________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જો. પુત્રી ગંગામાં નહાતી હતી તેને તેના પિતાને જીતીને હરી લીધી, તે શિવાય લક્ષ્મણ, સુસીમા, ગૌરી, પદ્માવતી, અને ગાંધારી–એ પાંચ મુખ્ય સ્ત્રીએને પરણ્યા. પ્રથમની સત્યભામા સહિત સર્વ મળીને કૃષ્ણને આઠ પલીઓ મુખ્ય વલ્લભા થઈ. શ્રી નેમિભગવાનના તે તે પરાક્રમથી અંતરમાં હર્ષ પામેલી ત્રિકીરૂપી પ્રિયા વાયુ, સમુદ્રને ક્ષોભ, ગર્જના, મેઘ અને વૃક્ષ વિગેરેને મિષથી કંપ, વેદ, વિવર્ણતા, સ્વરતિ, અણુ અને રોમાંચ વિગેરે સાત્વિકભાવને ધારણ કરતી હતી.
इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थ श्रीशत्रुजयमाहात्म्यांतर्भूतश्रीरैवताचलमाहात्म्ये भीमसेन हरिवंश पांडवो
त्पत्ति कृष्णनेमीश्वरजन्मवर्णनो नाम दशमः सर्गः
For Private and Personal Use Only