________________
મૂયગડાંગ સૂત્ર मूलम्- ते नावि संधि णच्चाणं, न ते धम्मविओ जणा।
जे ते उ वाइणो एवं, न ते जम्मस्स पारगा ॥२३॥ અર્થ : ન તે તેઓ કાર્ય-કારણની ચાવી જાણનારા છે. ન તો તેઓ ધર્મજ્ઞ પુરુષે છે. જે કંઈ
'વાદેને ચલાવનારા છે તે જન્મને અંત કરનાર નથી. मूलम्- ते नादि संधि णच्चाणं, न ते धम्मविओ जणा ।
ને તે ૩ વાળો gવું, જ તે સુવર્સ પર ૨૪મા અર્થ ? ન તો તેઓ કાર્ય-કારણની ચાવી જાણીને વાદ વદે છે, ન તે તેઓ ધર્મજ્ઞ છે જે કોઈ
વાદને ચલાવનારા છે તેઓ દુખને અન કરનારા નથી मूलम्- ते नावि संधि णच्चाणं, न ते धम्मविओ जणा।
जे ते उ वाइणो एवं न ते मारस्स पारगा ॥२५॥ અર્થ ? ન તે તેઓ કાર્ય-કારણની ચાવી જાણીને વાદ વદે છે ન તે તેઓ ધર્મજ્ઞ છે જે
વાદોને ચલાવનારા છે તેઓ મૃત્યુને અત કરનારા નથી. मूलम्- नाणा विहाई दुक्खाई, अणुहोति पुणो पुणो ।
संसारचक्कवालंमि, नच्चुवाहिजराकुले ।।२६।। અર્થ : તેઓ વારંવાર વિવિધ પ્રકારનાં દુઃખ અનુભવે છે અને સંસારનાં ચકલમણમાં મૃત્યુ,
ઘડપણ અને વ્યાધિથી ઘેરાયા કરે છે मूलम्- उच्चावयाणि गच्छंता, गब्भमेस्संति गंतसो । - રાયપુરે મહાવીર, પત્રમાં વિગુત્તમે રહી અર્થ : ઊંચી અને નીચી નિમાં જઈને આ મિથ્યાષ્ટિ છે અનંતવાર ગર્ભવાસને પ્રાપ્ત કરશે. એમ સર્વોમાં શ્રેષ્ઠ એવા જ્ઞાતપુત્ર મહાવીર સ્વામીએ કહ્યું છે.
समयाख्य-प्रथमाध्ययने प्रथमोद्देशकः समाप्त :