________________
Shri Mahavir Jain Aradhana Kendra
શલ્ય-ચિકિત્સાની પ્રાચીનતા
૨૫૩
સુશ્રુતસંહિતાના સૂત્રસ્થાનમાં (અધ્યાય-૭) ° મન્ત્રશતમોત્તમ્' અર્થાત શલ્યક્રિયાના ૧૦૧ શસ્ત્રના ઉલ્લેખ છે. એમાં ૨૪ સ્વસ્તિકયંત્રો, ખે સદશયન્ત્રો, ખે તાલયન્ત્રો, ૨૦ નાડીયુત્રો, ૨૮ શલાકાય`ત્રો અને ૨૫ ઉપય ́ત્રો ગણાવવામાં આવ્યાં છે.
અષ્ટાંગહયના સૂત્રસ્થાનમાં પણ વિવિધ શલ્યયંત્રોનેા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે
આ આયુર્વેદસહિતા પશુ પોતાની અગાઉના વિદ્વાનાના ઋણુને સ્વીકાર કરે છે. અર્થાત્ એમની પાસે પશુ પરંપરાથી આ વિદ્યા આવી હશે. અને એ દરેકે એમાં સંશાધને દ્વારા આ પ્રક્રિયાને વધારે વિકસિત કરી હશે.
१ ऋग्वेद संहिता
www.kobatirth.org
આમ આજના વિજ્ઞાનવિકાસ માટે ગવ લેવા છતાં આપણને બધું જ પશ્ચિમમાંથી મળ્યું છે એવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવવાની જરૂર છે. આપણી વૈવિદ્યા, પુરાણા, મહાકાવ્યો અને આયુર્વેદના મહામ થાનું વિશ્લેષણ-સ`શાષન સાંગાપાંગ કરીને આપણા આ ભવ્ય વારસાનું જ્ઞાન સમાજને કરાવીએ તે આપણા ભૂતકાળ માટે આજની પેઢી ગૌરવ લેતી થશે અને એમાંથી જ કંઈક કરવાની તમન્ના પણ એનામાં જાગે તેા નવાઈ નહિ. આ દિશામાં વિતવ અને સમાજનું ધ્યાન દોરાય તે આ લેખ માટેને શ્રમ સફળ થયા ગણાશે.
२ वेदार्थ यत्न भाग १ से ७
૧ થવે.—ાજ ૧, ૪, ૬
४ वैदिक देवताशास्त्र
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ-સૂચિ :
संपा, पं. श्रीपाद दामोदर सातवलेकर
પ્રા. સ્વાધ્યાયમજીરુ, પારડી, નિ-વૃસાઇ, चतुर्थ संस्करणम्
रा. बा. शंकर पांडुरंग पंडित
ગુજ, ભાષાં.-પીતાંબરદાસ મહેતા પ્રકા॰-હિતેચ્છુ પ્રેસ, પ્રથમાવૃત્તિ, ૧૯૪૭
થી ૧૯૫૩ ( ભાગ-૧થી૭)
ले• पं० श्रीपाद दामोदर सातवलेकर
પ્રા. સ્વાધ્યાય મળ્ય, વાપી, ત્રિ, યસાઇ, द्वितीय संस्करणम् १९५८
डॉ. सूर्यकान्त
प्रका• पाणिनि पब्लीशस एण्ड प्रीन्टर्स, न्यू વિલ્હી, ગપમ સરળ, ૧૧૬૧
For Private and Personal Use Only