Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
""
હરાવના ભગ થતા આક્ષેપોના પ્રતિકાર કરનારી સત્યપ્રકાશ સમિતિ' જીવતી રહી, અને તે આજે “ શ્રી જૈન સત્યપ્રકાશ ” નામનું એક માસિક ચલાવી રહી છે; તે પણ તેના ઉદ્દેશને કેટલા અંશે સફળ કરે છે. તે વિચારવા જેવું ; છતાં બધા ડરાવા પર જ્યારે પાણી ફરી વળ્યું છે, ત્યારે આ ઠરાવનું આટલું પણ પણિામ સતાધકાક જ લેખવું જોઇએ.
Jain Education International
W
For Private & Personal Use Only
www.jainelibrary.org