Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
બીજે દિવસ ફાગણ વદ ૪, સમવાર તા. ૫, માર્ચ, ૧૯૩૪
રાજનગરમાં મુનિ સંમેલનની મંત્રણાને આજે બીજો દિવસ હતે. ગઈ કાલે નિશ્ચિત કરવામાં આવેલ સમય મુજબ,
એકથી ચાર વચ્ચે ચર્ચા ચાલવાની હેવાથી, સાધુઓ ધીરે ધીરે પિતાની નિયત ટુકડીઓમાં મધ્યાહ્ન પછી ત્યાં પહોંચી ગયા હતા. જે વખતે ૧-૩૦ નો સમય થયો હતો. એનું એ જમાન
લગભગ દેઢ વાગે સર્વે ખાસ મંડપમાં હાજર થઈ ગયા હતા; છતાં આજે પણ ગઈ કાલ જેવું જ મૌન વ્યાપેલું હતું. દિવાલ પર લટક્તી ઘડિયાળ બતાવતી હતી કે એકત્ર થયાને પા કલાક વીતી ગયો છે, છતાં ગઈ કાલની જેમ કોઈ મૌન તેડવાને તૈયાર ન હતું! પંદર મીનીટની વીસ ને ત્રીસ મીનીટ પણ થતી આવતી હતી. શ્રી લબ્ધિસૂરિજીની પહેલ
અડધા કલાક સુધી અત્રુટ મૌન રહ્યા પછી, ગઈ કાલે જેમ શ્રી વિજયવલ્લભસૂરિજીએ બેસવાનું મંગળાચરણ કર્યું હતું, એમ આજે અડધા કલાક્ના મૌન પછી શ્રી વિજયલબ્ધિસૂરિજીએ મૌન તેડવું, અને જણાવ્યું કે
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org