________________
ઈસાઈ (ક્રિશ્ચિયન) ' “Almighty God ! unto whom અર્થ;“સર્વ શક્તિમાન પ્રભુ ને પ્રત્યેકના all hearts be open, all desires હૃદયને દેખે છે, દરેકની અભિલાષાઓ જાણે છે, known, and from whom no secrets અને કોઈપણ રહસ્ય જેમનાથી ગુપ્ત નથી તે are hide; eleanse tne thoughts of પરમાત્મા પોતાના દિવ્ય આત્માની પ્રેરણાથી our hearts by the inspiration of અમારા વિચારો નિર્મલ બનાવે જેથી અમે પ્રભુ the holy spirit, that we may pe- | પ્રત્યે સંપૂર્ણ પ્રેમ કરીએ અને પ્રભુના નામનો riectly love tliee, and worthily મહિમા પ્રભુ યીશમસીહ દ્વારા સર્વત્ર વિસ્તારીએ. magnify the Holy Name, Through (આમીન.)” christ our Lord.” “ Ameu."
મુસલમાન“બિસ્મિલ્લાહિરહમાનિ રહીમ | અર્થ;–“દયાલું કરુણામય અખિલવિશ્વના અલહોલિકિતલ્લાહે ૨મ્બિલ આલમીના | પ્રભુ ભગવં તને પ્રાર્થના કરું છું. તે દયાલુ કરુણઅરહમાનિરહિમા માલિકે યૌમિદ્દીન | મય ધર્મ-દિવસના અધિપતિ છે. તે જ્ઞાનમય છે ઈલ્યાકના બુદો વ ઈચ્છાકા નસ્ત” ઈન | તે જ શક્તિમાન છે. જે સન્માર્ગમાં તમારી રમણતા ઈહિદનસૂ સિરાતલમુસ્તકીમ સીરાતલ | છે તે સન્માર્ગ માર્ગ પ્રદર્શક તમે થાઓ. જેઓ છના અન” અસ્ત” અલૈહિમ ગેરિલ મગ- | તને નથી માનતા અને અધર્માચરણ કરે છે દૂબે, અલૈહિમ બલદ્દઘાલીના આમીના”
ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક સમાજને ધર્મ ધર્મના સંસ્થાપક અને ધર્મોપદેશક અર્થાત દેવગુરૂ અને ધર્મ એ ત્રણે તો માનવાની તથા તેઓએ જણાવેલા ફરમાને પ્રમાણે ચાલવાની ફરજ રહેલી છે એમ સહેજે જણાઈ આવે છે, છતાં અજ્ઞાનથી પૂર્વોક્ત સિદ્ધાન્ત વિરૂદ્ધ મન્તવ્ય-કર્તાવ્યો પણ કોઈ કોઈ સ્થાને કોઈ વ્યક્તિઓ તરફથી પ્રગટ થતાં જોવાય છે. જ્યાં સુધી પરમાત્મદશા પ્ર ન થાય ત્યાં સુધી સ્વતંત્રપણે “મારી માન્યતાઓ સાચી છે, મારી કલ્પનાઓ યથાર્થ છે' ઈત્યાદિ વાકયો કિંવા વિચારો કેઈ પણ વિચારશીલ વ્યક્તિના મુખમાં અથવા માનસમાં શોભાસ્પદ નથી. ‘સર્વશ થવું અને સર્વજ્ઞ થવા માટે મહર્ષિએના સિદ્ધાન્તને આશ્રય લઈ તે અનુસાર વર્તન કરવું.” એજ પરમાત્મ દશા પ્રાપ્ત કરવાના અભિલાષી મુમુક્ષુઓને યોગ્ય છે.
પૂર્વોક્ત ફરમાનનું વર્તમાનમાં પ્રાયઃ કેટલાક માર્ગમાં વિસ્મરણ જોવાય છે. અને એથી જ એક
જ સાયવાળામાં પણ એક બીજાના ઉપદેશો તથા વાકમાં વિસંવાદ સ્પષ્ટ જણાય પદારવિજ્ઞાનને છે. આ ચાલ જમાનામાં તવાતત્વના રહસ્યથી કેટલાક અજ્ઞાતવર્ગે કોઈ પણ પદાર્થ ઉપાય. (વસ્તુતત્વ) ના નિરૂપણ પ્રસંગે આપ્તપુરૂષોના અબાધિત સિદ્ધાન્તોને દૂર રાખી
કેવલ ક૯૫નાના હવાઈ કિલાઓ ખડા કરે છે. પરંતુ “કૂપમંડૂક' ન્યાયથી વ્યકિતને એ માર્ગ સ્વીકારવા લાયક નથી જ, પ્રત્યક્ષ-પરોક્ષ કિંવા પ્રત્યક્ષ-અનુમાનઉપમાન-શબ્દ (આગમ) એ પ્રમાણેથીજ પદાર્થ નિરૂપણ હોઈ શકે. કઈ પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ હોય. કઈ અનુમાન પ્રમાણ સિદ્ધ હોય. જ્યારે કઈ પદાર્થની સિદ્ધિમાં શબ્દ (આગમ) પ્રમાણ પણ અવશ્ય કબુલ કરવું પડે. કારણ કે શબ્દ (આગમ)ના પ્રણેતા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ હોઈ તેમના