________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્યાણવાંકૃત સારાવલીના શમ્ફારિષ્ટ થાયમાં વૈદકીય વિચાર
૨૨૭
આમ વટેશ્વર-કલ્યાણુવ એ તેના પ્રસિદ્ધ સારાવલી નામના જાતક ગ્રંથમાં ચંદ્રારિષ ભગાધ્યાય ' નામના અગિયારમા અધ્યાયમાં જ્યોતિષવિષયક નિરૂપણુની સાથે સાથે બૈદકીય વિચારાનુ' સમુચિત અને ઉપયોગી દન કરાવ્યુ છે. આમાં આપણુને કલ્યાણવર્માનું ઉચ્ચ વૈદકીય જ્ઞાન જોવા મળે છે.
ભારતવર્ષામાં આયુર્વેદની પર પરા વૈદકીય યુગથી આર’ભાતી જોવા મળે છે. ઋગ્વેદ તથા યજુર્વેદમાં આયુર્વેદના રાગ તથા તેના ઉપચાર માટેનાં ઔષધોના સંકેત મળે છે. પરંતુ અથવવેદમાં તેનુ વિશદ વણૅન જોવા મળે છે. તેથી આયુર્વેદને અથવ વેદનો ઉપવેદ માનવામાં આવે છે.૧૦ ચરક, સુશ્રુત અને કશ્યપ સહિતામાં આયુર્વેદને વિસ્તાર અને વિવિધ વિભાગેામાં વિભાજન જેવા મળે છે, તે આઠ વિભાગોમાં અગામાં વિભાજિત છે. આ આઠે અંગા ( શલ્ય, શાલાકય, કાય, ભૂત, કૌમાર, અગદ, રસાયન અને વાજીકરણ ) ઉપર વિવિધ ગ્રંથ રચાયા છે. સારાવલીમાં ( જ્યાતિષગ્રંથમાં ) કલ્યાણવર્માના સમયનું પ્રચલિત બૈદકીય જ્ઞાન જોવા મળે છે. કલ્યાણવર્મા એક પ્રખર જ્યોતિષજ્ઞ હોવા ઉપરાંત આયુર્વેદાદિ વિવિધ શાસ્રાના તલસ્પર્શી નાતા જણાય છે.
૩
મ
www.kobatirth.org
૧ શંકર બાલકૃષ્ણ દીક્ષિત, અનુ. હરિહર પ્રા. ભટ્ટ, ભારતીય જ્યાતિષશાસ્ત્ર, પ્રથમખ'ડ/દ્વિતીય ખંડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ ખ, ગુજરાત રાજ્ય, અમદાવાદ—૬, પ્રથમ આવૃત્તિ (વ નથી લખેલ )
२ आचार्य बलदेव उपाध्याय, संस्कृत शास्त्रों का इतिहास, हिन्दुविश्वविद्यालय, काशी, १९६०
५
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદર્ભ ગ્રંથાની સૂચિ
૧૮૩
श्रीवराहमिहिराचार्यविरचिता भट्टोत्पलीविवृतिसहिता बृहत्संहिता, प्रथमोभागः, सम्पादकः अवधविहारी त्रिपाठी, वाराणसेय संस्कृतविश्वविद्यालयः, वाराणसी- २ वाराणस्याम् १८९० तमे शकाब्दे
वराहमिहिरविरचिता बृहत्संहिता सं.पं. अच्युतानन्द झा, चौखम्बा विद्याभवन, वाराणसी-१,
कल्याणवर्मा विरचिता सारावली, डॉ. मुरलीबर चतुर्वेदी, मोतीलाल बनारसीदास, वाराणसी, १९८१, द्वितीय संस्करण
ઉપાધ્યાય ( આચાર્ય ) ચરેલ, સંસ્કૃતશાસ્ત્રોંના તિાસ, શારવામન્દિર, ચારાનસીબ, ૧૧૮૨, નવીન સ૧ર૧, પૃ. ૧, ૨,
For Private and Personal Use Only