Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા”ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ અને જેઠ માસમાં-જ્યારે અસહ્ય ગરમી પડે છે, ત્યારે તેનાથી ત્રાસીને સાધુએ મનમાં ઉદ્વેગના અનુભવ કરે છે. ઉષ્ણુતાને કારણે તીવ્ર તૃષાના અનુભવ કરવાના પ્રસંગ આવે ત્યારે તેવા સાધુએ વ્યાકુળ થઈ જાય છે. એટલે કે ઉષ્ણુપરીષહુ સહન કરવાના પ્રસગ આવે, ત્યારે કાયર સાધુએ વિષાદ અનુભવે છે. તેમની સ્થિતિ કેવી થાય છે, તે સૂત્રકારે આ પ્રકારે પ્રકટ કર્યુ છે. જેમ પાણી વિના અથવા અલ્પ પાણીમાં માછલી તરફડે છે, એજ પ્રમાણે ઉષ્ણુપરીષહ આવી પડતાં કાયર સાધુ વિષાદ અનુભવે છે. ાપા
B.
ભિક્ષાપરીષહ કા નિરૂપણ
હવે સૂત્રકાર ભિક્ષાપરીષહનું નિરૂપણ કરે છે‘ાચા તૅનળ’ઈત્યાદિ— શબ્દા ત્તસગા—-સૈવળા' અન્યના દ્વારા દીધેલ વસ્તુને જ અન્વેષણ કરવુ' ‘તુલા-કુડલમ્' આ દુઃખ ‘ઊઁચા-સા' જીવનના અંત સુધી સ્મૃર્થાત્ જીવન પર્યંત સાધુને રહે છે. ‘જ્ઞાચના-ચાંચા' ભિક્ષાની યાચના કરવાનું કષ્ટ સુષ્પળોફિયા-દુબળોથા' અસહ્ય થાય છે. ‘પુઢો ગળા-દૂધ જ્ઞા:' પ્રાકૃત પુરૂષ અર્થાત્ સાધારણ લેાક ‘રૂદાહનુ-ચમાર્કે’ એવું કહે છે કે મત્તા કર્મા? આ લાકે પેાતાના પૂર્વ કૃત પાપકમનું ફળ ભોગવી રહ્યા છે. ‘દુશ્મનચેલ-ટુર્મચૈવ તથા આ લાકા ભાગ્યહીન છે. દ
સૂત્રા—સાધુઓએ અન્યના દ્વારા પ્રદત્ત વસ્તુને ગ્રહણ કરવાનુ દુઃખ સદા સહન કરવું પડે છે, તે કારણે યાચનાપરીષહ પણ દુસ્સડું ગણુાય છે. સામાન્ય લેાકેા તે સાધુઓને જોઇને કરું છે-
આ લેક તેમનાં કર્મોથી પીડિત છે, ભાગ્યહીન છે. ાસૂ. ૬।। ટીકા”——સાધુએ જીવનપર્યંત દત્તેષાનું દુઃખ સહન કરવું પડે છે, કારણ કે તે અદત્તાદાનના ત્યાગી હાવાને કારણે તેમને અન્યના દ્વારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦