Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અહીં અન્યત્ એટલે મિથ્યાષ્ટિના ગુણસ્થાનક વગેરેથી ભિન્ન અવિરતસમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકાદિ; તેના જે સમ્યજ્ઞાનાદિ ગુણો તેનું સ્થાન આ અનુકંપાદાન છે; જે, સર્વવિરતિ વગેરે ગુણોનું કારણ છે. કારણ કે ચોથા, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવોને કાલાંતરે છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. II૧-૧૧
नन्वेवं “गिहिणो वेयावडिअं न कुज्जा” इत्याद्यागमविरोधः ? इत्यत आहપુષ્ટાલંબને પણ આ રીતે પૂ. સાધુભગવંતો અનુકંપા કરે તો “જિળિો વેચાવડાં ન Mા...” - અર્થાત્ “ગૃહસ્થનું વૈયાવૃજ્ય ન કરવું...' - આ પ્રમાણેના આગમના વચનનો વિરોધ આવશે... આવી શંકાનું સમાધાન કરાય છે–
वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः ।
स औत्सर्गिकतां बिभ्रन् नैतस्यार्थस्य बाधकः ॥१-१२॥ वैयावृत्त्य इति-गृहस्थानां वैयावृत्त्ये तु साधोर्यो निषेधः श्रूयते, स औत्सर्गिकतां बिभ्रन्नैतस्यापवादिकस्यार्थस्य बाधकः । अपवादो [त्सर्ग बाधते न तूत्सर्गोऽपवादमिति ।।१-१२।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગૃહસ્થોનું વૈયાવૃત્ય કરવાનો પૂ. સાધુભગવંતો માટે શ્રી દશવૈકાલિક વગેરે આગમમાં જે નિષેધ કરાયો છે; તે નિષેધ ઔત્સર્ગિક છે. અને કારણિક અનુકંપાદાન પૂ. સાધુભગવંતો કરે - એ વિધાન આપવાદિક છે. તેથી અપવાદ વિહિત અનુકંપાદાનનો બાધક ઔત્સર્ગિક વૈયાવૃત્યનિષેધ થઇ શકશે નહિ. કારણ કે અપવાદ ઉત્સર્ગનો બાધ કરે છે, પરંતુ ઉત્સર્ગ અપવાદનો બાધ કરતો નથી... એ સ્પષ્ટ છે. ll૧-૧૨ll
सूत्रान्तरं समाधत्ते
આવી જ રીતે “સૂયગડાંગ’ સૂત્રમાં જે જણાવ્યું છે તેનો પણ વિરોધ આવતો નથી તે જણાવાય છે–
ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि सङ्गतः । विहाय विषयो मृग्यो दशाभेदं विपश्चिता ॥१-१३॥
ये त्विति-ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि “जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ णं पडिसेहंति वित्तिच्छेअं करंति ते ।।१।।” इति सूत्रकृतसूत्रेऽपि दशाभेदं विहाय सङ्गतो युक्तो विषयो विपश्चिता मृग्य ऐदम्पर्यशुद्ध्या विचारणीयः । न तु पदार्थमात्रे मूढतया भाव्यम्, अपुष्टालम्बनविषयतयैवास्योपपादनाद् । आह च-“ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रं तु यत्स्मृतम् । अवस्थाभेदविषयं द्रष्टव्यं તન્મદાત્મમઃ II” રૂત્તિ 19-9રૂા.
એક પરિશીલન