SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (83) કેવળજ્ઞાન પામે આયુષ્યનો અંત થવાથી અંતકૃત કેવળી થઈ મેક્ષ પામ્યા. મેતાર્યમુનિએ આ પ્રમાણે મરણાંતકષ્ટ સહન કર્યું, પણ કાંચપક્ષીનું નામ દીધું નહીં. અહે! મુનિરાજને સમતાભાવ, ક્ષમા, પરિસહનું સહેવાપણું, અને જીવદયામાં એકાંત તત્પરતા! તે સાથે શરીર પરથી નિરીછાપણું, એકત્વભાવમાં લીનતા, અને વિશુદ્ધભાવની વૃદ્ધિ ! આ પ્રકારે જ કમક્ષય થાય છે, અને મા ક્ષપ્રાપ્તિને ખરો ઉપાય પણ એજ છે. - હવે સુવર્ણના જવ ચરી જવાથી શરીરે ભારે થએલ કચપક્ષી વધારે ઉડી ન શકવાથી પાસેના મકાન ઉપર બેઠું, એવામાં કોઈ કઠિયારે આવીને લાકડાનો ભારે ભૂમિ ઉપર પડતો મો, તેના ધબકારાથી ભય પામેલા કચયશીએ ચરી લીધેલા જવ વમી કાઢયા; તે જોઈને સેની બહુ ખેદ કરવા લાગ્યો. વળી તે વિચાર - કરવા લાગ્યો કે “મેં વિનાકારણે રાજાના જમાઈને વધ કર્યો, માટે રાજા મહારા સર્વે કુ અને વિનાશ કરશે; કારણકે તે જૈનધર્મી છે. હવે આમાંથી છૂટવાનો ઉપાય તો માત્ર એજ છે કે આપણે સૌએ ચારિત્ર લેવું.” એમ ધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036456
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorMaganlal Hathisang Shah
PublisherMaganlal Hathisang Shah
Publication Year1914
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy