________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ [ ૧૧ વર્ગને જે આદિ અક્ષર છે તે વડે વર્ગની કવર્ગ, ચવર્ગ વગેરે સંજ્ઞાઓ લોકપ્રચલિત છે અને તે જ પ્રમાણે અહીં પણ કગર્વ, ચવર્ગ વગેરે સંજ્ઞાઓ સ્વીકૃત થએલ છે. એથી ખવર્ગ કે વર્ગ યા ઠવર્ગ એવી કઈ સંજ્ઞાઓને અહીં મુદ્દલ અવકાશ નથી.
ગીર--શ-૧-1 ગોપાટ શરૂા. દરેક વર્ગને પ્રથમ વ્યંજન તથા બીજે વ્યંજન અને શું ૬ હું એ બધા વ્યંજનની “અષ' સંજ્ઞા સમજવી. જેમ કે –૪ ત્, ર્ ર્ , ૨ ત, [ 5 અને £ ૬ તથા એમ તેર વ્યંજનો “અઘોષ' ગણાય છે.
+=ો . મ-થોડે. ઘોષ–ધ્વનિ–અવાજ. જે વ્યંજને બોલતાં વિશેષ જોરદાર વનિ નીકળતો નથી તે “અષ' કહેવાયા છે. 3 રજૂ વગેરે [ ૬ જૂ સુધીના વ્યજનોને બોલતાં જોરદાર ધ્વનિ નીકળતું નથી એ અનુભવસિદ્ધ છે. તથા ૧ બોલતાં જરૂર ફરક અનુભવાય છે.
अन्यो घोषवान् ॥११॥१४॥ જેમની “અધેષ સંશા બતાવેલી છે તે સિવાયના બાકીના બધા વ્યંજનની “ઘોષ” અથવા “જોષવાન' સંજ્ઞા છે. જેમ કે ૬ ૬ ફુ, ૪
ટુ મ્ , મ ર્ ર્ ર અને એ વીશ વ્યંજને ઘેષ ગણાય છે. આ બંનેનું ઉરચારણ કરતાં થોડો વિશેષ ધ્વનિ કરો પડે છે માટે તેમને ઘોષ કહેલા છે. ૧ અને ૨ બોલી જુએ તો તે બેલતાં જે જુદે જુદે ધ્વનિ થાય છે તેને ફરક સ્પષ્ટ દેખાઈ આવશે.
य-र-ल-वा अन्तस्थाः ॥११॥१५॥ દ્ ર્ ર્ આ ચારે વ્યંજનેની પ્રત્યેકની “અંતસ્થ” સંજ્ઞા સમજવી. સૂત્રકારે સૂત્રમાં માતા : શબ્દ બહુવચનાંત મૂકેલ છે. એને પરમાર્થ એ છે કે સ્ ની અન્તસ્થસંજ્ઞા, સની અંતસ્થસંજ્ઞા, સ્ટ્ર ની સંતસ્થસંજ્ઞા અને જૂ ની અંતસ્થસંજ્ઞા સમજવાની છે. પણ ર્ ર્ ૩ એ આખે. સમૂહ હોય ત્યારે જ અંતસ્થસંજ્ઞા થાય એમ નથી સમજવાનું. જો કે
૬ ર્ ર્ એ આખો સમૂહ પણ અંતસ્થસંજ્ઞાવાળા તે છે જ પણ તે પ્રત્યેક વગેર ચારે વર્ણોની પણ અંતસ્થસંજ્ઞા સમજવાની છે એ આ સૂત્રના આશયને મુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org