Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ પાંચમો (૧૦) શ્રી માણેકમુનિજ (૧૧) શ્રી સાગરચંદજી મહારાજ પરચુરણ વિભાગ
(૧) શ્રી જ્યરિજી (૨) પંન્યાસ ખાંતિમુનિ (૩) પંન્યાસ તિલકવિજયજી (૪) શ્રી ખાંતિમુનિજી (૫) શ્રી ચંદ્રસાગરજી (૬) પંન્યાસ શ્રી રવિવિમલજી (૭) ધર્મસાગરજી
આ ત્રીસ સભ્યોની સમિતિને વિષય નક્કી કરવાનું તથા નિર્ણય કરવાનું એમ બંને કામ સોંપાયાં છે. તેને કંઈ નિર્ણય આવે તે બધાયે કબૂલ રાખવાનું છે એમ કર્યું હતું. પણ એ સમિતિ સર્વાનુમતે કોઈ પણ ઠરાવ કરી શકે એ ધારણ ચાલુ રહ્યું હતું. - આ ત્રીશ સભ્ય કામ કરે તે જોવા માટે બીજા સાધુએને છુટ રાખી હતી તથા તબિયતની અસ્વસ્થતા કે બીજા કારણે પિતાના સ્થળે બીજાને મુકી શકાય એ રીતિ પણ સ્વીકારવામાં આવી હતી. આ વેળા એક રસિક પ્રકારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
એક સાધુ–આ બીજા સાધુઓ વચમાં બેલશે તે ? લબ્ધિસૂરિજી—કાન પકડીને બહાર કાઢવામાં આવશે. માણિક્યસિંહસૂરિજી–પણ કાન પકડશે કે?
(હસાહસ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org