Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अगारधर्मसञ्जीवनी टीका अ. १ चम्पानगरीवर्णनम् पर्वताच, तद्वदचलत्वादुन्नतत्वाच्च प्रासादादयोऽप, ते सन्ति यस्यां सा, इति निरुक्तिः । यद्वा
"पुण्यपापक्रियाविज्ञै,-दयादानप्रवर्तकैः । कलाकलापकुशलैः, सर्ववर्णैः समाकुलम् ॥
भाषाभिर्विविधाभिश्च युक्तं नगरमुच्यते ॥" इत्युक्तलक्षणा नगरी । 'नकरी' इतिच्छायापक्षे तु न विद्यते करः गोमहिध्यादीनामष्टादशविधो राजग्राह्यो भागो (जकात) यत्र सेत्यर्थः, अभवत् । वर्णका वर्णनं ज्ञातव्य इति शेषः । तद्यथा
जो न गमन करे उसे नग कहते हैं अर्थात् वृक्ष और पर्वत । परन्तु प्रासाद (महल) आदि भी वृक्ष और पर्वतोंकी तरह ऊँचे और अचल होते हैं इस लिए उन्हें भी नग कहते हैं। ये नग (प्रासाद आदि) जिसमें पाए जाएँ उसे नगरी कहते हैं। ___ अथवा-"पुण्य और पाप की क्रियाओं के ज्ञाता, दया और दान की प्रवृत्ति करनेवाले, विविध कलाओं में कुशल पुरुष, तथा चारों वर्ण वाले जिसमें निवास करते हो और जिसमें भौति-भातिकी भाषाएँ बोली जाती हों उसे नगर कहते हैं।" यही लक्षण नगरी का है।
'नयरी' शब्द की छाया 'नकरी' भी हो सकती है। नकरी का अर्थ यह है कि जिस में गाय भैस आदि पर अठारह प्रकारका कर (जकात) न लगता हो।
જે ગમન ન કરે તેને નગ કહે છે, એટલે કે વૃક્ષ અને પર્વત. પરન્તુ પ્રાસાદ (મહેલ) આદિ પણ વૃક્ષ અને પર્વતની પેઠે ઉંચા તથા અચલ હેય છે. તેથી તેને પણ નગ કહેવામાં આવે છે. એ નગ (પ્રાસાદ આદિ) જેમાં હોય છે તે નગરી કહેવાય છે.
અથવા, “પુણ્ય અને પાપની ક્રિયાઓના જ્ઞાતા, દયા અને દાનની પ્રવૃત્તિ કરનારા, વિવિધ કલાઓમાં કુશળ પુરૂષ, તથા ચારે વર્ણવાળાઓ જેમાં નિવાસ કરતા હોય અને જેમાં ભાત-ભાતની ભાષામાં બોલાતી હોય, તેને નગર કહે છે ” એજ લક્ષણ નગરીનું છે. “નયરી” શબ્દની છાયા “નકરી’ પણ થઈ શકે છે. નકરીને અર્થ એ છે કે જેમાં ગાય ભેંસ આદિ ઉપર અઢાર પ્રકારને કર અથવા જકાત ન લેવાતી હેય.
१ 'नगपांसुपाण्डुभ्योरः इति वार्तिकेन 'नग'-शब्दान्मत्वर्थीयोरः प्रत्ययस्ततः 'षिद्गौरादिभ्यश्च' इति की।
ઉપાસક દશાંગ સૂત્ર