Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી
“ દરેક મહાત્માએ પેાતાના ખીન્ન વિચારેને દૂર કરવા અને એવા જ વિષયા લેવા કે જેમાં મતભેદ ન હોય. પ્રાચીન કાળમાં મુનિસંધ કષાયાને જીતી રહ્યો હતા; તે સ્થિતિ ઉપર આપણે પણ આવવું જોઇએ. આપણાં જીવન ચાર ભાવનાથી ઓતપ્રાત થવાં જોઇએ. આપણે અહીં શાસ્રને લગતા વિષયે જ ચર્ચવા જોઇએ, અને સર્વે આચાર્યાં મળીને એ પસાર કરે. જગત વાટ જોઇ રહ્યું છે કે આ મુનિએ શી વસ્તુ બહાર પાડે છે! મુનિસંમેલન શિથિલતાને દૂર કરવા માટે છે, માટે દરેક પૂજ્ય આચાર્યા, ઉપાધ્યાય, પન્યાસા અને પૂજ્ય મુનિવરાને માન્ય હેાય તે જ ઠરાવેા પાસ કરવા.”
વિ. વિ. સમિતિની ચર્ચા કરા !
આ પછી ૧૦ મિનિટ સુધી મૌન વ્યાપ્યું હતું. ત્યારબાદ શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યુ કેઃ—
વિવિ॰ સમિતિનેા વિચાર આના ઉપર રાખેલા છે. જો હું ભૂલતા ન હેાઉં" તા, કાલે એવા નિર્ણય થયા હતા કે આજે વિષય વિચારિણી સમિતિનું કામ હાથ ધરવામાં આવશે. માટે બધા મુનિઓને એ ઉપર જ વિચાર પ્રગટ કરવા દે. વિષય વિચાણિી સમિતિની વ્યાખ્યા સહુ જાણે એવી છે કે જે વિષય રાખવામાં આવે તે એના ઉપર સર્વે મહાત્મા પેાતાના નિર્ણય કરી લે.”
''
છે. એની મતલબ ચુટાયેલા આવે.
એક સાધુ——વિ વિ॰ સમિતિથી કામ કરવું કે પ્રાચીન પતિથી કામ કરવું એને વિચાર કરી લેવા જોઈએ.
(પ્રીતિવિજ્યજીએ આ વખતે શાસનને વફાદાર રહેવાની સૂચના કરી હતી. નેમિસૂરિજીએ તેમને બંધ રહેવા જણાવ્યુ હતું.)
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org