Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ તેત્રીસમા બધાને વહાલું છે, બધા મુનિરાજોને વહાલું છે, શાસનની નિદા થાય તે કાઇને કાં સારી લાગતી નથી. માટે ખેલે અને કાંઇક કરેા. જ્યાંથી અધૂરું રહ્યુ. હાય ત્યાંથી શરૂ કરે.
રવિમળજી—આજે અમારે અગિયારશ છે.
હરિજી—કાલે કમીટી નીમવાની વાત થઈ હતી. માણિક્યસિંહસૂરિજી—કમીટી બે વાર નીમી,
વાર નીમેા. આપણા માટે કામ કરવુ છે અને કમીટી નીમવી; એનાથી કામ ન બની શકે. છતાં નીમી જુઓ.
( આટલા પ્રસ્તાવ પછી ફરી પાછું મૌન શરૂ થયું, જે લગભગ ૩૫ મિનિટ સુધી ચાલ્યું હતું.)
૫૦ રામવિજયજી—જે બાબતમાં મતભેદ પડયા હાય તેને ઘેાડીને આગળ ચાલે !
હવે ત્રીજી આપણી જ ત્રીજી વાર
ઉ॰ દૈવિજયજી—તેમ થાય જ નહિ. એક વાતના નિય થાય, પછી જ આગળ ચલાય.
(ફરી પાછું મૌન, જે દશ
મિનિટ સુધી ચાલ્યું હતું.)
રંગવિમળ”—પેલા મંડપમાં ખેસતા હતા ત્યાંથી અહીં આવ્યા. અહીં તે ત્યાં કરતાં પણ વધારે ઠંડી (સુસ્તી) છે. માટે હવે ત્રીજું સ્થાન બદલવું જોઇએ. જો અહીં કાંઇ કામ કરવાનું ન હોય તા અમારે ત્યાં પૂજા છે. શ્રાવક્રા વિનંતી કરે છે, માટે પૂજામાં પધારા! (મૌન) ખાલાને સાહેબ ! (શ્રી વિજયનેમિસૂરિજી પ્રત્યે) આપ પણ અમારા ભેગા મૌન લેવામાં ભળી ગયા ? સાહેબ! કાંઇક કામ કરવું છે. એલે તે એ ખાય, ન મેલે તે ત્રણ ખાય; એવું ન થવું જોઇએ.
૧૨
Jain Education International
૧૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org