________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ श्री वीवरागाय नमः॥
जैनाचार्य-जैनधर्म-दिवाकर-पूज्यश्री-घासीलालजीमहाराजविरचित
मुन्दरबोधिनीत्तिसमलङ्कृतम् ॥श्री निरयावलिकासूत्रम् ॥
॥ अथ मङ्गलाचरणम् ॥
(मालिनी छन्दः) सुरमनुजमुनीन्द्रर्वन्धमानापि ,
विदितसकलतस्वं बोधिदं तीर्थनाथम् । कृतभवजलनौकारूपधर्मोपदेशं,
विमलनयनदं तं वर्धमानं प्रणम्य ॥१॥ श्री निरयावलिकासूत्र की सुन्दरबोधिनी टीकाका हिन्दीभाषानुवाद
मङ्गलाचरण जिनके चरणकमल, देव, मनुष्य और मुनिवरोंसे वंदित हैं। जो सर्व तत्त्वोंके ज्ञाता और बोधिको देने वाले हैं। सथा संसार-सागरसे पार होनेके लिये नौकास्वरूप श्रुतचारित्र धर्मके उपदेशक हैं। एवं ज्ञानरूपी नेत्रके दाता हैं, और चतुर्विधसंघरूपी तीर्थके स्वामी हैं। ऐसे त्रिलोकमें प्रसिद्ध (चौवीसवें तीर्थंकर ) श्री वर्धमानस्वामीको नमस्कार करके ॥ १॥ શ્રી નિરયાવલિકા સૂત્રની સુંદરધિની નામે ટીકાનો
ગુજરાતી અનુવાદ,
મંગલાચરણ, જેનાં ચરણ કમળ દેવ મનુષ્ય તથા મુનિવથી વંહિત છે, જે સર્વ તત્વના જાણનારા તથા બેધિ સ્વરૂપને આપવા વાળા છે, જે સંસાર સાગર તરી જવા માટે હેડ રૂપી શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક છે, જે જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે તથા ચાર પ્રકારના સંઘરૂપી તીર્થને પ્રભુ છે, એવા ત્રણ લેકમાં વિખ્યાત ( ગ્રેવીસમા તીર્થંકર ) શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને, (૧)
For Private and Personal Use Only