Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 365
________________ જનતાના અભિપ્રાય આહા હાય છે ? સધે એકત્ર મળી દેવાલય આદિની મરામત વેળા ઉપયેાગમાં આવે અને પૂજક સમુદાયમાં અસંતાનુ કારણ ન રહે; એ ખાતર આ જાતને માર્ગ શોધી કાઢયા કે જેથી આવક પણ થતી રહે અને ખાતાએનુ પાષણ પણ થાય. જો સકલ્પ ન માનીએ તે ઝવેરાતની આંગી વેળા ચઢાવવામાં આવતું ઝવેરાત ખીજા દિવસે પાછું ન લઈ શકાય, તેમ ચડાવવામાં આવેલ ળફૂલાદ પૂજારી વગેરેને ખાવા પણ ન આપી શકાય. કારણ કે દેવદ્રવ્ય ખાવું નહિ, ખવરાવવું નહિ, અને ખાનારને સારા ગણવા નહિ. તેથી જ કહેવુ પડે છે કે જેવા સંકલ્પ તેવા તેને ઉપયેગ. જુદા જુદા શહેરની પ્રથા પરથી પણ આ વાત પુરવાર થાય છે. સધને સકલ્પ નિયત કરવાના તે યેાગ્ય લાગે ત્યારે ફેરવવાના હક છે. એમાં સાધુ મહારાજને આડા ધરવાનુ કાંઇ જ પ્રયેાજન નથી. ધનવૃદ્ધિ કે ધનવ્યય એ સાધુમહારાજને વિષય નથી. પશુ આજના સધની દશા માટે ભાગે શંખ જેવી છે. એનામાં નથી તે। અસલનું ગૌરવ કે નથી રહી પૂર્વવત પ્રતિભા. બાકી સધ ધારે તો આજે આ બધી ચર્ચાને નિવડે આણી શકે. 66 દેવદ્રવ્ય ભેગી સ્વપ્નાં પારણાંની ખેાલીને શા સારું ભેળવી દેવાય છે ! બે વચ્ચે સંબંધ જેવુ' છે જ નહિ. ખુદ ભગવાને પાતાનું દ્રવ્ય યાચકોને અને સગાવહાલાંઓને દીધુ તા આ તે એમની માતાને સ્વપ્ન આવે છે. કેટલાક તરફથી ભ્રમજાળ ફેલાવાય છે કે ‘ મુનિ સંમેલને એ પણ દેવદ્રવ્ય છે, એવા રાવ કર્યો છે. વાત તદ્દન બનાવી કાઢેલી છે. એ જાતનું દ્રવ્ય દૈવદ્રવ્ય ગણાય એવી માન્યતાવાળા સાગરજી , ૪૧ cr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392