Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાર્થ – જામે-ગાપુ' ગામોમાં “નયર, વાનng વા” અથવા નગરોમાં gg –ણતાનું દાન' આ શબ્દોને “મવાચંતા-બાવતઃ સહન ન કરી શકતાં “-તત્ર તે આક્રોશ વચનો અર્થાત્ કડવા વચનને સાંભળીને “વા -મનના મંદ મતિવાળા વિતીચંતિ–વિપરિત’ વિષાદ કરે છે “રૂર-થા' જેવી રીતે “લતામંમિ-સંમે’ સંગ્રામમાં અર્થાત્ યુદ્ધમાં “મીયા-મી: ભીરૂ પુરૂષ વિષાદ કરે છે.
સૂત્રાર્થ “આ સાધુ તેના કર્મોથી દુ:ખી છે” ઈત્યાદિ આકાશરૂપ શબ્દ તથા આ ચાર છે, આ ચાર (જાસૂસ) છે, ઈત્યાદિ સામાન્ય લકો દ્વારા ઉચ્ચારાતા શબ્દ સાંભળવાને અસમર્થ એ તે મદ પ્રકૃતિ સાધુ વિષાદ અનુભવે છે, અને જેવી રીતે સંગ્રામના મોખરાના ભાગમાં સ્થિત કાયર પુરુષ વિષાદ અનુભવે છે અને સમરાંગણ છેડીને ભાગી જાય છે, એ જ પ્રમાણે મન્ડમતિ સાધુ પણ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થાય છે. ઘણા
ટીકાથ–પૂર્વોક્ત આક્રોશ રૂપ શબ્દો તથા “આ ચોર છે, આ જાસૂસ છે,” ઈત્યાદિ ગ્રામ્યજને અને નગરજને દ્વારા ઉચ્ચારાતા શબ્દ સાંભળીને તે અલ્પમતિ અથવા અલપસત્વ સાધુ અત્યંત વિષાદ અનુભવે છે. પિતાના કાનમાં કાંટાની જેમ પીડા પહોંચાડનારા તે શબ્દો તેનાથી સહન થઈ શકતા નથી, તેથી આ પ્રકારના આક્રોશ વચન સાંભળવાથી તેને ઘણું જ દુઃખ થાય છે. જેવી રીતે ચક્ર, કુન્ત. ખડગ, બાણ આદિથી યુક્ત અરિદળને જોઈને, ઢેલ, શંખ, ઝાલર. આદિ વાદ્યોના ધ્વનિથી વ્યાપ્ત સંગ્રામના અગ્રભાગમાં સ્થિત કાયર પુરુષ ડેરી જઈને અપયશની પરવા કર્યા વિના સંગ્રામમાંથી નાસી જવાને તૈયાર થઈ જાય છે, એ જ પ્રમાણે મન્દ્રમતિ, અલ્પસર્વ સાધુ પણ પૂત આક્રોશ વચનોને સાંભળીને વિષાદને અનુભવ કરે છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. ગાથા છા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨