Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંય કા રૂક્ષત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર સંયમની રૂક્ષતાનું પ્રતિપાદન કરે છે–વચા સંત' ઈત્યાદિ
શબ્દાર્થ–બકથા–ચવા જ્યારે મનમામિ-હેમન્તમા’ હેમન્ત ઋતુમાં અર્થાત પિષ મહીનામાં “પતં-શીત’ ઠંડી “સરવ-wān’ સર્વાગને “હg -gરાત” સ્પર્શ કરે છે. “તથ-રત્ર” ત્યારે “રા-મેરા: એ૯પસવ પુરૂષ ઉર=હિm-irs હિના રાજ્ય ભ્રષ્ટ “ઘત્તિવાવ-ક્ષત્રિયારૂવ’ ક્ષત્રિયની જેવા “વિકીરિ -વિપતિ’ વિષાદને પ્રાપ્ત થાય છે. જો
સૂત્રાર્થ-જ્યારે હેમન્ત ઋતુમાં–પોષ માસમાં ભયંકર ઠંડીનો અનુભવ કરે પડે છે, ત્યારે ગુરુકર્મા મંદ (અજ્ઞાની) સાધુ પદભ્રષ્ટ થયેલા ક્ષત્રિની જેમ વિષાદનો અનુભવ કરે છે.
ટીકાર્થ—-હેમન્ત તુમાં જ્યારે આ આ શરીરે શીતને સ્પર્શ થાય છે. જયારે હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીને અનુભવ કરે પડે છે–ત્યારે ગુરુકમ સાધુ રાજ્યભ્રષ્ટ થયેલ ક્ષત્રિયોની જેમ દુઃખને અનુભવ કરે છે. જેવી રીતે ક્ષત્રિયત્વનું અભિમાન કરનાર પુરુષ રાજ્ય ગુમાવી બેસવાથી વિષાદ અનુભવે છે, એ જ પ્રમાણે શિયાળામાં તેજ અથવા મન્દ ગતિથી વાતા પવનના સંપર્કને લીધે જે પ્રબળ ઠંડીનો અનુભવ કરવો પડે છે. તેને કારણે, સંયમના પાલનમાં કાયર અને ગુરુકમ સાધુ પણ દુઃખને અનુભવ કરે છે. “વાયુ કુટુંબીઓના કટુવચન જેવી વ્યથા પહોંચાડે છે” એજ પ્રમાણે હેમંતના સમયને શીતસ્પર્શ પણ અત્યન્ત દુસહ કહેવામાં આવે છે. જો
શીતસ્પશન પરીષહ દુઃખજનક હોય છે. તે પ્રકટ કરીને હવે સૂત્રકાર ઉષ્ણસ્પર્શની દુસહતાનું નિરૂપણ કરે છે– | શબ્દાર્થ “જિલ્લાહિતi- પ્રીમમિત્તાન' ગ્રીષ્મ ઋતુના અભિતાપથી અર્થાત ગમીથી “g-gg સ્પર્શ પામેલ વિમળ-વમન ખિન અન્તઃ કરણવાળ અર્થાતુ ઉદાસ “વિવાલિg-garuતઃ' અને તરસથી યુક્ત થઈને પુરૂષ દીન થઈ જાય છે. “તથ-તત્ર' આ પ્રકારે ગમી પરીષહ પ્રાપ્ત થવાથી મા-વા” મૂઢ પુરૂષ “વિકીતિ-વિપરિત' એવા પ્રકારના વિષાદનો અનુભવ કરે છે. “અવાર–ગરો ડા પાણીમાં “હા મચ્છ-થા મરચા જેવી રીતે માછલી વિષાદને અનુભવ કરે છે. પા.
સૂત્રાર્થ—જેવી રીતે પાણી વિના માછલી તરફડે છે, એ જ પ્રકારે બ્રીલ્મ કાળની ઉણુતાથી પૃષ્ટ થયેલે અને પિપાસાથી વ્યાકુળ થયેલ ખિન્નતાને અનુભવ કરે છે. પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨