Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 366
________________ પશ્ચાદ્ અવલોકન મહારાજ પણ સિદ્ધચક્ર' માસિકમાં કહે છે, કે મુનિસમેલને એ સંબંધમાં કંઈપણ ઠરાવ કર્યો જ નથી. સ્વમા–પારણાના દ્રવ્ય સંબંધી મારું મંતવ્ય તે એજ છે કે “એ સંબંધમાં સંધ દેશ-કાળ જે જે જાતના ખાતામાં રકમ લઈ જવાનો સંકલ્પ કરે; તેમાં તે ખુશીથી લઈ જઈ શકે છે. પૂજ્ય સેનસૂરિજી જેવા જ્યારે એ પ્રશ્ન સંકલ્પ પર છોડે છે, ત્યારે મારા જેવાએ બીજી જ પંચાતમાં પડવાનું પ્રયોજન શું ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392