Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પ્રશ્ચાત્ અવલાકન
અને ખરી રીતે જે પક્ષના કારણે અનિચ્છનીય વાતાવરણ થઇ રહ્યું છે, એ બન્ને પક્ષનું સમાધાન કરવા તનતાડ મહેનત કરી હતી, પરંતુ એ દુ:ખના વિષય છે કે સમાજના કમનસીબે તે પ્રયત્ન સફ્ળ નિવડયે! નહિ. કમમાં કમ તે એ પક્ષનું સમાધાન થઈ ગયુ. હાત, તા તેટલા અંશે શાન્તિનુ વાતાવરણ જરૂર ઉભું થાત. અને તેમ થતાં વળી બીન પ્રસંગે બીજા પ્રયત્ને થઇ શકત. પરતુ તેટલે અંશે પણ
સફળતા ન મળી.
“ સમ્મેલન પછીના બનાવામાં હું ખાસ કરી જે બાબતે ઉપર કંઇક ઉલ્લેખ કરવા ઇચ્છું છુ.
માન્યતાની કાયાપલટ
“આપણે સારી પેઠે જાણીએ છીએ કે સમ્મેલનના આ ઠરાવે ધડતાં અને સમ્મેલનના આ ઠરાવેા બહાર પાડ્યા પછી પણ, એક પક્ષ એવા હતા, કે જે ઠરાવેા પ્રત્યે સખત અણુગમા જાહેર કરી રહ્યો હતા. અર્ક એમ કહેવું જોઇએ કે એક પ્રકારનાં આંસુ સારતા હતા. દીક્ષાના ઠરાવમાં કરાયેલા પ્રતિબંધા, દેવદ્રવ્યના ઠરાવમાં રહેલી અસ્પષ્ટતા અને દીક્ષા આદિના ઠરાવમાં એક યા બીજી રીતે સ્વીકારાયેલી સંધસત્તા; આનાથી એ પક્ષ રીસાઇ ગયા હતા અને નવની કમીટીમાંના એક પક્ષના ખે વૃદ્ધ પુરુષાએ સહી કરવાની ના પાડતાં, કમીટીના કામમાં મેટું વિઘ્ન આવ્યું હતું. એ દિવસ ધમાલ ચાલી હતી. આખરે ચોક્કસ પ્રયત્નાના પરિણામે તે કમિટિમાં ગયા હતા અને સર્વીસમતિથી થયેલા એ હરાવા ઉપર સહીએ કરી હતી.
“ કહેવાની મનલબ, કે એ પક્ષને એ ફરાવા ન્હાતા પુસ;
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org