Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી
માણેકમુનિજી—જેમાં ધણાના વિરોધ છે, તે કામ ન કરવું જોઇએ.
૫૦ રામવિજયજી આઠ વર્ષની ઉપરના દીક્ષાને ચેાગ્ય છે, એ નિર્ણય થયા છે.
વિદ્યાવિજયજી નિર્ણય કયાં થયા છે? તમારે જેટલું લખવુ હાય તેટલુ લખી લેા. પરંતુ જ્યાંસુધી આચારાંગન જે પાઠ આપવામાં આવ્યા છે, તેના નિય ન થાય ત્યાં સુધી અમે સંમત નથી.
માણિકર્યાસ સૂરિજી—નક્કી કરે કે યુવાવસ્થા કયાંથી ગણવી ? સાગરાન દરિજી—હું કલ્પસૂત્રના પાઠ કહી ગયા છેં. વિદ્યાવિજયજી—સાળવર્ષ સુધી બાળ કેમ નહિ? તે જ આચારાંગ સૂત્રમાં આષોચાત્ મયેદ્ વાહને પાઠ છે.
માણિકયસિ’હસૂરિજી—સેાળ વર્ષ સુધી બાળ, ત્રીસ વર્ષ સુધી યુવા, ૫૫ વર્ષ સુધી મધ્યમ અને પછી વૃદ્ધ કહેવાય એમ લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે.
સાગરાનંદસૂરિજી. કલ્પસૂત્રમાંથી આઠ વર્ષની ઉંમર જોડું જી.
વિદ્યાવિજયજી તેા પછી આચારાંગ સૂત્રનો ૧૬ વર્ષનો પાઠ કેમ જોડતા નથી ?
આ પછી થોડી ચર્ચા ચાલતાં શ્રી વિજયવલ્લભસરિએ જણાવ્યું કે ‘ જો તમારે નોંધ લેવી જ હોય તા આટલી નોંધ લે કે શાસ્ત્રદૃષ્ટિએ આઠ વર્ષની ઉપરનો ખાળક દીક્ષાને માટે અધિકારી નથી. મતલબ કે વ્યવહારિક દષ્ટિ સાથે રાખતા તે દીક્ષાને માટે અધિકારી છે કેમ ? અને શાસ્રષ્ટિએ
કે
Jain Education International
૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org