Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text ________________
છૂટક કિંમત રૂ. ૪-૦-૦ (પિસ્ટેજ અલગ) રહેશે.
સં. ૧૯૯૩માં પ્રગટ થનારાં પુસ્તકો (૧) વીર દયાલદાસ:
[અઢારમી સદીના વિરમંત્રીની જીવનકથા અને ભૂતકાળની મહાન જેને પ્રજાના પરાક્રમની યશોગાથા ગાતી લાંબી
રસમય શિલિએ આલેખાયેલી ઐતિહાસિક નવલકથા. ] (૨) બારવ્રતની કથાઓઃ
[શ્રાવકના બારવ્રતની રસમય શૈલિથી લખાયેલી કથાઓ ] (૩) સ્વાર્પણ કથાઓ :
[ ધર્મને ખાતર બલિદાન આપનાર, કર્તવ્યની ખાતર
જાન ફેંસાની કરનાર જૈનવીરોની ટૂંકી સમર્પણકથાઓ.] (૪) સમયધર્મ:
[વર્તમાન યુગના કેટલાક સળગતા સામાજિક પ્રશ્નોની સમીક્ષા કરતા ઉત્તમ કેટીના લેખને સંગ્રહ.] આ ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક જેઠ મહિનામાં
બહાર પડશે. –ગ્રાહક થનાર ભાઈઓએ– ગ્રંથમાળાના વાષિક લવાજમના રૂ. ૩-૦-૦ તથા પિસ્ટેજ બારઆના મળી કુલ રૂ.૩-૧૨-૨ મોકલી આપવા.
..એ...વાત...ખ્યાલમાં...રાખશે...કે... * આ ગ્રંથ ધર્મના રહસ્યને સમજાવવામાં મદદરૂપ થશે. * પુસ્તકાલયને શણગાર બનશે. નવાં કુમાર-કુમારિકાઓનું
ઘડતર કરશે. * દરેક જૈનના ઘરને ધર્મભાવનાથી સુવાસિત કરશે.
- આજે જ નામ નોંધાવે– 1. ધી જ્યોતિ કાર્યાલય લિમિટેડ , પાનર નાક, જુમ્મામજિદ સામે, અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392