Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધ સ. અર્થ ઉપરા છાએ લેપાઓમાં પહેલાંની કૃષ્ણ. નીલ અને કાતિ એ ત્રણે લે? એ રમ!મે છે અને | નરકાદિકનાં ઘોર દુખ આપવાવાળી છે. તેથી એ લેયાઓ ત્યાજ્ય ( 4. ગ કરવ, 4 ) છે. તથા વિટન ત. પદ્મ અને શકલ એ ત્રણે લેયાએ શુભ છે. અને પરંપરાથી મેક્ષ પ્રાપ્ત કરવાવાળી છે. તેથી ભવ્યજીને મેક્ષરૂપી સુખ દ પ્રાપ્ત કરવા માટે છેવટની ત્રણ સ્થાએજ ગ્રી (ડુણ કરવા એ ૫) છે. કારણ કે આ લેયાએ ધારણ કરવાથી પરિ ગામમાં વિરાદ્ધતા થાય છે અને પરિણામોમાં વિશુદ્ધતા હોવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તપશ્ચરણ ધારણ કરી શકાય છે. અને તપશ્ચરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે વૈરાગ્યની વૃદ્ધિને ઉપાય દર્શાવવામાં આવે છે– પ્રશ્ન-૧૯ વૈરાગ્રં જિં જ્ઞાન = વા ? અર્થ-હે પ્રભે ! હવે કપા કરીને એટલું બતાવે છે આ વૈરાગ્યની વૃદ્ધિ માટે શું શું પાલવું જોઈએ અને એ શું શું ત્યજી દેવું જોઈએ! उपर-वैराग्यवृध्यैः परिवर्जनीयं दुःशीलमेवाखिलःखबीजम् ।। ज्ञात्वा मिथः प्राणहरं तथैवाविश्वासपात्रं सकले च लांक ॥११ सुशीलमेवं निजराज्यमूलामिहान्यलोके सुखदं सुसारम् ॥ विश्वास जं च मिस्त्रिलोके ज्ञात्वति पाल्यं वरशीलरत्नम ॥१४: અર્થ—આ ભવ્ય પિતાના વૈરાગ્યને વધારવા માટે સર્વથી પહેલાં અબ્રા અથવા દુરશીલને સર્વથા ત્યાગ કરી છે છે. દેવો જોઈએ તેનું પણ કારણ આજ છે કે આ કુશીલ સમતદુઃખનું મૂળ કારણ છે. પરસ્પર એક બીજાના પ્રાણ છે. લેવાવાળુ છે અને સમરત લોકમાં અવિશ્વાસનું પણ કારણ છે. તેથી વૈરાગ્યની વૃદ્ધિ માટે ભવ્યજીએ બ્રહ્મચર્ય અથવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130