Book Title: Munipati Charitram
Author(s): Maganlal Hathisang Shah
Publisher: Maganlal Hathisang Shah
Catalog link: https://jainqq.org/explore/036456/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ને શ્રી આ SAAAAAAAAAAAAAAAAAAAAMAMA (ાષાંતર.) જૈનધમાં ભાઈઓને માટે, ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરનાર, શા. મગનલાલ હઠીસંગ. જ્ઞાનપ્રકાશના માલેક, અમદાવાદ, આવૃત્તિ ત્રીજી–પ્રત 650. WAAAAAAAAAAAMAAANAAAALAA અમદાવાદમાં. ધી રત્નસાગર પ્રિન્ટીંગ પ્રેસમાં શા. અમરતલાલ જેશીંગભાઇએ છાપ્યું. સંવત ૧૯૭૦–સને 1914. કીંમત રૂ. 0--0 (1). Ac. Grundi 3 3 - Jun Bun hak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં આવેલાં દ્રષ્ટાંતની अनुक्रमणिका. - P* * * 7. 9. નામ. 1 તિલભનું દ્રષ્ટાંત- - - - - 11 2 અચંકારીભટ્ટાનું દ્રષ્ટાંત. . *** . 16 3 ચિકશ્રેષ્ટિએ કહેલું સેચનહસ્તિનું દ્રષ્ટાંત 4 મુનિ પતીસાધુએ કહેલી સ્વસ્તિકસૂરીના ચાર શિષ્યની ચાર કથાઓ.. .. *** 5 કુંચિકષ્ટિએ કહેલું સિંહનું દ્રષ્ટાંત. ... 6 મુનિ પતીસાધુએ કહેલું મેતાર્યમુનિનું વ્રત 7 ફેચિશ્રેષ્ટિએ કહેલું સુકમાલિકાનું દ્રષ્ટાંત, 85 8 મુનિપતિસાધુએ કહેલું ભદ્રવૃષભનું દ્રષ્ટાંત, 90 9 કુંચિશ્રેષ્ટિએ કહેલુ ગળીનું દ્રષ્ટાંત 10 મુનિપતિસાધુએ કહેલું મંત્રીશ્વરનું દ્રષ્ટાંત. 11 ફંચિકશ્રેષ્ટિએ કહેલુ બટકનું દ્રષ્ટાંત. ... 12 મુનિપતિસાધુએ કહેલું નાગદત્તનું દ્રષ્ટાંત. 98 13 કુંચિકૌષ્ટિએ કહેલું સુત્રધાર (સુતાર)નું દ્રષ્ટાંત, ... *** *** *** * * 101 14 મુનિપતિસાએ કહેલું ચારભટ્ટનું દ્રષ્ટાંત. 103 15 કંચિકશ્રેષ્ટિએ કહેલું પામર (દરિદ્રી)નું દ્રષ્ટાંત, 104 16 મુનિ પતિસાધુએ કહેલું સિંહણનું દ્રષ્ટાંત, 105 17 ફેંપિકશ્રેષ્ટિએ કહેલું સીદનસિંહનું દ્રષ્ટાંત. 107 18 મુનિ પતિસાધુએ કહેલુ કાષ્ટકોઠનું દ્રષ્ટાંત, 108 94 95 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ - મુનપતિ વરિત્ર. આ '(માતર.) આ જંબુદ્વિપના ભરતક્ષેત્રને વિષે લફિમયે કરીને ઇંદ્રપુરીના સરખી સુશોભિત સુવ્રતા નામની નગરી છે, તેમાં ન્યાયવંત, શત્રનો નાશ કરનાર, ધર્મનો પાળક, બહેતર કળાનો જાણ, બત્રીસલક્ષણથી મનહર અને પુત્રની પેઠે પ્રજા નું પાલન કરનાર એવો મુનિપતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શિળતે કરીને સુશેભિત, પતિવ્રતા ધર્મવાળી અને રૂપે કરીને ઇંદ્રા સમાન પૃથ્વિ નામની રાણી હતી. તેમને સર્વ કળાઓનો જાણુ, મહા વિનયવંત અને દયારૂપ સદ્દગુણને ધારણ કરનારે મણિચંદ્ર નામનો પુત્ર હતો. આ પ્રકારના ઉત્તમ પરિવારવાળે અને રાજનીતિમાં કુશળ એ મુનિયતિરાજા સુખે કરીને રાજ્ય કરતા હતા. એકદા તે રાજા પિતાના મહેલના ગોખમાં બેઠે બેઠે રાણી પાસે મસ્તક જેવરાવતો હ, તે વખતે રાણીએ રાજાના મસ્તકમાં એક પળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ (6) શ્રી મુનિપતિ ચરિત્ર. (ઘળે વાળ) આવેલો જોઈને તેને કહ્યું - હે રાજન! તમારા ભૂવનમાં દૂત આવ્યો છે.” રાણીનું એવું વચન સાંભળીને રાજાએ કહ્યું - " અરે ! તે કયાં છે? મને દેખાડ કે જે મહારી આજ્ઞાવિના અહિં અંતઃપુરમાં આવ્યો છે ?" રાણીએ કહ્યું -" નાથ ! જે દૂત આવ્યા છે - તે બીજી જાતનો બાહ્ય ( પ્રસિદ્ધ ) દૂત આવ્યો છે. વળી તે તમારા શરીરરૂપ ભવનમાં જરા (ઘડપણ) નામના પ્રસિદ્ધ રાજાયે અકો છો તમને જણાવવા માટેજ આવ્યો છે. પછી મુનિપતિ રાજા પિતાના શ્વેત વાળને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યું કે -" અહો ! ધિક્કાર છે મને ! કે જે મહા૨ા પિતા અને પિતામહ (દાદા) વિગેરે પુરૂષયે જરાવસ્થા આવ્યા પહેલાંજ સંસારનો ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરીને પિતાનું શુભકાર્ય કર્યું છે, અને હું તો મખું છું; કારણ કે, વૃદ્ધ થયા છતાં પણ સંસારને સકતો નથી, માટે હવે જે કોઈ જ્ઞાની ગુરૂ મળે તે પુત્રને રાજ્ય સાંપી સંયમ ગ્રહણ કરું.” એવો વિચાર કરતો હતો તે રાજા રાજસભામાં આવ્યો. એવા સમયમાં અશેકવનને વિષે શ્રી ધિર્મષસૂરી સમવસર્યા એટલે વનપાળકે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (7) વીને રાજાનેવધામણી આપી. તે સાંભળીને પ્રસન્ન થયેલા રાજાયે તેને વસ્ત્ર, આભૂષણ, પાત્ર અને મણિ, માણેક વિગેરે આપીને સંતોષ પમાડો. પછી તે મુનિપતિ રાજા હસ્તિ, અશ્વ, રથ અને પાયદલરૂપ ચતુરંગિણી સેના સહિત તે ધર્મઘોષસરીને વંદન કરવા ગયો ત્યાં અશેકવનમાં ગુરૂને દેખી દદયમાં અત્યંત હર્ષ પામતે તે રાજા પાંચ અભિગમન સાચવી ત્રણ પ્રદક્ષિણ કરી નમસ્કાર કરીને ગ્યસ્થાનકે ધર્મદેશના સાંભળવા બેડે. ગરૂપે તેને યોગ્ય જીવ જાણીને અમત જેવી વાણીથી ધર્મદેશના દીધી કે –“જીવને ચુલ્લકાદિ દશ દ્રષ્ટાંત કરીને મનુબ્દનો ભવ પામવો દુર્લભ છે, તેમાં પણ મનુષ્યનો જન્મ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કૂળ, સારૂં રૂપ, શરીર નિરોગીપણું, લાંબુ આયુષ્ય, સારી બુદ્ધિ અને ધર્મશ્રવણ, વિગેરે બાર અંગ પામવાં ઘણાંજ દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, તેથી ઉત્તમ જાતિ, અને તેમાં પણ ઉત્તમ કૂળ પામવું એ દુર્લભ છે. વળી તેમાં રૂપ, આરોગ્ય અને પૂર્ણ આયુષ્ય પામવું તે દુર્લભ છે. તેમાં ચાર પ્રકારની બુદ્ધિ અને તેથી જિનેશ્વરભાષિત સુત્રસિદ્ધાંતનું શ્રવણ, તેમાં Page #6 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) શ્રી મુનિપતિ ચરિત્ર. પણ ધર્મ ગ્રહણ કરો એ દુર્લભ છે. વળી શું, સણ રાખવી અને સંયમ પાળવું એમ ઉત્તરોત્તર સર્વ વસ્તુઓ દુર્લભ છે. તે કારણ માટે હે ભવ્યજ ! ઉપર કહેલાં બાર અંગ પામીને ધર્મને વિશે ઉદ્યમ કરે. વળી તે ધર્મ કે છે ? તે કહે છે. છે જેમ કે રેગી માણસ હોય તેને ઔષધ કરવાથી રોગ નાશ પામે છે, તેમ જવના પણ કર્મરૂપરોગ ધર્મરૂ૫ ઔષધ કરવાથી નાશ પામે છે. એ કારણ માટે સર્વ મંગળનું મૂળ, સવ દુઃખને વિષે ઔષધિનું મૂળ, સર્વ સુખનું મૂળ અને ત્રાણ શરણ એવો ધર્મ છે. વળી સુખને દાતાર, કલ્યાણનો કરનાર, તથા જન્મ, જરા, મરણ, ભય, શોક અને રોગ વિગેરેનો નાશ કરનાર છે. વળી તે ધર્મ દાન, શીલ, તપ, અને ભાવનાથે કરીને ચાર પ્રકારનો છે, કહ્યું છે કે - દાન કરીને લક્ષ્મિ પ્રાપ્ત થાય છે, શીલથી સુખસંપત્તિ મળે છે, તપથી કર્મનો ક્ષય થાય છે, અને ભાવના ભવ (સંસા૨) નો નાશ કરે છે. ' અર્થાત જેમ શાલિભદ્ર સુપાત્રને દાન આ પવાથી શ્રેષ્ઠ ફળ પાયે, તેમ મનુષ્ય પણ સત્પાત્રને દાન આપવાથી લક્રિમ, ધન, ધાન્ય, P.P. Ac. Gunratnasuri M.S. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, = અને પરિવાર વિગેરેને પામે છે. તેમજ રામ'ચંદ્રની સ્ત્રી સિતાને જેમ શિયળથી અગ્નિનો ભય નાશ પામ્યો અને અંતે સ્વર્ગ પ્રાપ્ત થયું, તેમ શિળવ્રત ધારણ કરનારાને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી જેમ દઢપ્રહારીયે સ્માર હ• ત્યા કરી હતી, પણ દિક્ષા લઈ તપસ્યા કરીને તે કર્મનો ક્ષય કર્યો, તેમ અન્ય મનુષ્યોના કમનો ક્ષય પણ તપથીજ થાય છે. વળી જેમ ભરત ચક્રવતીને આરિણાભૂવનમાં પોતાનું સ્વરૂપ જોતાં જોતાં આંગળીમાંથી વીંટી પડી ગઈ, તે ઉપરથી જ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તેમ ભાવના ધર્મ પણ ચતુર્ગતિરૂપ સંસાર રને વિષે ભમતા એવા પ્રાણિઓને સગતિ આપવામાં સમર્થ છે. વળી પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે જેમણે આર્તધ્યાન અને રિદ્રધ્યાન થાતાં સાતમી નરકનું આયુષ્ય માંઠયું હતું, તે પણ શુભભાવના ભાવતાં અને શુકલધ્યાન થાતાં મેક્ષના સુખને પામ્યા તેમ બીજા પ્રાણિઓ પણ ભાવનાથી સંસારસમુદ્રના પારને પામે છે.? - એ પ્રકારે ધર્મષસીના મુખથી અમૃત સમાન દેશના સાંભળીને મુનિપતિ રાજા પ્રતિબોધ પામ્યા. પછી તેણે સૂરિને નમઃ Page #8 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) શ્રી મુનિપતિ ચરિત્ર. સ્કાર કરીને કહ્યું –“હે ભગવન્! મને ચારિત્ર આપ.” તેવારે સરિયે કહ્યું:–“તમને જેમ સુખ થાય તેમ કર.” પછી મુનિપતિ ભૂપતિયે મહાટા ઉત્સવપૂર્વક મણિચંદ્ર નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી, શ્રી જિનમંદિરમાં પૂજા, સ્નાત્ર, અઠ્ઠાઇમહેસૂવ કરી, યાચકજનોને ઘણું દાન આપી, દિક્ષા ગ્રહણ કરી. પછી તેઓ ગુરૂની પાસે અનેક શાસ્ત્રાનો અભ્યાસ કરી સિદ્ધાંતના પારગામિ થયા. પછી તે મુનિપતિ સાધુ નગરને વિષે પાંચ રાત્રી અને ગામને વિષે એક રાત્રી રહેતા; તેમજ છકાયની રક્ષા કરતા છતા અનુક્રમે ગિતાર્થ થઈ એકલાજ વિહાર કરવા લાગ્યા. એકદા શિતગડતુમાં તે મુનિ ઉજ્જયિની નગરીએ ક્ષિપ્રાનદીને તીરે કઈ ઉદ્યાનમાં રાત્રી (સંધ્યા સમયે) કાયોત્સર્ગ રહ્યા, એવામાં કેટલાક ગેવાળીયા ગાયોનું ધણ ચરાવીને આવતા હતા, તેમણે શિતનો પરિસહ સહન કરતા કાયોત્સર્ગધ્યાને ઉભા રહેલા તે મુનિને દીઠ; તેથી તેઓ વિચાર કરવા લાગ્યા કેઅહે! આવી મહા ટાઢમાં પણ આ મુનિ P.P.As. Gunratnasuri M.S. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 11 ) - ઉઘાડે શરીરે ઉભા રહ્યા છે, તે તે રાત્રીને સ મયે ટાઢને શી રીતે સહન કરશે?” એમ વિચારી એક ભદ્રકસ્વભાવવાળા ગાવાળે “આપણે આ જે વ પહેર્યા છે, તે શા કામમાં આવશે?” એમ કહીને પોતાનું એક વસ્ત્ર તે સાધુને શરીરે ઓઢાયું; પછી તેઓ પોતપોતાને ઘેર ગયા. - હવે એમ બન્યું કે, ઉજ્જયિની નગરીની પાસેના ગામમાં કોઈ તિલભટ્ટ નામનો બ્રાહ્મણ વસતું હતું, તેને તલ ઘણા પ્રિય હતા, તેથી તે તલનો સંગ્રહ કરતો હતે; એ કારણથી લોકો તેને તિલભટ્ટ કહેતા હતા. તે બ્રાહ્મણને દુષ્ટ દદયવાળી ધનશ્રી નામની સ્ત્રી હતી. તે સ્ત્રી સર્વ પ્રકારના અવગુણોમાં પૂર્ણ, પરપુરૂષને વિષે લંપટ અને ઘતાદિ સાત વ્યસનમાં ભરપૂર હતી, પરંતુ તે વાત તિલભટ્ટ મૂર્ણપણને લીધે જાણતો નહોતો. વિષયસુખમાં આશક્ત થયેલી ધનશ્રી પરપુરૂષની સાથે ક્રિડા કરતાં કરતાં સર્વ તલ વાવરી નાંખ્યા, તેથી તે વિચાર કરવા લાગી કે –“પતિ તલની વાત પછશે તો હું શું ઉત્તર આપીશ ?" એમ ચિંતવન કરતો તેણને એક યુક્તિ સુઝી આવી, તેથી તે અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #10 -------------------------------------------------------------------------- ________________ (12) શ્રી મુનિપતિ ચરિત્ર પ્રકારના પક્ષિઓનાં પિછાંવડે પોતાનું સર્વ શરીર ઢાંકી, રાતાં નેત્ર કરી, કાનને વિષે દિપક સરખાં પ્રકાશિત લેલક પહેરી, એક હસ્તમાં ખપર અને બીજા હસમાં ડમરૂ ધારણ કરી, ખેરના અંગારાની શગડી માથે લઈ ખડખડ હતી, પગે ઘૂઘરા વગાડતી, હસ્તન ચુડલાને ખખડાવતી, અને મુખથી જેમ તેમ બોલતી અંધારી ચાદશની રાત્રિએ પતિ જ્યાં ખળે હતું ત્યાં ગઈ, અને ત્યાં નૃત્ય કરતી, અને ગાર પાડતી અને મસ્તક ધ્રુણુવતી બોલવા લાગી:–“ તલ ખાઉં કે તિલભટ્ટને ખાઉં.” એ પ્રકારનાં વચન અને ચેષ્ટા જોઇ તિલભટ્ટ વિ. ચાર કરવા લાગે એટલામાં તો ડાકણના સ૨ખી તે સ્ત્રી તેની પાસે આવીને બોલી કે - “અરે ! ઝટ ઉત્તર આપ્ય, નહિં તો હમણું આ મહારા હસ્તથી હારૂં મસ્તક કાપી નાંખીશ.” તિલભદ્દે થરથર ધ્રુજતાં થકાં ઉત્તર આપે કે –“અરે દેવિ ! આવું ન બેલ.” તેણીએ કહ્યું:–“હું જગતમાં તિલભક્ષી નામની પ્રસિદ્ધ દેવી છું; માટે જે હારે જીવિતની ઈ ચ્છા હોય તે મને સર્વ તલ ભક્ષણ કરવાની રજા આપે છે, જેથી ત્યારે શરીરે ઉપદ્રવ ન થાય. P.P. Ac. Gunratrasuri M.S. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (13) વળી ત્યારે વેર જઇને તલનું નામ પણ ન લેવું.” તિલભટ્ટે તે પ્રમાણે કબૂલ કરવાથી દેવિ લ્હારી સ્ત્રી ઉપર તું કઈ રીશ કરીશ નહીં.” એમ કહીને ચાલી ગઈ. હવે તિલભટ્ટ પણ ભયથી કંપતો છતે ઘેર આવતાંજ અકસ્માત મત્યુ પામ્યો, એટલે ઘેર રહેલા જાર પુરૂષે તેને જ્યાં મુનિ પતિરાજર્ષિ કાયોત્સર્ગ કરીને રહ્યા હતા, ત્યાં તેમની પાસે બાન્ય; તેથી વાયુના યેમથી ચિતાના તણખા ઉડવાને લીધે ગોવાળીયાએ ઓઢાડેલું વસ્ત્ર સળગ્યું, તેથી મુનિરાજ સર્વ શરીરે દાઝ ચા. પ્રભાતે ગેવાળીયાઓ ગાયો ચરાવવા નિકળ્યા, તેઓ સાધુનું દગ્ધ થયેલું શરીર અને મનમાં પસ્તાવો કરવા લાગ્યા કે -" અરે ! આપ ને એવી શી બુદ્ધિ ઉપની કે, આપણે મુનિરાજના શરીરે વસ્ત્ર ઓઢાયું ! કે જેથી તેમનું શરીર દગ્ધ થયું છે. અરે ! આપણને આ હેટું કર્મ લાગ્યું છે માટે બહુ કાળ સુધી સંસારવાસમાં ભમવુ પડશે ? એમ પશ્ચાતાપ કરતા વાળેયે નગરમાં જઈ *કુચિક શ્રેષ્ઠીને | * આખી નગરીના દેરાસરની કુંચી આ શેઠ ઘેર રહેતી હતી, માટે તેનું નામ કુંચિકશેઠ હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) શ્રી મુનિપતિ ચરિત્ર. તે વાત નિવેદન કરી, અને કહ્યું કે –“કાલે ? સાંજે અમે ગાયો ચરાવીને આવતા હતા તે કે વખતે નગરીની બહાર ઉદ્યાનમાં કોઈ મુનિ રાજ ઉઘાડે શરીરે કાયોત્સર્ગ ઉભા હતા, ટાઢ : ઘણી હતી, જેથી અમોને દયા આવી, તેથી અમે તેમને વસ્ત્ર ઓઢાયું; પણ રાત્રીને વિષે કોઈ તેમની પાસે મૃતકને અગ્નિદાહ કર્યો છે, માટે વાયુના વેગથી મુનિને અગ્નિજ્વાળા લાગી છે, તેથી મુનિરાજનું સર્વ શરીર દગ્ધ થયું છે. માટે તમે કહે તે પ્રમાણે અમે ઓષધ ઉપચાર કરીયે.” ગોવાળીયાનાં એવાં વચન સાંભળીને કુંચિકશેઠ ત્યાં ગયો અને મુનિને પેન તાને ઘેર તેડી લાવ્યો. પછી ત્યાં રહેલા બી જ સાધુઓને તે વાત કહી અને તેમની સેવા કરવાનું કારણ કહી બતાવ્યું. સાધુઓયે કહ્યું - અમારાથી જે કાર્ય સિદ્ધ થાય એવું હોય તે કહે.” પછી કુંચિકશેઠે નગરમાં જઇ તે વાત મહેતાને કહી, તેથી સર્વ શ્રાવકે તેને ઘેર સાધુ પાસે આવ્યા, અને માંહોમાંહે વિચાર કરવા લાગ્યા કે –“મુનિરાજને ઔષધ શું કરવું ?" તેવારે એક વૈદ્ય ઉત્તર આપે કે –“મુનિનું શરીર અગ્નિથી દગ્ધ થયું છે, માટે લક્ષપાક તેલ P.P. Ac. Gunratnasuri M.S. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (15) લાવીને વિલેપન કરે, જેથી તેમને સુખ થરો. * વિઘનાં એવાં વચન સાંભળીને શ્રાવકે છયું -“લક્ષપાક તેલ ક્યાં મળશે??? તેવારે =ાઇવે ઉત્તર આપ્યો કે, “અચંકારી ભટ્ટાને ઘેરતે તેલ છે માટે ત્યાંથી મળશે. તે ઉપરથી શ્રાવકોએ બીજા બે સાધુને ત્યાં તેલ લેવા મોકલ્યા. સુનિને આવતા જોઈ અચકારીભટ્ટા આસનથી ઉભી થઈ તેમને વંદના કરી પૂછવા લાગી:–“ હે સ્વામિ ! આજે મહારે ઘેર પધારી મને પવિત્ર કરી. મને શી આજ્ઞા છે?” તેવારે સાધુઓયે સર્વ વાત કહી, તે ઉપરથી અચંકારી ભટ્ટ ઘણો હર્ષ પામી, અને પોતાની દાસીને સાધુને અર્થે તેલ વહેરાવવાનું કહ્યું... હવે એવું બન્યું કે, એજ સમયે સિધર્મ ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણીને પોતાની સભામાં અચંકારીભટ્ટાના ક્ષમાની પ્રશંસા કરી, અને કહ્યું કે -" આજના સમયે ઉજયિની નગરીમાં રહેનારી અચંકારીભટ્ટાના સમાન બીજી કોઈ ક્ષમાવંત નથી. પણ તે વાતની અશ્રદ્ધાથી કોઈએક દેવ અચંકારીભટ્ટાને ઘેર આવ્યો, અને મુનિને વહેરાવતી દાસીના હાથમાંથી લક્ષપાક તેલના ત્રણ કુંભ તેણે અદશ્યપણે રહીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ ગામ.. . ( 16 ) શ્રી મુનિ પતિ ચરિત્ર , પાડીને ભાગી નાંખ્યા; તે ઉપરથી ક્ષમામાં તત્પર એવી અચંકારીભટ્ટ પોતે ઉઠીને બાકી ૨હેલ એક કુંભ સાધુને હરાવવા આવી. તેના સમ્યક્તવ અને શિળના પ્રભાવથી તે દેવતા તે કુંભ ભાગી શકે નહીં. પછી તેણે સાધુને તેલ વહેરાવ્યું. તેવારે સાધુઓયે કહ્યું - “મહાનુંભાવ ! અમારા સારૂં તેલ લાવતાં દાસીના હાથમાંથી ત્રણ કુંભ ભાગી ગયા છે, માટે તેના ઉપર ટૅપ કરશે નહીં. તેવારે અને ચંકારીએ કહ્યું –“ભગવાન ! મેં ક્રોધનું ફળ આજ ભવને વિષે અનુભવ્યું છે, માટે હવે હું કોઈ ઉપર ક્રોધ કરતી નથી. " સાધુઓયે પુછયું - “તમે ક્રોધના ફળનો અનુભવ કેવી રીતે કર્યો છેતે કહે.” તેવારે અચંકારીએ કહ્યું - - આ ઉજયિની નગરીમાં ધન નામનો શ્રેષ્ટી વસતો હતો, તેને શીળગુણે કરીને સુશોભિત કમળશી નામની સ્ત્રી હતી, તેને સાત પુત્ર ઉપર સર્વ બંધુવર્ગને ઘણીજ વહાલી એવી “ભટ્ટા”નામની હું આઠમી પુત્રી થઈ.તેથી પિતાએ ધરનાં સર્વે માણસને કહ્યું કે –“કેઈયે આ અચંકારીને ટુંકારે દે નહીં. તેથી મહારૂં નામ અચકારી પડ્યું. પછી હું પાંચ વર્ષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિ પતિ ચરિત્ર (17) થઈ એટલે માતા પિતાએ મને અધ્યાપક પાસે ભણવા મકલી, અનુક્રમે હું સર્વ કળાઓનો અભ્યાસ કરતાં કરતાં થાવન અવસ્થામાં આવી પહોંચી, ત્યારે મહારા પિતાયે કહ્યું -" જે પુરૂષ આનાં વચન પ્રમાણે કરશે અને કયારે પણ તેને ટુંકારે નહીં કરે તેને હું આ હારી પુત્રી પરણાવીશ.” તેથી ઘણા પુરૂષો જોયા, પ- . રંતુ તે વાત કઈયે કબુલ કરી નહીં. એવામાં આ નગરીના સુબુદ્ધિ નામના પ્રધાને “હું કયારે પણ તેને ટંકારા નહીં કરૂ ? એમ કબુલ કરવાથી પિતાયે મને તેની સાથે મોટા ઉત્સવપર્વક પરણવી. પ્રધાન પરણીને ઘેર આવ્યા પછી હું તેની સાથે દેવતાના સરખું સુખ અનુભવવા લાગી. પ્રધાન મહારી આજ્ઞાકારી હતો તેથી મેં તેને કહ્યું કે, “તમારે હમેશાં એ ઘડી દિવસ હોય ત્યારે ઘેર આવવું.” તે ઉપરથી પ્રધાન નિત્ય વહેલો ઘેર આવવા લાગ્યા. એમ કેટલાક દિવસે વિત્યા પછી તે વાતની રાજાને ખબર પડી, એટલે તેણે પ્રધાનને પૂછયું -“તું હમેશાં વહેલે ઘેર કેમ જાય છે? પ્રધાને ઉત્તર આપે –“પ્રિયાની આજ્ઞાથી.” આ પ્રકારનાં પ્રધાનનાં વચન સાંભળીને ઢોધયુક્ત થયેલા રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ (18) શ્રી મુનિપતિ ચરિત્ર. જાયે તે દિવસે તેને અર્ધરાત્રી વિત્યા પછી છે જવાની આજ્ઞા આપી. પ્રધાન ઘેર આવ્યો વખતે હું ઘરનાં બારણાં બંધ કરીને અંદ સુતી હતી, તેથી તેણે મને કહ્યું -" ચંદ્રવદને બારણાં ઉઘાડ.” હું જાગતી હતી તોપણ બે લી નહીં. તેથી તેણે ફરીથી કહ્યું-"પ્રિયે ! હું હારે અનુચર દ્વા૨સમીપે ઉભે રહ્યા, મારે દ્વાર ઉઘાડ.” એ પ્રમાણે તેણે બહુ બહુ પ્રકા વિનંતી કરી, પણ મેં દ્વાર ઉઘાડયું નહીં તેથી મંત્રી બોલ્યો –“અરે! તને આવી કે વાળી જાણતો હતો છતાં મેં કેમ અંગિકા કરી ?" આવું તેનું વચન સાંભળીને મેં તત્કા ળ દ્વાર ઉઘાડયું અને ક્રોધથી પિતાના ઘર તરફ ચાલી. માર્ગમાં ચેરાયે મને પકડી અને મહારાં સર્વે આભૂષણો ઉતારી લીધાં. વળી તે ઓયે મને એક પલ્લીપતિને ત્યાં વેચી, તેથી તે પિલ્લીપતિયે મહારાષ્ટ્રત્યે કામભાવનું ચિંતવને. કર્યું, પરંતુ મેં તેનું વચન માન્યું નહીં, તેથી તેણે પોતાની માતા પાસે કહેવરાવ્યું, તે પણ હું તિલમાત્ર ચલાયમાન થઈ નહીં. તેવારે તેણે મને ક્રોધથી લાત, પાટુ, ગડદા, પ્રમુખે ઘણી સારી; તેથી તેની માતાયે તેને કહ્યું –હે વત્સ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (19) સતિ સાથે બળાત્કાર કરવો નહીં. કારણકે, સતિએ પોતાના નિર્મળ એવા શિળવ્રતના પ્રભાવથી દુષ્ટનરને દ્રષ્ટિમાત્રથી જ દહન કરી નાંખે છે. તે વિષે દ્રષ્ટાંત સાંભળ.... 1 એક વનમાં તાપસેનો આશ્રમ હતો, ત્યાં કે એક પરિવ્રાજક વસતે હતું, તેને અજ્ઞાનંકષ્ટવડે તપ કરવાથી તે જેલેશ્યા સિદ્ધ થઈ હતી. એકદા એવું બન્યું કે, વૃક્ષની ઉપર બેકેલી બગલીયે નિચે બેઠેલા તેના ઉપર ચરક કરી; તેથી તે પરિવ્રાજકે તેને કેપથી બાળી નાંખી. અને વિચારવા લાગ્યો કે –“આ પ્રકારે' જે કોઈ હારી અવજ્ઞા કરશે તેને હું બાળી નાંખીશ. " આવું ચિંતવન કરીને તેણે પાટલીપુત્ર નગરમાં પ્રવેશ કર્યો. તે નગરમાં શ્રીપાલ નામનો શ્રાવક વસતો હતો, તેને શિળગુણે કેરીને સુશોભિત શિળવતી નામની સ્ત્રી હતી, તેને ઘેર પરિવ્રાજક ભિક્ષાર્થે ગયો. ત્યાં શ્રાવિક કાં ગૃહકાર્યમાં રોકાયેલી હોવાથી શિધ્રપણે ભિક્ષા લાવી શકી નહીં, તેથી પરિવ્રાજકે કે કરીને તેની ઉપર તેજલેશ્યા મૂકી; પરંતુ શ્રાવિકા શિળવતી હોવાથી બળી નહીં. અને એલીક તપાવ ! મને તે અગલીના સરખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ - 20 ), શ્રી મુનિપતિ રાત્રિ.' ન જાણ.? શ્રાવિકાનાં એવાં વચન સાંભળીને આશ્ચર્ય પામેલો તે પરિવ્રાજક મનમાં વિચાર કરવા લાગ્યો કે –“આ વાત તો વનમાં થઈ છે, ધણ આ શ્રાવિકા અહિં બેઠાં તે કેમ જાણ? એમ વિચાર કરીને તેણે શ્રાવિકાને પૂછયું બગલીનું સ્વરૂપ તેં કેવી રીતે જાણ્યું ? તેવારે શ્રાવિકા બેલી-વણારશી નગરીને નાગસમણ કુંભાર તને તે વાત કહેશે. પછી પરિવ્રાજક વણારશી નગરીયે ગયો. ત્યાં કુંભારને કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું –“શિળ-. વૃતના પ્રભાવથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. છે, અને મને પણ તે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેથી અમે બગલીનું સ્વરૂપ જાણ્યું છે.” આ પ્રકારે શિળને મહિમા અલૈકિક જાણીને તાપસ પો. તાને સ્થાનકે ગયે. | આ દ્રષ્ટાંત સાંભળવાથી પલ્લી પતિને અને સર થઈ, તેથી તેણે મને કોઈ સાર્થવાહને વેચાતી આપી દીધી, સાર્થવાહે પણ મને સ્ત્રીપણે રહેવાની વિનંતી કરી, પરંતુ તેની વાત મેં કબુલ કરી નહીં; પછી તેણે અતિશય ધવચને કરીને કર્મ બાંધ્યાં, પણ જે શિળતને ધારણ કરનારી હોય તે કોઈને મરમ વચન બોલે નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિપતિ ચરિત્ર ( 21 ) પછી તે સાર્થપતિએ મને બર્બરકુળમાં વેચી, એટલે તે તે બર્બર લેકે મહારા દેહનું રૂધિર કાઢીને તેથી વસ્ત્ર રંગવા લાગ્યા! જેથી મહારા શરીરમાં ફક્ત અસ્થિ (હાડકાં) અને ચામડી એ બન્નેજ બાકી રહ્યાં. હું ઘણી દુર્બલ થઈ ગઈ હતી, પરંતુ કર્મના યોગથી મૃત્યુ પામી નહતી. આ પ્રકારની દશાને અનુભવ કરતી હતી, એવામાં મહારો એક ભાઈ મને શોધ શોધતો ત્યાં આવી પહોંચ્યો. તેણે પ્રથમતો મને ઓળખી નહીં, તેથી તે શંકાથી મને પૂછવા લાગ્યો કે, “તું કોણ છે?” તેવારે મેં તેને વીતેલી સર્વ વાત કહી અને પછી રૂદન કરવા લાગી. પછી તેણે અને આપી મને છોડાવીને પોતાને ઘેર તેડી ગયો. ત્યાં અનેક પ્રકારના આષધોપચાર કરવાથી મહારૂં શરીર ફરી સ્વસ્થ થયું. હમણું કેધ તજી દઈ મહારા પતિ સાથે ભેગ ભેગવતી હું સુખેથી રહું છું. માટે હે મુનિ ! ઉપર કહ્યા પ્રમાણે કાનું ફળ મળવાથી મેં ક્રોધ ત્યજી દીધો છે. " અચંકારીએ આ પ્રમાણે પિતાની વાત તેલ વહોરવા આવેલા સાધુને કહી બતાવી, તે દેવતાયે પણ સાંભળી તેથી તે પ્રગટ થઈને અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ (22) શ્રી મુનિપતિ ચરિત્ર, ચંકારી પ્રત્યે બેલ્યો -" મહાનુભાવ ! દેવતાની સભામાં ઇંદ્ર પ્રકાશિત કરેલી હારી પ્રશંસા સહને ન થવાથી હું પરિક્ષા કરવા માટે અહિં આવ્યો હતો, મહારા ઉપર ક્ષમા કરજે, ઇંદ્ર પ્રકાશિત કરેલી હારી પ્રશંસા સત્ય છે; કારણ કે, હારા શરીરની અંદર ક્રોધ જરા પણ નથી.” એ પ્રમાણે કહી અને ભાગેલા કુંભ સાજા કરી આપી તે દેવ પાછો સ્વર્ગપ્રત્યે ચાલ્યો ગયો. | મુનિ દેવતાનાં વચન સાંભળી ઘણે હર્ષ પામ્યા. પછી લક્ષપાક તેલ ગ્રહણ કરી કંચિક શ્રેષ્ટિ પાસે આવ્યા. કુંચિકષ્ટિયે તે તેલવડે ઉપચ કરી સાધુને સ્વસ્થ કર્યા. સાધુ રેગરહિત થયા એટલે તેમણે શેઠને કહ્યું કે –હે શેઠા હવે અમે વિહાર કરીશું. કારણ કે, સાધુને પ્રસંગવિના એક ઠેકાણે રહેવું કપે નહીં. કહ્યું છે કે –“સ્ત્રી પિયરમાં, પુરૂષ સાસરે, અને સા. ધુએ એક કથાનકે સ્થિર થઈને નિવાસ કરે તે તે અળખામણું થાય છે. એ કારણથી સાધુને એક સ્થાનકે જેણે કાળ રહેવું નહીં. વળી એક સ્થાનકે રહી સરસ આહાર કરવાથી સાધુઓની ઇં િવશ્ય રહી શકતી નથી, તેથી અમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર (23) વિહાર કરીશું.? સાધુનાં એવાં વચન સાંભળી કંચિકષ્ટિએ ઘણા આગ્રહથી તેમને ત્યાંજ રાખ્યા; તેથી સાધુ ચોમાસાના ચાર માસ ત્યા રહ્યા, હવે કંચિકષ્ટિયે પુત્રની કશી સાધુ જે ઠેકાણે રહેતા હતા તે સ્થાનકે પિતાનું દ્રશ્ય સંતાડયું, પરંતુ પુત્રે ગુમરીતે જોઈ લીધું હતું, તેથી તેણે તે દ્રવ્ય કાઢી લીધું. વર્ષાકાળ પૂણ થયા પછી શ્રેષ્ટિયે સંતાડેલું દ્રવ્ય તપાસ્યું, પણ હાથ આવ્યું નહીં; તેથી તે વિચાર કરવા લાગે કે, “મેં જે વખતે દ્રવ્ય સંતાડયું હતું તે વખતે એકલા આ સાધુ હતા, બીજું કાઈ નહેતું; તેથી નિચે તે દ્રવ્ય સાધુ લઈ જાય છે. એમ ચિંતવીને તેણે સાધુને કહ્યું -“મુનિ ! તમે સેચનકહસ્તિ જેવા કૃતન દેખાઓ છો.” સાધુએ કહ્યું –“હે શ્રેષ્ટિના સેચનક હસ્તિ કોણ હતો અને તેણે શું કર્યું હતું ? તે કેહો. તેવારે શ્રેષ્ઠિએ કહ્યું:- ગંગાનદીને કાંઠે હસ્તિનું એક ટેળું વસતું હતું. એકદા તે યુથને પતિ ગજરાજ - ગની સ્પૃહાથી ઉત્પન્ન થતાં હાથીનાં બચ્ચાંને મારી નાંખવા લાગે, તે એવો વિચાર કરીને કે, “રખેને કેઈ હાર સરખો બીજે હસ્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ (24) : શ્રી મુનિપતિ ચરિત્ર, મને મારીને ગજરાજ પદ્ધિ ધારણ કરે. તેથી તે જેટલા હાથી ઉત્પન્ન થાય તેટલાને મારી નાંખતે, અને જેટલી હાથણી થાય તેટલીને જીવતી રાખો. એવામાં એક હાથણી ગર્ભવંતી થઈ, તેથી તે વિચાર કરવા લાગી કે,–“ ગજરાજ મહારા પુત્રને પણું મારી નાંખશે, માટે કાંઈ ઉપાય કરું.” એવું ચિંતવન કરીને તે પગે ખેડંગતી ચાલવા લાગી, યુથની સાથે જતાં તે પાછળ રહી જાય, તેથી રાત્રીયે ભેગી થાય, કઈ કઈ દિવસ તો બીજે દિવસે ભેગી થાય, અને ત્રીજે દિવસે પણ ભેગી થાય. એમ વિશ્વાસ પમાડીને તેણે પુત્રના જન્મ સમયે એક તાપસના આશ્રમમાં જઈને ત્યાં બચ્ચાને જન્મ આપ્યો, અને પોતે પાછી હસ્તિના યથમાં ચાલી ગઈ. પછીતપસ્વિઓએ તેઅચાનું પાલન કર્યું. ગજરાજનો પુત્ર આશ્રમના વૃક્ષને જળ સંચન કરતો, તેથી તેનું નામ સેચનક પાયું. - એકદા તે સેચનક પાણી પીવા માટે ગંગાનદીને કાંઠે ગયે, એવામાં તેને પિતા પણ પરિવારસહિત પાણું પીવા આવ્યું ત્યાં તે પિતા પુત્રને માંહે માંહે મહેસું યુદ્ધ થયું, તેમાં તે સેચનકે પિતાને માર્યો, અને પોતે ચૂથપતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિપતિ ચરિત્ર (પ) થયું. પછી તે સેચનક પોતે મનમાં વિચાર કે, રવા લાગ્યો કે:-“જેમ હારી માતાયે ગુપ્ત રીતે મને જન્મ આપ્યો અને તપસ્વિઓએ પાળી પિશીને મોટો કર્યો, તેમ તેઓ જે બીજા હસ્તિને કરે છે તેથી મહારૂં મત્યુ થાય.” એમ વિચારી તે સેચનકે તપસ્વિના સર્વે આશ્રમ ભાગી નાંખ્યા. માટે હે મુનિ ! જેવી રીતે તે ગજ ઉપકાર કરનારા તપસ્વિના આશ્રમને ભાગી નાંખીને કૃતન થયે, તેવી રીતે તમે પણ મહારં દ્રવ્ય હરણ કરીને કૃતનીપણું કર્યું છે. એવાં તે કુંચિકષ્ટિનાં વચન સાંભળીને શ્રી મુનિ પતિ સાધુયે કહ્યું –“શ્રેષ્ઠિ! તમને આવું બેલવું ઘટતું નથી. કારણકે, સાધુઓ તે હ મેશાં વાંછારહિત હોય છે. તે ઉપર સ્વસ્તિક સૂરિના ચાર શિષ્યોની કથા કહું તે સાંભળ મગધદેશને વિષે રાજગૃડી નામની નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો, તેને નંદા અને ચિલ્લણ નામે બે પટ્ટરાણીઓ હતી; તેમાં નંદાને પુત્ર અભયકુમાર રાજાના પાંચસેં પ્રધાનોમાં મુખ્ય પ્રધાન હતો. શ્રેણિક રાજા પ્રજાને પુત્રની પેઠે પાલન કરતે છતે સુખેથી રાજ્ય ભેગવતા હતા. . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ ' ( 6 ) શ્રી મુનિપતિ ચરિત્ર. - એકદા તે નગરીના ગુણશિલ ઉદ્યાનમાં વિશમા તિર્થંકર શ્રી મહાવીરસ્વામિ સમવસય. ચોસઠ ઇંદ્ર પ્રમુખ ચાર પ્રકારના દેવતાયે ત્યાં સમવસરણની રચના કરી. મનુષ્ય, તિર્યંચ, દેવતા પ્રમુખ બાર પર્ષદા ધર્મોપદેશ સાંભળવા બેઠી. તે વખતે વનપાળકે શ્રેણિકરાજાને મહાવીર પ્રભુના આગમનની વધામણી આપી, તેથી પ્રસન્ન થયેલા શ્રેણિકરાજાયે તેને વસ્ત્ર, અલંકાર વિગેરે ઘણી ભેટ આપી. પછી શ્રેણિક રાજા ચતુરંગિણી સેના સહિત પરિવાર લઈ પ્રભુને વંદન કરવા ગયે, ત્યાં તે પ્રભુને દેખી પાંચ અભિગમન સાચવી, ત્રણ પ્રદક્ષિણ દઈ, નમસ્કાર કરી, યોગ્ય સ્થાનકે ધર્મોપદેશ શ્રવણ કરવા બેઠે. તે વખતે ભગવાને ભવ્યજીવોને પ્રતિધવાને માટે અમારસના સરખી દેશના દેવા માંડી. એવામાં કેઇએક કઢીઓ આવીને સમીપમાં બેઠેલા પ્રભુના ચરણ ઉપર પોતાના દેહનું પરૂ પડવા લાગ્યું, તેથી શ્રેણિક રાજા ઘણા ક્રોધાતુર થયે. એવામાં તે વખતે પ્રભુને છીંક આવી એટલે તે કેઢીએ બે -“મર.” પછી અભયકુમારને છીંક આવી. એટલે બોલ્યો-“જીવ અથવા મર.” અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 7 ) કાલસરિઆને છીંક આવી એટલે બે મા જીવ, મા મર. છેવટે શ્રેણિકને છીંક આવી એટલે “ચિરંજીવ.” એમ બેલ્યો. આ પ્રમાણે તે કઢીઆનાં વચન સાંભળીને રાજાને ક્રોધ ચો, તેથી તેણે પોતાના ચાકરેને આજ્ઞા કરી કે, એને ગાઢબંધનથી બાંધે. એવામાં તે તે કેઢીઓ તત્કાળ આકાશમાર્ગે ચાલ્યો ગયો. ' પછી શ્રેણિક રાજાયે બન્ને હાથ જોડીને પ્રભુને પૂછયું:–“હે ભગવન તે કોઢીયે કોણ હતો? કે જેણે પોતાના પરૂથી તમારી આશાતના કરી. તેવારે ભગવાને કહ્યું –એ કોઢીયો ન હોતે, પણ દેવ હતો અને બાવનાચંદનથી મારી પૂજા કરતે હતો. પણ તમારી નજરે કઠી એ જણાતો હતો. તેની કથા કહું તે સાંભળઃ. . લક્ષ્મિથી ઇંદ્રિપુરીના સરખી અત્યંત શેભાયમાન કસુંબી નામની નગરીને વિષે સતાનીક રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં જન્મથીજ દરિદ્ર અને મૂર્ખ એ સડક ના મનો બ્રાહ્મણ વસતો હતો. એકદા તેની સુશરમા નામની ગર્ભવંતી સ્ત્રીએ પ્રસુત સમયને માટે તેને ઘી, ગોળ લાવવાનું કહ્યું. એટલે તેણે ઉત્તર આર્યો કે, મને કાંઈપણ જ્ઞાન નથી, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ (18) શ્રી મુનિ પતિ ચરિત્રે. થી હું શી રીતે લાવી આપું. તેવારે સ્ત્રીએ કહ્યું - “તું હમેશાં રાજા પાસે જઈને તેનું પુષ્પથી પૂજન કર્યું, એટલે તે તને આજીવિકા બાંધી આપશે.” સ્ત્રીનાં એ પ્રકારનાં વચન સાંભળીને સડક તે પ્રમાણે કરવા લાગ્યો. . છે એવામાં ચંપાનગરીના દધિવાહન રાજાથે ચંપાનગરી ઉપર ઘેરે ઘાલ્યો, પરંતુ વર્ષાઋતુ બેસવાથી મેઘને લીધે તે બળરહિત થઈ ગયે; તેથી પોતાની નગરીતરફ પાછો વળ્યો. આ વાતની સડકને ખબર પડવાથી તેણે રાજા (સતાનીક) ને તે વાત નિવેદન કરી, એટલે તેણે દધિવાહનની પાછળ જઈને તેનું સર્વસ્વ લઇ લીધું. પછી તે સતાનીકરાજાયે પ્રસન્ન થઈને સે ડકને કહ્યું - વિપ્ર ! હું હાશ કાર્યથી પ્રસન્ન થયેછું, માટે માગ્ય ! તેને જે જોઈએ તે આપું. રાજાનાં આવાં વચન સાંભળીને સેડફે કહ્યું –મહારાજ ! હું હારી સ્ત્રીને પૂછીને પછી માગીશ. પછી બ્રાહ્મણે આવીને રાજાયે કહેલી વાત સ્ત્રીને પૂછી, એટલે તે સ્ત્રી મનમાં વિચાર, કરવા લાગી કે, જે દ્રવ્ય તથા ગામ માગશે તો મને ત્યાગ કરીને બીજી સ્ત્રી લાવશે; માટે બીજું કાંઈ મગાવું. એમ ચિંતવન કરીને તેને riM.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (29) ણીએ પતિને કહ્યું-“તમે હમેશાં ઈચ્છાભેજન અને એક સેનામહેર દક્ષિણું માગ.”, પછી સડકે રાજા પાસે જઈને સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું કે, “મને પ્રતિદિન એક ઘેર બેજન અને એક દિનાર દક્ષિણે મળે.” પછી રાજાએ તેને તે પ્રમાણે આજીવિકા બાંધી આપી, તેથી તે લફિમવંત થયો. સેડક દિનાર તથા ભજનના લેભથી પ્રથમ જમેલ ભેજન વમન કરી વારંવાર નવીન ભજન કરવા લાગ્યો, તેથી તે કાઢીયે થયે; એટલે રાજાયે તેને પોતાની સભામાં આવવાને ના કહી. અને તેની આજીવિકાનો અધિકાર તેના પુત્રને આ છે, તેથી તે પોતાના કુટુંબનો અવજ્ઞાનપત્ર થયો. પુને સેડકપિતાને એક બાજીયે ઘાસની ઝુંપડી બનાવી તે ઝુંપડીમાં રાખે, તેથી તે ઘણો દુઃખી થવાથી વિચાર કરવા લાગ્યો કે આ કુટુંબને મેં વૃદ્ધિ પમાડયું છે, તે જ હારી નિંદા કરે છે અને મહારી ખબર પણ લેતા નથી, તેથી હું તેમને મહારાસરખા કરું, એમ ચિંતવન કરીને તેણે દુષ્ટ આશયથી પતાના પુત્રને કહ્યું- હે તનયો! આપણા કૂળમાં એ રિવાજ છે કે જાત્રાયે જવાની ઈચ્છા ક.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ (30) શ્રી મુનિપતિ ચરિત્ર, રનારા માણસે એક છાગ બેકડા) નું પોષણ કરીને પછી તેના માંસનું સહકુટુંબ ભજન કરવું. હવે મહારે જાત્રાયે જવું છે, માટે તમે મને એહ છાગ લાવી આપો. પુત્ર તે વાતના અજ્ઞાની હોવાથી તેમણે એક છાગ લાવી આ એ. પછી એડકે છ માસપર્યત પોતાના વિમાન કરેલા આહારથી તેનું પોષણ કર્યું, તેથી તે છાગ પણ કેદીઓ થયો. પછી તેને મારીને તેના કોઢમય માંસનું પોતાના સર્વે કુટુંબને ભક્ષણ કરાવ્યું. તેથી તેનું સર્વ કુટુંબ પણ કેદીયું થયું. આથી સડકની બહુ અવજ્ઞા થવા 'લાગી, તેથી તે ઘર છોડીને દેશાંતર ચાલ્યા ગયે. અનુક્રમે મહા અરયમાં ભમતાં તુષા લાગવાથી તેણે ઘણાં વૃક્ષના રસવાળું પાણી પીધું, તેથી તે રોગરહિત થયો. પછી ઘેર આવીને પોતાના કુટુંબને તિરસ્કાર કરીને કહેવા લાગ્યા કે –“તમે મહારી અવજ્ઞા કરતા હતા, તેનું ફળ તમને પ્રાપ્ત થયું છે. આથી લોકો તેની વધારે નિંદા કરવા લાગ્યા એટલે પિતે રાજગૃહ નગરતરફ ચાલી નિકળે, અને હવે એવું બન્યું કે તે વખતે અમે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર (31 ) આવેલ હોવાથી દ્વારપાળ દરવાજાનું રક્ષણ કરવા માટે સડકને બેસારી “આ દુર્ગાદેવિનું નિવેદ્ય આવે છે તે તું ગ્રહણ કરજે.” એમ ક. હીને અમને વંદન કરવા સારૂ આવ્યો. પાછળ સડકે તારદેવતા પાસે ધરેલું લાપસી, ખીર, વડાં પ્રમુખ નૈવેદ્ય ખાધું, તેથી તે તૃષાતુર થયે; પરંતુ ઘણુ વખત સુધી પાણી નહિ મળવાથી આર્તધ્યાનવડે મૃત્યુ પામીને વાવને વિષે દે- 1 ડકો થયો. કાળાંતરે અમે ફરીથી અહિં આવ્યા, તે વખતે વાવમાંથી પાણી ભરી જનારી સ્ત્રીયોના મુખથી અમારું આગમન સાં. ભળીને દેડકાને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તે અમને વંદન કરવા સારૂ વાવમાંથી બહાર નિકળીને આવતો હતો, પણ રસ્તામાં મ્હારા અશ્વની ખરી તળે ચંપાઈ ગયા! ત્યાં શુભધ્યાનથી મૃત્યુ પામીને સિંધર્મ દેવકને વિશે દુર્દર નામને દેવતા થયે. એકદા ઇંદ્રદેવતાઓની સભામાં કહેવા લાગ્યો કે –“હાલમાં પૃથ્વિને વિષે શ્રેણિક રાજા સમાન બીજે કોઈ નિશ્ચલ સમકિતવંત પુરૂષ નથી. એવાં ઈંદ્રના વચન સાંભળીને તે દેવતા તને પિતાનું કેઢિયું શરીર દેખાડતે છતે બાવના ચંદનથી P.P. Ac. Gunratnasuri M.S. , Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ (૩ર) શ્રી મુનિપતિ ચરિત્ર. હારી પૂજા કરતા હતા. પછી શ્રેણિકે કહ્યું:–“ભગવન્! છીંકનો સંબંધ કહો.” તેવારે પ્રભુએ કહ્યું- હે રાજન! અમને આ લેકમાં કર્મજન્ય દુઃખ છે, અને પરલેકમાં મોક્ષજન્ય સુખ છે; માટે દેવતાયે મને “મર.” એમ કહ્યું હતું. અભયકુમાર આ લોકને વિષે પરહિત કરનારે છે, અને પરલેકને વિષે સર્વાર્થસિદ્ધ દેવ કે જનાર છે; માટે દેવતાયે તેને “જીવ અથવા મર.” એમ કહ્યું હતું. વળી કાલકસૂરિઓ આ લેકને વિષે પાડાને વધ કરે છે, અને પરલોકને વિષે સાતમી નરકમાં જનાર છે; માટે દેવતાયે તેને મા જીવ, મા મર.” કહ્યું હતું અને તું આ લેકને વિષે ધર્મમાં આશક્ત છું, પરંતુ પરલેકને વિષે નરકગતિમાં જનાર છું; માટે દેવતાયે તને “ચિરંજીવ.” એમ કહ્યું હતું. ; આ પ્રકારનાં પ્રભુનાં વચન સાંભળીને શ્રેણિક રાજાયે પ્રભુને કહ્યું -“હે ભગવન્! મારે માથે તમારા સરખા ધણી છતાં મારી નર્કગતિ શી રીતે હોય? પ્રત્યે નર્કગતિથી મહારૂં રક્ષણ કરે. રક્ષણ કરે.” - રાજાનાં એવાં વચન સાંભળીને ભગવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (3) તેને શાંત કરવાને માટે ઉત્તર આપ્યો કે –“હે રાજન! જે હારી દાસી કપિલા સુપાત્રને દાન આપે, અને કાળકરિઓ પાડાને ન મારે, તો હારી નરકગતિ નિવૃત્તિ પામે.” પછી શ્રેણિકે ઘરે આવી કપિલદાસીને સુપાત્રને દાન આપવાની આજ્ઞા કરી, એટલે તે ણીયે ઉત્તર આપે:-“જે તમે મહારા દેહના કકડે કકડા કરી નાંખશે, તોપણ હું સુપાત્રને દાન આપીશ. નહીં.” પછી કાલકસૂરિ પાસે જઈને તેને પાડાનો વધ કરવાની ના પાડી, પરંતુ તે પણ એ કર્મથી નિવૃત્ત થયા નહીં; એટલે શ્રેણિક રાજાયે ફરીથી પ્રભુ પાસે આવીને કહ્યું –“ભગવન! તેઓ બન્ને જણા મહારે માટે પોતાનું કર્મ છોડતા નથી.” પ્રભુયે કહ્યું - હે રાજન! તેં નરકગતિમાં જવાને માટે નિ. કાચિત આયુષ્ય બાંધેલું છે, તેથી તું રત્નપ્રભાના પહેલા પાથડામાં જઈશ, અને ત્યાંથી ચવીને ઉત્સર્પિણિ કાળમાં પદ્મનાભ નામે મહારા સરખો પ્રથમ જિનેશ્વર થઈશ, માટે તું ખેદ ન કર.” શ્રેણિક રાજા આ પ્રકારનાં શ્રી જિનેશ્વરપ્રભુનાં વચન સાંભળીને ઘણા હર્ષ પાપે, પછી તે પ્રભુને વંદન કરીને નમરતરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ ( 34) શ્રી મુનિપતિ ચરિત્ર, ચાલ્યો. રસ્તામાં કોઈ દેવ તેને ચલાવવા માટે સાધુનું રૂપ ધારણ કરી મત્સ ગ્રહણ કરતા હતા, તેને જોઈને શ્રેણિક રાજાયે સાધુને પૂછયુંસાધુ! તમે આ શું કરો છો ? સાધુયે ઉત્તર ! આપ્યો-“હે મહાનુભાગ ! આ મસ્ય વેચીને તેની હારે એક કામળ લેવી છે. રાજાયે સાધુને મત્સ્ય ગ્રહણ કરતાં નિવૃત્ત કરી તેને એક કામળ આપી તે આગળ ચાલ્યો; તેવામાં તેણે ચાટા વચ્ચે એક ગર્ભવંતી સાવિને જોઇ “આથી જિનસાશનની નિંદા થશે.” એમ વિચાર કરી સાવિને પિતાને ત્યાં ગુપ્તપણે રાખી, સાધુને તથા સાધવને આ પ્રકારનાં કુકર્મ કરતાં જોયાં, તેપણ પેતે જિનશાસનથી ચળાયમાન થયા નહીં; તેથી તેની પરિક્ષા કરનાર દેવ પ્રગટ થઇને નમસ્કાર કરીને શ્રેણિક રાજા પ્રત્યે કહેવા લાગ્યો-હે જનાધિપ! તને જિનશાસનથી ચલાયમાન કરવાને માટે મેં આ પ્રકારનો પ્રયત્ન કર્યો હતો છતાં તું ધર્મથી ભ્રષ્ટ થયો નથી, માટે તને ધન્ય છે એમ કહીને તે દેવતાયે શ્રેણિક રાજાને એક મહા મૂયવાળે રત્નજડિત્ર હાર અને બે ગળા આપ્યા. વળી કહ્યું કે-“હે રાજન ! દિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (35) વસે વિજળી અને રાત્રીને વિષે ગર્જના નિષ્ફળ હેય નહીં, સાધુઓનું વચન નિષ્ફળ હેય નહીં, તેમજ દેવનાં દર્શન પણ નિષ્ફળ હોય નહીં. વળી હે રાજન ! આ હારનો એવો મહિમા છે કે, તેતુટ્યા પછી તેને સાંધનારો નિશ્ચય મૃત્યુ પામશે.” એમ કહીને તે દેવતા સ્વર્ગપ્રત્યે ચાલ્યો ગયો. પછી શ્રેણિક રાજાયે ઘેર જઇને દેવતા આપેલે હાર ચેલણ રાણીને આપ્યો, અને અન્ય જે ગળા સુનંદા પાણીને આપ્યા. સુનંદાને ગેળા મળવાથી કેધ ચડે, તેથી તેણીયે તે અન્ને ગેળાને વૃશ્વિઉપર પછાડ્યા, એટલે તેને માંથી મનહર વસ્ત્ર તથા બે કુંડળ નિકળ્યાં તેથી તે હર્ષ પામી. તે જોઈ ચેલ્લાએ કહ્યું - “સ્વામિ ! તે બન્ને કુંડલ તથા વસ્ત્ર મને અપા.” રાજાએ કહ્યું-“એ વસ્તુ મેં સુનંદાને આપી છે, માટે હું અપાવી શકીશ નહીં. * રાજાનાં એ પ્રકારનાં વચન સાંભળી ચેલણ્યે કેધથી કહ્યું –“જો તમે તે વસ્તુ મને નહિં અપાવે તો હું મૃત્યુ પામીશ.” પરંતુ રાજા તેણીનું કહેવું ન માની સભામાં ગયો, એટલે ચલણું મૃત્યુ પામવા માટે પ્રાસાદ ઉપર ચડી ગેખમાં ઉભી રહી જેટલામાં પડી મરવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ (36) શ્રી મુનિ પતિ ચરિત્ર. વિચાર કરે છે, તેટલામાં નિચેહસ્તિનો માવત, તેનો મિત્ર અને મહસેના ગણિકા તે ત્રણે જ ને તેણીયે કાંઈ વાતો કરતા દીઠા; એટલે વિચાર કરવા લાગી કે –“આ સર્વે શું વાતો કરે છે તે સાંભળું, પછી મૃત્યુ પામું. તેવામાં વેશ્યા માવતને કહે છે કે –“હે સ્વામિ ! મને હસ્તિનું ચંપકમાળા લાવી આપે, હું તેને ધારણ કરીને ઉત્સવને દિવસે બીજી વેયાઓ જ્યાં જાય છે ત્યાં જઈશ. પરંતુ જો તમે તે નહિં લાવી આપે તો હું તમને ત્યજી દઈ મૂત્યુ પામીશ.” તેવારે માવતે કહ્યું -“હૃારી મ૨જી પ્રમાણે કર, પણ હું તને ગજેનું ચંપક માળા આભરણ લાવી આપીશ નહીં; કારણકે જો તેમ કરૂં તે રાજા મને મારી નાંખે. પછી તેના મિત્રે કહ્યું -“જેમ બટુકે પલાશવૃક્ષને બા ન્યું, ત્યારે તે પોતાની મેળેજ પુષ્પવંત થયું; તેમ જે મેમલવચનથી સમજે નહીં, તે કઠેર વચનથી સમજે છે : તેવારે માવતે પૂછયું –હે મિત્ર તે બટુક કોણ હતો? તેવારે તેના મિત્રે કહ્યું—સાંભળ. “કોઈએક બ્રાહ્મણ દેશાંતર ગયા હતા, ત્યાં તેણે પ્રફુલ્લિત એવું પલાશવૃક્ષ દીઠું, તેથી તે વૃક્ષનું બીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 37 ) લાવીને તેણે પિતાને ઘેર વાવ્યું, તેમાંથી મહે પલાશનું વૃક્ષ ઉગ્યું. બ્રાહ્મણે તેને પાણી સીંચીને ઘણું વૃદ્ધિ પમાડયું, પણ તે ફળ્યું નહીં; તે ઉપરથી ક્રોધાયમાન થયેલા બ્રાહ્મણે તે વૃક્ષનું મળ અગ્નિથી બાળી નાંખ્યું ! તેથી વક્ષની સ્નિગ્ધતા ઓછી થઈ, એટલે તે તત્કાળ પ્રફુલિત થયું.” તેવી રીતે હે મિત્ર ! જે કમળ વચનથી પોતાના કદાગ્રહને છોડતી નથી, એવી હઠીલી સ્ત્રીથી ત્યારે શું પ્રજન છે? તું ત્યારે આત્માનું જ હિત કર. કહ્યું છે કે–“જે માણસ પિતાના આત્માનું હિત કરે છે, તે બીજાને પણ હિત કરનાર થાય છે. જેમ બ્રહ્મદત્તરાજાયે પિતાની રાણી અહિતકર્તા થઈ હતી. તેવારે માવતે કહ્યું -તે બ્રહ્મદત્ત કેણ હતો? અને તેને પોતાની જ રાણી અહિતકર્તા શીરીતે થઈ હતી? તે કહે - મિત્રે કહ્યું–કાંપિલ નામના નગરને વિષે બારમે ચક્રવત્તિ બ્રહ્મદત્તરાજા રાજ્ય કરતો હતો. એકદા તે રાજા અશ્વને ખેલાવવા માટે વનમાં ગયે, ત્યાં ફરતાં ફરતાં અશ્વ તેને ઘણે દૂર લઈ ગયો. પાછળ સૈનિકો ગયા અને તેને નગરમાં તેડી લાવ્યા. પછી એગ્ય અવસરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ (38) શ્રી મુનિપતિ ચરિત્ર. તે રાજા અંતપુરમાં ગયા, ત્યારે રાણીએ છયું -“હે સ્વામિડ આપે વનમાં કાંઈ આશ્ચર્ય જેવું હોય તે મને કહો.” પ્રિયાનાં આવાં વચન સાંભળીને રાજાએ કહ્યું -“હે દેવિ ! હું વનમાં ગયે, ત્યાં મેં સરોવરના કાંઠા ઉપર જળપાન કરીને વિસામે લીધે, એવામાં એક નાગકુમારી (મનહર સ્ત્રી) મહારી પાસે આવીને વિષયની પ્રાર્થના કરવા લાગી, પરંતુ મેં ધે કરીને તેણુને ના કહી; તેથી તે પાછી ગઈ અને હું અશ્વ પાસે ગયે. પછી તે જ નાગકન્યા સર્ષણીનું રૂપ ધારણ કરીને કોઇ કામી એવા સર્ષની સાથે વિષયસુખ ભગવતી દેખવાથી મેં તે બન્ને જણને ચાબુક મારીને જુદાં પાડ્યાં. એટલે તેઓ તત્કાળ અદૃષ્ય થઈ ગયાં. હે પ્રિયે ! વનમાં મેં જે આશ્ચર્ય દીઠું હતું તે તને કહ્યું છે.” - રાજા આ પ્રમાણે કહીને તરત બહાર આવ્યો, એવામાં દિવ્ય અલંકારોથી સુશેભિત એવા કોઈ દેવે પ્રગટ થઈને તેને કહ્યું - હે રાજન! હું પ્રસન્ન થયો છું, માટે વરદાન માગ.” રાજાએ આ પ્રકારનાં નાગદેવનાં વચન સાંભળીને પૂછયું -“તમે શા કારણથી મને વરદાન માગવાનું કહે છે?” તેવારે નાગદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ = = = = = - શ્રી મુનિપતિ ચરિત્ર. (39), તાએ કહ્યું-“તું વનમાં ક્રિડા કરવા ગયે હતે, ત્યાં તેને હારી પ્રિયા મળી હતી. જ્યારે તેં તેણીને મારી, ત્યારે તે રૂદન કરતી કરતી ઘરે આવીને મને કહેવા લાગી કે –હે પ્રાણનાથ! મૃત્યુલેકમાં ક્રિડા કરવા ગઈ હતી, ત્યાં બ્રહ્મદત્તચક્રવર્તિએ મને ચાબકથી મારીને મહા: રા શિળવ્રતનો ભંગ કરવા માંડ્યા; તેથી હું : નાશીને તમારી પાસે આવતી રહી છું” એમ કહીને તેણીએ મને ઘા દેખાડ્યા. પછી ક્રોધાતુર થયેલ હું તને મારવાને માટે આંહી આ વ્યા, તે વખતે વનમાં થયેલી વાત હારી સ્ત્રીને કહેતો હતો, તે સાંભળીને હું પ્રસન્ન થયો છું.” તેવારે રાજાએ કહ્યું –“તમારા દર્શનથી મને સર્વ પ્રાપ્ત થયું છે, તો પછી હું શું વરદાન માગું.” નાગદેવતાએ કહ્યું- ત્યારી ઈચ્છા હોય તે માગ! એ ઉપરથી રાજાએ “હું સર્વ પ્રાણિઓ ની ભાષા સમજી શકું” એવું વરદાન માગ્યું. નાગદેવતાએ કહ્યું-“એમજ થાઓ. પરંતુ તું કયારે પણ કોઈ જીવની ભાષાની વાત બીજ પાસે પ્રકાશિત કરીશ તે તત્કાળ મૃત્યુ પામીશ.” એમ કહીને તે નાગદેવ પોતાને સ્થાનકે ગયે, અને રાજા પણ પોતાના વાસભુવન પ્રત્યે આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ (40) શ્રી મુનિપતિ ચરિત્ર, એકદા ઉષ્ણતમાં રાજા પોતાના શરીને બાવનાચંદનથી મર્દન કરી વસ્ત્રાલંકારવડે સુશોભિત કરતો હતો, તેવામાં તેણે એક ગરોળી અને તેણીના પતિની વાત સાંભળી. ગોળી પતિને કહે છે કે - “હે નાથ ! તમે આ ભૂપતિના ચંદનમાંથી મહારે માટે છે ચંદન લાવી આપે.” તેવારે પતિએ ઉત્તર આપ્યો કે, હું લાવી આપીશ નહીં; કારણકે તેમ કરૂં તો રાજા મહારૂં મૃત્યુ નિપજાવે. તેવારે ગાળીયે કહ્યું –“જો તમે ચંદન લાવી આપશે નહીં તો હું મૃત્યુ પામીશ.” ત્યારે પતિએ ફરીથી કહ્યું - “જો તું મૃત્યુ પામીશ તે હું બીજી સ્ત્રી લાવીશ.” આ પ્રકારનો ગાળી અને તેણીના પતિને વાદ સાંભળીને રાજાને હસવું આવ્યું, એટલે રાણીએ પછયું:–“હે નાથ ! તમને કારણવિના હસવું કેમ આવ્યું ? રાજાએ કહ્યું. પ્રિયે ! મને હસવું તો કોઈ કારણથી આવ્યું છે, પરંતુ તે કહી શકાય તેમ નથી; કારણ કે જે હું કહું તો તેથી હારૂં મરણ થાય તેમ છે.” ત્યારે રાણીએ કહ્યું -“તમે જે નહિ કહો તે હું મૃત્યુ પામીશ.” આ પ્રકારનાં રાણીનાં હઠનાં વચન સાંભળીને રાજાએ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી મુનિપતિ ચરિત્ર ( 41 ) હાર ઘણે આગ્રહ હોય તો હું મૃત્યુની તૈયારી કરી ચિતામાં બેશી, પછી તે વાત તને કહીશ પરંતુ તે વિના કહી શકું તેમ નથી.” પછી બ્રહ્મદત્તરાજા મૃત્યુની તૈયારી કરી સ્મશાનભૂમિતરફ જવા નિકળ્યો, રસ્તામાં તેણે એક બોકડાને પોતાની ગર્ભવતી સ્ત્રીની સાથે વાત કરતાં સાંભળે. બોકડીએ કહ્યું - હે નાથ ! તમે આ જવના પળામાંથી એક પૂળ લાવી આપો.” તેવારે બેકડાએ ઉત્તર આપ્યો કે –“એ પૂળા રાજાના અશ્વ માટે લાવેલા છે, માટે જે તેમાંથી લઉં તે મારે માર ખાવો પડે.” ત્યારે બેકડીએ કહ્યું –“જે નહિં લાવે તે હું મૃત્યુ પામીશ.” બેકડે કહ્યું-“સુખેથી મૃત્યુને અંગિકાર કર, તેમ કરવાથી મને બીજી ૨મ્ય સ્ત્રી મળશે.” તેવારે બોકડીએ ફરીથી ક. હ્યું“સ્વામિ! છ ખંડનો પતિ આ બહાદત્તરાજા તેની પ્રિયાના વચનથી મૃત્યુને શરણ થવા માટે સ્મશાનભૂમિ તરફ જાય છે, તેને તો - ઓ ! અને તમે તે હારા વચનને અંગિકાર કરતા પણ નથી.” તેવારે બેકડે કહ્યું:-“હંત જાતિપ્રસિદ્ધ પશુ છે, પરંતુ એ પરિણામે પશું છે, કારણકે જે એમ ન હોય તે પોતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ (કર) શ્રી મુનિપાત ચરિત્ર. અપાર એવી લક્ષ્મિનો ત્યાગ કરીને ફક્ત સ્ત્રીના કહેવાથી મૃત્યુને શરણ થવાની ઈચ્છા કે કરે? અર્થાત કોઈ ન કરે. આ પ્રકારનાં બાકડા અને બેકડીનાં વચન સાંભળીને રાજા મૃત્યુના સ્થાનથી પાછો ફર્યો, અને રાણી પણ પિતાનું ધાર્યું ન થવાથી તેની સાથે પાછી ગઈ.” હવે માવત, તેનો મિત્ર, અને મહાસેનાણિકા, એ ત્રણેની વચ્ચે થતી આ વાતને સાંભળીને મૃત્યુ અંગિકાર કરવાના નિશ્ચયથીગોખમાં ઉભેલી ચેલણારાણી પણ પોતાના અનુબંધ (મરણ)થી નિવૃત થઇ, અને તેણીએ પોતાને મળેલા હારથી જ સંતોષ માન્યો. એકદા દેવતાએ અર્પણ કરેલ તે હાર અકસ્માત દૈવગે તૂટી ગયે, તેના મોતીનાં છિદ્ર અતિ વક્ર હોવાથી તે હાર પરવવાને કોઈ પણ માણસ સમર્થ થયો નહીં; તેથી રાજાએ નગરને વિષે પટ વગડાવ્યો કે, “જે કોઈ માણસ આ હારને સાંધી આપશે, તેને રાજા એક લક્ષ દ્રવ્ય આપશે. પછી તે પટને સાંભળીને ને જીવિતની સ્પૃહાવિનાના એક મણિઆરે પોતાના પુત્રોને લક્ષ દ્રવ્ય પ્રાપ્ત થવાની ઇચ્છાથી તે હાર સાંધિ આપે. રાજાએ તેને અર્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. લક્ષ દ્રવ્ય પ્રથમથી આપ્યું હતું, પરંતુ હાર સાંધવાથી તત્કાળ મૃત્યુને પામેલા તે મણિઆરના પુત્રને રાજાએ બાકી રહેલું અર્ધલક્ષી દ્રવ્ય પાછળથી આપ્યું નહીં. અને મણિઆર પણ આર્તધ્યાનથી મૃત્યુ પામીને વાનર થયેલ . એકદા તે વાનર ફરતે ફરતે તે નગરમાં આવ્યો, ત્યાં પોતાનું ઘર જોઇને તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તેણે પોતાના પુત્રની પાસે આવીને અક્ષરે લખીને કહ્યું કે - હું તમારો પિતા આર્તધ્યાને મરણ પામીને વાનર થયો છું, રાજાએ તમને બાકી રહેલું અર્ધલક્ષ દ્રવ્ય આપ્યું છે કે નહીં?” તેવારે પુત્રોએ ઉત્તર આપ્યો કે -" અમને બાકી ૨હેલું અર્ધલક્ષ દ્રવ્ય મળ્યું નથી. એ ઉપરથી ઇંધયુક્ત થએલે તે વાનર ઉદ્યાનમાં ગયો. એવામાં ત્યાં ચેન્નણારાણી સખિઓસહિત ક્રિ ડા કરવાને આવી હતી, ત્યાં ક્રિડા કરી રહ્યા - પછી ચેક્ષણા વન્નાલંકાર ઉતારીને સ્નાન કરવા ગઈ, એવામાં પેલા વાનરે ગુપ્ત રીતે તે હાર લઈ લીધો અને પુત્રોને આપો. પછી ચેલ્લાએ હારના હરણની વાત રાજાને કહી, તે ઉપરથી રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું -“હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ (44) શ્રી મુનિપતિ ચરિત્ર, અભય ! હાર શેાધી આપ, નહીં તો ચોરની શિક્ષાને પાત્ર થઈશ.” રાજાનાં એવાં વચન સાંભળીને અભયકુમારે ઉત્તર આપ્યો કે –“હે દેવ ! હું સાત દિવસની અંદર હાર લાવી આ પીશ.” પછી અભયકુમારે છ દિવસસુધી અનેક ઉપાય કર્યા, પરંતુ હારને પત્તો લાગ્યો નહીં. સાતમે દિવસે અભયકુમારે પાખીનો દિવસ જાણી ઉપાશ્રયમાં સાધુ વસતા હતા, ત્યાં જઇ પિષધ ગ્રહણ કર્યો. તે પિષધશાળામાં શિવ, સુવ્રત, ધનદ, અને નિક નામના ચાર મુનિઓની સાથે શ્રી સુસ્થિતસૂરિ વસતા હતા. તેજદિવસે સુસ્થિતસૂરિ જિનકલ્પ ગ્રહણ કરવાની તુલના કરવા સારૂ ઉપાશ્રયની બહાર કાયેત્સર્ગમાં રહ્યા હતા હવે નગરમાં એવી વાત ચાલી કે, " જેણે રાજાનો હાર ચોર્યો હશે, તેનું નામ પ્રભાતે યક્ષ લેશે. તે વાત સાંભળીને તથા અભયકુમારની પ્રતિજ્ઞા જાણીને મણિઆરના પુત્રોએ ભયથી તે હાર ગુપ્તપણે વાનરને પાછો આપી દીધો. વાનરે તે હાર લઈ રાત્રીએ સુસ્થિતસુરિના કંઠમાં આરોપણ કર્યો. હવે ચંદ્રથી પ્રકાશિત થઈ રહેલા રાત્રીના પ્રથમ પ્રહરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (45) વિષે શિવમુનિ ગુરૂના ચરણને માર્જન કરવા માટે ઉપાશ્રયની બહાર આવ્યા, પરંતુ ગુરૂને કંઠ હારથી સુશોભિત જોઈને ભય પામેલા તે મુનિએ તત્કાળ પાછો ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. તે વખતે તેમણે નિષિધિકી કહેવાને સ્થાનકે ભય? એવો શબ્દ ઉચર્યો. તે ઉપરથી અભયકુમારે તેમને પૂછયું –“હે સાઘો! અહિં ભય શાનો?” ત્યારે મુનિએ કહ્યું-“મંત્રી મેં પૂર્વે કંઇક ભયનો અનુભવ કર્યો હશે, તે સાંભરી આવવાથી એમ ઉચ્ચાર થયો છે.” તેવારે અભયકુમારે પૂછયું -“પૂર્વે એવું શું અનુભવ્યું હતું કે, જે આ વખતે યાદ આવ્યું? તે ઉપરથી મુનિએ પોતાની પૂર્વની હકીકત કહેવી શરૂ કરી. શિવમુનિ કહે છે કે - હે અભયકુમાર! ઉજયિનીનગરીને વિષે શિવ અને દત્ત નામના અમે બે બાંધવો વસતા હતા, એકદા જન્મથી દરિદ્ર એવા અમે બન્ને બંધુઓ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે સારાષ્ટ્ર (સોરઠ) દેશમાં ગયા, ત્યાં અનેક પ્રકારનો વ્યાપાર કરીને પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી તે દ્રવ્યને વાંસની પોલી નળીમાં ભરીને અમે બન્ને બંધુઓ વારાફરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ (46) શ્રી મુનિપતિ ચરિત્ર વહન કરતાં કરતાં ઉજજયિની તરફ પાછા વન્યા. રસ્તે ચાલતાં અમારા બન્નેમાંથી જેના હાથમાં દ્રવ્ય હોય તે દ્રવ્યના લેભથી બીજાના મરણનો ઉપાય ચિંતવતો. એમ કરતાં કરતાં અમે નગરીની સમીપે આવી પહોંચ્યા, ત્યાં એક પાણીને ધરો દીઠે, તેમાં અમે સ્નાન કરી પાણી પીધું, તે વખતે મને વિચાર થયા કે, “ભાઈને ધરામાં ફેંકી દઈ હું દ્રવ્યને મા લીક થાઉં.” એમ ચિંતવન કરતાં વળી વિચાર ફર્યો કે, “હું આ પાપરૂપ દ્રવ્યને અર્થે પિતાના મંધુને હણવાને શામાટે વિચાર કરૂં છે? આ દ્રવ્યને જ ફેંકી દઉં કે જેથી આવા અગ્ય વિચાર થાય નહીં.” એમ વિચાર કરીને પછી મેં તે દ્રવ્યની વાંસળીને ધરામાં ફેંકી દીધી; તે જોઇને દત્ત તત્કાળ બેલી - ચા -“ભાઈ ! તેં આ શું કર્યું?” તે ઉપરથી મેં પર્વે થયેલે અનિષ્ટ વિચાર તેને કહ્યું, એટલે તે પણ બોલ્યો –“ભાઈ ! તેં ગ્ય કર્યું છે, કારણકે મહારે પણ એવા જ દુષ્ટ વિચાર થત હતો.” અવી રીતે અમે બન્ને ભાઈઓ નિર્ધન થઈને પાછા ઘર તરફ ગયા. - હવે એમ બન્યું કે મેં ધરામાં કેકેલી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ શરિત્ર. વાંસળીને કોઈએક મસ્ટ ગળી ગયે! દૈવયોગથી તેજ મસ્યને એક ધીવર પકડીને નગ૨માં વેચવા સારૂ લાવ્યો એટલે મહારી બહેને ઘરે આવેલા પરાણને અતિધ્ય કરવા માટે મલ્ય આપીને તે મત્સ્યને વેચાથી લીધો ! પછી ઘરે લાવીને મત્સ્યને ચીયો કે તત્કાળ તેમાંથી પેલી દ્રવ્યની વાંસળી નિકળી! તે વાંસળી મહારી બહેન લેભથી છૂપાવતી હતી, પણ મહારી માતાની નજરે પડી; તેથી માતાએ પડ્યું -“વત્સ! એ શું છે !" તેવાર બહેને ઉત્તર આપે કે, “કંઈ નથી ?તે ઉપરથી મહારી માતા તેણીની પાસે આવવા લાગી, એટલે દ્રવ્યના લેભથી મહારી બહેને માતાને મુશળને પ્રહારથી મારી નાંખી ! પછી અમે જેટલામાં ઘરમધ્યે પ્રવેશ કરીએ છીએ, તેટલામાં પાપકૃત્ય કરનારી હારી ઑન સંભ્રમથી ઉઠવા ગઈ કે તરત જ તેણીના ખોળામાંથી દ્રવ્યની વાંસળી ભૂમિઉપર પડી ગઈ ! એટલે અમે વિચાર કરવા લાગ્યા કે-“અરે ! ધિડાર છે આ દ્રવ્યને! કે જેને અનર્થનું કરવા વાળું જાણીને અમે ધરામાં ફેંકી દીધું હતું, તેજ દ્રવ્ય ફરીથી અનર્થનું કરનારું થયું છે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ (48) શ્રી મુનિપતિ ચરિત્ર. પછી અમે બન્ને ભાઈઓને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી માતાને અગ્નિસંસ્કાર કરી, બહેનને ઘર સોંપી, ગુરૂની પાસે જઈને દિક્ષા ધારણ કરી. - શિવમુનિ અભયકુમારને કહે છે કે-હે પ્રધાન! આ પ્રમાણે પૂર્વે અનુભવેલું યાદ આવવાથી નષિધિકાને સ્થાનકે મહારાથી ભય એ શબ્દો ઉચ્ચાર થઈ ગયો ! બીજે પ્રહરે ગુરૂમહારાજના ચરણને માર્જન કરવા સારૂ સુવ્રતમુનિ બાર ગયા, ત્યાં તે હારથી વિરાજમાન એવા ગુરૂના કંઠને જોઈને પાછા ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ભયબ્રાંત થવાને લીધે નૈષિધિકાને સ્થાનકે મહાભયં એવો શબ્દ બોલ્યા. તે ઉપરથી અભયકુમારે તેમને પૂછયું –“હે સાધ ! તમે નિષિધિકીને સ્થાનકે “મહાભયં” એવા શબ્દને ઉચ્ચાર કેમ કર્યો? તેવારે મુનિએ કહ્યું –અંગદેશમાં ચંપા નામની નગરીને વિષે હું મહે સમૃદ્ધિવંત એવો કુટુંબી વસતે હતો. એકદા તે ગામમાં ચાર લેઓએ ધાડ પાડી, તેથી ભયને લીધે હું એક સ્થાનકે સંતાઈ રહ્યો, અને ચેરે તે મહારા ઘરને વિષેજ આવ્યા; તેથી મહારી સ્ત્રીએ લં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (49) પટપણથી જાણે હું ન સાંભળો હાઉ ? એવી રીતે તે ચોરને કહ્યું કે તમારે સ્ત્રીનો ખપ છે? ત્યારે ચેરેએ હા કહી, તેથી મહારી સ્ત્રી તેઓની સાથે ગઈ ચેરેએ પણ પાસે જઈને તેણીને પિતાના સ્વામિ પલ્લી પતિને અર્પણ કરી. પલ્હીપતિએ તેણીને સ્ત્રીપણે સ્વિકારી. ચારકો ગયા પછી કેટલાક મિત્રા મહારા ઘરે આવ્યા, અને મને કહેવા લાગ્યા–“ભાઈ! તું પાસે જઈને ને હારી સ્ત્રીને કેમ છોડાવતે નથી? " પણ મહારે સ્ત્રીની ઈચ્છા નહતી, તથાપિ મિત્રોના કહેવાથી હું પાલે ગયે, અને એક ડોશીના ઘરમાં ગમપણે રહ્યા. - એકદા મેં દ્રવ્યથી અત્યંત સંતુષ્ટ કરેલી તે ડોશીને કહ્યું કે-“તમે આ પલ્લી પતિને ત્યાં મહારી સ્ત્રી રહે છે, તેણીને મહારા આગમનની ખબર આપે.” પછી ડોશીએ ત્યાં જઈને સમાચાર કહ્યા, તેથી મહારી સ્ત્રીએ મને કહેવરા વ્યું કે, “આજ રાત્રીએ તમારે અહિં હારી પાસે તત્કાળ આવવું; કારણ પલ્લીપતિ જવાના છે.” ડોશીએ ઘરે આવીને મને તે સમાચાર કહ્યા. વળતું મેં ડોશીને પુછ્યું તે કયાં રહે છે? ડોશીએ ઉત્તર આપ્યો કે, તાલવૃક્ષની નિચેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) શ્રી મુનિપતિ ચરિત્ર. ગૃહમાં રહે છે. પછી હું સાંઝ વખતે પલ્લીપતિને ઘેર ગયો. ત્યાં મહારી સ્ત્રી મને જોઈને ઘણી પ્રસન્ન થઈ, અને ઉપરના કપટનેહથી આદરસત્કાર કરીને મને પલ્લી પતિની સાઉપર બેસાય; પછી તે મહારા હાથ પગનું પ્રક્ષાલન કરતી છતી વિલાપ કરવા લાગી. એવામાં ૫@ીપતિ અકસ્માત દ્વાર પાસે આવીને ઉભે રહ્યા, તેવારે સ્ત્રીએ મને શસ્યા નિચે સંતાડી દીધે! પછી તેણીએ પૂર્વની પેઠે ઉષ્ણદકથી પલ્લીપતિના હાથ પગ પ્રક્ષાલ્લન કરીને શમ્યા ઉપર બેસાર્યો. તે વખતે મહારી સ્ત્રીએ તેને પૂછયું -“હે સ્વામિ ! જે મહારે પતિ અહિં આવે, તો તેને તમે શું કરો?'' તેવારે તેણે ઉત્તર આપે કે, “દ્રવ્ય વસ્ત્રાદિકથી સત્કાર કરી તેને એના સ્વાધિનમાં કરી તેને પિતાને ઘેર પહેચાડું પલ્લીપતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને મહારી સ્ત્રીએ ભ્રકુટી ચડાવીને ક્રોધ કર્યો. આથી પલ્લીપતિ તેણીના મનનો ભાવ જાણીને ફરીથી બોલ્યા- “પ્રિયે! પ્રથમ તો મેં તને હાસ્યથી કહ્યું હતું, પરંતુ જો લ્હારો પતિ અહિં આવે તો હું તેને ગાઢબંધનથી બાંધી લઈ પ્રહાર કરૂં ." તેનાં આવાં વચન સાંભળીને સંતુષ્ટ થયેલી સ્ત્રીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર (પ) મહારા સામી દ્રષ્ટિ કરીને પલ્લી પતિને જાહેર કર્યું કે, “આ શયાની નિચે મહારો પતિ છે.” પછી પલ્લીપતિએ તત્કાળ ત્યાંથી ઉઠીને મને પકડ્યો, અને લીલી વાઘરીના બંધનથી એક સ્તંભ સાથે ગાઢ બાં; વળી તેણે મને મુષ્ટિ વિગેરેના પ્રહારથી ઘણે માર્યો પછી તેઓ શયામાં સૂતાં. એવામાં મહારા પુણ્યના ઉદયથી ત્યાં એક કુતર આવી ચડ્યો, તેણે મહારા બંધન કાપી નાંખ્યા, તેથી હું છૂટો થયે એ. ટલે પલ્લીપતિ જ્યાં સુતો હતો ત્યાં જઈને મેં તેનું ખરું ઉપાડી લીધું, અને પિલ્લપતિ ન જછે તેમ મેં હારી દુષ્ટ ભાર્યાને ઉઠાડીને કહ્યું - " હે દુષ્ટ છે જે કંઈ પણ બેલી તે આ ખીથી ત્યારું મસ્તક છેદી નાંખીશ.' એમ કહીને તેણીને આગળ કરી હું મહારા નગર તરફ ચાલ્યા. પછી રાત્રી નિવૃત્ત થઈ, તેથી ઝલાઈ જવાના ભયને લીધે હું હારી સ્ત્રી સહિત વાંસની જાળમાં છૂપાઈ રહ્યો. એવામાં પદ્ધિપતિ પિતાના સેવકેસહિત અમારાં પગલાને અનુસાર તથા મહારી દુષ્ટ સ્ત્રીએ એંધાણને માટે વેરેલાં ચીંથરાંને અનુ. સારે જે જેતે અમે જ્યાં સંતાઈ રહ્યાં હતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ irror:::: (પર) શ્રી મુનિપતિ ચરિત્ર ત્યાં આવી પહોંચ્યો. પછી તેણે મને પકડીને ખના પ્રહારથી છિન્ન છિન્ન કરી નાંખ્યા. વળી તે હાર પાંચે અંગેઉપર ખીલા મારી, મહા રી દુષ્ટ સ્ત્રીને લઈ પાછો વળ્યો ! પછી હું જીવિતની આશા મૂકી દઈ રેવા લાગ્યો. એવામાં કઈ વાનર ફરતો ફરતો મારી પાસે આવી ચડ્યા, પણ તે તો મહારા દુઃખને જોઈ મછા આવવાને લીધે ભૂમિઉપર પડી ગયે. થોડીવાર પછી સચેત થયો, એટલે તે ઉઠીને વનમાં જઇ બે ઔષધી લઈ આવ્યો છે તેમાં એક ઓ ષધિવડે મને શલ્યરહિત કર્યો, અને બીજી એષધિથી મારા શરીર ઉપર વાગેલા ઘા રૂઝવી નાંખ્યા! ત્યારપછી તેણે ભૂમિ ઉપર અક્ષરે લખીને મને સૂચવ્યું કે, “હું હારાજ ગામના સિદ્ધકર્મ નામના વૈદ્યનો પુત્ર હતો, પણ પૂર્વ કર્મના યોગથી આર્તધ્યાને મૃત્યુ પામવાને લીધે વાનરજાતિમાં ઉત્પન્ન થયો છું ! મેં હારા દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાને લીધે ઔષધિના ગુણ જાણ્યા છે, અને તેથીજ બે ઔષધિઓ લાવીને તેને સાજે કર્યો છે, માટે હે અ ! તું મહારા આ ભવનું વૃત્તાંત સોભળીને પછી એક કાર્ય કર. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (5) વાનર કહે છે કે –“હે ભાઈ! એક બળવંત વાનરે મને વાનરોના ચૂથમાંથી કાઢી મૂકર્યો છે, માટે તેને મારી મને યથપતિ બનાવ્યું કે જેથી કરીને મારા કરેલા ઉપકારનો તેં બેદલે વાળ્યો કહેવાય. તેનાં આવાં વચનને અંગિકાર કરી જ્યાં વાનર સહિત ચૂથપતિ રહેતો હતો ત્યાં હું ગયો, અને બળવાન વાનર સાથે યુદ્ધ કરી તેને ભ્રષ્ટ કર્યો. પછી મને ઉપકાર કરનાર વાનરને મેં તે રથાનકે સ્થાપ્યો. આ પ્રમાણે હું તે વાનરનો પ્રત્યુપકાર કરીને પછી ગુમરીતે પલ્લી પતિની પાલ તરફ ગયો ત્યાં પલીપતિને મારી હારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને માટે હું મારી દુષ્ટસ્ત્રીને સાથે લઈ ઘેર આવ્યા. | હે અભયકુમાર ! આ પ્રમાણે હારી દુષ્ટ સ્ત્રીનું ચેષ્ટિત જોઈ મને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી મેં ગુરૂ પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણે પર્વે અનુભવ કરેલી હકીકત યાદ આવવાથી નષિધિકાને સ્થાને સદમાં (મહાભય) વર્તે છે, એમ મહારાથી બોલાઈ જવાયું. પછી ત્રીજો પ્રહર થયે એટલે ધનદ નામને ત્રીજે શિષ્ય ગુરૂની વૈયાવચ્ચ કરવા બહાર આવ્યો, તેણે પણ ગુરૂના કંઠમાં હાર દેખીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ (54) શ્રી મુનિપાત ચરિત્ર, ભય પામી તત્કાળ પાછા ઉપાશ્રયમાં પેસતાં નૈષિધિકાને સ્થાનકે “આતમાં એવો ઉચ્ચાર કર્યો. તે સાંભળીને અભયકુમારે પૂ છયું -“હે મુનિ ! જિનધર્મ પાલન કરનારને અતિભય ક્યાંથી ?" - તેવારે ધનદમુનિ કહેવા લાગ્યા કે –“ઉ. જ્જયિની નગરીની પાસેના એક ગામમાં પ્રિય નામનો એક ધનાઢય શ્રેષ્ટિ વસતે હતો, તેને ગુણસુંદરી નામની સ્ત્રી હતી, તેઓને ધનદ નામને હું પુત્ર હતો. અનુક્રમે હું જ્યારે યુવાવસ્થા પામ્યા, ત્યારે પિતાએ મને ઉજ્જયિની નગરીમાં એક કન્યા સાથે પરણાવ્યો. એકદા હારી સ્ત્રી પિયર ગઈ હતી, તેણુને તેડવા માટે હું ખર્ક લઈને ઉજ્જયિની ત૨ફ ચાલ્યો, અને સાંજ વખતે ત્યાંની મશાનભૂમિમાં જઈ પહોંચે તે વખતે સ્મશાનમાં એક શૂળીપર રડાવેલા પુરૂષની પાસે પોતાનું મુખ ઢાંકીને રૂદન કરતી એવી કેઈ સ્ત્રીને મેં દીઠી, તેથી હું પાસે જઈને તેણુને પૂછવા લાગે કે –હે ભદ્રે ! તું શા કારણ માટે રૂદન કરે છે?” તેવારે સ્ત્રીએ “હું દુઃખી છું” એમ ઉત્તર આપવાથી મેં તેને ફરીથી પૂછયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (55 ) ત્યારે શું દુઃખ છે? જે હોય તે કહે.” તેથી તેણીએ કહ્યું-“જે પુરૂષ દુઃખ મટાડી શકવા સમર્થ હોય તેની આગળ કહેવું એ યોગ્ય છે; માટે તને કહીને શું કરું ?" ત્યારે મેં ઉત્તર આપ્યો કે, “હું હારું દુઃખ મટાડવા સમર્થ છું.” તેથી સ્ત્રીએ કહ્યું –સાંભળ. “આ શુળી ઉપર ચડાવેલે પુરૂષ હારે પતિ થાય છે, તેને અપરાધી ઠરવાથી સજાએ શુળી ઉપર ચડાવેલે છે; પરંતુ હમણું સુધી તે જીવે છે, માટે તેના સારૂ ભેજન લાવી છું, છતાં હું તેને જમાડવા શક્તિવાન નથી, માટે જે તું મને હારા ખભા ઉપર ચડાવે તો હું હારા પતિને મ્હારા હાથથીજ ભેજન કરાવું. પરંતુ હું લજજાવાળી છું, માટે તેટલે વખત હારે ઉંચું જેવું નહીં.” રૂદન કરતી એવી તે સ્ત્રીનાં આવાં વચન સાંભળી મેં તેણીને મહારા ખભા ઉપર ચડાવી, એટલે તે તે શૂળીઉપર રહેલા પુરૂષના માંસના કકડા કરીને ખાવા લાગી. તેથી તેના રૂધિરનાં ટીંપાં મહારા વાંસા ઉપર પડવા લા વ્યાં. આ પ્રમાણે વારંવાર રૂધિરનાં ટીપાં પડતાં હતાં, પરંતુ મેં ઉંચું ન જેવાથી એમજ ધાર્યું કે, તે પોતાના પતિને ભેજન કરાવી રહ્યાથી જળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ ( 56 ) શ્રી મુનિપતિ ચરિત્ર પાન કરાવતી હશે; તેથી આ પાણીનાં ટીંપાંઓ પડે છે. છેવટે રૂધિરના ટીંપાં એના ગાડા ચાલવા લાગ્યા, એટલે મેં ઉંચું જોયું તો તેણીનું મહા ભયંકર ચરિત્ર હારી નજરે પડયું ! તેથી તેણીને તત્કાળ ભૂમિઉપર પછાડીને, અને મહારૂં ખરું પણ ત્યાંનું ત્યાંજ મૂકીને હું નગર તરફ ભાગી ગયો! પછી પાપિણી તે સ્ત્રી પણ ખરું લઇ હારી પછવાડે દેડી; તેથી હું નાસતાં નાસતાં જેટલામાં નગરીના દરવાજામાં પેસું છું તેટલામાં દરવાજાની બહાર રહી ગયેલી હારી એક જંઘા તેણીએ ખવડે છેદી નાંખી, અને તે લઈને તત્કાળ નાશી ગઈ. પછી મને બહુ પીડા થવા લાગી, તેથી હું દુર્ગની રક્ષા કરનાર દ્વારવિની પાસે કરૂણસ્વરથી વિલાપ કરવા લાગ્યો એટલે દ્વારરક્ષકદેવિ હારી પાસે આવીને મને કહેવા લાગી કે - “હે વત્સ! આ ઉજજયિની નગરીની ક્ષિપ્રાનદીના ગંધર્વમશાણમાં રહેનારી શાકિનીની અને અમારી એવી મર્યાદા છે કે રાત્રીએ નગરીની બહાર રહેલા મનુષ્ય અથવા પશુને તેઓ લઈ જાય, અને જે નગરની અ દર હોય તેનું અમે રક્ષણ કરીએ. આ પ્રમાણે અમારી મર્યાદા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (75 ) હારી જંઘા દરવાજાની બહાર રહી જવાથી હું રક્ષણ કરવા સમર્થ થઈ નહીં, તોપણ હે ભદ્ર! હું હારી જંઘા સાજી કરીશ; માટે તું રૂદન કરીશ નહીં.” પછી તે દેવિએ મને ધિરજ આપીને હારી જંઘા સાજી કરી અને પોતે અદ્રશ્ય થઈ ગઈ. હું તે દેવિને વંદન કરી મારા સસરાના ઘર તરફ ગયે, ત્યાં તેના ઘરનું બારણું બંધ હોવાથી મેં છિદ્રમાંથી જોયું તો મારી સ્ત્રી અને સાસુ બન્ને જણાં માંહે માંહે વાત કરતાં ભજન કરતાં હતાં, તેથી હું તે સાંભળવા માટે ક્ષણવાર બહાર ઉભો રહ્યો. એવામાં હારી સાસુએ પૂછયું -“હે સુતે ! આજે આ માંસ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે, તેનું શું કારણ છે?” તેવારે પુત્રીએ ઉત્તર આપ્યો-“હે માત ! આ માંસ હારા જમાઇની જધાનું છે.” એમ કહીને તેણીએ પર્વની સર્વ વાત મારી સાસુને કહી સંભળાવી. - આ પ્રકારે તે બન્ને જણીઓની પરસ્પર થતી એવી વાતને સાંભળીને હે અભયકુમાર! હું અત્યંત ભયભિત થયે, ત્યાંથી ઘરે આવ્યો. પછી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મેં ચારિત્ર અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ (58) શ્રી મુનિપતિ ચરિત્ર. ગિકાર કર્યું. હે મગધેશા પૂર્વે આ પ્રમાણે અને નુભવ થયેલું આજે સ્મરણમાં આવ્યાથી મેં નિષિધિકીને સ્થાનકે " ગતિમાં? એ શબ્દનો ઉચ્ચાર કર્યો. - હવે ચેથા પ્રહરે થનક નામનો ચોથો શિધ્ય ગુરૂની વૈિયાવચ કરવા માટે બહાર ગયે, ત્યાં તેણે પણ ગુરૂના કંઠમાં હાર જોઈ તત્કાળ ઉપાશ્રયમાં પેસતાં નિષિધિકીને સ્થાનકે “અરાજુમાં એવા શબ્દો ઉચ્ચાર કર્યા છે તે સાંભળીને અભયકુમારે પૂછયું-“હે મુને ! રાગ રહિત, પંચમહાવ્રતના ધારણહાર, છકાયના પીર, અષ્ટપ્રવચનના ધારક, સત્તાવીશ ગુણ યુક્ત અને સંસારનો ત્યાગ કરનારા એવા તમને ભય શેને છે? તેવારે થાનકમુનિ કહેવા લાગ્યા કે –હે અભયકુમાર ! સાંભળ-“ઉજ્જયિની નગરીને વિષે ધનદત્ત નામનો મહા ધનવંતશ્રેષ્ઠી વસે છે, તેને સુભદ્રા નામની સ્ત્રી છે, તેમનો હું પુત્ર છું. જ્યારે મને યુવાવસ્થા પ્રાપ્ત થઈ, ત્યારે માતા પિતાએ મને મહોત્સવપૂર્વક શ્રીમતિ નામની કન્યા સાથે પરણુંચે. હારી સ્ત્રી અત્યંત ને હને લીધે હંમેશાં મહારા ચરણદકનું પાન ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (59) રતી; તેથી તેણીના નેહથી વશ થઈ ગયેલો હું પણ કઈ દિવસ તેનું વચન ઉલ્લંધન કરતો નહીં. એવી રીતે અમે સ્ત્રી પુરૂષ પરસ્પર મહા સ્નેહને લીધે વિષયસુખ ભોગવતાં છતાં સુખથી દિવસે નિર્ગમન કરતા હતા. એકદા ગર્ભવતી એવી મહારી સ્ત્રીએ મને કહ્યું-“હે નાથ ! મને તો વિદ્યમાન છતાં બીજી કશી ઈચ્છા નથી, પરંતુ મૃદુપુછ નામના જીવનું માંસ ખાવાની સ્પૃહા થઈ છે; માટે તે લાવીને મારો દેહદ પૂર્ણ કરે, નહિં તે નિશ્ચિય થોડા કાળમાં મારું મૃત્યુ થશે.” તેણીનાં આવાં વચન સાંભળી મેં પૂછયું -“હે પ્રિયે ! એ જો કયાં રહેતા હશે?” ત્યારે સ્ત્રીએ ઉત્તર આ “હે પ્રાણનાથ ! એ જી રાજગૃહી. નગરીમાં શ્રેણિક રાજાને ઘેર છે. આપ જે મને જીવતી રાખવાને ઇચ્છતા હો તે ત્યાં જઈ થોડા દિવસમાં લાવી આપો. કારણ હું ત* મારા વિશે ઘણા દિવસ જીવી શકું તેમ ન થી.” પ્રિયાનાં આવાં વચન સાંભળી મહા હર્ષવંત થએલે હું હાથમાં ખર્ક લઈને ઘરેથી ચાલ્યો, અને અનુક્રમે રાજગૃહી નગરીના ઉધાનમાં જઈ પહોંચે તે વખતે ત્યાં કામીપુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ (60) શ્રી મુનિપતિ ચરિત્ર. રૂષ અને ગણિકાઓ ક્રિડા કરવા આવી હતી, તેથી હું ત્યાં જવા ઉભો રહ્યો; એવામાં ક્રિડા કરતાંતાં મગધસેના નામની સર્વોત્તમ વે શ્યા પાસેના સરોવરમાં પડી ગઈ, તે જોઇને મેં તત્કાળ તે સરોવરમાં પડી તેને બહાર કાઢી. તેથી તે વેશ્યા પ્રસન્ન થઈ હારી આગળ આવીને કહેવા લાગી –“હે સ્વામિન ! મહા ૫રાકમવંત, ગુણવંત અને પરોપકારી એવા તમેજ મને ઉગારી છે, માટે આપ મહારા ઉપગારી અને જીવિતદાન આપનારા છે; તેથી આજે આ ઉદ્યાનમાં હારી સાથે ક્રિડા કરો.” તેથી હું તે દિવસ ત્યાંજ રહ્યા. પછી મગધસેનાએ મને ઉજજયિની નગરીમાં આવવાનું કારણ પૂછવાથી મેં તેને મહારી સ્ત્રીની સર્વ વાત કહી બતાવી, એટલે તેણીએ મને હસીને કહ્યું કે, “તમે સરલ સ્વભાવવાળા દેખાઓ છે, પણ તમારી સ્ત્રી દુરાચારિણી છે. સ્ત્રીઓનાં ચરિત્ર પુરૂષોથી જાણી શકાય નહીં, કેમકે તમારી સ્ત્રી દુરાચારિણી હોવાથીજ તમને ઘર બહાર કાઢી મૂક્યા છે.” આ પ્રમાણે તેણીએ મને ઘણું સમજાવ્યા, પરંતુ મહારૂં ચિત્ત ભેદાણું નહીં. ઉલટું હું તેણીને બેલતી બંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિતિ ચરિત્ર ( 1 ) કરી કહેવા લાગ્યો કે –“હારી સ્ત્રી સમાન કઈ પતિવ્રતા નથી. પછી સાયંકાળે હું તેને ણીની સાથે રથમાં બેશી નગરતરફ જતા હતા, એવામાં શ્રેણિક રાજાને એક મદોન્મત્ત હાથી આલાનર્થંભ ઉખેડી નાંખી નગરીમાં મહા તોફાન કરતે કરતો અમારી નજીક આવી પહો, પણ હું હાથીની શિક્ષણકળાનો જાણ હેવાથી મેં તેને વશીકરણ વિદ્યાવડે સ્વાધિન કર્યો. તે જોઈ નગરવાસી મહારાં વખાણ કરવા લાગ્યા. પછી હું મગધસેનાને ઘરે ગયા, ત્યાં તેણીએ મહારે સ્નાન, ભેજન વિગેરેથી સંસ્કાર કરીને કહ્યું –“હે ભદ્ર! આજે હું શ્રેણિક રાજાના દરબારમાં નૃત્ય કરવા જવાની છું, માટે તમારે પણ ત્યાં આવવું. કારણકે ઘણાં માણસે જોવા માટે આવશે.” તેણીનું આવું કહેવું સાંભળી મેં કહ્યું: “આજે મને બહુ નિંદ્રા આવે છે, માટે હારાથી અવાશે નહીં.” પછી મગધસેના * રાજમંદિરમાં ગઈ, અને હું એકલે રહ્યા તેથી મને સ્ત્રીએ મ ગાવેલા મગૃછની ચિંતા થવા લાગી; એટલે હું પણ તે વેશ્યાની પછવાડે મક પૃચ્છનું માંસ લેવા સારૂ ગુમરીતે રાજમંદિરમાં ગયો. ત્યાં મેં લેકે મગધસેનાના નૃત્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) શ્રી મુનિ પતિ ચરિત્ર. આશક્ત બન્યા જાણી મેં મૃદુપૃચ્છનું માંસ ગ્રહણ કર્યું. પછી જેવો હું ગુપ્ત રીતે દ૨વાજામાંથી બહાર નિકળવા ગયો, એવામાં રક્ષક લકોએ મને પકડ્યા અને તેઓએ મહારી વાત રાજાને નિવેદન કરી. પરંતુ રાજાએ નૃત્ય - વામાં ભંગ પડવાના ભયથી તેઓને કંઈ ઉત્તર આપ્યો નહીં. હું એક બાજુએ ઉભે રહી નૃત્ય જોતો હતો, એવામાં તેણીના નૃત્યથી પ્ર• સન્ન થયેલા શ્રેણિક રાજાએ મગધસેનાને ત્રણ વરદાન માગવાનું કહ્યું પછી મગધસેના મહારા સામી નજ૨ કરીને બેલી:–“અરે! મદુપૃચ્છના માંસનો અભિલાષી! મને જીવિતદાન આપનાર મહારો પ્રાણનાથ કયાં બિરાજે છે” તેણીનાં આવાં વચન સાંભળી મેં કહ્યું –“હે પ્રિયે ! હું અહિંજ બેઠા છે. પછી તેણીએ રાજાને વિનંતી કરી કે –“હે દેવ ! આપે મને આપેલા ત્રણ વરદાનમાંથી એકવડે આ મદુપૃચ્છના માંસને ગ્રહણ કરનારા અપરાધીને મૂકી દે, અને બીજાથી એમ માગું છું કે, તેજ પુરૂષ મહારા પ્રાણપતિ થાય.” રાજાએ તે વાત માન્ય કરી, તેથી હું મગધસેનાને ઘેર ગયે. પછી તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 3 ) સાથે ક્રિડા કરતો સુખેથી દિવસે નિર્ગમન કરવા લાગ્યો. એકદા મેં મગધસેનાને કહ્યું -“હે પ્રિયે ! જે તું મને રજા આપે તો હું મારે ઘેર જાઉં. કારણ મને અહિં આવ્યું ઘણું દિવસ થઈ ગયા છે, માટે કુળવતિ હારી વાટ જોતી હશે. તે વારે મગધસેનાએ કહ્યું -" સ્ત્રી કેઈની હોય નહીં, તે મુખથી મીઠાં વચન બેલે પણ દદયમાં મહા કપટ હોય, ઓછા જળથી ભયભિત થાય, પણ મહાસમુદ્ર સહેજે રે; મૃગ દેખીને બીએ, પણ મણિધર (ભયંકર સર્ષ) ને હાથમાં નૃત્ય કરાવે; વળી તે મર્મ કહેવાય છતાં અનેક યુક્તિઓ શેાધે છે. શાસ્ત્રમાં સ્ત્રીઓનાં ચરિત્ર નવલક્ષ કહ્યાં છે, આમ છે છતાં જે તમારે જવાનો નિશ્ચય હોય તો મને સાથે તેડી જાઓ; કારણ કે મારે તમને તેણીનું દુરાચ૨ણ દેખાડવું છે.” ! પછી મેં તેણીને સાથે લઇ જવાની હા કહી, તેથી તે મગધસેનાએ શ્રેણિક રાજા પાસે જઈ ત્રીજા વરદાનથી મહારી સાથે આવવાની રજા લીધી. પછી અમે બન્ને જણાએ ઘણું દ્રવ્ય લઇને શુભદિવસે ઉજજયિની તરફ પ્ર. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ (14) શ્રી મુનિપતિ ચરિત્ર, યાણ કર્યું. અનુક્રમે અમે ઉજ્જયિનીનગરીના ઉધાનમાં આવી પહોંચ્યાં, ત્યાં મગધસેનાને બેસારી રાત્રીને સમયે હું ખરું ધારણ કરીને મહારે ઘેર ગયે; તે વખતે હારી પ્રિયાને અન્ય પુરૂષની સાથે સુતેલી જોઈ મહા ક્રોધવંત થએલે એવો મેં ખર્ઝના પ્રહારથી તે પુરૂષને મા રી નાંખે, અને હું ગુપ્ત રીતે સંતાઈ રહ્યું થોડીવાર પછી હારી સ્ત્રી જાગી અને જોયું તો પિતાના યારને મૃત્યુ પામેલે દીઠે તેથી મહા શોકાતુર થએલી તે સ્ત્રીએ એક ખાડો ખોદી તેમાં તેને દાટ્યા, અને તે ઉપર એક વેદિકા બનાવી તેને લીંપી પોતે તત્કાળ સુઈ ગઈ. * પછી હું ઉદ્યાનને વિષે મગધસેના પાસે ગયે, અને તેણીને મેં સર્વ વ્રત્તાંત નિવેદન કયું, એટલે તેણીએ કહ્યું કે:-“પ્રાણનાથ ! આ તમારી સ્ત્રી દુષ્ટ છે, તેણીનું ખરું સ્વરૂપ દેખાડવા માટે જ હું તમારો સાથે અહિં આવી હતી.” તેણીનાં આવાં વચન સાંભળી મેં કહ્યું:“તું જે કહેતી હતી તે યથાર્થ સત્ય ઠરી ચુક્યું છે, એમાં કાંઈ સશય નથી.” પછી હું મગધસેનાગણિકા સહિત ફરીથી રાજગૃહનગરપ્રત્યે ગયા, ત્યાં તેણીની સાથે કેટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિપતિ ચરિત્ર, લેકકાળ સંસારસુખ ભેગવી ફરીથી પાછો ઉજજયિનીમાં આવ્યો. ત્યાં પ્રથમ માતાપિતાને - વંદન કરીને પછી સ્ત્રીને ઘેર ગયો, એટલે તે તે કુલવધુ ઘણું સ્નેહથી મહારા સામી આવી આદરસત્કાર કરવા લાગી. પછી તેણી એ મને વિ. લંબ થવાનું કારણ પૂછ્યું. એટલે મેં ઉત્તર આપ્યો કે –“હે પ્રિયે! હું ત્વારા કહેવાઉપરથી મૃદમૃચ્છનું માંસ લેવા ગયો હતો, પરંતુ તે કાર્ય સિદ્ધિ નહિ થતાં ઘણા દિવસ નિર્ગમન થઈ ગયા છે. વળી હું લ્હારા અપૂર્વ સ્નેહને લી. ઘેજ અહીં પાછો આવ્યો છું.” મ્હારાં આવાં વચન સાંભળી હર્ષવંત થએલી તેણીએ કહ્યું - “પ્રાણનાથ! આપ ક્ષેમકુશળ ઘેર આવ્યાં, એજ હું અપૂર્વલાભ માનું છું. . . આવી રીતે હું દિવસ નિર્ગમન કરતા હતા, એવામાં મ્હારી સ્ત્રી મહારે પૂર્ણ પ્રેમ ને જાણીને નિત્ય પ્રથમ બનાવેલા ઉત્તમ ભેજનથી પેલી વેદિકાનું પૂજન કરી બાકી રહેલું ભેજન મને પીરસતી; તે ઉપરથી મેં જાણ્યું કે, આ મહાર દુષ્ટસ્ત્રી આજસુધી પણ પોતાના યારનો સ્નેહ છોડતી નથી. - એકદા મેં હારી સ્ત્રીને કહ્યું –“હે પ્રિયે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) શ્રી મુનિપતિ ચરિત્ર આજે ઘેબર બનાવીને મહારી પરણાગત કર. પરંતુ જ્યાંસુધી મેં ભેજન કર્યું ન હોય ત્યાં સુધી તેમાંથી ત્યારે કોઈને પણ આપવું નહિ.” મહાશું આવાં વચન સાંભળી તેણીએ કહ્યું-“માણનાથ! એમ કેમ કહો છો? મહારે તમારાથી બીજું કઈ વહાલું છે કે જેને હું પ્રથમ આપતી હઇશ?પછી હું ભેજન કરવા બેઠે, એટલે પ્રથમનો ઉને ઘેબર દાઝી ગયા છે એમ કહીને તેણીએ પિતાની પાસે સંતાડી રાખેલા ઘડામાં નાંખ્યો. તે જોઈને મેં કહ્યું -“હે પાપિષ્ટ ! હજુસુધી પણ તું હારા જારને સ્નેહ છેડતી નથી ?" મહારાં આવાં વચનથી ક્રોધાયમાન થએલી તે દુષ્ટ સ્ત્રી તની ભરેલી કડા ઉપાડી હારી પાછળ દેડી, અને મહારા વાંસાઉપર સર્વ ઉણ ધત રેડી દીધું. આમ થવાથી મ્હારૂં - શરીર દગ્ધ થયું, તેથી હું મહારા માતાપિતાને ઘેર ગયે, કેટલેક કાળે મને આરામ થયો એટલે મેં સ્વસ્તિકાચાર્ય પાસે દિક્ષા ગ્રહણ કરી. થાનકમુનિ કહે છે કે –હે “અભયકુમાર ! આ પ્રમાણે પૂર્વે અનુભવેલું યાદ આવવાથી નૈષિધિકાને બદલે માતમાં (ભયથકી પણ ભય) એમ બેલાઈ ગયું.” હવે સૂર્યનો ઉદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિત ચરિત્ર. (67). થવાથી અભયકુમાર પિષધ પી ગુરૂને વંદન કરવા સારૂ બહાર ગયો, ત્યાંતો ગુરૂના કંકમાં હાર જોઈ વિચાર કરવા લાગ્યો કે, સાધુઓ જે ભયાદિ વચને કહેતા હતા તેનું ખરું કારણ આ ગુરૂ મહારાજના કંઠનો હાર છે. ધન્ય છે આવા વાંછારહિત મુનિઓને આ પ્રમાણે ભાવના , ભાવતા એવા અભયકુમારે ગુરૂના કંઠમાંથી હાર ગ્રહણ કરીને શ્રેણિક રાજાને આપ્યો; તેથી ; તે શ્રેણિકમહારાજા અત્યંત આનંદ પામ્યા. . ! ન હવે મુનિપતિસાધુ કહે છે કે –“હે કુંચિક શ્રાવક! સાધુપુરૂષો તે આ પ્રકારે લેભરહિત હોય છે, તે તે પારકું દ્રવ્ય શામાટે ગ્રહણ કરે? છે તેવારે કુંચિકશેઠે કહ્યું –“એવા લેભરહિત સાધુ તે બીજા હોય છે, પણ તમે તેના સરખા દેખાતા નથી, પરંતુ તમે તે સિંહ સરખા દે. ખાઓ છે.” ત્યારે મુનિપતિએ પૂછયું -“હે કુંચિક! તે સિંહ કોણ હતો? તે કહે.” કુંચિકે કહ્યું -“હે મુનિ! વણારસીનગરી માં જિતશત્રનૃપતિ રાજ્ય કરતો હતો, તેની પાસે એક ઉત્તમ વૈદ્ય રહેતું હતું, તેને બે પુત્રો હતા, પરંતુ તેઓ વિદ્યાહિન અને મૂર્ખ હતા. અન્યદા વૈદ્ય મૃત્યુ પામવાથી રાજાએ તેનું પદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ (68) શ્રી મુનિપતિ ચરિત્ર બીજા વૈદ્યને ઑપ્યું. તે ઉપરથી અપમાન પામેલા તે બન્ને પુત્રો એક દિવસ રૂદન કરતી એવી પોતાની માતાને પૂછવા લાગ્યા –“માતા ! તમે શા માટે રૂદન કરે છે? તેવારે માતાએ ઉત્તર આપ્યો –હે મM તમારા પિતા વૈદવિદ્યામાં કુશળ હેવાથી રાજાના માનીતા હતા, પરંતુ તે મૃત્યુ પામવાને લીધે રાજાએ તેમનું પદ બીજા વૈદ્યને આપ્યું છે, કારણકે તમે મૂર્ખ રહ્યા છેએ ટલા માટે જ હું રૂદન કરૂં છું” માતાનાં આવાં વચન સાંભળી પુત્રોએ કહ્યું-“હે માત! તમે રૂદન ન કરે, અમે બન્ને ભાઈઓ પરદેશ જઈ વૈદ્યવિદ્યાને અભ્યાસ કરી અમારા પિતાની આજીવિકા ફરીથી પ્રાપ્ત કરીશું. પછી તે મને ન્ને ભાઈઓ ચંપાનગરીને વિષે પોતાના પિતાનો મિત્ર મહાવૈદ્ય રહેતો હતો ત્યાં ગયા, અને વિઘન અભ્યાસ કરી પાછા પોતાની નગરીત- રફ આવતા હતા, એવામાં રસ્તે એક આંધળો સિંહ તેઓની નજરે પડ્યા, તેને જોઈને ન્હાના ભાઈએ મોટા ભાઈને કહ્યું -“હે બંધ ! ગુરૂએ આપણને ઉપદેશ કર્યો છે કે, દિન કે અનાથ જીવઉપર ઉપગાર કરવો; માટે આ નેત્રહિન સિંહને ઉપગાર કરી દેખતે કરીએ.” તેવારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ wommune શ્રી મુનિપતિ ચરિત્ર. (69) મહટા ભાઈએ કહ્યું - “ઉપગાર પાત્રઉપર કરો, પરંતુ કુપાત્રઉપર કરવો નહીં.” આમ મહેટા ભાઈએ ઘણું કહ્યું પણ ન્હાનાએ માન્યું નહીં, ને તે સિંહના નેત્રમાં સિદ્ધાંજન - જવા ચાલ્યા તેથી હેટ ભાઈ એક મોટા વૃક્ષઉપર ચડી ગયો. પછી સિદ્ધાંજન આંજવાથી દેખતા થએલા સિંહે (ઘણા દિવસને ભૂખ્યો હોવાથી) પોતાની પાસે ઉભેલા પેલા હાના ભાઈને મારીને ભક્ષણ કર્યો. માટે હે મુને ! જેમ સિંહ પોતાને ઉપગાર કરનારને અપકારી થયો, તેમ તમે પણ મહારૂ દ્રવ્ય હરણ કરી હારે અપકાર કરનાર થયા છે. મુનિપતિએ કહ્યું –“હે શ્રાવક! આમ બેલવું તને યોગ્ય નથી, કારણ સાધુપુરૂષો તો મેતાર્યમુનિની પેઠે વાંછારહિત હોય છે. તેવારે કુંચિકે પૂછયું –એ મેતાર્યમુનિ કોણ હતા? ત્યા રે મુનિપતિએ કહ્યું –સાંભળ. સાકેતપુરનગરમાં ચંદ્રાવતં સકરાજા રાજ્ય કરતો હતો. તેને સુદ ના અને પ્રિયદર્શના નામે બે સ્ત્રીઓ હતી, તેને માં સુદર્શનાને સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો હતા, તથા પ્રિયદર્શનાને પણ ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો હતા કા P.P. Ac. Gunratnasuri M.S. Page #68 -------------------------------------------------------------------------- ________________ (70) શ્રી મુનિપતિ ચરિત્ર. ળાંતરે ચંદ્રવતંસારાજા મુત્યુ પામ્યો એટલે સા. ગરચંદ્ર રાજ્યાસનઉપર બેઠે; અને તેનો લ્હાને ભાઈ ઉજજયિનીને રાજા થયે . એકદા સાગરચંદ્રભૂપતિએ પોતાની ધાર ત્રીને કહ્યું –“આજે મહારા સર્વ બંધુએ સહિત વનમાં અશ્વક્રિડા કરવા, જઉં છું માટે તું અમારા સારૂ સુંદર માદક બનાવીને વનમાં લાવજે.” આ પ્રમાણે ધાત્રીને કહી સાગરચંદ્ર ભૂપતિ પોતાના બંધુઓસહિત અશ્વક્રિડા કેરવાસારૂ વનમાં ગયો. પછી ધાત્રી સુંદર મેદક બનાવી વનમાં જવા સારૂ નિકળી. એવામાં તેણીને રસ્તે પ્રિયદરનાએ દેખીને પૂછયું-“ધા ત્રી! તું ક્યાં જાય છે અને આ હાથમાં શું છે?” તેવારે તેણીએ સર્વ વાત પ્રિયદર્શનાને કહી; એટલે અપરમાતા પ્રિયદર્શનાને ઈર્ષ ઉત્પન્ન થઈ, તેથી તેણીએ કપટ કરી ધાત્રી પાસેથી મેદકને જેવા સારૂ માગ્યો, ધાત્રીએ તે આપ્યો, એટલે પ્રિયદર્શનાએ પોતાના હાથમાં લેઇ પ્રથમ વિષયુક્ત કરી રાખેલે ધાત્રીને પાછો આપે. આ કપટ ધાત્રીના જાણવામાં આવ્યું નહીં. પછી વનમાં ગયેલી ધાત્રીએ તે મોદક રાજાને આપે, રાજાએ પણ પોતાની અપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (71 ) માતાના પુત્રને ન્હાના જાણી તેમને વહેંચી આપ્યો, તે ખાવાથી બન્ને ભાઈઓને વિષ ચડી ગયું; તેથી સાગરચંદ્રરાજા આશ્ચર્ય પામ્યો. પછી મણીને પ્રક્ષાલન કરી તે પાણી પાઈને બન્ને ભાઈઓને વિષરહિત કર્યા. પછી ઘરે આવીને રાજાએ ધાત્રીને પછયું-એ મેદક વિષયુક્ત કયાંથી થયો?” ધાત્રીએ ઉ. ત્તર આપ્યો:–“તમારી અપરમાતા પ્રિયદનાએ એ મોદકને થોડા વખત પોતાના હાથમાં રાખ્યો હતો, એ વિના બીજું હું જાણતી નથી.” તેવારે રાજાએ વિચાર્યું કે હારી અપરમાતાએ રાજ્યના લેભને લીધેજ નિશ્ચય મહારા ઉપર વિષપ્રયોગ કરેલે જણાય છે. તેથી તેણે પ્રિયદર્શનાને ઠપકો આપીને કહ્યું“હે પાપિષ્ટ ! પ્રથમ જ્યારે હું હારા પુત્રોને રાજ્ય આપતો હતો ત્યારે તેં શામાટે ના કહી હતી, અને હમણાં હારા પુત્રોને રાજ્ય અપાવવા સારૂ લેભથી આવું અગ્યકર્મ કરવા તત્પર થઈ ? હું આજદિન સુધીમાં કોઈપણ પુન્ય ઉપાર્જન કરી શક્યો નથી, તેથી જે હારા વિષપ્રયોગથી મૃત્યુ પામ્યો હોત તો મારી શી ગતિ થાત ?" આ પ્રમાણે કહીને રાજ્યથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ . ( ર ) શ્રી મુનિપતિ ચરિત્ર નિસ્પૃહ એવા તેમણે પ્રિયદર્શીનાના પુત્ર ગુણ ચંદ્રને રાજ્ય સોંપી, જિનમંદિરને વિષે મહાસવપૂર્વક સ્નાત્ર પૂજાદિ કરાવી, યાચકને દાન આપી, ગુરૂ પાસે દિક્ષા ધારણ કરી. અનુક્રમે તે ગિતાર્થ થયા. - એકદા ઉજ્જયિની નગરીથી બીજા કેટલાક સાધુઓ ત્યાં આવ્યા, તેમને આચાર્ય મહારાજે ત્યાંના કુશળ સમાચાર પૂછશે. ત્યારે સાધુઓએ કહ્યું –“અમને સર્વ પ્રકારે કુશળ વર્તે છે, પરંતુ ત્યાં રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર સાધુઓને ઉપસર્ગ કરે છે. તેઓનાં આવાં વચન સાંભળી સાગરચંદ્રમુનિ આચાર્યને કહેવા લાગ્યા -“જે આપની મરજી હોય તે હું ત્યાં જઈ તેમને પ્રતિબંધ દઉં.” પછી ગુરૂની આજ્ઞા લઈ સાગરચંદ્રમુનિ તે બન્ને પુત્રોને પ્રતિબધ દેવા સારૂ ઉજ્જયિની નગરી પ્રત્યે આવ્યા. ત્યાં ગેચરીને અવસરે રાજ્યભુવનમાં ગયેલા તેમણે ભેજનગૃહમાં જઈને ઉંચા શબદથી ધમલાભ કહ્યા. આ શબ્દો સાંભળીને રાજપુત્ર તથા પુરોહિતપુત્ર એ બન્ને જણે તત્કાળ - જનગૃહમાં આવ્યા, અને મુનિને કહેવા લાગ્યા“હે સાધે! તમને નૃત્ય આવડે છે?” ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 3) સાધુએ કહ્યું-“હું નૃત્યકળા જાણું છું, પરંતુ જે તમે વાછત્ર વગાડે તે હું પ્રેમથી નૃત્ય કરૂં. તેવારે તે બન્ને પુત્ર મુનિને એકાંતઆવાસમાં લઈ ગયા, ત્યાં તેઓએ વાજીંત્ર વગાડવા માંડ્યાં, પણ અજ્ઞાનતાને લીધે વારંવાર ભૂલવા લાગ્યા તેથી મલ્લવિદ્યામાં કુશળ એવા સાધુએ કૅધ કરીને તે બન્ને પુત્રોનાં અંગોપાંગને ઉતારી નાંખ્યાં. પછી તે મુનિ ઉદ્યાનમાં આવી કાર યેત્સર્ગે રહ્યા. - હવે ભજનને અવસરે રાજાએ કુમારને બેલાવવા સારૂ સેવકોને મોકલ્યા, પરંતુ તેમણે તે ચેષ્ટારહિત એવા કુમારને જોઇને રાજા પાસે આવી સર્વે હકીકત નિવેદન કરી; એટલે રાજાએ ત્યાં આવીને જોયું તો ચેષ્ટારહિત એવા બન્ને કુમારને પૃથ્વિઉપર પડેલા દીઠા. તેવારે આ મુનિઓને કરેલા ઉપસર્ગનું કારણ છે.” એમ નિશ્ચય કરીને રાજા તથા પુરોહિત ઉઘાનમાં મુનિ પાસે ગયા, ત્યાં જઈને જુએ છે તો પોતાના સહેદરભાઈ (સાગરચંદ્ર) ને મુનિપણે કાયોત્સર્ગમાં ઉભા રહેલા દીઠા એટલે તેમણે વિનયપૂર્વક વંદના કરી. પછી મુનિએ કાયોત્સર્ગ પારી ઉપાલંભ (ઠબકા) સહિત કહ્યું - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ (74) શ્રી મુનિપતિ ચરિત્ર. હે બંધ! તું હારા અને પુરોહિતના પુત્ર પાસે સાધુઓને ઉપસર્ગ કરાવે છે, તે ધિક્કાર છે હૃારી રાજ્યનીતિને ! બંધુરૂપ મુનિનાં આવાં ભયંકર વચન સાંભળી મુનિચંદ્રે કહ્યું -“હે મહામુને ! હારે પુત્ર હવે પછી આવો અપરાધ કરશે નહીં, માટે ક્ષમા કરે.” તેવારે મુનિએ કહ્યું-“જે તે બન્ને પુત્ર દિક્ષા ગ્રહણ કરે તેજ હું તેઓને સાજ કરીશ, નહિં તે નહીં. તેથી રાજાએ ઘરે જઈને તે વાત બન્ને પુત્રોને કહી, અને કહ્યું કે, “જે તમે દિક્ષા ગ્રહણ કરશે તોજ તમને સાજા કરશે. તે વાત બન્ને પુત્રોએ અંગિકાર કરવાથી મુનિએ રાજભવનમાં જઈને તેમને સાજા કર્યા. પછી બને દિક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા. હવે રાજાને પુત્ર સુખે મન, વચન, અને કોયાએ કરીને ભાવયુક્ત પંચમહાવ્રત પાળવા લાગ્યું, અને પુરોહિતનો પુત્ર પિતાના મનમાં એમ ચિંતવન કરતે કે સાધુના ધર્મમાં ન્હાવું નહીં, ધોવું નહીં, શરીર મલીન રાખવું, કેશ, નખ, પ્રમુખને ઉતારવા નહીં; માટે બ્રાહ્મણનો ધર્મ શુદ્ધ છે. એમ સર્વ સાધુઓના ધર્મની દુગચ્છા કરતો કરતો ચારિત્ર પાળવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર ( 5 ) કાળાંતરે તે બન્ને જણ મૃત્યુ પામીને સ્વર્ગમાં મિત્રદેવતા થયા. એકદા મહાવિદેહક્ષેત્રમાં વિચરતા એવા શ્રી મહાવીર પ્રભુ પાસે જઈને તે બન્ને દેવતાએ નાટક કરીને પ્રભુને પૂછયું -“હે ભગવંત! અમારા બન્નેમાં કેણુ સુલભાધી અને કોણ દુર્લભબધી છે? વળી પ્રથમ કોણ આવશે? તે વારે ભગવંતે ઉત્તર આપ્યો કે –“પુરેહિત પુત્રનો જીવ દુર્લભબોધી છે, અને પ્રથમ ચવનાર પણ તેજ છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી બન્ને દેવતા પોતાને સ્થાનકે ગયા. પછી પુરોહિતના પુત્રનો જીવ જે દેવતા હો તે, રાજપુત્રના જીવરૂપ જે દેવતા હતા તેને કહેવા લાગ્યા કે:-“હે બંધ ! હું ત્યારથી પ્રથમ ચવીશ, વળી દુર્લભબધી પણ હુંજ છું; માટે સ્વારે જ્યાં જન્મ થયો હોય ત્યાં ત્યારે આવીને મને પ્રતિબંધ કર.” પછી પુરેહિતના પુત્રનો જીવ સ્વર્ગથી ચવીને રાજગૃહનગરમાં દુર્ગછાકર્મના દોષથી ચંડાલને ઘરે ઉત્પન્ન થયો. - હવે તેજ નગરમાં ધન નામે એક શ્રેષ્ટિ વસે છે, તેની ભદ્રા નામની સ્ત્રીને અને આ ચંડાલની સ્ત્રીને સખાભાવ હતો જે સમયે ચંડાલની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ (76) શ્રી મુનિપતિ ચરિત્ર. સ્ત્રીને ગર્ભ રહ્યા, તે સમયે તેની સખી શ્રેષ્ટાની સ્ત્રીને પણ ગર્ભ હતો. શ્રેષ્ટાની સ્ત્રીનાં પૂર્વકર્મના દોષથી સર્વ બાળક પ્રસવ વખતે જ મૃત્યુ પામે છે, તેથી તેણીએ એક દિવસ પોતાની સખી ચંડાલણીને કહ્યું-“હે હેન! જો દે વયોગથી તને અને મને સાથે જ પ્રસવ થાય તહારે પુત્ર મને આપવો, અને હારે મૃત્યુ પામેલે પુત્ર હારે લઈ જ.” તે વાત ચંડાલ એ સખીભાવથી કબુલ કરી. પછી દૈવયોગથી તે બન્નેને સાથે જ પ્રસવ થયો, એટલે તેને ણીઓએ પૂર્વના સંકેત પ્રમાણે અદલાબદલી કરી. તે પુત્ર વિશિષ્ટ પુણ્યપ્રભાવથી ઉત્તમકૂળમાં જન્મ પામેલ ગણાયે. તે વખતે કાશી એ શ્રેષ્ટિને પુત્ર જન્મની વધામણી આપી. - ષ્ટિએ ઘણું આનંદપૂર્વક ઘણું દ્રથનું દાન કરી મહટો ઉત્સવ કર્યો. છઠ્ઠીના જાગરણ મહે છવપૂર્વક કરી બારમે દિવસે સ્વજનોને પોતાને ત્યાં બેલાવી ભેજનાદિકથી સત્કાર કર્યો, અને પુત્રનું મેતાર્ય નામ પાડયું. પછી પિતાએ કામદેવના સમાન રૂપવંત, રાંદ્ર સમાન કળાવંત અને મહા બુદ્ધિવંત એવા તે પુત્રને ઉપાબાય પાસે ભણવા મોકલ્યો. અનુક્રમે ગુરૂની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 77 ) પાસે અભ્યાસ કરતો કરતો તે હેતેર કળાને જાણ થયે, અને વૈવનાવસ્થા પામ્યો એટલે એ ષ્ટિએ તેને કુળવંત એવી આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. આ વખતે પૂર્વભવના મિત્રદેવે ઉપયોગથી જોયું તો પોતાના મિત્ર મેતાર્યને માટે સંસાર પરિભ્રમણના મૂળરૂપ પાણીગ્રહણ કરવાની તિયારી થઈ રહી હતી, તેથી તેને પ્રતિબોધ ક. રવાને અર્થે ત્યાં આવીને એકાંતમાં મેતાર્યને કમ હેવા લાગ્યો કે –“હે મેતાર્ય! લ્હારા પર્વભવનો હું મિત્ર છું, અને હારા કહેવાથી જ હું તને પ્રતિબોધ કરવાને અહિં આવ્યો છું; માટે હવે તું સંસારનો ત્યાગ કરી જિનેશ્વરનિરૂપિત ધમને અંગિકાર કરી દિક્ષા ગ્રહણ કર.” તેવારે મેતાર્યે કહ્યું –“દિક્ષા ગ્રહણ કરવાની ઈચછા હું કરતો નથી.” એવાં મિત્ર મેતાર્યનાં વચન સાંભળી દેવ વિચાર કરવા લાગ્યા કે, દુઃખ પામ્યા શિવાય એ મહારું કહેવું માનશે નહીં. એમ ધારી તેણે મેતાર્યને ખરે પિતા જે ચંડાળ હતા, તેના શરીરમાં પ્રવેશ કર્યો; તેથી તે ચંડાળ રૂદન કરવા લાગ્યો. તે જોઈને તેની સ્ત્રીએ. કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું-“આ નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ (8) શ્રી મુનિપતિ ચરિત્ર, ઘનશ્રેષ્ટિના પુત્રને વિવાહ મહોત્સવ થાય છે, તેમ જે હારે થયેલો પુત્ર જીવતો રહ્ય હેત તો હું પણ તેના વિવાહનો મહેટો ઉત્સવ કરત. ? તેવારે સ્ત્રીએ કહ્યું -“જે ખરૂં કહેવરાવો તો એ શ્રેષ્ઠિપુત્ર તમારાજ પુત્ર છે.* ચંડવળે કહ્યું - એમ કેમ?” એ ઉપરથી સ્ત્રીએ પૂર્વની સર્વ હકીકત પતિને કહી સંભળાવી, એટલે ચંડાળ તે - પુત્રને પિતાને ઘેર તેડી લાવવાને ત્યાં ગયે. * - અહિં મેતાર્યના પાણી ગ્રહણનો દિવસ હોવાથી ધનશ્રેષ્ટિને ત્યાંથી ચડેલે વરઘોડો મંગળ ઉપચારથી સુશોભિત એવા બજારમાં આવી પહોંચ્યો, તે વખતે પેલા ચંડાળે ઘોડા ઉપર બેઠેલા મેતાર્યને જોઈ તેની પાસે આવીને કહ્યું-“અરે ! તું મહારે પુત્ર છતાં આ શેઠીઆઓની પુત્રીઓને શામાટે પરણે છે? ચાલ આપણે ઘરે. હું તને આપણા કુળની યોગ્ય કન્યા પરણાવીશ.” એમ કહીને દેવપ્રેરિત એવો તે ચંડાળ મેતાર્યને પિતાને ઘેર લઈ ગયો, અને ધનશ્રેષ્ટિ નિરૂપાય થવાથી પાછો પોતાને ઘેર ગયે. હવે અહિં ચંડાળના ઘરને વિષે દુધી વસ્તુઓથી અત્યંત ખેદ પામતા એવા મેતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (99 ) ર્યને એકાંતમાં તેના મિત્ર દેવતાએ ફરીથી પ્રગટ થઈને કહ્યું - “કેમ શે વિચાર છે? દિક્ષા લેવી છે કે નહીં?” મેતા કહ્યું - “તું કોણ છે? કે વારંવાર મને દિક્ષા લેવાનું કહે છે?” પછી દેવતાએ તેના પૂર્વભવનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે ઉપરથી મેતાર્યને તિક્ષ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પિતાને પર્વભવ દીઠે, તેથી તે દેવને કહેવા લાગે - “હે મિત્ર ! તેં મને સર્વ નગરમાં વગેવ્યો છે તે હવે હું આવી અપમાનવાળી સ્થિતિમાં દિક્ષાને શી રીતે લઈ શકું? માટે જે તું મારું કલંક દૂર કરી મને શ્રેણિકરાજાની પુત્રી સાથે મોટા ઉત્સવપૂર્વક પાણીગ્રહણ કરાવીશ તે પછી હું ચારિત્ર અગિકાર કરીશ.” દેવે તે વાતની હા કહીને પછી તેને એક બેકડો આપે, તે બેકડે વિષ્ટાને થાનકેથી રત્નોને કાઢવા લાગ્યો; તેનો થાળ ભરીને દેવપ્રેરિત એવા મેતાર્યને પિતા (ચંડાળ) દરરોજ શ્રેણિક રાજાને ભેટ આપવા લાગ્યો. એકદા શ્રેણિક રાજાએ કહ્યું –“હે ચંડાળ ! ત્યારે શું કાર્ય છે કે જેથી પ્રતિદિન આ પ્રમાણે રત્નોના થપળની ભેટ આપી જાય છે?” ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ ( 80) શ્રી મુનિપતિ ચરિત્ર, ચંડાળે કહ્યું –“હે રાજેદ્ર! આપની પુત્રી હા 2 મેતાર્યપુત્રને પરણાવો. * ચંડાળનાં આવાં વચન સાંભળી શ્રેણિક રાજા આશ્ચર્ય પામ્યો. 5 છી અભયકુમારે ચંડાળને પૂછયું -“તું આ ૨ને કયાંથી લાવે છે? રાંડાળે કહ્યું -“મહારે ત્યાં એક બેકડે છે, તે વિષ્ટાને સ્થાનકે રત્નો કરે છે. ત્યારે અભયકુમારે કહ્યું –“જો તું એ બેકડ રાજાને આય, તે રાજા પોતાની પુત્રી હારા પુત્રને પરણાવશે.” ચંડાળે તે વાત કબુલ કરીને તે બેકડે રાજાને આપે; ત્યાં તે બેકડે મહા દુર્ગધી વિષ્ટા કરવા લાગ્યો. તેથી ફરીથી તેને ચંડાળને ઘરે બાંધ્યો, ત્યાં તે પાછો રત્નો કરવા લાગ્યા. તે ઉપરથી અભયકુમારે દેવપ્રયાગ જાણીને ચંડાળને કહ્યું –“જો તું રાજગૃહનગરનો કિલ્લો સુવર્ણને બનાવી આપ, વૈભારગિરિનો રસ્તો સુગમ બાંધી આપ, અને ક્ષીરસમુદ્રના જળથી હારા પુત્રને નાન કરાવ્ય, તો પછી રાજા પોતાની પુત્રી હારા પુત્રને પરણાવશે.” * ચંડાળે તે વાત કબુલ કરી એક રાત્રીમાં દેવની સહાયતાથી તે ત્રણે કાર્ય કરી આ પ્યાં, એટલે શ્રેણિક રાજાએ બીજે દિવસે મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (81 ) વપૂર્વક પિતાની પુત્રી ચંડાળના પુત્ર મેતા ર્યને પરણાવી તેથી પ્રથમ સગાઈ કરે રાખેલી કન્યાઓ પણ તેણીના પિતાઓએ મેતાર્યને પરણાવી. આ પ્રમાણે નવ કન્યાઓને પતિ તે મેતાર્ય પોતાની પ્રિયાઓની સાથે અનેક પ્રકા૨ના ભેગ ભેગવવા લાગ્યા. - હવે દેવતાએ ફરીથી પ્રગટ થઈને મેતાર્યને દિક્ષા લેવાનું કહ્યું, એટલે તે મેતાર્યદેવને કહેવા લાગ્યો-“હે દેવ! મેં હમણાંજ પાણગ્રહણ કર્યું છે, માટે મને બાર વર્ષ સુધી સંસારનાં સુખ ભો ગવવાની આજ્ઞા આપ. દેવ તે વાત કબુલ કરીને પાછો પોતાને સ્થાનકે ગયો. હવે દૈગુદિક. દેવતાની પેઠે નવ સ્ત્રીઓની સાથે અનેક પ્રકારનાં વિષયસુખ ભોગવતાં બાર વર્ષ વ્યતિત થયાં, એટલે દેવતાએ ફરીથી આવીને મેતાર્યને દિક્ષા લેવાનું કહ્યું તે વખતે નવ સ્ત્રીઓએ બીજા બાર વર્ષની માગણી કરી. એ પ્રમાણે ચોવીશ વર્ષસુધી વિષયસુખ ભેગાવ્યા પછી દેવતાના કહેવા ઉપરથી ક્ષિણકર્મવાળા મેતાર્યો નવ સ્ત્રી સહિત શ્રી મહાવીરસ્વામિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું. પછી વિશુદ્ધભાવથી ચારિત્ર પાળતાં અનુક્રમે ગીતાર્થ થયેલા તે મેતાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ ( 82 ) શ્રી મુનિપતિ ચરિત્ર. મુનિ ગુરૂની આજ્ઞાથી એકલવિહારપ્રતિમાને અં ગિકાર કરી ગામ ગામપ્રત્યે વિહાર કરવા લાગ્યા. એકદા વિહાર કરતા કરતા તે મુનિ રાજગૃહનગરપ્રત્યે આવ્યા, ત્યાં ગોચરીને અર્થે ભમતા એવા તે મુનિ એક સોનીને ઘેર ગયા; તે વખતે તેની શ્રેણિકરાજાના સુવર્ણના જવ પૂજન માટે બનાવતા હતા, તે પડતા મૂકીને મુનિને વહરાવવા ઉો, એટલામાં એક કચપક્ષી આવીને પેલા સુવર્ણના જવ ચરી ગયું. પછી ભિક્ષા દઈને બહાર આવેલા સોનીએ જવ દીઠા નહીં, તેથી તેણે મુનિને પૂછયું - “જવ ક્યાં ગયા? તમે લીધા છે કે બીજું કોઈ લઈ ગયું?” મુનિએ વિચાર્યું જે હું કહી દઈશ : તે એ કૈચપક્ષીને મારી નાંખશે, તેથી તેમણે ઉત્તર આપ્યો નહીં, એટલે સનીને મુનિ ઉપર ચેરની શંકા આવી; તેથી તેણે લીલી વાધરાવતી મુનિના મસ્તકને વીંટી તડકે ઉભા રાખ્યા, અને બીજી અનેક પ્રકારની તાડના કરી; પણ મુનિ સમભાવમાં લીન થઈ ગયા હતા. હવે વાધર સુકાવાથી મુનિની રગે ખેંચાણી, તેથી તેમનાં બન્ને નેત્રો નિકળી પડ્યાં. ૫રંતુ તેમનાં જ્ઞાનચક્ષુ નિર્મળ થવાથી અનુક્રમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (83) કેવળજ્ઞાન પામે આયુષ્યનો અંત થવાથી અંતકૃત કેવળી થઈ મેક્ષ પામ્યા. મેતાર્યમુનિએ આ પ્રમાણે મરણાંતકષ્ટ સહન કર્યું, પણ કાંચપક્ષીનું નામ દીધું નહીં. અહે! મુનિરાજને સમતાભાવ, ક્ષમા, પરિસહનું સહેવાપણું, અને જીવદયામાં એકાંત તત્પરતા! તે સાથે શરીર પરથી નિરીછાપણું, એકત્વભાવમાં લીનતા, અને વિશુદ્ધભાવની વૃદ્ધિ ! આ પ્રકારે જ કમક્ષય થાય છે, અને મા ક્ષપ્રાપ્તિને ખરો ઉપાય પણ એજ છે. - હવે સુવર્ણના જવ ચરી જવાથી શરીરે ભારે થએલ કચપક્ષી વધારે ઉડી ન શકવાથી પાસેના મકાન ઉપર બેઠું, એવામાં કોઈ કઠિયારે આવીને લાકડાનો ભારે ભૂમિ ઉપર પડતો મો, તેના ધબકારાથી ભય પામેલા કચયશીએ ચરી લીધેલા જવ વમી કાઢયા; તે જોઈને સેની બહુ ખેદ કરવા લાગ્યો. વળી તે વિચાર - કરવા લાગ્યો કે “મેં વિનાકારણે રાજાના જમાઈને વધ કર્યો, માટે રાજા મહારા સર્વે કુ અને વિનાશ કરશે; કારણકે તે જૈનધર્મી છે. હવે આમાંથી છૂટવાનો ઉપાય તો માત્ર એજ છે કે આપણે સૌએ ચારિત્ર લેવું.” એમ ધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ ( 84 ) શ્રી મુનિપતિ ત્રિ. રીને તત્કાળ કેશનો લેચ કરીને સિાએ મુનિનો વેશ ધારણ કર્યો. એટલામાં શ્રેણિક રાજાએ લેકોના મુખથી એ વાત સાંભળી, તેથી અત્યંત ક્રોધાયમાન થએલા તેમણે સાનને સહકુટુંબ પકડી લાવવાને સુલટ મોકલ્યા. પછી સુભા સહિત ૨ાજસભામાં ગએલે મુનિના વેશધારી સુવર્ણકારના કુટુંબે રાજાને ધર્મલાભ દીધો, તે જોઈને શાંત થયો છે કેપ જેનો એવા શ્રેણિક રાજાએ કહ્યું-“તમોએ મૃત્યુના ભયથી અત્યારે સાધુપણું અંગિકાર કર્યું છે, તો હવે તેને સારી રીતે પાળજે. પણ જે દિક્ષાને ત્યજી દેશે, તે હું તમારો સહકુટુંબ નાશ કરીશ.” આ પ્રમાણે આજ્ઞા કરીને શ્રેણિક રાજાએ તેમને વિદાય કર્યા. પછી શ્રેણિક રાજાએ મેતાર્યમુનિના દેહની પાસે આવી તેમના ગુણેનું સ્મરણ કરી ભક્તિપૂર્વક નમન કરતાં છતાં તેમના દેહની ' અંતક્રિયા કરી. | મુનિપતિસાધુ કુંચિકશ્રેષ્ટિને કહે છે કે –“હે કુંચિક! મુનિઓ આવા નિર્લોભી હોય છે, માટે તેઓ પ્રાણાતે પણ કોઈનું કાંઈ પણ લેતા નથી, તેમ બીજાનું નામ પણ કહેતા નથી, માટે તું મ્હારા ઉપર બેટી શંકા ન લાવ્ય.” ત્યારે કું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 85) ચિકે કહ્યું –“હે સાધો ! તમે મેતાર્યમુનિ સમાન નથી, પરંતુ સુકુમાલિકાના જેવા દેખાઓ છે. તેવારે મુનિ પતિએ પૂછયું-“એ સુકુમાલિકા કોણ હતી ?" ત્યારે કુંચિકે કહ્યું - વસંતપુર નામના નગરમાં જિતશત્ર નામે રાજા રાજ્ય કરતો હતો, તેને સુકુમાલિકા નામે અત્યંત મનોહર રૂપવાળી રાણી હતી, તેથી સુખેથી પ્રજાનું પાલન કરતા એવા તે રાજાયે તેના રૂપમાં મેહ પામી રાજકાર્ય ત્યજી દીધું, અને રાત્રી દિવસ અંતપુરમાં તેની પાસે જ રહેવા લાગ્યો. પ્રધાને રાજકાર્ય વિનાશ થતું જોઈને રાજાને ઘણો સમજા વ્ય, પણ તે વૃથા થયું તેથી તેણે રાજપુત્રને રાજ્યાસને બેસાર્યો. વળી સર્વ પરિજનોએ એક મત થઈને મદિરાથી મદોન્મત્ત થએલા તે રાજા રાણીને કોઇએક મહા અરણ્યમાં કાઢી મૂકયાં, “અહો ! કેવું સ્વજનોનું સ્વાર્થપણું અને સ્ત્રીને સ્વાધિન થનારની સ્થિતિ.” પછી મદિરાને કેફ ઉતરી જવાથી સાવધ થએલે રાજા વિચાર કરવા લાગ્યા કે, હું સ્ત્રીલ પટ થયો તેથી જ પ્રધાન વિગેરે સર્વે માણસોએ મને કાઢી મૂક્યો છે, એમ ધારીને તે દંપતિ ઉત્તરદિશા તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) શ્રી મુનિપતિ ચરિત્ર. ચાલ્યાં. આગળ જતાં રાણીને તૃષા લાગી, તેથી તેણીએ રાજા આગળ પાણી માગ્યું. રાજાએ પાણીની ઘણી શોધ કરી, પરંતુ કોઈ ઠેકાણેથી પાણી મળ્યું નહીં; તેથી તેણે પોતાના શરીરમાંથી રૂધિર કાઢીને રાણીને પાયું. વળી આગળ ચાલતાં રાણીને ક્ષુધા લાગી, એટલે રાજાએ પો. તાની જાંગમાંથી માંસ કાઢીને તેણીને ખાવા માટે આપ્યું અને પ્રિયાને તૃપ્ત કરી. “ધિકાર છે કામીપુરૂષાના પરવશપણાને! અને સ્ત્રી જાતિની હલકાઈને ! આગળ ચાલતાં તે બજ અનું ક્રમે વણારશીનગરીએ આવી પહોંચ્યાં, ત્યાં રાજાએ પોતાના અંગનું આભૂષણ વેચીને એક ઘર ભાડે રાખ્યું. વળી તેણે વેપાર કરવા ને માટે એક દુકાન લીધી, અને ત્યાં સુખેથી વેહેર કરવા માંડ્યા. આ પ્રમાણે તે સ્ત્રી પુરૂષ બન્ને જણાં સુખેથી ત્યાં રહેવા લાગ્યાં. એકદા મધ્યાન્હ રાજા ઘરે ભેજન કરવા આવ્યું, ત્યારે રાણી કહેવા લાગી:–“હે સ્વામિન્! મને અહિં ઘરમાં એકલા રહેતાં દિવસ વર્ષ સમાન થાય છે, માટે કોઈ ચાકરને લાવી આપે.” રાણીનાં આવાં વચન સાંભળી રાજા દુકાને ગયે, ત્યાં કેએક પાંગળા માણસ પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિપતિ ચરિત્ર. (87 ) તાના મધુરશબ્દથી ગાયન કરતો હતો, તેને જોઈને રાજાએ કહ્યું –અરે ખંજ! તું મારે ઘરે રહીશ ? હું તને ભેજન આપીશ. પાંગળે હા કહેવાથી રાજા તેને પોતાને ઘેર તેડી ગયે. પછી તે ભજન કરો અને મધુર સ્વરથી ગાયન કરતછત સુખેથી રહેવા લાગ્યો. એક દિવસ તેના મધુર ગાયનથી અનુરક્ત થએલી રાણી વિચાર કરવા લાગી કે –“જે રા જ મૃત્યુ પામે તે હું આ પાંગળાને મહારે ચારપતિ બનાવું? એવામાં વસંતઋતુ આવવાથી તે નગરીને રાજા અનેક નાગરીકજનો સાથે ક્રિડા કરવા સારૂ વનમાં ગયે, તે વખતે જિ તશત્રુ અને સુકુમાલિકા એ બન્ને જણ પણ ક્રિડા કરવા સારૂ વનમાં ગયાં ત્યાં સુકુમાલિકાએ પતિને કહ્યું -“હે સ્વામિન! આપણે વહાણુમાં બેશી ગંગાનદીમાં રમવા જઇએ.” રાજાએ તેમ કરવાથી રાણીએ તેને ધ મારીને ઉંડા પાણીમાં નાંખી દીધો. પછી તેણે ઘરે આવી પેલા પાંગળાને પતિપણે સ્વિકાર્યો. ધિક્કાર છે તે સ્ત્રીઓની ક્રરતાને! કે જેણે પાણીને બદલે પોતાનું રૂધિર પાયું, અને ભેજનને બદલે પોતાનું માંસ ખાવા આપ્યું. વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ (88) શ્રી મુનિપતિ ચરિત્ર ળી જેણીને વિષે અનુરાગને લીધે પોતાનું રાજ ગુમાવેલું છતાં જેણીએ તેની ક્રૂરતા વાપરવામાં જરા પણ ઢીલ કરી નહીં. આહા ! સ્ત્રીઓ ઉપર મોહનારા પુરૂષોની કેવી મૂર્ખતા ! ન હવે જિતશત્રરાજા ભાગ્યના યોગથી જીવતે છતે ગંગાનદીને કાંઠે નિકળ્યો, ત્યાંથી તે અનુક્રમે ચાલતાં ચાલતાં સુપ્રતિષ્ટપુર નગરપ્રત્યે આવી પહોંચે તે વખતે ત્યાં રાજ પુત્રરહિત મૃત્યુ પામવાથી જિતશત્રુરાજાને રાજ્ય મ ન્યું. અહો ! કેવી ભાગ્યની પ્રબળતા ! પછી જિતશત્રુરાજા ત્યાં અનેક પ્રકારના વૈભવ ભેગવતો છતે સુખે રાજ્ય કરવા લાગ્યો. , અહિં પાંગળાની સાથે વિષયસુખ ભેગવતી એવી સુમાલિકાનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું, તેથી તે તેને પોતાને ખભે બેસારીને ફરતી, તથા ગામોગામ ભિક્ષા માગીને ઉદરપૂર્ણ કરતી સુપ્રતિષ્ટપુર નગરપ્રત્યે આવી પહોંચી. ( જયાં જિતશત્રરાજાને રાજ્ય મળ્યું છે.) ત્યાં તે પાં. ગળાની સાથે શેરીએ શેરીએ ગાયન કરવા લાગી. લેકે પણ તેના મધુર સ્વરથી એકઠા થવા લાગ્યા, અને તેણીને ખાવાનું પણ આપવા લાગ્યા. સુકુમાલિકા તેમની આગલે પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (89) શિળગુણના વર્ણનરૂપ ગાયન કરતી, અને કહેતી કે –“હું આવી રૂપવંત છું, છતાં મારા માતાપિતાએ મને આ પાંગળાપતિ સાથે પરણાવી છે, તો હું તેની પ્રતિપાલન કરું છું. કાર| સતી સ્ત્રીઓને એવોજ ધર્મ છે કે તેણીએ માતા પિતાએ પરણાવેલે પતિ ગમે તેવો હોય તોપણ તેને પરમેશ્વર સમાન ગણવો.” આવી આત્મપ્રશંસા સાંભળીને લેકે તેણનાં વખાણ કરવા લાગ્યા. આશ્ચર્ય છે સ્ત્રીઓના મિથ્યાવાદથી !! ' એકદા ફરવા નિકળેલા જિતશત્રુરાજાએ * તેણીને દીઠી અને ઓળખી, તેથી તેણે લેકે પાસેથી તેણીની હકીકત સાંભળીને તેણીને રાજ્યમંદિરમાં તેડાવી. પછી રાજાએ એક અ નુચર પાસે પૂછાવ્યું કે, “તું કેણ છે, અને આ પાંગળપુરૂષ પણ કોણ છે?” તેવારે તેને ણીએ ઉત્તર આપ્યો કે:-“મહારા માતાપિતાએ = મને આવા પાંગળાપતિ સાથે પરણાવી છે, ૫રંતુ હું પતિવ્રતા સ્ત્રી હોવાથી તેની આત્મથકી પણ વધારે પાલન કરૂં છું.” તેણીનાં આવાં વચન સાંભળીને રાજાએ ક્રોધ કરીને કહ્યુ-“અરે દુષ્ટ ! જેણે પોતાની ભુજાના રૂધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ - ~ (90 ) શ્રી મુનિપતિ ચરિત્ર. રથી હારી તુષાની, અને જાંગના માંસથી શુ ધાની નિવૃત્તિ કરી, તેવા સરળ સ્વભાવવાળા પતિને ગંગાનદીમાં નાંખી દઈને હવે તું પતિવ્રતાપણું પાળવા નિકળી છું? હું તને સારી " રીતે જાણું છું; પરંતુ સ્ત્રી જાતિ અવશ્ય હોવાથી છોડી મુકું છું.” એમ કહીને રાજાએ તેનું ચરિત્ર લોકમાં પ્રસિદ્ધ કરીને તેણીને દેશપાર કાઢી મૂકી. અને તે ભાગ્યોદયથી પ્રાપ્ત થએલા રાજ્યને સુખેથી જીવિતપર્યત ભગવ્યું. કુંચિકષ્ટિ મુનિ પતિ સાધુને કહે છે કે - “હે મુને ! જેવી રીતે સુકુમાલિકા સ્ત્રી પોતાના પ્રાણનું રક્ષણ કરનાર પતિને પણ ગંગાનદીમાં નાંખી દઈને કૃતન થઈ, તેમ તમે પણ ચાર માસ સુધી ભક્તિ કરનાર એવો જે હું, તેનું દ્રવ્ય હરણ કરીને કૃતન થયા.” તેવારે મુનિએ કહ્યું–“હે કુંચિક! તું મને તેના જે ન જા૭. સાધુપુરૂષ તે ભદ્રવૃષભ જેવા હોય છે. તેનું દ્રષ્ટાંત સાંભળ. - ચંપાનગરીને વિષે મહેશ્વરદત્ત નામે એક વણિક રહેતો હતો. એકદા તેણે એક ન્હાના વાછરડાને આંકીને ધર્મ નિમિત્તે ગાયોના ટો|ળામાં મૂકી દીધો. પ્રતિદિન ગાયોના ટોળાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર (91) સાથે વનમાં ચરવા જતા એ તે વાછરડો અનુંકમે યુવાવસ્થા પામ્ય, તેવારે હષ્ટ પુષ્ટ શરીરવાળે અને મહા બળવંત એ તે સાંઢ બીજા સર્વ સાંઢને જીતીને ટોળાનો અધિપતિ થઈ નિર્ભયપણે વનમાં ફરવા લાગ્યો. એક દિવસ ભાગ્યયોગે ભદ્રકપરિણમી શ્રાવકના ઉ. પદેશથી તે સાંઢ ભદ્રકસ્વભાવી થયો. વળી તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થવા લાગ્યો, એટલે ગાયના સમૂહને વનમાં મૂકીને પોતે નગરમાં આ વ્યો પરંતુ ત્યાં કેઈને ઉપદ્રવ ન કરતાં છતાં સરલ સ્વભાવથી ફરવા લાગ્યો. તે એ શાંત થઈ ગયા કે કોઈ તેને લાકડીનો પ્રહાર કરે, તો પણ તે કાંઈ બોલે નહીં. લકે પણ તેને ભદ્રક પરિણામી થયેલે જાણીને ઉપદ્રવ કરતા બંધ થયા; તેથી તે વૃષભ નગરને વિષે ભદ્રક એવા નામથી પ્રસિદ્ધ થયે. - હવે તે નગરને વિષે નવતત્વને જાણ, શિળવ્રતને ધારણહાર, જિનવચનો જાણે, અગ્યાર પડિમાનો વહેનાર,શુદ્ધ દેવ, ગુર અને ધર્મનો ભક્ત, પિષધ પ્રતિક્રમણ કરનાર, એવો જિનદાસ નામને એક શ્રાવક વસતે હવે, તેને કુલટા સ્ત્રીઓમાં અગ્રેસર એવી ધનશ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ (કર) શ્રી મુનિપતિ ચરિત્ર નામે સ્ત્રી હતી. એકદા જિનદાસ કૃષ્ણચતુર્દશીની રાત્રીએ એક ન્યગૃહમાં કાયોત્સર્ગ ૨હ્યું હતું, ત્યાં તેની સ્ત્રી ધનશ્રી અજાણપણાથી કોઈ જા૨પુરૂષની સાથે ક્રિડા કરવાને પલંગ લઈને આવી. તે પલંગના ચારે પાયાની નિચે લેટાના ખીલા હતા, તેમાંના એક ખીલાવડે અંધારે કાયોત્સર્ગ કરીને ઉભા રહેલા જિનદાસને પગ વીંધાણે, તેથી અત્યંત વેદના થવાથી કાર્યોત્સર્ગમાં લીન થયેલે તે જિનદાસ તેજ રાત્રીએ કાળ કરીને દેવગતિમાં ઉત્પન્ન થયો. પાછળ તેની સ્ત્રી આખી રાત જાર સાથે ક્રિડા , કરીને પ્રભાતે ઘેર જવાને માટે પલંગ ઉપાડવા લાગી, તે વખતે તેણીએ જિનદાસનું શરીર પગ વિંધાવાથી મૃત્યુ પામીને નિચે પડેલું દીઠું; એટલે અત્યંત ખેદ પામતી એવી તે વિચાર ; કરવા લાગી કે –“નિચે મહારા પાપથીજ મહારા પતિનો નાશ થયો છે. હવે હું શું કરું? જે આ વાતની લેકમાં ખબર પડશે, તો હારી પુરેપુરી નિંદા થશે; માટે કાંઈ યુક્તિ શોધી કા૮.” તે આવો વિચાર કરતી હતી, એવામાં * પેલે ભદ્રક વૃષભ નગરમાં ફરતો ફરતે ત્યાં આવી ચડ્યા, એટલે દુષ્ટાએ તેના શિંગડે રૂધિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (93) ચોપડીને સોર કરવા માંડ્યા. તેવારે લેકે એ. કડા થયા, અને તેણીને પૂછવા લાગ્યા. તે ઉપરથી તેણીએ કહ્યું કે, “આ દુષ્ટ વૃષભે શિંગડાવતી પ્રહાર કરીને મારા પતિને મારી નાં ખે છે.” તેણીનાં આવાં વચન સાંભળીને લેકે વૃષભ સામું જોવા લાગ્યા, એટલે તે વૃષભ પિતાનું મસ્તક ધણાવવા લાગ્યા; પરંતુ લેકે ન સમજી શકવાને લીધે દુષ્ટાના કહેવા ઉપરથી તે વૃષભની નિંદા કરવા લાગ્યા. પછી જિનદાસના શરીરને અગ્નિસંસ્કાર કરીને સિ લેકે પોતપોતાના ઘરે ગયા. છે. હવે પિતાને માથે કલંક પ્રાપ્ત થવાથી અત્યંત ખેદ પામેલે તે વૃષભ ફરતો ફરતો જ્યાં ગામનું પંચ કોઈ માણસનો ઇન્સાફ કરવા બેઠું હતું ત્યાં ગયો, તે વખતે સાચા ખોટાનું પા૨ખું કરવાને એક કેશ લાલચોળ કરી રાખી હતી, ત્યાં વૃષભ ઉભું રહ્યું. એટલે કોઈ માણ* સે તેને કહ્યું - “અરે! જિનદાસ શેઠને મારી નાંખનારા ! વળી તું પણ અહિં કેમ આવ્યો છે?” તેવારે વૃષભે પોતાનું માથું ધૂણાવીને * તેને જણાવ્યું કે, “મેં માર્યો નથી. એટલે પંચે કહ્યું - જે તેં શેઠને ન માર્યું હોય, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ (94) શ્રી મુનિપતિ ચરિત્ર આ તપાવેલી કેશને ઉપાડ.” વૃષભે સત્યના અળથી શિતળ થઈ ગયેલી કેશને તત્કાળ જીભવડે ઉપાડી પોતાની સત્યતા દેખાડી આપી, અને પોતે અપરાધરહિત થયે. મુનિપતિસાધુ કુંચિકશેઠને કહે છે કે:-“હે. એષ્ટિના જે તને મહારા વચનની પ્રતિતી ન થતી હોય, તો હું પણ તેવી જ રીતે દીવ્ય કરીને પ્રતિતી કરી આપું.” તેવારે કુંચિકે કહ્યું - “તમે દીવ્ય કરી આપે, તે મહારાથી કેમ મને નાય? કારણ ચોરી કરનારે માણસ છૂટી જવાને માટે ઘણું ઉપાયો કરે છે. માટે હે સાધ! તમે ભદ્રકવૃષભ સરખા નહીં, પરંતુ ગૃહકકિલા (ગરોળી) જેવા છે.” મુનિ પૂછયું. " એમ કેમ” કુંચિકે કહ્યું –ગરોળી સર્વે માં શરીરે તો ન્હાની, પણ બહુ તુછ મનવાળી અને કતની હોય છે, હમેશાં રાત્રીએ જ્યારે તે નિંદ્રા લે છે, ત્યારે તેનાં નેત્ર આડા પડલ વળી જાય છે, તેથી તે દેખી શકતી નથી. માટે જે તે ૫ડલ નાશ ન થાય તે તે દેખી ન શકવાને લીધે હિંસા પણ કરી શકત નહીં પરંતુ સવારે માંખીઓ તેનાં નેત્ર બંધ જાણીને તે નેત્ર ઉપર વળેલા પલ્લે ખાઈ જાય છે, તેથી તે દેખતી થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (90 ) લી ગોળી પિતાના ઉપર ઉપકાર કરનાર માંખીઓનું જ ભક્ષણ કરે છે. તેમ હે મુનિ ! તમે પણ ઉપકારને બદલે અપકાર કરનાર ગરોળીના સરખા છે, કેમકે મેં તમને અનેક ઉપચારે કરીને સાજા કર્યો, અને મહારા ઘરે રાખ્યા; તેના બદલામાં તમે મહારા દ્રવ્યનું હરણ કર્યું. ત્યારે મુનિએ કહ્યું -“શ્રેષ્ટિન! જિનવચનનો જ્ઞાતા થઇને આવાં અયોગ્ય વચન કેમ બોલે છે? જ્ઞાન, દર્શન, અને ચારિત્રના ધારણહાર મુનિઓ કદાપિ એવું કૃત્ય કરે નહીં; માટે વિવેકવંત મનુષ્ય ચાર પ્રકારના બુદ્ધિવંત એવા મંત્રિધરની પેઠે વિચાર કરીને બેસવું વિચાર કર્યા વિના કયારે પણ બેલિવું નહીં.” તેવારે કુંચિકે પૂછયું -“તે મંત્રિધર કેણ હતો ? - મુનિએ કહ્યું -“ચંપાનગરીને વિષે ધનપાળ નામે કઈ દરિદ્રી શેઠ રહેતે હતો, તેજ નગરીમાં બીજે ધનદત્ત નામે મહા ધનવંતશેડ હતે. ધનપાળને ધનશ્રી નામની અને ધનદત્તને કનકશ્રી નામની પુત્રી હતી, તે બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ હતી.એકદાતે બન્ને સખીઓનગરની બહાર વાગ્યે હાવા ગઈ, ત્યાં વાવ્યની બહાર વસ્ત્ર અલંકાર ઉતારીને જળની અંદર હાવા 5-: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) શ્રી મુનિ પતિ ચરિત્ર, ડીઓ, પછી ધનશ્રી વહેલી વહેલી બહાર નિકળી કેનકશ્રીના અલંકારો પહેરી પોતાને ઘરે ચાલી ગઈ. કનકશ્રીએ બહાર નિકળીને જોયું તો પોતાના અલંકારે દીઠા નહીં, તેથી તેણીએ ધાર્યું કે ધનથી પહેરી ગઈ હશે. પછી તે ધનશ્રીને ઘરે લેવા ગઈ, એટલે ધનશ્રીએ કહ્યું - એ હારા છે, હારા નથી.” તેવારે કનકશ્રીએ ઘણું કહ્યું, પણ તે સમજી નહીં; એટલે પોતાના પિતાને સાથે લઈ રાજા પાસે ફરિઆદ કરવા ગઈ. રાજાએ તેને ઇન્સાફ કરવાને પતાના બુદ્ધિવંત મત્રિને ફરમાવ્યું. મંત્રીએ તરતજ સર્વ અલંકારો પોતાની પાસે મુકાવ્યા, અને પ્રથમ ધનશ્રીને પહેરવાનું કહ્યું એટલે ધનશ્રીએ અલંકારે પહેરવા માંડ્યું. પણ કાંઈ ઠેકાણું રહ્યું નહીં. હાથના પગમાં અને પગના હાથમાં એમ થવા લાગ્યું. પછી મંત્રીએ તેણીની પાસેથી ઉતરાવી નાંખીને કનકશ્રીને પહેરવાનું કહ્યું, એટલે તો તેણુએ નિત્યના અભ્યાસને લીધે તરતજ પહેરી લીધા તેથી તે બહુ શોભવા લાગી. તે જોઇને મંત્રીએ નિશ્ચય કર્યો કે, એ અલંકારે કનકશ્રીનાજ છે. તેથી તેણે ધનશ્રીને તેણીના પિતા સહિત અપમાન ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (97) રીને કાઢી મૂકી, અને કનકશ્રીને સરકાર કર્યો.? માટે હે કુંચિક ! બુદ્ધિવાન મનુષ્ય પ્રથમ નિશ્ચય કરીને પછી બેલવું, એટલાજ માટે તને જેમ તેમ બેલવું ઘટતું નથી. રાગ, દ્વેષ, અને મેહરહિત મુનિઓ હંમેશાં મંત્રીશ્વરની પેઠે સત્યવક્તા હોય છે, તેઓ કયારેપણ અસત્ય ભાષણ કરતા નથી. ત્યારે કુંચિકે કહ્યું-“હે સાધે! તમે મંત્રીશ્વરના સમાન સત્યવાદી હે, એમ મને લાગતું નથી, પરંતુ તમે તો બટકના સરખા દેખાઓ છો.” ત્યારે મુનિએ પૂછયું:–“તે બટુક કણ હતું?” કુંચિકે કહ્યું “કોઈ એક ગામમાં દરિદ્રી એ બટુક નામે બ્રાહ્મણ રહેતો હતો, તેણે એ. ક લાકડાની પુતળી બનાવી તેનું દુર્ગાદેવી નામ પાડી પૂજન કરતે છતો ગામેગામ ફરતો છતે ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો. લોકે તેને ધન, ધાન્ય, વસ્ત્ર વિગેરે આપવા લાગ્યા તેથી તે બ્રાહ્મણ કેટલાક કાળે હેટો ધનવંત થયો. પછી તે પુતળીને ઉપયોગ વિનાની ભારરૂપ જાણીને વગડામાં ફેંકી દીધી.” અહો ! જેનાથી ધનવંત થયો, તેને યોગ્ય સ્થાને પણ રાખી નહીં. માટે હે મુનિ ! તમે પણ આ બટુકની પેઠે કૃતની થયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ (98) શ્રી મુનિપતિ ચરિત્ર, છે. એટલે મુનિએ કહ્યું - “આવું અયોગ્ય ન બેલ, વિવેકવંત માણસે મધ્યસ્થપણાથી બેલવું જોઇએ. વળી વિચાર્યું કર્યું, જૈનમતના શ્રાવક નિભી અને અદત્તાદાન ન લેનારા હો ય છે, તો પછી સાધુપુરૂષ હોય એમાં શું કહેવું. " તે ઉપર નાગદત્તની કથા સાંભળ. વણારશીનગરીને વિષે જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં દત્ત નામે એક મહા ધનવંત શ્રેણી વસતો હતો, તેને ધનશ્રી નામે સ્ત્રી હતી, તેઓને મહા રૂપવંત અને બહેતર કળા ને જાણ એવો નાગદત્ત નામે પુત્ર હતો. એકદા નાગદત્ત જિનમંદિરે જતો હતે, એવામાં તેણે તે નગરીના બીજા પ્રિય મિત્ર નામના શ્રેષ્ટીની નાગવસુ નામની કન્યાને દીઠી; તેથી તે તેણી ના ઉપર આશક્ત થયો. નાગવસુ પણ નાગદત્તને જોઈ તેના ઉપર રાગવાળી થઈ. પછી તેણીએ ઘરે આવીને સર્વ વાત પિતાને જાહેર કરી, એટલે પ્રધાન દત્તષ્ટિને ત્યાં આવીને કહે વા લાગે –“મહારે હારી નાગવસુકન્યા નાગદત્તને પરણાવવી છે.” તેવારે નાગદત્તે કહ્યું:“મહારે દિક્ષા લેવી છે, માટે હું પાણગ્રહણ કરવાને નથી. " નાગદત્ત આ પ્રમાણે કહ્યા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (99) તાં પણ તેના પિતાએ તેને બળાત્કારે પરણવવાના વિચારથી તેનું સગપણ કર્યું. હવે એમ બન્યું કે કોઈએક દિવસે તે નગરીના કોટવાળે નાગનસુને દીઠી, તેથી મોહને વય થયેલા તેણે નાગવસુના પિતા પાસે માગું કર્યું, પણ પ્રિયમિત્રે પ્રથમથી સગપણ કરેલું હોવાથી કોટવાળને ના પાડી એટલે તે કેટવાળ નાગદત્ત ઉપર દ્વેષ રાખીને તેનાં છિદ્ર ખોળવા લાગ્યો. એકદા નગરીમાં ફરવા નિકળેલા રાજાનું કુંડળ કાનમાંથી રસ્તામાં પડી ગયું, તે રસ્તે થઈને નાગદત્ત જિનેશ્વરપ્રભુના મંદિરમાં દર્શન કરવા જતો હતો, ત્યાં તે પડી ગયેલારાજાના કુંડળને જોઈને ચકિત થઇ ગયે; તેથી તે નાગદત્ત તત્કાળ તે રસ્તે પડતા મુકી બીજે રસ્તે થઈને જિનમંદિરે ગયો, ને ત્યાં કાર્યો સર્ગ ધ્યાને રહ્યો - પછી નગરમાં ફરતા એવા કોટવાળના માણસેએ તે વાત કોટવાળને કહી, એટલે તેણે નાગદત્તને હણવાનો ઉપાય મળ્યો જાણી, અત્યંત હર્ષ પામી, તે કુંડળ જિનમંદિરમાં કાયોત્સર્ગ ધ્યાને રહેલા નાગદત્તના કાનને વિષે પહેરાવી, રાજા પાસે જઈ કુંડળના ચેરની હકીકત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ (100) શ્રી મુનિપતિ ચરિત્ર. જાહેર કરી, તેથી રાજાએ તેને વધ કરવાને આદેશ આપ્યો. તેવારે નાગદત્ત મૃત્યુ પાસે આવ્યું જાણી આગારસહિત અનશન ગ્રહણ કર્યું. એવામાં કેટલાક સુભટેસહિત કોટવાળ ત્યાં આવ્યું, અને નાગદત્તને સ્મશાનભમિપ્રત્યે લઈ ગયો. આ સર્વ વાત નાગવસુએ સાંભળી, તેથી તે જિનપ્રતિમાં આગળ કાયેત્સર્ગ કરી શાસનદેવીને આરાધનાપૂર્વક કહેવા લાગી કે –“હે દેવી ! જો હારે પતિ આ ઉપસર્ગમાંથી છુટશે તેજ હું કાર્યોત્સર્ગ પાળીશ.” હવે અહિં નાગદત્તને રાજાના સેવકોએ શુળી ઉપર ચડાવ્યો એટલે શુળી ભાગી ગઈ, એમ ત્રણવાર થયું. પછી ક્રોધ પામેલા કેટવા. ળે નાગદત્ત ઉપર ખર્કનો પ્રહાર કર્યો, પણ તે તે શાસનદેવીની કૃપાથી પુષ્પની માળા થઈ ગયો! આ વાતની રાજાને ખબર પડી, એટલે તેણે આશ્ચર્ય પામીને નાગદત્તને મોટા ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. અનુંક્રમે રાજ્ય ભૂવનમાં લાવીને પછી રાજાએ તેને કુંડળ સંબંધી ખરી વાત પૂછી, એટલે નાગદત્ત યથાર્થ કહી આપ્યું. તેથી મહા ક્રોધવંત થયેલા રાજાએ કેટવાળને પિતાના દેશમાંથી કાઢી મૂકો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, અને નાગદત્ત પોતાને ઘેર ગયો. તે વાત સાંભળીને નાગવસુએ કાયોત્સર્ગ પાયો. પછી માતા પિતાએ શુભ મુહૂર્ત તેઓને લચમહેચ્છવ કપી. નાગદત્ત નાગવરુની સાથે દગૃદિકદેવતાની પેઠે કેટલેક કાળ વિષયસુખ ભેગવી સુગુરૂ પાસે ચારિત્ર અંગિકાર કરી અંતે દેવલેક પામ્યો. તેમ હે શ્રેષ્ટિન! જ્યારે જૈનધર્મ શ્રાવકો આવા હોય છે, ત્યારે સાધુઓ હોય તેમાં શું આશ્ચર્ય? કંચિકે કહ્યું -“હે મુને ! તમે નાગદત્ત સં. માન નિલેલી દેખાતા નથી, પણ સુત્રધાર (સુતાર) સમાન ઉપકારરહિત જણાઓ છે. તેની કથા નિચે પ્રમાણે છે કેએક સુતાર કાષ્ટ કાપવાને વનમાં ગયો, ત્યાં એક સિંહને જોવાથી ભયાકૂળ થએલે તે પાસેના વૃક્ષઉપર ચડી ગયે. તે વૃક્ષ ઉપર એક વાનરી રહેતી હતી, તેણીને જોઈને તે વધારે ભયાકુળ થયે, અને વિચાર કરવા લાગ્યો કે; “અહો ! મહારે બન્ને તરફથી દુઃખ થયું. એટલામાં વાનરીએ તેને કહ્યું -" હે માનવ ! તું ભય પામીશ નહીં; અહિં સુખેથી રહે ? એમ કરતાં રાત્રી થઈ, એટલે વાનરીએ તે સુતાર કહ્યું -“તું મહારા ખેળામાં સુઇને સુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ ( 12 ) શ્રી મુનિપતિ ચરિત્ર, ખે નિદ્રા લે. પછી સુતાર વાનરીના ખોળામાં સુઈને નિંદ્રાવશ થયો, ત્યારે સિંહે વાનરીને કહ્યું “મનુષ્ય વિશ્વાસ કરવાગ્ય નથી, માટે તું એને નિચે ફેંકી દે, જેથી હું તેનું ભક્ષણ કે કરીને હારે સ્થાનકે ચાલ્યો જાઉં.” ત્યારે વાનરીએ કહ્યું:–“તેમ કરીને વિશ્વાસઘાતી - હીં બનું. એટલામાં સુતાર જાગ્યો, અને વાનરી તેના ખોળામાં સુઈ ગઈ, એટલે વળી સિંહે સુતારને કહ્યું –હે જન ! તું વાનરનો વિશ્વાસ કરીશ નહીં, એને નિચેનાંખ્ય; એટલે હું તેનું ભક્ષણ કરીને ચાલ્યા જાઉં. તેથી તે કૃતદિન સુતારે વાનરીને નિચે ફેંકી, પણ તે નિચે પડતાં પડતાં વૃક્ષની સાખા સાથે વળગી પડી. પછી તેણુએ સુતારને કહ્યું -“હે કૃતની! તને ધિક્કાર થાઓ ! પ્રભાતે સિંહ અન્ય સ્થાને જવાથી પોતાના કુકૃત્ય કરીને લજિજત થયેલ સુતાર નગરતરફ ચાલ્યો ગયો. માટે હે મુનિ! તમે પણ તે સુતારની પેઠે કૃતની છે કારણકે મેં તમારો ઉપકાર કર્યા છતાં પણ તમે મહારા ઉપર અનુપકારીપણું દર્શાવ્યું છે.” મુનિપતિએ કહ્યું-“અરે શ્રાવક ! તું અમને મિથ્યા કલંક આપે છે, પણ ચારભટીની પેઠે પાછળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચક્ઝિ. (103). પસ્તાવો કરવો પડશે. તેવારે કુંચિકે પૂછયું–તે ચારભટી કોણ હતી ? ત્યારે મુનિ પતિએ કહ્યું - કોઈએક ગામમાં ચારભટ નામે પુરૂષ ૨હે હશે. તેને ચારભટી નામે સ્ત્રી હતી. એકદા તે સ્ત્રીએ પોતાના પુત્રને ક્રિડા કરવા સારૂ રમેક નોળીઆનું બચ્ચું પાળ્યું, તેને દુધ, દહીં, વિગેરે પદાર્થોવડે ઉછેરીને મહેતું કર્યું, એટલે તે નોળીઓ ચારભટીના પુત્રને જરાવાર પણ અળગે મકતે નહીં. એક દિવસ તે ચારભરી પુત્રને પારણામાં સુવાડી,નળને પાસે મૂકી, પેતે પાડોશણને ઘેર ખાંડવા માટે ગઈ એવામાં ઘરે એક સર્વે નિકળ્યો, તે પારણા પાસે આવીને જેટલામાં બાળકને કરડવા જાય છે, તેટલામાં નળીએ દીઠે; તેથી તત્કાળ તે સપને મારી નેળીઓ માતા પાસે વધામણી ખાવા ગયો. તેવારે ચારભટીએ નોળીઆનું મુખ રૂધિરવાળું જોઈને ધાર્યું કે, નિચ્ચે એણે હારા પુત્રને મારી નાંખ્યો. એમ વિચારીને તેણીએ નોળીઆઉપ૨ મુશળને એવો પ્રહાર કર્યો છે, જેથી તે બિચારે મૃત્યુ પામ્યો. પછી ઘરે આવીને તેણીએ જોયું તો પુત્ર પારણામાં સુખે નિંદ્રા લેતો હતો, અને પાસે સર્પના કકડા પડ્યા હતા; તેથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ (104) શ્રી મુનિપતિ ચરિત્ર બહુ પશ્ચાતાપ કરવા લાગી. માટે હે કુંચિક! હારે પણ અમારે માથે આવું કલંક મૂકીને પાછળથી પસ્તાવું પડશે. કુંચિકે કહ્યું –“મુનિ ! તમે પામર (દરિદ્રી) સમાન જણાઓ છે.” તેવારે મુનિએ પૂછ્યું - એ દરિદ્રી કોણ હતા? ત્યારે કુંચિકે કહ્યું-કોઈ એક મહા અરણ્યમાં મદોન્મત્ત એવો યુથાધિપતિ ગજરાજ રહેતો હતો. એકદા અટવીમાં ફરતા એવા તે હાથીને પગમાં ખેરના કાષ્ટને ખીલ વાગ્યો, તેથી તે મહા વેદનાને લીધે ચાલવાને પણ અશક્ત થયે; તે જોઈને તેની બુદ્ધિવંત હાથણીએ દયાથી કોઈ એક ધાન્યના ક્ષેત્રમાં સુતેલા પુરૂષને સુંઢવડે ઉપાડીને ત્યાં હસ્તિ પાસે લાવી. હસ્તિએ તેને પગ દેખાડ્યા, એટલે તેણે છરીવડે ચામડી કાપીને તેમાંથી ખીલે કાઢો. આમ કરવાથી હસ્તિ સાજો થચે, તેથી તેણે ઉપકારનો બદલે વાળવા પેલા પુરૂષને મુક્તાફળ તથા દાંતને સમહ બતાવ્યો. પછી તે પુરૂષ પોતાથી ઉપાડી શકાય તેવડો ગાંસડો બાંધી પોતાને થાનકે ગયે ને હસ્તિ પણ અટવીમાં ચાલ્યો ગયો. - હવે પેલે દરિદ્રી માણસ કે જે મુક્તાફળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 105 ) અને દાંત લાવ્યું હતું, તેને ઈર્ષ્યા થઈ કે રખે મહારા સરખો બીજો કોઈ ધનવંત થઈ જાય ! એમ ધારીને તેણે હસ્તિ સંબંધી સર્વ વાત - જાને કહી, તે ઉપરથી રાજાએ અટવીમાં જઈ પેલા હસ્તિને પકડી નગરમાં આવે અને સ4 ધન લઈ લીધું. માટે હે મુનિ ! તમે પણ તે પુરૂષના સરખા કૃતની જણાઓ છે. તેવારે મુનિ પતિએ કહ્યું-અરે કુંચિક ! તું વિચાર ક. વિના બોલે છે, પણ ત્યારે સિંહણની પેઠે વિચાર કર્યા પછી કહેવું એ યોગ્ય છે. સાંભળ, તે સિંહણની કથા - વિતાઢયપર્વતની ગુફામાં એક સિંહણ રહેતી હતી, તેણુને એક શિયાળણી તથા એક હરણી એવી બે મહા નેહવાળી સખીઓ હતી, તે ત્રણે જણીઓ દિવસે પોતપોતાને અનુકુળ સ્થાને ચારો કરવા જાય, અને રાત્રીએ ગુ ફીમાં આવીને પોતપોતાના સુખદુઃખની વાતો * કરતી સુઈ રહે. એકદા સિંહણને બાળક પ્ર સવ્યો. પ્રસવ થયા પછી તત્કાળ ક્ષુધાતુર થવાથી તે બાળક સખી ને ભળાવી પોતે ભક્ષ લેવા માટે વનમાં ગઈ. પાછળ હરિણી નિંદ્રામાં હતી, તેથી ભાગ આવ્યો જાણીને શિયાણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ (106 ) શ્રી મુનિ પતિ ચરિત્ર. તે સિંહણના બાળકને ભક્ષણ કરી સુતેલી | હરિણીનું મુખ લોહીથી ખરડયું; પછી પોતે | સુઈ ગઈ. એવામાં સિંહણ આવી, તેણીએ બા ળક ન દેખવાથી શિયાણીને પૂછ્યું: “મહાકરો બાળક કયાં છે?” શિયાણીએ ઉત્તર આ એ-“જાણતી નથી, હરિણીને પૂછો.” સિંહણે હરિણીને જગાડીને પૂછયું. એટલે તેને ણીએ તે કહ્યું કે, “હું તે નિંદ્રામાં છું, મને કંઈ ખબર નથી. તેથી શિયાલણીએ કપટથી ક્રોધ કરીને કહ્યું –“અરે પાપણી! તું જ આ સિંહણના બાળકને ભક્ષણ કરી ગઈ છું છતાં કેમ જુઠું બોલે છે? કારણ હારૂં મુખ રૂધિરથી ખરડાયેલું છે; માટે ઝટ જેવું હોય તેવું સાચે સાચું કહી દે.” તેવારે હરિણીએ કહ્યું:–“અરે ક્રર સ્વભાવવાળી શિયાલણી! તું કહે છે મને, પણ ખરેખર આ સિંહણના બાળકને તેંજ ભક્ષણ કર્યો છે, અને મહારાઉપર ખોટું આળ મૂકે છે.” આવી રીતે બન્ને સખીઓને પરસ્પર વાદ કરતી જોઈને સિંહણે કહ્યું –“તમે વાદ શામાટે કરે છે, હું એક ઓષધી આપું તે ખાઈ જાએ, જે સાચી હશે તે જણાઈ આવશે. પછી સિંહણે વનમાં જઈ વમન કરાવવાની ઔષધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (107) આણી બન્ને જણીઓને ખવરાવી, એટલે પ્રથમ મૃગલી (હરિણી) એ વમન કર્યું, પણ તેમાં તૃણુકરે વિના બીજું કાંઈ નિકળ્યું નહીં. પછી શિયાણીએ વમન કર્યું, તેમાંથી તે તરતના ભક્ષણ કરેલા સિંહણના બાળકના આ સ્થિના કડકા તથા માંસ નિકળ્યું તે જોઈને ક્રોધાતુર થયેલી સિંહણે શિયાલણીને મારી નાંખી. તેમ હે શ્રેષ્ટિન! તમે પણ વિવેકબુદ્ધિથી વિચાર કરીને પછી મને ઠબક આપો. મુનિપતિસાધુએ આ પ્રમાણે કહીને કુંચિકને બહુ સમજાવ્યો, છતાં તેને એમજ કહેવા લાગ્યો કે-હે મુનિ ! મેં તમારે જે ઉપકાર કર્યો હતો. તે તમે ધ્યાનમાં લેતા નથી; માટે તમે ભખથી ખેદ પામતા એવા સદન નામના સિંહના સરખા દેખાઓ છે. સાંભળે તેની કથા - | હેમવંતપર્વતની પાસે તાપસનો એક આશ્રમ હતો, તેની પાસે પર્વતની ગુફામાં એક વનચારી (વનમાં ફરનારે) પુરૂષ રહેતો હતો. તે પુરૂષ તાપસના સંગથી દયાવંત સ્વભાવને થયો હતો. એકદા ક્ષુધાથી પીડા પામતો એવો કેઈએક સિંહ તે ગુફા પાસે આવ્યા, તેને જે ઈને દયાવંત સ્વભાવવાળા વનચારીપુરૂષે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ (108) શ્રી મુનિપતિ ચરિત્ર. ગુફામાં તેડી જઈ પોતાની પાસે બેસાર્યો; એટલામાં સિંહ ફાળ મારીને તે ઉપકાર કરનાર . પુરૂષને મારી નાંખ્યો. તેમ હે મુનિ ! એ સિંહની પેઠે તમે પણ ઉપકાર કરનાર ઉપર અ. પકાર કરનાર ન થાઓ. તેવારે મુનિપતિએ કહ્યું-“તું આવો મૃષાવાદ શામાટે કરે છે? સાંભળ, તે ઉપર કાષ્ટકશેઠનું મૃષાવાદ સંબંધી દ્રષ્ટાંત - રાજગૃહી નગરીમાં કાષ્ટક નામનો એક મહા ધનવંત શેઠ વસતે હતું, તેને વજા નામની સ્ત્રી હતી, તેઓને સાગરદત્ત નામે ન્હાને પુત્ર હતે. વળી તે શેઠના ઘરમાં તુંડિક નામનો પપટ, ઉત્તમ લક્ષણવાળી મદના નામે સારિકા, એક કૂકડે, અને એક ધાવમાતા, એ ચાર રન રૂપ વસતા હતા. એકદા કાષ્ટકશેઠ ઘરનો ભાર પોતાની પ્રિયા વજને સોંપી પોતે વ્યાપાર નિમિત્તે દેશાંતર ગયે, વજા દુરાચારિણી હતી, તેથી પાછળ પતિના બંધનથી મુક્ત થવાને લીધે તે કેઈએક પુષ્પબટુક નામના જાપુરૂષની સાથે મરજી પ્રમાણે વિષયસુખ ભોગવવા લાગી. પુષ્પબદ્રક પણ તેણીના ઘરમાં નિઃશંકપણે આવજાવ કરવા લાગ્યો. આ પ્રમાણે પુપૂબટુકને વારંવાર પિતાના શેઠના ઘરમાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિયતિ ચરિત્ર. (100) વતે જોઈને નિપુણ સારિકા મહટાસ્વરથી શે૨ કરીને કહેવા લાગી:–“અરે મુઢ! તું વારંવાર અમારા સ્વામિના ઘરમાં કેમ આવ્યા કરે છે? જો તું જીવિતની ઇચ્છા રાખતા હોય તો હવે પછી આ અમારા રવામિના ઘરમાં આવીશ નહીં.” આ પ્રમાણે સારિકા પેલા પુષ્પબટુકને કહેતી હતી, એવામાં પોપટે તેણને નિવારીને કહ્યું –“હે પ્રિયે! જો તું સ્વામિનું હિત ઇચ્છતી હોય તે મૈન રહે, અને જે થાય તે જોયા કર. કારણ આ પુષ્પબટુક શેઠની પ્રિયા વજનને ઘણો વહાલે છે, માટે હવે ત્યારે જીવિતની ઈચ્છાથી તે જારપુરૂષને પિતા સમાન જાણવો. અન્યથા વજા તને મારી નાંખશે.” પોપટનાં આવાં વચન સાંભળી સારિકાએ કહ્યું -" અરે પાપિષ્ટ પેટ ! તું પણ ખરેખરો કતની દેખાય છે કે જે પિતારૂપ સ્વામિના ઘ૨માં આયા થતા અનાચારની પણ ઉપેક્ષા કરે છે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે, તું સ્વામિના કરતાં પણ પોતાના જીવિતને વધારે પ્રિય માને છે. આ પ્રમાણે શુક સારિકાના થતા સંવાદને સાંભળીને ક્રધાતુર થયેલી વજાએ સારિકાને ગળું મરડીને મારી નાંખી; તે જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ (110) શ્રી નિપતિ ચરિત્ર. પોપટ મહા ભય પામવા લાગ્યો. પછી વજનિર્ભયપણે પેલા પુરૂષની સાથે ક્રિડા કરવા લાગી. એકદા કેઈ બે સાધુઓ ગોચરીને અર્થે નગરમાં ફરતા ફરતા વજાના ઘર આગળ આ વી ચડ્યા, તેણીના ઘરમાં પ્રવેશ કરતાં કૂકડાને જઈ એક સાધુએ બીજા સાધુપ્રત્યે કહ્યું –“આ કૂકડે સુલક્ષણવાળે છે, માટે જે કઈ માણસ એના મસ્તકનું માંસ ખાય તો તે થોડા દિવસની અંદર રાજ્યલક્ષ્મિ પ્રાપ્ત કરે, પરંતુ આ વાત આપણે કોઈને કહેવા જેવી નથી. આ પ્રમાણે વાર્તા કરતા એવા તે બન્ને મુનિઓ આહાર વહેરીને પિતાને સ્થાનકે ગયા. * હવે જારપુરૂષ પુષ્પબટુકે ગુપ્ત રીતે મુનિ એ કરેલી વાત સાંભળેલી હોવાથી તે વજાને કહેવા લાગ્યા કે –“જે તું મ્હારી સાથે દીર્વકાળસુધી ભેગ ભેગવાની ઈચ્છા કરતી હોય, તે આ કૂકડાને મારી તેના માંસનું મને ભેજન કરાવ્ય.” આવાં વચન સાંભળી વિષયમાં લેલુપ થવાથી નિર્દય બનેલી વજાએ તરત કૃકડાને મારી તેનું માંસ જારને માટે તૈયાર કર્યું. એવામાં નિશાળે ગયેલે શેઠને પુત્ર સાગરદત્ત આવી પહે, તે ક્ષુધાથી વ્યાકૂળ થયેલો છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (11) વાથી રૂદન કરતો છતો માતાને કહેવા લાગ્યા કે, મને ખાવાનું આપ; તેથી વજાએ તૈિયાર કરી રાખેલું માંસ પુત્રને આપ્યું. એટલે તે બેજન કરી નિશાળે ગયો. એવામાં પેલે પુષ્પબટુકજાર સ્નાન કરીને આવ્યા, અને વજાની પાસે તૈયાર કરેલા માંસની યાચના કરીને બેજન કરવા બેઠો પણ તેણે કૂકડાનું માંસ ન દેખવાથી વજાને પૂછયું, એટલે તેણીએ સર્વ વાત કહી દીધી; તેથી ક્રોધ કરીને તે પુષ્પબટકે કહ્યું - અરે! જે ત્યારે દીર્ધકાળ સુધી મહારી સાથે વિષયસુખ ભેગવવાની મરજી હોય, તે હવે હારા પુત્રને મારી તેના ઉદરમાંથી તે માંસ કાઢી મને ભેજન કરાવ.” આથી કામાંધ થયેલી વજાએ પણ તેમ કરવાનો નિશ્ચય કર્યો. હવે સાગરદત્તની જે ધાવમાતા હતી, તેને ણીએ પુષ્પબટુક અને વજા વચ્ચે થયેલી વાત ગુપ્ત રીતે રહીને સાંભળી હતી, તેથી તે તત્કાળ - ઘરમાંથી ગુપ્ત રીતે નિશાળે જઈ ત્યાંથી સાગર દત્તને લઈ પરભારી ચંપાનગરીએ જતી રહી. તે વખતે ત્યાં રાજ અપુત્રીઓ મૃત્યુ પામવા થી પ્રધાન વિગેરે સર્વ સામતેએ મળીને એવો ઠરાવ કર્યો હતો કે, “જેના ઉપર હાથણી ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૧ર) શ્રી મુનિપતિ ચરિત્ર ળશ ઢોળે, તેને રાજ્યસને બેસારો? આ પ્રમાણે હાથણીને ફરતાં ફરતાં પાંચ દિવસ વહી ગયા, છ દિવસે હાથણી જેટલામાં નગરહાર ગઈ, તેટલામાં સાગરદત્તને લઇને ધાવમાતા આવતી હતી, તેને જોઈને હાથણીએ સાગરેદત્ત ઉપર કળશ ઢાળી દીધો. આમ થવાથી પ્રધાન વિગેરે સર્વ સામંતોએ હર્ષિત થઈ ધાવમાતા સહિત સાગરદત્તને મોટા ઉત્સવ પર્વક નગરમાં પ્રવેશ કરાવી શુભ દિવસે રાજ્યસન ઉપર બેસાય, અને તેનું ધાતવાહન નામ પાડ્યું. અહિં રાજગૃહનગરમાં પુષ્પઅટકની સાથે ભેગ ભોગવતી એવી વજાએ સર્વ ધન નાશ કરી નાંખ્યું, અને દાસ, દાસી પ્રમુખ સર્વ માણસોને કાઢી મૂકયા. પછી કેટલાક દિવસ થચા એટલે કોષ્ટકશેઠ દેશાંતરથી વ્યાપાર કરીને ઘેર આવ્યા, તેમણે પૂર્વના સરખી ઘરની શોભા ન જોવાથી વજાને પડ્યું -“કયાં છે આ પણો વહાલે પુત્ર સાગરદત્ત અને તેની ધાવ- ર માતા ? વળી કયાં છે સારિકા અને કૂકડે ? અને ને ક્યાં ગયો દાસદાસી વિગેરે પરિજનવર્ગ? આ પ્રમાણે શેઠે વારંવાર પૂછયું છતાં વજાએ કાંઈ ઉત્તર આપે નહીં, એટલે તેમણે પોપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર (113) ટને પણ તેવાજ મને પૂછયા. તે વખતે વજાએ પોતાના વસ્ત્રને વળ દઈને પોપટને સમજા વ્યો કે-“જે તું કહી દઈશ, તે તેને મરડીને ને મારી નાંખીશ.” આથી પિપટ ઘણો ભય પા મ્યો, અને જરાપણ બેલ્યો નહીં. શેઠે વારંવાર પૂછવા માંડયું, એટલે તેણે છેવટે કહ્યું“જે તમે મને પાંજરામાંથી મુક્ત કરે, તો હું સામેના વૃક્ષની ડાળઉપર બેસીને સર્વ વાત કહું; કારણ મને તમારી સ્ત્રી વજાને બહુ ભય લાગે છે. પછી શેઠે તેમ કર્યું, એટલે પિપટે વૃક્ષની શાખાઉપર બેશીને સર્વ હકીકત જાહેર કરી, અને પછી પોતે ઉડીને વનમાં જતો રહ્યો. પોપટના મુખથી સર્વ વાર્તા સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કાષ્ટકશેઠે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી સાત ક્ષેત્રને વિષે દ્રવ્ય વાપરી દિક્ષા ગ્રહણ કરી. વજા પણ પુષ્પબટુકસહિત રાજJહનગરમાંથી નાશી જઇ ચંપાનગરીમાં સુખથી રહેવા લાગી. - હવે તિવ્ર તપશ્ચર્યા કરતા એવા કાષ્ટકમુનિ વિહાર કરતા કરતા ચંપાનગરીમાં આવ્યા, ત્યાં તે દેવગે ગોચરીએ ફરતા ફરતા વજાના ઘરે જઈ ચડ્યા, તેમને ઓળખીને વજા વિચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ (14) શ્રી મુનિપતિ ચરિત્ર કરવા લાગી -“આ મહારો પૂર્વ પતિ મહાર સઘળાં દુરાચરણ જાણે છે, માટે જે તે કેાઈ પાસે પ્રગટ કરશે તે હારી નિંદા થશે, જેથી હું આ નગરમાં પણ સુખે રહી શકીશ નહીં; માટે હું એવી ક્રૂર યુક્તિ રચું કે આ ગામનો રાજા તેને નગરમાંથી કાઢી મૂકે. આમ ધારીને તેણીએ મોદકની અંદર સુવર્ણના અલંકાર નાંખી તે મુનિને વહેરાવ્યા. મુનિ મેદિક ગ્રહણ કરી જવા લાગ્યા, એટલામાં પાછળથી વજા સેર કરવા લાગી કે, “અરે નગરવાસી જને! દેડો દોડે!! આ કોઈ કપટી મુનિ મહારા ઘરમાંથી અલંકારે ચોરી લઈ જાય છે. આવાં . વચનો સાંભળી નાગરીક લોકો એકઠા થયા, કોટવાળ પણ આવી પહોંચ્યો, તેણે મુનિને રાજા પાસે લઈ જઈ સર્વ હકીકત નિવેદન કરી. એટલામાં સાગરદત્તની ધાવમાતા ત્યાં આવી ચડી, તે મુનિને જોઈ તેમને ઓળખી પગે પડી, ને રૂદન કરવા લાગી; એટલે સાગરદત્તરાજાએ ). ધાવમાતાને પૂછયું-“હે માત ! તું શામાટે રૂદન કરે છે?” તેવારે ધાવમાતાએ કહ્યું -“હ પુત્ર ! આ હારા પિતા યાય છે, તેમને મેં આ જ ચિરકાળે દીઠા છે; તેથી મને હર્ષસહિત દિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (15) લગીરી થાય છે. પછી સાગરદત્તરાજાએ પિતા રૂપ મુનિને પ્રણામ કરીને કહ્યું –“હે તાત! આ રાજ્ય આપ ગ્રહણ કરે, કારણ હું તે આપનો કિંકર છું.” મુનિએ કહ્યું –“હે વત્સ! હું રાગરહિત થયો છું, તેથી હવે મહારે રાજ્ય કાંઈ કામનું નથી. કારણ રાજ્ય, લક્ષ્મિ, પુત્ર, સ્ત્રી, અને પરિવાર, એ સર્વ વિનાશી છે.” મુનિનાં આવાં વચન સાંભળી સાગરદત્તરાજા જૈનધર્મમાં પરાયણ થયે. આ સર્વ હકીકત સાંભળીને વજા પુષ્પબટુકસહિત ત્યાંથી દેશાંતર નાશી ગઈ. ; પછી સાગરદત્તે મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામી શ્રાવકનાં બારવ્રત અંગિકાર કર્યા, અને મુનિને આગ્રહ કરી પોતાની નગરીમાં ચામાસું કરવા રાખ્યા. તે વખતે ગુરૂમહારાજના ધર્મોપદેશથી કેટલાક હલકમ જીવો પ્રતિબંધ પામી જૈનધર્મ પાળવા લાગ્યા. રાજાએ નગરીની અંદર અનેક જિનમંદિરો કરાવ્યાં, તેમાં પ્રભુના પ્રતિબિંબની પ્રતિષ્ઠા કરી, વિવિધ પ્રકારની પૂજાઓ રચાવી. સ્વામિવાત્સલ્યાદિ બીજા અનેક ધર્મનાં કાર્યો કરી જૈનધર્મનો મહિમા વધાર્યો. આવી રીતે નગરને વિષે જૈનધર્મનું બહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ (16) શ્રી મુનપતિ ચરિત્ર માન થતું જઈ ત્યાંના વિષે બહુ મત્સર કરવા લાગ્યા, અને તે બ્રાહ્મણેએ કપટથી કાષ્ટક મુનિને દૂષિત કરવાનો નિશ્ચય કર્યો. ચોમાસું પૂર્ણ થયું એટલે મુનિ મહારાજ બીજે વિહાર કરવા સારૂ નગરીની બહાર નિક| ન્યા, તે વખતે રાજા પોતાના પરિવારસહિત અન્ય શ્રાવકલેકોની સાથે મુનિને વળાવવા માટે નગરીની બહાર ગયે. આ વખતે દ્વેષધારી એવા બ્રાહ્મણેએ જે ધિક્કાર કરવાયોગ્ય કાર્ય કર્યું, તે હે શ્રેષ્ટિન! હું તને કહું છું તે સાંભળ-જ્યારે તે મુનિ મહારાજને વંદના કરી સાગરદત્ત રાજા અને બીજા રિસ શ્રાવકે પાછા વળવાનો વિચાર કરતા હતા, ત્યારે કોઈ એક પરિવ્રાજિકા કાષ્ટક મુનિ પાસે આવીને કહેવા લાગી કે –“હે સ્વામિન ! આટલા દિવસ તો લાજને લીધે હું કહી શકતી નહોતી, પણ હવે હું કહું છું કે, જ્યારે તમે મને ગર્ભવંતીને ત્યજીને ચાલ્યા જશે. ત્યારે ' પછી હાર ગર્ભનું રક્ષણ કોણ કરશે ? આવાં ? પરિત્રાજિકાનાં વચન સાંભળી સર્વ લેકે આ. ધર્યસહિત કલંકિત થયેલા સાધુને જોઈ તેમની - નિંધા કરવા લાગ્યા. જૈનમાર્ગને કલંકિત થયેલ જોઈ કાષ્ટકમુનિએ કહ્યું- અરે દુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (117) છાત્મા પરિવ્રાજિકા! જે આ ગર્ભ મહારાથી રહેલ હોય તો તે ન્હા ઉદરમાં રહે છે, અને જો તે બીજા કોઈથી રહેલું હોય, તો ત્યારું ઉંદર ભેદીને બહાર નિકળજો.” મુનિરાજના સુખથી આવાં શ્રાપનાં વચનો નિકળતાંજ તત્કાળ તેણીનું ઉદર ભેદીને ગર્ભ બહાર નિકળી પડ્યા. તે વખતે પરિવ્રાજિકાને મૂર્છા આવવાથી તે પૃથ્વિઉપર પડી ગઈ. આ ચમત્કાર જોઈ સર્વ નાગરિકજનો આશ્ચર્ય પામ્યા. ક્ષણમાત્ર પછી પરિવ્રાજિકા સ્વસ્થ થઈ, ત્યારે તે મુનિને ક. હેવા લાગી કે –“હે પ્રભો ! મહારા ઉપર અનુગ્રહ કરે, કારણ આ નગરીના વિવોએ મને દ્રવ્ય આપી તમને કલંકિત કરવાનું કહેવું હેવાથી આ કામ કર્યું છે, માટે હવે મહારો અપરાધ ક્ષમા કરો.” આવાં તેણીનાં વચન સાંભળી મહા પ્રકોપિત થયેલા સાગરદત્તરાજાએ સર્વ વિપ્રોને નગરબહાર કાઢી મૂક્યા. આ પ્રકારને મુનિનો અભૂત પ્રભાવ જોઈ નગરના સર્વ લેકએ જૈનધર્મ અંગિકાર કર્યો. કાષ્ટક મુનિ પણ એ પ્રમાણે ધર્મને મહિમા વધારી શુદ્ધ ચારિત્રને પાળી અંતે મેક્ષ પામ્યા. તેમણે શ્રેષ્ટિન! તું પણ એમજ નિશ્ચય રાખ્યું કે, સા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ ( 18 ) શ્રી મુનિપતિ ચરિત્ર. ધુપુરૂષ દ્રવ્ય ગ્રહણ કરે નહીં, છતાં જે તને વિશ્વાસ ન હોય તે જેવી રીતે પરિવ્રાજિકાના ગર્ભને નાશ થયે, અને દ્વેષ કરનાર વિ દુઃખી થયા, તેવી રીતે તું પણ અમને કલંકિત કરવાથી ! દુઃખી થઈશ.” આ પ્રમાણે કહેતા એવા મનિપતિસાધુના મુખમાંથી ક્રોધને લીધે ધમ્ર નિકળવા લાગે, તે જોઈ કુંચિકશેઠનો પુત્ર અત્યંત ભય પામતે છતે ત્યાં આવીને પિતાને કહેવા લાગ્યું કે –“હે તાત! એ સાધુએ તમારૂં દ્રવ્ય લીધું નથી, માટે એમને તમે ખોટું આળ ન ઘો. કારણ સાધુઓ અદત્તાદાન ગ્રહણ કરતા નથી, તેથી તેઓ દેષરહિત હોય છે. જ્યારે તમે મ્હારાથી ગુમરીતે તે દ્રવ્યને સંતાડતા હતા, ત્યારે મેં તમને જોયા હતા તેથી તે દ્રવ્ય મેં લઈ લીધું છે. હે પિતાજી ! આ મુનિ તે મહા ધૂરંધર છે, માટે તમે એમની ક્ષમા માગે.” પુત્રનાં આવાં વચનો સાંભળી અત્યંત ભય પામત એવો કુંચિક કંપવા લાગ્યો. પછી તે - મુનિના ચરણને વિષે પ્રણામ કરીને વારંવાર પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. વ. ળી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે-અહો ! આવા કૃપાના પાત્ર, રાગદ્વેષના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (19) નિવારક, બાવીશ પરિસહન ધારણહાર, દશવિધ યતિધર્મના પાલક, પાંચ મહાવ્રતના પાલક, અને સર્વપ્રાણિઓને ઉપગાર કરનારા મહામુનિરાજને ખોટ કલંક ચડાવવાથી મે મહારે આ ભવ અને પરભવ બગાડ્યા છે, જેથી હવે હું દુઃખને પાત્ર થઈશ. કારણ સાધુપુરૂષને મિથ્યા કલંકિત કરનારે મનુષ્ય દુઃખને ભાજન તથા જગતમાં નિંદાનો પાત્ર બને છે. તેના ઘરને વિષે સંપત્તિ નિવાસ કરતી નથી. વળી તે મને નુષ્યને જીવ ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. મેં આ મુનિને મિથ્યા કલંકિત કર્યા એ મહા દારૂણુકર્મ કર્યું છે, જેથી હવે હું તેવા પાપમાંથી ચારિત્ર ગ્રહણ કર્યાશિવાય છૂટવાનો નથી. આ પ્રમાણે વિચાર કરીને તે કુંચિક શ્રાવકે જિનરાજની નિરૂપણ કરેલી પાંચ પ્રકારની મહાવૃતરૂ૫ દિક્ષા તે મુનિપતિ સાધુ પાસે અંગિકાર કરી. પછી ક્ષમાયુક્ત નિરતિચારપણથી ચારિત્રને મળતા એવા તે કુંચિકમુનિ સ્ત્રી, સ્વજન વિગેરે સર્વથી વિરક્ત થયા. કુંચિકમુનિનો પુત્ર પણ પોતાના ચે.ર્યાદિ કુલક્ષણનો ત્યાગ કરીને મુનિમહારાજ પાસે ચિ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષા 'P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ (120) શ્રી મુનિપતિ ચરિત્ર. વ્રતરૂપ બાર વ્રત ગ્રહણ કરી શ્રાવક થયે. | મુનિપતિસાધુ પણ ગામેગામ, નગરે નગર, અને દેશદેશ વિહાર કરતા કરતા નિરતિચારપણે ચારિત્ર પાળતા, અંતે સમાધિથી મૃત્યુ પામીને પહેલા દેવલોકને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય ભેગવી, ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થઈ, કમરૂપ મળનો ત્યાગ કરી મોક્ષપદ પામશે. - હeeeee (3% 5 છે ઇતિ શ્રી મુનિપતિ ચરિત્ર છે હું સમાપ્ત. KURIOS***** Gost P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust