Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
એમની ભાષા વૈભવનું એક અંગ એમની કહેવતો અને રૂઢિપ્રયોગો પણ છે. પ્રચલિત કહેવતોના ઉપયોગથી એમની ભાષાની વ્યંજનાશક્તિમાં વૃદ્ધિ થાય છે. શબ્દવૈભવ - સમાસો
બે અથવા બેથી વધુ પદોને વિભક્તિ વગેરેનો લોપ કરી, સંક્ષિપ્ત કરી ભેગાં કરવા તેને સમાસ કહેવામાં આવે છે. જે શબ્દોના મેળથી સમાસ બને છે, તે શબ્દોને સમાસખંડ કહે છે. જે શબ્દો દ્વારા સમાસ બને છે, તે બધા શબ્દોનું બળ સમાન બન્યા પછી એક સરખું રહેતું નથી પરંતુ તેમાંથી કોઈ શબ્દનો અર્થપ્રધાન બની જાય છે અને બીજા શબ્દો તે અર્થને પુષ્ટ કરે છે. અપેક્ષા ભેદથી સમાસના દ્વન્દ્ર વગેરે સાત ભેદ છે.
વ્રતવિચાર રાસ' કૃતિમાં આવતા સમાસો નીચે પ્રમાણે છે, ઢાલ કડી કૃતિમાં શબ્દ અર્થ
સમાસ જિનધર્મ જિનનો ધર્મ
તપુરુષ સમાસ નવપદ
નવ પદોનો સમૂહ દ્વિગુ સમાસ જિનસ્વર
જિન એવા ઈશ્વર કર્મધારય સમાસ અરીહંત
અરી ને હણનાર કર્મધારય સમાસ ભુપાલ ભૂને પાળનાર
કર્મધારય સમાસ જગવીખ્યાતા
જગમાં વિખ્યાત તપુરુષ સમાસ કવિજન
કવિ એવો જન કર્મધારય સમાસ નશદીસો નશ અને દીસ
દ્વન્દ સમાસ ચંદમુખી
ચંદ જેવી મુખી કર્મધારય સમાસ દસ વધ્ય
દસ વિધિનો સમૂહ દ્વિગુ સમાસ અણોદર
અણ અને ઉદર દ્વન્દ્ર સમાસ નવવિધ્ય નવ પ્રકારે
દ્વિગુ સમાસ ગુણાણરાગી ગુણનો અનુરાગી તપુરુષ સમાસ મૃગપતિ મૃગનો પતિ
તપુરુષ સમાસ ચંપકગંધ
ચંપક એવી ગંધ કર્મ ધારય સમાસ સુસારો વધારે સારો
અવ્યયીભાવ સમાસ સારી ગંધ
અવ્યયીભાવ સમાસ પરમેસ્વર
પરમ એવા ઈશ્વર કર્મધારય સમાસ સીવમંદિર
સીવનું મંદિર તપુરુષ સમાસ જિનમંદિર
જિનનું મંદિર તપુરુષ સમાસ પંચાચાર
પાંચ આચારનો સમૂહ દ્વિગુ સમાસ ત્રણિગુપતિ
ત્રણ ગુપ્તિનો સૂમ દ્વિગુ સમાસ
w
"
-
8
8
છે
જે
,
-
-
-
સુગંધી
૪
&
*
*
*