Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી | ૨૦ લેગસ્સને કાઉસ્સગ થઈ ગયે. કહો તે વિલેન્ટિયરને મોકલી ૧૫૦ નવકારવાળી મંગાવું. ચૌદશ છે. રક્તા તિથિ છે, એથી ધ્યાન થવું જોઈએ. અરે ! ૫-૭ ઘરડાઓ એકાંતમાં જઈને વિચાર કરે.”
પછી નેમિસૂરિજી પ્રત્યે કહ્યું—“પહેલે જેમ એક ડુંગરો તો તેમ બીજે પણ તેડે.”
(વળી પાછું પંદર મિનિટ મૌન ચાલ્યું.)
વલ્લભસૂરિજી—કોઈ ને કોઈ રસ્તો કાઢયા સિવાય આગળ કામ નહિ ચાલે. ત્રીસમાથી ચાર પાંચ કે સાત જણું અને ગૃહસ્થામાંથી પાંચ-સાત ગ્રહ જુદા બેસીને વિચાર કરે.
નેમિસુરિજી–પહેલાં ત્રીસમાંથી પાંચ સાત બેસીને વિચાર કરે કે જેથી કોઈ એજના થાય. જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે આગળને માટે વિચાર કરવાનો છે. બને તેટલે પ્રયત્ન કરે, બાકી તે જ્ઞાનીએ દીઠું હશે તેમ થવાનું છે. અને વ્યવસ્થા અટકે તે પ્રયત્ન ર્યા વિના કશું વળવાનું નથી. શાંતિને કણ ન ઈચ્છે ? પાંચ સાત જણે વિચાર તે કરે પડશે ને ?
ભૂપેન્દ્રસૂરિજી–પિત પિતાના પક્ષના આગેવાને આદેશ દેવે જોઈએ. જેથી સર્વમાન્ય થશે.
માણેકમુનિજી-પાંચ સાત જણે મળવું તે પડશે જ મળે. 'નેમિસુરિજી –પાંચ નહિ, દશ મળને! દુઃખ ટાળવું હોય તે જ વિચાર કરવો. ગુલમર્તતિ વચ્ચે ને ન્યાય લાગુ કરવાને નથી. વિચારીને બેસવું. આપણું ભાવી પ્રજાને દુઃખ થાય તેવું ન કરવું.
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org