Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી
શ્રી પુણ્યવિજયજી જેઓ દનવિજયજીના સ્થાને હતા, તેમણે આ વખતે પ્રશ્ન કર્યાં કે સમુસ્થિત શબ્દ જે ઉપર્યુકત પાઠમાં વપરાયા છે તેને અશુ કરે છે ?’
સાગરાન’દસૂરિજી—પંચમ પ્રતિઽસ્થિતઃ અર્થાત દીક્ષિત પુણ્યવિજયજી—જીએ ધર્માચાય વયિતઃ એવા
પાડે છે.
અહીં વિજયનેમિસૂરિજી, સાગરાનંદસૂરિજી તથા શ્રી ઉદ્દયસૂરિજી વગેરે પાનાં લઈ પરસ્પર વિચારમાં પડયા.
(ઉપરના પાઠની મતલબ એ છે કે આચારગમાં યુવા, મધ્યમ અને વૃદ્ધ આ ત્રણ વયવાળા ધર્માચરણુ માટે ઉત્થિત કહેવાય છે, એટલે બાળક દીક્ષાને યાગ્ય નથી એ નિશ્ચય થાય છે). સાગરાનંદસૂરિજી—તમારું કહેવું શું છે?
+
વલ્લભસૂરિજી—આચારાંગમાં ત્રણ વય ગણાવી છે, તે ત્રણ વયવાળા જ ધર્માચરણને માટે ઉત્થિત ગણાય. આઠ વર્ષની ઉપરના યુવાન છે !
સાગરાનંદ જી—કલ્પસૂત્રમાં ઉન્મુòધાજમાવાતાવર્ષના પાઠ છે, ત્યાં આઠ વર્ષની ઉંમરથી યુવાવસ્થા ગણી છે. (અહીં આઠ વર્ષની આગળ યુવાન જ કહેવાય એમ સાગરાન’દસૂરિજીએ પ્રતિપાદન કર્યુ").
વિદ્યાવિજયજી—આ અર્થ તમે શા આધારે કરી છે ? આઠ વર્ષની ઉંમરથી યુવાન જ કહેવાય એ તમારે છે કે શાસ્ત્રતા ?
અથ
સાગરાનં દસૂરિજી—આર્ડ વર્ષ સુધી બાલ્યકાળ છે, એમ પણ કલ્પસૂત્રની સુભેાધિકામાં ક્યુ છે.
૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org