Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 336
________________ પદ્માક્ અવલાકન ગ્રુપેામાં સંમેલનમાં સાધુઓનું જવું, આ બધા ઇતિહાસ વમાનપત્રાની ફાઇલેમાં મૌજૂદ છે. અહીં તા આપણે માત્ર એટલા જ વિચાર કરીએ કે સમ્મેલન' થયું હતું શા શાટે ? સમ્મેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળા થતી હતી. બલ્કે હું કહીશ કે એક મેટામાં મેાટા આયાથી લઈને એક અદનામાં અના સાધુને પણ નિશ્ર્ચયાત્મક ખબર નહિ હતી, કે સમ્મેલન શા માટે ભરવાનું છે? એથી આગળ વધીને કહું તે। નિયંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ર્ચયાત્મક ખબર ન હતી, ‘સમ્મેલન શા માટે ભરાય છે!’એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યા હતા, કે ‘આપ સૌ પધારા! આપને બધાને ફીક લાગે તે કરજો ! અસ્તુ. << ગમે તેમ પણુ સંમેલન થયું. ચોત્રીસ દિવસ ચાલ્યું, તે વિખરાયું. સમ્મેલનની નિમત્રણપત્રિકામાં એમ અવસ્ય જણાવવામાં આવ્યું હતું, અનિચ્છનીય વાતાવરણ શાન્ત ફરવા આ સંમેલન ભરાય છે. આ ઉદ્દેશની સિદ્ધિ માટે ૩૪ દિવસ સુધી ખેડકેા ભરાઈઃ અનેક વાટાઘાટા થઇ, અનેક કિમિટ નીમાઈ, છેવટ નવની કિંમિટ પર બધા ભાર નાખવામાં આવ્યું. અને એ નવની કમિટિએ ૧૧ ઠરાવા બહાર પાડ્યા, ને સૌ વિખરાયા, પણ વાતાવરણ શાન્ત થયું છે કે કેમ, કરવાના રહે છે. એ ‘ અનિચ્છનીય ' એને વિચાર હવે કાયદા શે થયા ? “ સમ્મેલન ભરવાથી જે મેટામાં માટે કાઈ ફાયદા થશે. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392