________________
Shri Mahavir Jain Aradhana Kendra
રાચ-ચિકિત્સાની પ્રાચીનતા
૨૫૧
આ ઉપરાંત અથવવેદ ૪/૧૩/૧-૭માં આંગળીઓ વડે કામા પશ થી રાગને મટાડવાની વાત પણ છે. આ માલિશ " મસાની ચિકિત્સાનું અસ્તિત્વ નિર્દેશ છે.
www.kobatirth.org
એ જ રીતે ધારી નસ તૂટી જવાથી વહેતું લેાહી બંધ કરવા માટે ધમનીઓને બાંધવાની અક્રિયાનો ઉલ્લેખ પશુ મળે છે. એક સ્થળે મૂત્રમાર્ગની પથરીને દૂર કરી મૂત્રમાયન માટેની શસ્ત્રક્રિયાના ઉલ્લેખ પણ ોિચર થાય છે, ૮ અમારે પશુ એલોપથીમાં સૂત્રમાર્ગ માં *યેટર ' પસાર કરવાની પદ્ધતિ અપનાવાય છે. આપણા પ્રાચીને એ દર્ભ, શલાકા વગેરે દ્વારા પ્રયેગા કર્યાં હોય એવું ખાથી માનવાને કારણ મળે છે.
વૈદ ઉપરાંત રામાયણમાં પય શચિકિત્સાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ત્યારે શલ્યચિકિત્સા રાજ્ય પૂર્ ' (Surgeon) તરીકે ઓળખાતા હતા.
,
સ્ત્રીઓના ગર્ભાશયની શ-ક્રિયા તે સમયમાં થતી કેવાનો સીત્ત કરતી સીતા હનુમાનને લટકામાં કાંડું છે.... રામ યોગ્ય સમયે આવી મારી રક્ષા નહીં કરે તે અનાય રાવણ મારાં અને શીપ તીક્ષ્ણ બાણા વડે કાપી નાખરી; જેવી રીતે શલ્યચિકિત્સક ગર્ભસ્થિત બાળકને ( બહાર ) કાઢવા માટે ગર્ભને તે જ એના વડે કાપી નાખે છે, ૧૯
આ ઉલેખ બતાવે છે. કર્ટિન પ્રસવાવસ્થામાં અથવા માતાનું વન બચાવવા માટે શર્યાત્મિક ગર્ભાશયની શલ્ય-ક્રિયા કરતા હશે. આજનું વિજ્ઞાન પશુ આ રીત નથી અજમાવતું !
૧૭
આખાની શલ્ય-ચિકિત્સાના પશુ ઉલ્લેખ મળે છે. પભવનમાં સ્થિત કૈકેયી રાજ દશરથને અલકનુ ઉદાહરણ આપતાં જરૃાવે છે- એક અધ સાહ્મણની યાચનાથી અલ તેને પેાતાનાં ચક્ષુ આપીને દેખતા કરેલા.૨૦ બીજા શબ્દોમાં કહીએ તે અન્યનાં ચક્ષુ વડે અંધને દષ્ટ આપવાની ક્ષમતા ત્યારના ચિકિત્સકેામાં હતી.
૧૮
शतस्य धमनीनां सहस्रस्य हिराणाम् ।
ગલ્યુમિષ્યમા ફમાઃ સાનન્તાઃ અરસા ॥ અથવ ૧।૧૭।૨
प्र से भिनधि मेदने वत्रे देया इव ।
एवा ते मूत्र मुध्यतां आहिवलिति सर्वकम् ॥
૧૧ સૂત્રં મમાઝામ્યવિાનાર્ચ: :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शस्त्रेः कितैच्छेत्स्यति राक्षसेन्द्रः । तस्मिन्नागच्छति लोकनाये
गर्भस्थजन्तोरिव शल्यकृन्तः ॥ વા.રા. २० याचमाने स्वके नेत्रे उदुधृत्याविमना ददौ ।
2449-91210
५/२६/६
વા.રા. ૨૪૧૨ાખ
For Private and Personal Use Only