Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂરગ
પરંતુ એથી ચર્ચા શાંત પડવાને બદલે વધાર જોરદાર બની. તા. ૨૧-૨-૩૪ તે રાજ મુનિશ્રી હૅમેદ્રસાગરજીએ રાંધેજાથી શ્રી વિજયનેમિસૂરિજીને નીચે મુજબ એક જાહેર પત્ર લખ્યાઃઆચાય પ્રવર શ્રીમાન વિજયનેમિસૂરિજી આદિ
મુ. કાઠ.
વંદનાપૂર્વક જણાવવાનું કે સાધુ સંમેલનને સમય નિકટ આવતા જાય છે. હજુ સુધી આપના તરફથી સ ંમેલન સંબંધી કયા વિષયે। ચર્ચવાના છે, સંમેલનની મૂળ આવશ્યકતા શી છે, વિગેરેને ખાસ ખુલાસે। બહાર પડયે। નથી તે અવશ્ય બહાર પાડવાની જરૂર છે.
“સંમેલન ભરાયા પહેલાં જે જે ગામેાના સંદેશમાં સાધુઓના નિમિત્તે કલેશા ઊભા થયેલા છે, તે ઉદારભાવે શાન્ત કરવાની જરૂર છે.
“સાંભળવા પ્રમાણે અમુક આચાર્ય-પન્યાસાને સ ંમેલન પહેલાં આપ મળવા ઇચ્છે છે, તે સાથે વિજયનીતિસૂરિજી, વિજયવલ્લભસૂરિજી અને અમદાવાદમાં રહેલા મુનિશ્રી વિદ્યાવિજયજી તેમજ ખીજા મળવા જેવા અન્ય મુનિરાજોને મળવાથી જનતામાં અવિશ્વાસની જે લાગણી આજ સુધી ફેલાઇ છે; તે શાંત થવા સાથે ધારેલા વિચારા પાર પડવામાં સશય નથી.
“હાલમાં જે ચર્ચાએથી સધામાં વિરાધ વધ્યા છે. અને વધવા સંભવ છે; તેવી ચર્ચાએ સમેલનમાં લાવવી અમને ઉચિત લાગતી નથી.
“સમેલનમાં ાસ સાધુ-સાધુમાં એકતા જળવાય, ગુચ્છ ભેદ, સપ્રદાય ભેદ વધારનાર નજીવા ઝઘડાએ-તિથિઓની વધઘટ, પર્યુષણા જેવા મહાપર્વમાં એક જ ગુચ્છ
એક જ
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org