Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સૂત્રકાર દૃષ્ટાન્ત દ્વારા જે વાતનું પ્રતિપાદન કરવા માગે છે તે (દાણાન્તિક) પ્રકટ કરે છે.–uઘં હૈ વિ૦” ઈત્યાદિ
સૂત્રાર્થ એ જ પ્રમાણે ભિક્ષાચર્યામાં અનિપુણ અને પરીષહ તથા ઉપસર્ગોથી રહિત સાધુ પણ પિતાને ચારિત્રની આરાધનામાં શૂર માને છે. પરંતુ જ્યારે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે, ત્યારે તે સંયમનું પાલન કરી શકતા નથી. પડા | શબ્દાર્થ –“pā-pa' આ પ્રમાણે “fમણાચરિયા બોવિદ-fમક્ષારડ #ોવિક ભિક્ષાચર્યાની વિધિના મમીને ન જાણવાવાળા બાપુ- અgsp:” અને પરીષહાથી જેમને સંબંધ નથી એ “સેવિ-ળિો અભિનવ પ્રવ્રુજિત શિષ્ય પણ “જવા–ચારમાન' પિતાને સૂ-સૂરજૂ' ત્યાં સુધી શૂરવીર “મનg -જયતે” માને છે. “ગાર-ચાવ7' જ્યાં સુધી તે ‘સૂદું-ક્ષમ” સંયમનું “ર સેવા - સેવાસે સેવન કરતા નથી. રૂા
ટીકાથ– એ જ પ્રમાણે નવદીક્ષિત સાધુ કે જે ભિક્ષાની વિધિના મર્મથી અનભિજ્ઞ છે, અને સાધુના સમસ્ત આચારોથી અપરિચિત છે, અને જેને પરીષહ અને ઉપસર્ગોને સામને કર પડયો નથી, એ સાધુ પિતાને ત્યાં સુધી જ ચારિત્રશુર-ઉત્કૃષ્ટ સાધ્વાચારનું પાલન કરનાર–માને છે કે જ્યાં સુધી તેની સામે ભયંકર પરીષહ અને ઉપસર્ગો ઉપસ્થિત થતા નથી. જેવી રીતે સંગ્રામના અગ્રભાગમાં ઉપસ્થિત થયેલા શિશુપાલે ત્યાં સુધી જ સિંહનાદ કર્યો કે જ્યાં સુધી વિજેતા વાસુદેવ પર તેની નજર ન પડી, એ જ પ્રમાણે નવદીક્ષિત કેમળ સાધુ જ્યાં સુધી પરીષહે અને ઉપસર્ગો રૂપ (કેશવાળી)ને કંપાવનારા સંયમ રૂપી સિંહને જેતે નથી, ત્યાં સુધી જ પિતાને ચારિત્રશૂર માને છે. જ્યારે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે, ત્યારે તે ગુરુકમાં અને અપસવ્વ સાધુ ચારિત્રને ભંગ કરી નાખે છે. કા.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨