________________
Shri Mahavir Jain Aradhana Kendra
बापोदेवी:
૩ કમળનું મૂળ તથા (૪) સેવાલના મૂળને જળમાં ઘુમાવવું.
વસ્તુથી પાણીને ઢાંકી દેવું.
ૐ મુક્તા તથા મણુિને જળમાં ઘુમાવવાં. આ રીતે જળ શુદ્ધ થાય છે. ર
www.kobatirth.org
ભાવપ્રકાશમાં જળને શુદ્ધ કરવાનું થ્યા પ્રમાણે કહ્યું છે. જે જળ ઉક્ત પ્રકારે દૂષિત હોય. તેને સુર્યનાં કિરણોથી ગરમ કરવું થવા અગ્નિમાં ઉકાળવું અથવા ચાંદી, સાથું, પત્થર, લેખડને ખૂબ ગરમ કરી સાત વખત તે જળમાં ઝુઝાવી દેવાથી જળ શુદ્ધ થાય છે. તદુપરાંત કપૂર ચમેલીનાં પુષ્પ, વગેરેથી સુવાસિત કરવું. ગાઢ કપડાંથી ઢાંકી દેવાથી કૃમિ દૂર થઇ જાય છે. પાંદડાં, મૂળ મેતી, સેાનુ વગેરેથી જાને સ્વચ્છ કરવું જોઈ એ.૧૯
६२
આમ જળમાં રહેલા ઉત્તમ ગુણ્ણાને કારણે તે સ્વયં ચિકિત્સાના ઔષધરૂપ હોવાની સાથે તેમાં થતી વનસ્પતિ પશુ ચિકિત્સામાં ઉપયોગી બનતી હાઇ જળને દેવીરૂપે બધા સ્વીકારે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જળ તેનામાં રહેલા ગુગ્ગાને લીધે પ્રાણીમાત્રને દૂધના જેવું પરમ પાવક છે. તથા પાણી માટે પણ ' વચ: ' શબ્દ પ્રયોજાય છે. શુકલ યજુર્વેદના જળના વર્ષે પૂજિલ્લાં 1 માઁત્રમાંથી પંચામૃત સ્થાનમાં દૂધથી સ્નાનના વિનિયોગ આ રીતે સૂચક છે.
‘
६३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
" पयः पृथिव्यां पयः ओषधीषु पयो दिव्यन्तरिक्षे पयोधाः ।
વયસ્વતીઃ પ્રદ્રિાઃ સન્તુ મહ્ત્વમ્ ' શુ થતુ, ૧૮/૩૬
૧૧
સંદર્ભ-ગ્રંથા
ऋवेद मंडल ६-८ श्रीमत्सायणाचाथैविरचितभाष्यसमेता - तृतीय भागः, वैदिक संशोधन મનુ-પૂના, દ્વિતીય સંસ્કળ, રા ૧૬૦=
२ ऋग्वेद मंडल ८-१०, श्रीमत्सायणाचार्यविरचितभाष्यसमेता - चतुर्थो भागः, वैदिक संशोधन
मेडल पूना, द्वितीय संस्करण, शक
१९०५
३ यजुर्वेद संहिता - श्रीपाद दामोदर सातवळेकर, स्वाध्याय मंडल पारडी, चतुर्थ संस्करण सामवेद संहिता - श्रीपाद दामोदर सातवळेकर, स्वाध्याय मंडल पारडी, चतुर्थ संस्करण
For Private and Personal Use Only
तत्र सप्त कलुषस्य प्रसादनानि भवन्ति । तथथाक तक गोमदेवषिसग्रन्थि शैवालમૂલ્યવાળિ મુદ્દતામળિયેતિ ॥ ' યુ.સઁ-સૂ. ૪૫/૧૭ પૃ. ૧૯૮
મા ત્ર. (પૂ†à ) નારિય૪: પૃ. ૭૫૮