________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુમ્લ યજુર્વેદમાં પિષિચન
પ
આચાર્ય સાયણુ ઋગ્વેદના ૧૦/૧૫/૧ ના ભાષ્યમાં પિતૃનુ વર્ગીકરણ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારથી બતાવે છે.૧૦ જેએ શ્રૌતકર્માનુષ્ઠાનપરાયણુ રહી જીવન જીવ્યા અને મરણને શરણ થયા તે ઉત્તમ પિતૃ, જે કેવળ સ્માર્તીકમથી જીવ્યા અને મરણ પામ્યા તે મધ્યમ અને જેમણે સંસ્કારહીન જીવન જીવ્યું અને મરણ પામ્યા તે કનિષ્ઠ કે
અધમ સમજવા.
www.kobatirth.org
વેદ્યમાં દેવા સાથે પિતૃઓનુ` પણ આવાહન થતું હતું તે પરથી એમ જણાય છે કે દેવા જેટલું જ પિતૃનું માન હતું. યદ્યપિ દેવા કદી પિતૃઓ બનતા નથી પરંતુ દેવા સાથે પિતૃઓનું આવાહન થાય છે તે પિતૃઓની દેવતુલ્ય કોટિ બતાવે છે,૧૧
શુકલ યજુર્વેદમાં આ પ્રકારના પિતૃ માટે પિંડ દ્વારા થતા યજ્ઞ બતાવ્યા છે જેને પિડ પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. તે બીજા અધ્યાયમાં ૨૯-૩૪ મન્ત્ર છે. તેને વિસ્તરશઃ નેઇએ. વિજ્જો સાચ્છઃ પિતૃયજ્ઞ: વિજ્ઞપિતૃયજ્ઞ, અર્થાત્ પિંડાનુ` અર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કરાય. તે યજ્ઞ એટલે પિંડપિયજ્ઞ.
પિડપિયજ્ઞા વિધિ શતપથ બ્રાહ્મણુ ૨/૪/૨/૭ તથા કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧ માં સવિસ્તર વર્ષો વેલા છે. આ યજ્ઞના હેતુએ નીચે પ્રમાણે છે.
૧ દેવને પ્રસન્ન કરવા જેમ દેવયા થાય છે તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ પિડપિતૃયજ્ઞને વિધિ છે.
ܪ
૨ અપેાર પછી અપરાહ્ન કાળમાં પિતૃએને પિંડદાન કરાય છે. તેનું કારણ એ છે કે પૂર્વાન દેવાના કાર્ય માટે, મધ્યાહ્ન મનુષ્યેાના કાર્ય માટે જ્યારે અપરાહન પિતૃના કાર્ય
માટે છે.૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अग्निष्वात्तान् पितॄन् ऋतुमतः ऋतुसंयुक्तान् हवामहे आहायामः: 1:
સ્વા ૩
११ अन्तुमा पर्वतासो ध्रुवासोऽव॑न्तु मा पि॒ितरेदेिवहूतौ ॥ (ઋ. ૬૫૨૪
–
( ઉજ્વટ ભાષ્ય શુ. ય. સ’. ૧૯/૬૧
त्रिविधाः पितरः उत्तमाः मध्यमाः अधयाश्चेति । यथाविधं श्रौतं कर्मानुष्ठाय पितृत्वं प्राप्ताः તે ઉત્તમાઃ। માતંર્મમાત્રવાઃ યે વિતઃ તે મધ્યમાઃ અને સંહારેવિત્ઝા આગમાકૃતિ ( ઋગ્વેદ સાયણ ભાષ્ય ૧૦૦૧પા૧)
१२ पूर्वाहनो वै देवानां मध्यंदिनो मनुष्याणामपराह्नः पितॄणां तस्मादपराहूने ददाति ॥
(21. 1. 2/3/8/2)
For Private and Personal Use Only