Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ છો હર્ષવિમલજી–માણસ આવ્યો હોય ને શરીર બાધાથી જવું પડે છે કેમ કરવું?
વલ્લભસૂરિજી–કોણ કેટલા વાગે આવે છે તેની હાજરી લેવી જોઈએ.
લબ્ધિસૂરિજી–મેડો આવે એને મત હામાં લેવો કે નામાં? હર્ષસૂરિજી–વિષયે કયારે લાવવા તેને નિર્ણય થવો જોઈએ. સર્વાનુમતે એક ઠરાવ પસાર
એ વખતે નીચેને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
૧–૫ મી (ટે કામ શરુ કરવું ને હાજર ન હોય તેની સંમતિ માનવી. પ્રીતિવિજયજી સામે વિરોધ
વલ્લભસૂરિજી—પ્રીતિવિજયજીને નિર્ણય કરે. એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં કેમ આવ્યા ન બની શકે. વિદ્યાવિજ્યજી–મારે વિરોધ છે. પ્રીતિવિજ્ય ન બેસી શકે. સાગરાનંદસૂરિજી મોકલનાર વધે ન લે તો? વિદ્યાવિજ્યજી–મોલનાર વધે શા માટે લે? સાગરાનંદસૂરિજી–એક સમુદાય બીજા સમુદાયને મોકલે છે? વલ્લભસૂરિજી–ન મોકલે, પિતાના સમુદાયને જ મળે.
(આ વિષય ઉપર ખૂબ ચર્ચા ચાલી.) પ્રીતિવિજયજી–નાની ચીઠ્ઠી લાવો.
વિદ્યાવિજયજી–બહારની ચિઠ્ઠી તમે લાવ્યા છે, તે “ના” ની ચિઠ્ઠી તમે લઈ આવે.
(આ પછી પાંચમાંથી બદલામાં આવે કે શાખામાંથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org