________________
પ૦
દેવઃ તિર્યંચ અને નારકોના નિવાસમાં અને અનાર્ય મનુષ્યના ટોળામાં હતા, ત્યારે પણ, વળી અપર્યાપ્ત અવસ્થામાં તથા પ્રતિભાસરૂપ–પર્યાપ્ત અવસ્થામાં પણ એ ચતુર મારે હાથ આવેલ નથી–હું તેને જોઈ શકેલ નથી. માટે હે સખિ! હવે મને જોવા દે રે ! જેવા દે !! કેમકે હવે મને ખરી તક મળી છે. ૫૪. ઇમ અનેક–થળ જાણીએ, સખિ૦
દર્શન–વિણું જિનદેવ. સખિ૦ આગમથી મત જાણીએ. સખિ૦
કીજે નિર્મલ-વસે સખિક ચં૫ [થળ=થળ. દર્શન-વીણ=દર્શન વિના. કીજેકરવી. મત=વિચાર.] - એમ, શ્રી જિનેશ્વરદેવના દર્શન વગરના અનેક સ્થળે પસાર થવાનું જાણી લે, તો હવે આગમમાંથી આ વિચાર જાણવા મળે છે એટલે હવે તો તેમની નિર્મળ સેવા કરીએ. માટે સખિ ! હવે મને જેવા દે રે ! જોવા દે !!
આર્યક્ષેત્રમાં પણ દેવઃ ગુરુ અને ધર્મ ની સામગ્રીવાળા ક્ષેત્રમાં જન્મે છું. તે અહીં સમ્યગદર્શનની પ્રાપ્તિરૂપ શ્રી જિનેશ્વરદેવનું દર્શન મને થવું જ જોઈએ. કેમકે -તેને માટે હું આજ સુધી તલસતે હતે. [૪ થા ભગવાનનું સ્તવન જુઓ.] ૫. નિર્મળ-સાધુ-ભક્તિ લહી, સખિ૦
ગઅવંચક હોય, સખિ૦