Book Title: Munipati Charitram
Author(s): Maganlal Hathisang Shah
Publisher: Maganlal Hathisang Shah

View full book text
Previous | Next

Page 18
________________ - 20 ), શ્રી મુનિપતિ રાત્રિ.' ન જાણ.? શ્રાવિકાનાં એવાં વચન સાંભળીને આશ્ચર્ય પામેલો તે પરિવ્રાજક મનમાં વિચાર કરવા લાગ્યો કે –“આ વાત તો વનમાં થઈ છે, ધણ આ શ્રાવિકા અહિં બેઠાં તે કેમ જાણ? એમ વિચાર કરીને તેણે શ્રાવિકાને પૂછયું બગલીનું સ્વરૂપ તેં કેવી રીતે જાણ્યું ? તેવારે શ્રાવિકા બેલી-વણારશી નગરીને નાગસમણ કુંભાર તને તે વાત કહેશે. પછી પરિવ્રાજક વણારશી નગરીયે ગયો. ત્યાં કુંભારને કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું –“શિળ-. વૃતના પ્રભાવથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. છે, અને મને પણ તે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેથી અમે બગલીનું સ્વરૂપ જાણ્યું છે.” આ પ્રકારે શિળને મહિમા અલૈકિક જાણીને તાપસ પો. તાને સ્થાનકે ગયે. | આ દ્રષ્ટાંત સાંભળવાથી પલ્લી પતિને અને સર થઈ, તેથી તેણે મને કોઈ સાર્થવાહને વેચાતી આપી દીધી, સાર્થવાહે પણ મને સ્ત્રીપણે રહેવાની વિનંતી કરી, પરંતુ તેની વાત મેં કબુલ કરી નહીં; પછી તેણે અતિશય ધવચને કરીને કર્મ બાંધ્યાં, પણ જે શિળતને ધારણ કરનારી હોય તે કોઈને મરમ વચન બોલે નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118