Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ તેરમો પંરામવિજયજી—છાપાઓમાં એવા સમાચાર કમિટિના ગીશ સભાસદની સહીથી બહાર પાડવા જોઈએ કે “અમારી સહી વગરના સમાચાર ખોટા સમજવા.” વગેરે.
ઉ૦ દેવવિજયજી—છાપાવાળાઓ કહે છે કે તમને જેના ઉપર શક હોય તેમને કમિટિમાંથી કાઢી નાખે, પછી પણ અમે સમાચાર છાપીએ છીએ કે નહિ તે જોઈ લે!
સાગરાનંદસૂરિજી–સંમેલન પૂરું થયા પહેલાં અથવા વચમાં રોજના રોજ સારો રિપોર્ટ નગરશેઠની સહીથી છાપાએમાં છપાય તે સારું થાય.
ઉ. દેવવિજ્યજી–છાપાવાળાએ તે શું પણ સામાન્ય કોએ કેટલું કહે છે ? આપણે શું કામ કર્યું છે ? પહેલાં સહી હું કરું?
પં. રામવિજયજી–ત્રીશની સહીથી વાત બહાર પાડવી જોઇએ. પહેલા સહી કરું?
દેવવિજયજી-સહી તે હું પણ કરું. પણ છપાવવું બંધ થશે નહિ!
હેતમુનિજી—આપણું ત્રીશને માથે ભાર છે. ત્રીશને ખોટો મદદ દેનારા ઘણું પાપ છે. શાસનનો દ્રોહ કર મહાપાપ
છે. બધાને પ્રાર્થના કરું છું કે ત્રીશની સહીથી છાપામાં બહાર - પા કે સમાચારે ખોટા સમજશે.
સાગરાનંદપૂરિજી-છાપાઓમાં કાં તે અત્યાર સુધી પૂર રિપોર્ટ બહાર પાડે, કાં તો છાપાઓમાં એવું જાહેર કરે કે અમારી ત્રીશની સહી વગર જે લખાણું આવે તે સત્તા વગરનું, અયોગ્ય અને એકપક્ષીય છે.
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org