________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (83) કેવળજ્ઞાન પામે આયુષ્યનો અંત થવાથી અંતકૃત કેવળી થઈ મેક્ષ પામ્યા. મેતાર્યમુનિએ આ પ્રમાણે મરણાંતકષ્ટ સહન કર્યું, પણ કાંચપક્ષીનું નામ દીધું નહીં. અહે! મુનિરાજને સમતાભાવ, ક્ષમા, પરિસહનું સહેવાપણું, અને જીવદયામાં એકાંત તત્પરતા! તે સાથે શરીર પરથી નિરીછાપણું, એકત્વભાવમાં લીનતા, અને વિશુદ્ધભાવની વૃદ્ધિ ! આ પ્રકારે જ કમક્ષય થાય છે, અને મા ક્ષપ્રાપ્તિને ખરો ઉપાય પણ એજ છે. - હવે સુવર્ણના જવ ચરી જવાથી શરીરે ભારે થએલ કચપક્ષી વધારે ઉડી ન શકવાથી પાસેના મકાન ઉપર બેઠું, એવામાં કોઈ કઠિયારે આવીને લાકડાનો ભારે ભૂમિ ઉપર પડતો મો, તેના ધબકારાથી ભય પામેલા કચયશીએ ચરી લીધેલા જવ વમી કાઢયા; તે જોઈને સેની બહુ ખેદ કરવા લાગ્યો. વળી તે વિચાર - કરવા લાગ્યો કે “મેં વિનાકારણે રાજાના જમાઈને વધ કર્યો, માટે રાજા મહારા સર્વે કુ અને વિનાશ કરશે; કારણકે તે જૈનધર્મી છે. હવે આમાંથી છૂટવાનો ઉપાય તો માત્ર એજ છે કે આપણે સૌએ ચારિત્ર લેવું.” એમ ધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust