Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પશ્ચાદ્ અવલોકન સુજ્ઞ વિચારક જોઈ શકશે. અતવ એ દુષિત નિર્ણ માન્ય રાખવા યોગ્ય નથી. (૩) શ્રમણ સંઘ
ત્રીજા ઠરાવનું મથાળું “શ્રમણ સંઘ” છે. આ મથાળા નીચે ઠરાવ કરવાની શી જરૂર હતી ? સંધ–ચતુર્વિધ સંધમાં શ્રમણ પિતાના ચારિત્રગુણે પ્રધાન છે જ, એમાં નવી વાત શી હતી ? અને એમાં કેનો વધે છે? પણ એની પાછળ શ્રાવક સંધની યોગ્ય સત્તા અને તેના સમુચિત અધિકારને ઉતારી પાડવાને આશય જે રહ્યો હોય તે તે અનુચિત ગણાશે. શ્રાવક સંધ સાધુઓના ગમે તેવા વિચાર-આચાર સામે માથું નમાવ્યા જ કરે, તેમના રૂઢિષિત અને અજ્ઞાનાવૃત વિચારે અને કલુષિત વર્તન સામે માથું ઊંચું કરવાને તેમને અધિકાર જ નથી; એ જે કોઈ ખ્યાલ રખાતે હોય, તે તેને હવે ભુંસી નાખવો જ રહ્યો. સામયિક વાતાવરણનો પ્રભાવ હજુ પણ અમારા સાધુઓના ભેજાંને ન સ્પર્યો હોય તો એ નવાઈની વાત ગણાશે. (૪) સાધુસંસ્થાની પવિત્રતા શી રીતે વધે?
આ ઠરાવમાં કેટલાક અંશે વિચારણીય છે. (૫) તીર્થસંબંધી
“આ સાદી સૂચનામાં કંઈ વિશેષત્વ નથી. (૬) સાધુસંસ્થાની જ્ઞાનવૃદ્ધિ
આ ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org