Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી નહેતા થતા ? હું હજુ જ્યારે ગુજરાતમાં ન આવ્યો, ત્યારે દૂર પંજાબમાં રહી સાંભળતા હતા કે અમદાવાદમાં દક્ષિાની અનુચિત પ્રવૃત્તિ માટે ખૂબ કલેશ થયા છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી કામ કરવું.
લબ્ધિસૂરિજી–શાસ્ત્રના પાઠો બતાવે. પં. રામવિજયજી –શાસ્ત્રથી નિશ્ચિત કરવું જોઈએ. વલ્લલારિજી—તમને છવસ્થાને નિર્ણય કરવાને કંઈ અધિકાર નથી. - પં રામવિજયજી–સર્વાનુમતે જે કામ થાય તે કામ કરવું. પરમ દિવસે આઠ વર્ષની દીક્ષા આપવી શાસ્ત્રસિદ્ધ થઈ છે. ઠરાવ થયે છે. સર્વાનુમતની ચર્ચા
વલ્લભસૂરિજી–નહિ, નહિ, નહિ. કાંઈ ઠરાવ થયો નથી. હજુ તે ઘણી વાત બાકી છે. મનમાં ફૂલાશે નહિ.
તીર્થવિજયજી–સર્વાનુમતે પાસ થયો નથી. હું આઠ વર્ષની દીક્ષાને વિરોધી છું.
એક સાધુ–તમે મત બેલો.
તીર્થવિજ્યજી–ભૂપેન્દ્રસૂરિજી તરથી બોલીશ. તેર દિવસ થયા તમે શું કર્યું?
આ વખતે ત્રીશ સિવાયના પણ કેટલાક બેલવા લાગ્યા હતા.
સાગરાનંદસૂરિજી–પહેલાં એ થયું હતું કે શાસ્ત્ર શું કહે છે તે નક્કી કરી, પછી અનિચ્છનીય વાતાવરણ સંબંધી વિચાર કરવા ઉપર રાખ્યું હતું. - વલ્લભજિ -જેટલી શાસ્ત્રની વાત છે, તે બધી આપને
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org