Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી
આવ્યું હોય તેને આ મ`ડળીમાં ન લેવા.
વિદ્યાવિજયજી—પૂજ્ય મુનિવરે ! આપણે કામ કરવુ એ જરૂરનુ` છે. મોટા ઉપર વિશ્વાસ રાખી નામ ઓછાં કરીશું તા વધારે સારુ' છે. મારી તે પ્રાર્થના છે કે આપણા વડીલેા બેઠા છે તેમાંથી ૨૦-૨૫ ને કામ સોંપી દઈએ તે વધારે સારું છે.
ન્યાયવિજયજી ધ્યાનદ અર્ધ શતાબ્દિમાં સાંભળ્યુ છે કે ઉઘાડા માથાવાળા કંઇ કામ કરી શકવાના નથી. જૈન સાધુએની ઈજ્જત હજી વધારે છે. માટે એવું કામ કરજો જેથી આપણું નામ થાય. આપણા વિંડલાને સોંપી ઈએ તે વધારે સારું. આપણા ધર્મ પર જે આક્ષેપેા થાય છે તે આપણે દૂર કરવા જોઇએ. દરેક દેશમાં ભૂખ તરસ વેઠી ચાંલે કરનાર જૈન બનાવવા જોઇએ. મારવાડ વગેરે દેશમાં ૭૦૦૦ પલ્લીવાળમાંથી થેડા જ જૈન રહ્યા છે. આપ મારવાડમાં વિહાર કરા! આપ બધા વિદ્વાન છે !
(ત્યાર પછી નામે લખાવાં માંડયાં. જેમાં લગભગ ૮૦ નામે લખાયાં. ) લબ્ધિસરિજી—જેતે રસ હોય તે આવી શકે.
શાસ્ત્રીય વિષ્યા સાંભળવાને
વિદ્યાવિજયજી—ક્રાન્ફરન્સમાં સબજેકટ કમિટિમાં જે વિષયા ચર્ચાય છે, તેમાં બધા ન હોય. કલ્યાણવિજયજીએ લબ્ધિસૂરિજીને વિરાધ કર્યાં. વિદ્યાવિજયજી ખાનગી મિટીંગમાં બધાએ રસ લેવાની કંઈ જરૂરત નથી.
Jain Education International
૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org