Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સેન કથા. અક્ષત પૂજાપર શુકરાજ કથા. ભાવપુજા ઉપર વનરાજ કથા. ગણધરની દેશના સમાપ્ત થયે સર્વ સભાનું પ્રભુને નમીને સ્વસ્થાને જવું. પાશ્વ પક્ષ—પદ્માવતી દેવી. ભગવતે કરેલ વિહાર. | પૃષ્ઠ 280 થી 343. સર્ગ 8 મે. પ્રભુનું પંડ્રદેશે સાકેતનપુરના ઉદ્યાનમાં સમવસરવું, સાગરદત્ત સાર્થવાહનું વૃત્તાંત, પ્રભુની દેશના. તેને વૈરાગ્ય, શુભ ભાવથી ત્યાં જ કેવળજ્ઞાન. ભગવંતના ચાર શિષ્ય. તે ભવ મેક્ષની વાત સાંભળી ઘરે જવું, ફરીને પ્રભુ પાસે આવવાને વિચાર કરતાં શુભ ભાવના ભાવવાથી કેવળી થવું. બંધુદત્તની કથા. અંતરમાં શ્રીગુપ્તની કથા. બંધુદત્તને ને પશ્ચિપતિને ભવ નિસ્તાર. પ્રભુને પરિવાર, પ્રભુનું સમેતશિખર પધારવું, શ્રાવણ શુદિ 8 મે નિવાં. ઈંદ્રાદિકનું આવવું. નિર્વાણ મહોત્સવ. પૃષ્ટ 343 થી 366. પ્રશસ્તિ , ચંદ્રગચ્છમાં તપગચ્છીય શ્રી જગચંદ્રસૂરિના પટ્ટમાં સંઘવીર ગણિના શિષ્ય ઉદયવીર ગણિએ સં. 1654 માં જયેષ્ટ શુદિ 7 મે આ ગદ્યબંધ ચરિત્રની લોક 5500 પ્રમાણ કરેલી રચના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 384