Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વધપરીષહ કા નિરૂપણ
હવે સૂત્રકાર વધુ પરીષહનું કથન કરે છે–વેને લુધિયં ઈત્યાદિ–
શબ્દાર્થને-? જે કંઈ “જૂag-ટૂ ક્રર વુધિચક્ષુધિત ભૂખ્યા મિરવું-મિલ્સ”” સાધુને “કુળ હૃતિ-ગુની રાતિ' કૂતરો કરડવા લાગે તે “તરથ-તત્ર’ તે સમયે “મંા !- ” અજ્ઞ પુરૂષ “વિણચંતિ-વિપત્તિ આ પ્રમાણે દીનતા યુક્ત બની જાય છે કે તે પુટ્ટા-જ્ઞઃ કૃ = અગ્નિના દ્વારા સ્પર્શ કરાયેલ “પાણિનો -arળ રૂવ' પ્રાણી ગભરાય છે. ક્યા
સૂત્રાર્થ_ભિક્ષાપ્રાપ્તિને માટે ભ્રમણ કરતા ભૂખ્યા સાધુને કઈ કઈ વાર કેઈ કૂર કૂતરા કરડે છે. આવું બને ત્યારે મન્દસર્વ સાધુ વિષાદ અનુ. ભવે છે. અગ્નિને સ્પર્શ થઈ ગયું હોય એટલું દુઃખ તેને તે વખતે થાય છે. ૮
ટીકાઈ–આ સૂત્રમાં “અ’િ પદ સંભાવનાના અર્થમાં વપરાયું છે. કેઈ કોઈ વાર એવું પણ બને છે કે ભિક્ષાને માટે ભ્રમણ કરતા સાધુને કઈ કૂર કૂતરા આદિ જાનવર કરડે છે–સાધુના ચરણ આદિ અંગમાં તેની તીક્ષણ દાઢે ભેંકી દે છે. તે સમયે અલ્પસત્વ અને હૈયહીન સાધુ વિષાદને અનુભવ કરે છે. જેવી રીતે અગ્નિથી દાઝેલું પ્રાણ વેદનાથી આત્ત થઈ જાય છે અને આર્તધ્યાનથી યુક્ત થઈને પિતાનાં અંગોને સંકોચી લે છે, એ જ પ્રમાણે ક્રૂર પ્રાણુ દ્વારા ઉપદ્રવ થવાથી સત્વહીન સાધુ પણ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે ગ્રામ કંટક-ઈન્દ્રિયેને પ્રતિકૂળ સ્પર્શ આદિ-સહન કરવાનું કાર્ય ઘણું જ દુક૨ ગણાય છે. ગાથા દ્રા | શબ્દાર્થવિથિયમાન-પ્રતિથિ તામારા સાધુ જનના શ્રેષી “ –વિશે' કઈ કઈ “વિમાસંતિ-પ્રતિમાષત્તે’ કહે છે કે “ને gg - ઘરે જે આ સાધુએ “gવંશીવિઝ-વે બીલના આ પ્રકારે ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ કરે છે. “gg-uતે આ માણસે “રિવારજત-પ્રતિશાકાત' પિતાના પૂર્વ કૃત પાપનું ફળ ભેગવી રહ્યા છે. છેલ્લા
સૂત્રાર્થ–કઈ કઈ અધમ અને સાધુઓને દ્વેષ કરનારા લેકો કહે છે કે “આ પ્રકારે જીવન વ્યતીત કરતાં આ સાધુઓ પૂર્વકૃત કર્મોને બદલે ચુકવી રહ્યા છે–ફળ ભેગવી રહ્યા છે.” મેલા
ટીકાથે–સાધુઓના વિરોધીઓ-સાધુઓ પ્રત્યે દ્વેષભાવ રાખનારા અનાર્ય કે જેવા માણસે સાધુઓને જોઈને આ પ્રકારનાં પ્રતિકૂળ વચને બેલે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૩