Book Title: Dharm Pariksha Part 01 Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri Publisher: Divyadarshan Trust Catalog link: https://jainqq.org/explore/022192/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ મહો. યશોવિજયજી કૃત પરીક્ષા ભાગ -૧ દ્વિવેચક આચાર્ય વિજય અભયશેખરસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ।। श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः ।। ।। श्रीमहावीरपरमात्मने नमः ।। ।। श्री अहं नमः ।। ॥ श्री प्रेम-भुवनभानु - जयघोष - धर्मजित्-जयशेखरसूरीश्वरेभ्यो नमः ॥ ।। एँ नमः ।। न्यायविशारद - न्यायाचार्य महोपाध्यायश्रीमद्यशोविजयप्रविनिर्मिता धर्मपरीक्षा भाग - १ વિવેચક આચાર્ય વિજય અભયશેખરસૂરિ મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ 1. 2. આવૃત્તિ:- બીજી નકલ :- ૭૦૦ પ્રકાશક દિવ્યદર્શન ટ્રસ્ટ પ્રકાશન વર્ષ :- વિ. સં.- ૨૦૭૧ મૂલ્ય ઃ- ૨૫૦/ -: પ્રકાશક : - - 39, કલિકુંડ સોસાયટી, ધોળકા, અતુલભાઈ જે. વડેચા 806, રતન પાર્ક, અડાજણ પાટીયા, સુરત - - 395009 જિ. અમદાવાદ- 387810. પ્રપ્તિસ્થાન 3. 4. જગતભાઈ પરીખ 21, તેજપાલ સોસાયટી, ફત્તેહપુરા બસ સ્ટેન્ડની પાસે, પાલડી, અમદાવાદ- 380 007. ફોન :- 079-2663 0006 નવીનભાઈ બી. કુબડીયા ઈથોસ ઈલાઈટ ગારમેન્ટ્સ પ્રા. લિ. 107, કોસમોસ પ્લેટીનમ, ગોખલે રોડ, દાદર (પશ્ચિમ), મુંબઈ- 400028 મો.- 09769329932 આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયું હોવાથી ગૃહસ્થે જો એની માલિકી કરવી હોય તો એની કિંમત જ્ઞાનખાતે જમા કરાવવી જરૂરી છે. - લિ. પ્રકાશકો મુદ્રક ઃ- નવરંગ પ્રિન્ટર્સ, અમદાવાદ- મો.- 09428 500 401. Page #4 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના પ્રકાશનનો લાભ શ્રી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સર્વોદય પાનાથ છે. મૂ. પૂ.જેન સંઘ, | સર્વોદયનગર, મુલુંડ પોતાના જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેમને ધન્યવાદ અને આભાર. - લિ. પ્રકાશકો Page #5 -------------------------------------------------------------------------- ________________ TRO બીજી આવૃત્તિના પ્રકાશનવેળાએ આ આ પુસ્તક ફરીથી પ્રકાશિત થાય એ ઘણું જરૂરી હતું, કારણકે પ્રથમ આવૃત્તિની નકલો ઘણાં વર્ષોથી અનુપલબ્ધ થયેલી. પણ અન્યાને વ્યસ્તતાના કારણે મેં થોડી ઉપેક્ષા સેવેલી. પરંતુ મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ એ માટે સ્વયંભૂ ઉલ્લાસ દર્શાવ્યો. અને તેથી તેઓની મહેનતથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. એક મુફ મુનિરાજશ્રી જગતશેખરવિજયજીએ તથા મુનિરાજશ્રી તત્ત્વરુચિવિજયજીએ પણ જોયેલું છે. બધા મહાત્માઓને ધન્યવાદ. વૈરાગ્યદેશનાદક્ષપ.પૂ. આ. ભ. શ્રીમવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી જિનશાસન આરાધના ટ્રસ્ટના સંગ્રહમાંથી ૧. હેમચંદ્રાચાર્યજ્ઞાનમંદિર, પાટણ - ગ્રંથ નં. ૧૪૫૯ ૨. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ - ગ્રંથ નં. ૧૫૨૫૩ ૩. હેમચંદ્રાચાર્યજ્ઞાનમંદિર, પાટણ - ગ્રંથ નં. ૭૩૬૩ ૪. એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. ૫. સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ ખાતે રહેલી હસ્તલિખિત પ્રતોની નકલો અમને પ્રાપ્ત થઈ છે, જે કેટલાક સ્થળોએ શંકિત પાઠોની શુદ્ધિમાં ઉપયોગી થઈ છે. તેથી તે સહુનો પણ ખૂબ આભાર. પ્રથમ આવૃત્તિમાં પરિશિષ્ટ તરીકે લીધેલ વિચારબિંદુ તથા ૧૦૮ બોલસંગ્રહ વિસ્તારયે બીજી આવૃત્તિમાં લીધા નથી, એ જાણવું. - આ. વિ. અભયશેખરસૂરિ ધર્મપરીક્ષા ગ્રંથનું સંસ્કૃત મેટર ગીતાર્થગંગા' સંસ્થા પાસેથી કંપોઝ કરેલું તૈયાર મળ્યું છે, જેમાં સુધારા - શુદ્ધિકરણ કરાવીને છાપ્યું છે, તે બદલ સંસ્થાનો આભાર માનીએ છીએ. - લિ. પ્રકાશકો Page #6 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રાસ્તાવિકમ ) ઉપાધ્યાયજી મહારાજાની સૂક્ષ્મતીપૂર્ણ અને અજોડ આગમાનુસારી કલમે આપણને સંખ્યાબંધ ગ્રંથોની ભેટ આપી છે. એ દરેક ગ્રંથ વિશિષ્ટ પ્રકારની અનેક વિશિષ્ટતાઓથી હર્યોભર્યો છે તેમજ સ્વપ્રતિપાદ્ય પદાર્થોની સ્પષ્ટ ઓળખ કરાવવાની અનુપમ ક્ષમતા ધરાવનારો છે. એટલે એ દરેક ગ્રંથ સમજુ વાચકોને આકર્ષી લે છે, જકડી રાખે છે. તેમાં પણ તેઓ શ્રીમદ્દનો પ્રસ્તુત લેધર્મપરીક્ષા ગ્રંથ છે તે તો કોઈ અજબ કોટિનો જ છે. જે સંપૂર્ણ તકપૂર્ણ હોય અને તેમ છતાં પરિપૂર્ણતયા આગમ અવિરુદ્ધ હોય તેવો ગ્રંથ રચવા માટે કોઈપણ ગ્રંથકારમાં જે જે પ્રતિભાશક્તિઓ જોઈએ, તેવી બધી પ્રતિભાશક્તિઓનો ઉપાધ્યાય મહારાજમાં કાષ્ઠા પ્રાપ્ત સુભગ સંગમ થયો છે એની આ ગ્રંથમાં વાચકને સ્પષ્ટ અનુભૂતિ થયા વિના રહેતી નથી. પ્રકાંડ મેધા, તીવ્ર ધારણા, અપૂર્વતર્કશક્તિ, નિરૂપમ સૂક્ષ્મક્ષિકા, શાસ્ત્રપાઠોનું પૂર્વાપર જબરજસ્ત અનુસંધાન, દંપર્થના ઊંડાણ સુધી પહોંચવાની ગજબનાક પહોચ, પદાર્થને આરપાર વીંધીને ચકાસવાની અનુપમ વેધકષ્ટિ, અજોડ સમીક્ષા, શાસ્ત્રીય પદાર્થો અંગે પૂર્વપક્ષીએ બાંધેલી ઘેલી કુવાસિના નિરાકરણ માટે અફાટ શ્રુતસમુદ્રમાંથી તે કુવ્યામિનાં વ્યભિચાર સ્થાનો શોધી કાઢવાની અજબ ફૂર્તિ, પૂર્વપક્ષીએ આપેલા અનુમાનોમાં રહેલા બાધ વગેરે દોષોને પકડી પાડવાની અનેરી કુશળતા, પૂર્વપક્ષીએ પોતે જ અન્યાન્ય ગ્રંથમાં કહેલા શબ્દોથી તેને જ બાંધી દેવાની ભેજાબાજ કુનેહ, પૂર્વપક્ષીની માન્યતાને ક્ષણભર સ્વીકારીને પણ તેમાં આવી પડતા દોષોને રજૂ કરી દેખાડવાની જારી કલા, અન્યોન્યાશ્રય, વદતો વ્યાઘાત, પૂર્વાપર વિરોધ વગેરે દોષોને પ્રકાશિત કરવાની હથોટી વગેરે રૂપ જે અસાધારણ પ્રતિભાશક્તિઓ ઉપાય મહાવ માં રહેલી છે. તેનું આ ગ્રંથમાં ડગલે ને પગલે દર્શન થયા વિના રહેતું નથી. જે જે અધિકારોમાં આ શક્તિ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે તે તે અધિકારોને ટૂંકમાં ટાંકવામાં આવે તો પણ જાણે કે એક ગ્રંથ રચાઈ જાય. અને તો પણ તે શક્તિઓની થયેલા અનુભૂતિના વર્ણનથી સંતોષ ન થાય. એ તો એમજ કહેવું પડે કે “જિન હી પાયા તિન હી છીપાયા...” સ્વર્યા રસિયા બનીને જ એનો આસ્વાદ માણવો રહ્યો. ઉપામહાવ ના દરેક ગ્રંથમાં તેઓ શ્રીમદ્રની પ્રતિભા શાનદાર રીતે ઝળકે જ છે. તેમ છતાં અન્ય ગ્રંથોમાં મોટે ભાગે પ્રતિપાદ્ય પદાર્થોનું મૂળભૂત સ્ટ્રક્ટર, પૂર્વપક્ષના નિરાકરણ માટેની પાયાભૂત દલીલો વગેરે પૂર્વાચાર્યોના “શ્રી સમ્મતિ તક પ્રકરણ”, “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય', શ્રી હારિભદ્રીય ગ્રંથો, “સ્યાદ્વાદ રત્નાકર,” “રત્નાકર અવતારિકા વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત છે. જ્યારે આ ધર્મપરીક્ષા ગ્રંથમાં પૂર્વપક્ષનાં જે જે નિરાકરણો છે તે તે લગભગ બધાં જ ઉપાઠ મહાવ ની પોતાની આગવી પ્રતિભાનાં સૂચક છે. આ નિરાકરણો માટે ઉપાઠ મહાને કોઈ હિન્ટસ (Hints) Page #7 -------------------------------------------------------------------------- ________________ ચાવીઓ પૂર્વાચાર્યના ગ્રંથોમાંથી મળી નથી, પણ ઉપા. મહારાજે જાતે શ્રુતપરિશીલન વગેરે દ્વારા પોતાના ફળદ્રુપ ભેજામાં ઉત્પન્ન કરેલા ફળો છે. આવું હોવા છતાં, તેઓ શ્રીમની દલીલો સ્વઅભિપ્રાયને રજુ કરવામાં અને એનું સમર્થન કરવામાં ક્યાંય કચાશવાળી નથી રહી. ક્યાંય પૂવપરવિરોધ-વદતોવ્યાઘાત-અન્યોન્યાશ્રય વગેરે દોષોને અવકાશ નથી રહ્યો, જ્યાં તેવી સંભાવના હોય ત્યાં તેઓ શ્રીમદે જ યોગ્ય રીતે તેનું વારણ કર્યું છે. તેઓશ્રીએ જે અનુમાનો આપ્યાં છે તેમાં પણ વ્યભિચાર-બાધ વગેરે દોષો ન આવે એની કાળજી રાખવામાં તેઓશ્રી સફળ રહ્યા છે. “સામાની દલીલને તોડવી છે, પણ યોગ્ય તક કે આગમવચન નથી મળતું તો એને એકવાર અસત્ય જાહેર કરી દો, પછી એ અસત્યતાની સિદ્ધિ કરવામાં ગમે તેવું ગાડું ગબડાવી દ્યો..” આવી વૃત્તિનું ક્યાંય દર્શન થતું નથી, પૂર્વ પ્રાપ્ત વાતોને વિશદ કરવી એ એક જુદી વાત છે, અને પરંપરામાં અપ્રાપ્ત ગૂઢ રહસ્યમય સિદ્ધાંતોને, પાછળથી પણ એમાં કોઈ દોષ ન નીકળે એ રીતે રજૂ કરવા એ એક જુદી વાત છે. ઘણા માંધાતા વૈજ્ઞાનિકોએ જીવનભર પ્રયોગશાળાઓમાં પ્રયોગો કરીને નવા સિદ્ધાંતો ઘડી આપ્યા, પણ પછી થયેલા વૈજ્ઞાનિકોએ પ્રયોગોથી જ તેમના ઘણા સિદ્ધાંતોને અસત્યરૂપે કે માત્ર આંશિક સત્યરૂપે સિદ્ધ કરી દેખાડ્યા છે એ સુપ્રસિદ્ધ વાત છે. પણ અહીં કોઈ પ્રયોગશાળામાં જડ પદાર્થો પર પ્રયોગો નહોતા કરવાના, કિન્તુ મગજ રૂપી પ્રયોગશાળામાં શાસ્ત્રવચનો પર તર્કનાં રસાયણોથી પ્રયોગ કરવાના હતા. આટલું હોવા છતાંય જે કેળવવી અત્યંત કઠિન હોવાના કારણે જ તેઓશ્રીમદ્દ પર અત્યંત અહોભાવ જગાડી આપનારી છે, તેવી ઉપા૦ મહાની એક અત્યંત સન્માનનીય વિશિષ્ટતા એ રહી છે કે ગમે એટલી તકે પૂર્ણ રીતે સ્વઅભિપ્રાયનું તેઓશ્રીએ સમર્થન કર્યું હોય, તો પણ એનું શાસ્ત્રથી સમર્થન કરવાનું તેઓશ્રી ચૂકતા નથી. જયાં જ્યાં સ્વઅભિપ્રાયનું, પોતાને જરાય પણ અસંતોષ ન રહે, જરાય અસ્વરસ જેવું ન રહે, એ રીતે શાસ્ત્રવચનોથી સમર્થન થતું ન લાગ્યું ત્યાં ત્યાં તેઓશ્રીએ “આ બાબતમાં સૂત્રોનો બીજો કોઈ સુંદર અભિપ્રાય પણ હોઈ શકે..” એવું કે “અથવા આ બાબતમાં બહુશ્રુતો જેમ કહે તેમ પ્રમાણ કરવું...” એવું વગેરે કહીને પોતાની પાપભીરુતા પ્રદર્શિત કરી છે. ઉપાઠ મહાના ગ્રંથો મુખ્ય બે પ્રકારના છે. (૧) પ્રરૂપણા પ્રધાનઆમાં પદાર્થોની પ્રરૂપણા મુખ્ય હોય છે. અને એમાં પ્રસંગે પ્રસંગે ચર્ચાઓ લીધી છે. જેમ કે, ષોડશક-દ્વાત્રિશદ્ધાત્રિશિકા.(૨) ચર્ચા પ્રધાન- આમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષની ચર્ચાઓ જ મુખ્ય હોય છે, ક્વચિત સપ્રસંગ પદાર્થ પ્રરૂપણા હોય છે; જેમ કે “અધ્યાત્મમત પરીક્ષા.” આમાંના બીજા પ્રકારના જે ગ્રંથો છે એમાં મોટે ભાગે પોતાને અમાન્ય અન્યદર્શની શાસ્ત્રોનાં વચનોને આગળ કરીને ઊભા થએલા પૂર્વપક્ષોનું નિરાકરણ છે. જ્યારે આ ધર્મપરીક્ષા' ગ્રંથ એવો છે કે જે બીજા પ્રકારનો હોવા છતાં સ્વમાન્ય શાસ્ત્રોના વચનોને તાણી-તુસીને-મરડીને ઉભા થયેલા પૂર્વપક્ષનાં Page #8 -------------------------------------------------------------------------- ________________ , નિરાકરણથી જ ભરેલો છે. એટલે કે પોતાના શાસ્ત્રકારો આપ્ત પુરુષ તરીકે માન્ય છે, પોતાને જે શાસ્ત્રો ‘પ્રમાણભૂત’તરીકે માન્ય છે તે શાસ્ત્રકારોનાં જ તે તે શાસ્ત્રોના વચનો પકડી જે અશાસ્ત્રીય વાતો ઊભી થઈ છે તેનું ખંડન કરવાનું છે. તેથી આમાં સાવધાની કેટલી રાખી હશે તેનો ખ્યાલ આવવો તો સરળ છે. વળી ઉપાધ્યાયજી મહારાજાએ ‘માત્ર એક એક પૂર્વપક્ષ ટાંકીને એનું નિરાકરણ કર્યું છે ' એટલું જ નથી કર્યું, પણ એની ધારાબદ્ધ સંકલના કરીને ગ્રંથરૂપે ગૂંથણી કરી છે. એમાંય કેવળીને ‘દ્રવ્યહિંસા પણ ન જ હોય' એવી માન્યતાવાળા દીર્ઘપૂર્વપક્ષની એક એક સ્વતંત્ર ચર્ચાસ્પદ અધિકારો બની જાય એવી જુદી જુદી અનેક દલીલોનું ધારાવાહી જે નિરાકરણ કર્યું છે અને તેમાંય જેનું ખંડન કરવું ઉચિત લાગ્યું હોય તેવી કોઈ નાની દલીલ પણ ખૂણે ખાંચરે નિરાકરણ વગરની ન રહી જાય એવી જે એની ગોઠવણી કરી છે તે તેઓ શ્રીમદ્ની સંકલનાશક્તિનો જોરદાર પરચો દેખાડવા પરિપૂર્ણ છે. 66 પૂર્વપક્ષીએ પણ શાસ્ત્રવચનો ટાંકીને, અને તેના પર તર્કો લડાવી લડાવીને સ્વમાન્યતા રજૂ કરી છે. ઉપાધ્યાય મહારાજે તેનું ખંડન કર્યું છે. એટલે એ તો સહજ છે કે પૂર્વપક્ષીએ તે તે શાસ્ત્ર વચનોના તર્કપૂર્વક જે અર્થ કર્યા છે તે અર્થ યથાર્થ નથી એવું ઉપા. મહારાજે વધુ સચોટ તર્કપૂર્વક રજૂ કરવું પડે. એ માટે તેઓ શ્રીમદે શાસ્ત્રવચનો પર પૂર્વાપર અવિરુદ્ધ, તર્કપૂર્ણ પ્રકાશ ફેંક્યો છે, અને શાસ્ત્રવચનોનો યથાર્થ રહસ્યાર્થ પ્રકટ કરી દેખાડ્યો છે, એમાં ક્યાંક તેઓ શ્રીમદે એવું પણ કહ્યું છે કે “ આવું કહેવામાં શાસ્ત્રકારનો આવો અભિપ્રાય હશે એમ કલ્પવું યોગ્ય લાગે છે. ઈત્યાદિ. ’' આવું કહીને તેઓ શ્રીમદે જે કલ્પનાઓ દેખાડી છે, તે તે પણ સત્ય હોવાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. એની એક સાબિતી પણ ટાંકું. શાસ્ત્રોમાં એક ઠેકાણે એવી વાત આવે છે કે ‘ક્રિયાવાદીનો સંસાર દેશોન પુદ્ગલ પરાવર્ત હોય છે. અને તે નિયમા શુક્લપાક્ષિક હોય છે.' અન્યત્ર શાસ્ત્રોમાં એવી વાત આવે છે કે ‘શુક્લપાક્ષિકનો કાળ દેશોન અપુદ્ગલ પરા. હોય છે.’ એટલે આ બાબતોમાં અસંગતિ જેવું લાગવું સહજ છે. તેથી પૂર્વપક્ષીએ એક વાતને સ્વીકારી અન્ય વાતને ખોટી ઠેરવવા પ્રયાસ કર્યો. ઉપાધ્યાય મહારાજે બન્ને શાસ્ત્રવચનોને સંગત ઠેરવવા માટે કલ્પના કરી દેખાડી કે ‘ક્રિયાવાદી નિયમા શુક્લપાક્ષિક હોય છે.' એવી જે વાત છે એમાં ‘ક્રિયારૂચિ (અલ્યુપગમ) હોવી તે શુક્લપક્ષ' એવી વ્યાખ્યા હોવી જોઈએ. તેઓ શ્રીમદે આ કલ્પના કરી દેખાડી ત્યારે આવી વ્યાખ્યા જણાવનાર શાસ્ત્રવચન તેઓશ્રી પાસે ઉપસ્થિત નહિ હોય, એટલે, ‘અથવા’ કહીને બીજી કલ્પનાથી પણ સંગતિ કરી દેખાડી છે. પણ પાછળથી શાસ્ત્રપાઠ (ઠાણાંગ અ. ૨.ઉ ૨.સૂ.૭૯) મળતા તે પાઠ તેઓ શ્રીમદે હસ્તલિખિત પ્રતના ૪૩ માં પૃષ્ઠ પર હાંસિયામાં ઉમેર્યા છે. અને એમાં જણાવ્યું છે કે પ્રથમ કલ્પનામાં જે વ્યાખ્યા કરી દેખાડી છે તે શાસ્ત્રથી અવિરુદ્ધ છે, એટલે એ જ યોગ્ય છે. (‘ધર્મપરીક્ષા’ ની પૂર્વપ્રત અને પુસ્તકમાં આ પાઠ નથી, પણ પગથિયાનો Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રય, અમદાવાદની હસ્તલિખિત પ્રતના ૪૩ માં પૃષ્ઠનાં હાંસિયામાં તે છે.) આમ શાસ્ત્રવચન વગર પણ તેઓશ્રીએ કરેલી કલ્પના કે જે શાસ્ત્રસંમત હોવી જણાય છે તે, તેઓ શ્રીમદ્દ્ની પ્રજ્ઞા માર્ગાનુસારી હતી એને જણાવવાનો સચોટ પુરાવો છે. તેઓ શ્રીમની આ માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યતયા નીચેની બાબતોનું વિશદ પ્રરૂપણ થયેલું છે. (ગ્રંથાન્તર્ગત મુખ્ય ચર્ચાઓ) ધર્મની પરીક્ષામાં મુખ્ય ભાગ ભજવનાર જો કોઈ હોય તો એ માધ્યસ્થ્ય છે. જો કે ચઢિયાતી ચીજના ચઢિયાતાપણાને સિદ્ધ કરવા યુક્તિઓ ન લગાવવા દેનાર ‘આપણે મન બધી વસ્તુઓ સમાન છે.’ એવા ભાવ રૂપ માધ્યસ્થ્ય પરીક્ષાને પ્રતિકૂળ છે, પણ ‘પોતે સ્વીકારેલ માન્યતા ઉડી જશે તો ?' આવો ભય પેદા કરનારા દૃષ્ટિરાગનો અભાવ હોવા રૂપ જે માધ્યસ્થ્ય છે તે તો પરીક્ષા માટે આવશ્યક છે જ. આવા માધ્યસ્થ્યવાળા પરીક્ષક સ્વપક્ષ-પરપક્ષરૂપ ભેદને આગળ કરીને જૂદું જૂઠ્ઠું વચન બોલતા નથી, એટલે કે ઉત્સૂત્રભાષણરૂપ દોષ સમાન હોવા છતાં ‘સ્વપક્ષગત યથાવૃંદાદિનો નિયમા અનંત સંસાર નહિ અને ૫૨૫ક્ષગત દિગંબરાદિનો નિયમા અનંત સંસાર હોય છે.’ એવો ભેદ પાડતા નથી. (ઉત્સૂત્ર ભાષણ વિચાર પૃ. ૬-૩૧) પૂ.૦પ૨પક્ષગત દિગંબરાદિ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા હોઈ માર્ગનાશક હોય છે, જ્યારે યથાછંદાદિ તેવા હોતા નથી, માટે આવો ભેદ પડે છે. ઉ.0 ચોલપટ્ટો વગેરેના પ્રતિપાદક સૂત્રનો ઉચ્છેદ કરવાનો અભિપ્રાય યથાછંદાદિમાં હોય છે... તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ છે. એટલે સૂત્રોચ્છેદનો અભિપ્રાય પણ સન્માર્ગનાશક છે જ. તેમ છતાં એનો સંસારકાળ અધ્યવસાયભેદે જેમ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે તેમ પરપક્ષગત ઉત્સૂત્રભાષી માટે પણ જાણવું . પૂ.0 કોઈ ચોક્કસ (નિયત) ઉત્સૂત્ર બોલનાર હોય તેનો સંસાર નિયમા અનંત હોય છે. યથાછંદાદિ તો જુદી જુદી વખતે જુદુ જુદું ઉત્સૂત્ર બોલતા હોઈ કોઈ એક ઉત્સૂત્રને એણે દૃઢ કર્યું હોતું નથી. ઉ.0 આવો નિયમ કોઈ શાસ્ત્રમાં કહ્યો નથી. ‘સુત્તમાસાનું વોદિળાસો મગંતસંસારો' ઈત્યાદિ વચનો સામાન્ય કાર્યકારણભાવને જણાવે છે. એવા વચનોથી આટલું જ નક્કી કરી શકાય છે કે ‘ઉત્સૂત્ર ભાષણ બહુલતાએ અનંત સંસારનું કારણ બને છે. અથવા અનંત સંસારનું સ્વરૂપયોગ્ય કારણ છે,' બાકી પાસસ્થા, યથાછંદ વગેરેમાં પણ ‘ઉઘતવિહારી સાધુઓની નિંદા કર્યા કરવી' એવું નિયત ઉત્સૂત્ર તો હોય જ છે. અવિચ્છિન્ન તીવ્ર સંક્લેશવાળો જીવ અશુભ અનુબંધના કારણે અનંત સંસારી બને છે. ઉત્સૂત્ર ભાષણનું જે જીવ એ ભવમાં કે પરભવમાં પ્રાયશ્ચિત્ત કરે છે તેનો Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુબંધ તૂટી જવાથી અનંત સંસાર થતો નથી. પણ જેણે અનંતભવવેદ્ય નિરુપક્રમ કર્મબંધ(અનુબંધ) કર્યો હોય તે અનંતભવ સુધીમાં પ્રાયશ્ચિત્ત જ કરી શકતો નથી. પૂ.દશવૈકાલિકમાં નિદ્વવ માટે કહ્યું છે કે “કિલ્બિષિકપણું પામીને પણ એ જાણી શકતો નથી કે મારા કયા કર્મનું આ ફળ છે? ત્યાંથી નીકળીને પણ એ મૂંગા બોબડાપણું-નરકપણું વગેરે પામે છે.” આના પરથી જણાય છે કે નિવવાદિ ઉત્સુત્રભાષીને પરભવમાં સ્વપાપનું જ્ઞાન જ હોતું નથી. તો એનું પ્રાયશ્ચિત્ત ક્યાંથી સંભવે? માટે અનુબંધ તૂટવા વગેરેની વાત અયોગ્ય છે. - ઉ.વ ત્યાં તો તપોચોર વગેરેનો પણ અધિકાર છે જેના માટે તમે પણ કિલ્બિષિકપણા વગેરેનો આવો નિયમ માનતા નથી. એટલે ‘તપસ્વૈન્ય વગેરેનું આ માત્ર ઉત્કૃષ્ટ ફળ દેખાડ્યું છે...” એવું જેમ માનવું પડે છે તેમ ઉસૂત્રભાષી માટે પણ માનવું જોઈએ. (પાંચ મિથ્યાત્વો પૃ.૩૨-૪૮) અશુભ અનુબંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે જેના આભિગ્રહિક વગેરે પાંચ ભેદો છે. (૧) તત્ત્વોના અજાણ જીવની સ્વઅભ્યગત પદાર્થોની એવી શ્રદ્ધા કે જે તેને અપ્રજ્ઞાપનીય બનાવે તે આભિગ્રહિક મિથ્યાત્વ છે' (૨) સ્વ-પરમાન્ય તત્ત્વોની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. (૩) ભગવત્રણીત શાસ્ત્રમાં બાધિત અર્થની વિદ્વાનને પણ જે સ્વરસવાહી શ્રદ્ધા હોય છે તે આભિનિવેશિક મિથ્યાત્વ છે.(૪) “ભગવાનનું આ વચન પ્રમાણભૂત હશે કે નહિ? એવા સંશયના કારણે શાસ્ત્રાર્થ અંગે પડેલો સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે.(૫) સાક્ષાત કે પરંપરાએ તત્ત્વોની જાણકારી ન હોવી એ અનાભોગિકમિથ્યાત્વછે. અભવ્યોમાં આભિગ્રહિક કે અનાભોગિક મિથ્યાત્વ હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વના “આત્મા નથી' વગેરે માન્યતા રૂપ જે છ ભેદો છે તે અભવ્યોમાં પણ હોવા સ્પષ્ટ જ છે, તેથી આભિગ્રહિક મિથ્યાત્વ પણ તેઓમાં સંભવિત છે. પૂ.) અનાભોગ મિથ્યાત્વ જ અવ્યક્ત છે. અભવ્યોને અવ્યક્ત મિથ્યાત્વ જ હોઈ માત્ર અનાભોગ મિથ્યાત્વ જ હોય છે. ઉ.૦ ગુણસ્થાનક ક્રમારોહમાં અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ હોવાનું પણ જણાવ્યું છે. ઠાણાંગ સૂત્ર પરથી પણ અભવ્યોમાં આભિગ્રહિક મિથ્યાત્વની વિદ્યમાનતાનું સમર્થન થાય છે, વળી પાલક-સંગમ વગેરેને વ્યક્ત મિથ્યાત્વજન્ય અનેક કુવિકલ્પો હતા એવું સંભળાય છે. પૂ.૦ચરમાવર્તમાં જ ક્રિયારૂચિનિમિત્તભૂત વ્યક્તમિથ્યાત્વ હોય છે. અભવ્યોને ચરમાવત ન હોઈ વ્યક્તમિથ્યાત્વ પણ હોતું નથી. ઉ.૦ તો શું અચરમાવર્તી ભવ્યોમાં પણ તમે વ્યક્તમિથ્યાત્વ નથી માનતા? | (વ્યવહારરાશિ વિચાર પૃ૪૮-૭૦) પૂ.૦ વ્યવહારી જીવોનો સંસારકાળ અસંખ્ય પુદ્ગલપરાવર્ત કહ્યો છે. અભવ્યો અનંતાનંત Page #11 -------------------------------------------------------------------------- ________________ પગલપરાવર્ત સંસારમાં રહે છે. માટે અભવ્યો અવ્યવહારી જ હોય છે. અને તેથી તેઓને અવ્યક્તમિથ્યાત્વ જ હોય છે. ઉ.૦ અસંખ્ય પુદ્ગલપરાવર્ત વનસ્પતિમાં રહી પછી અન્ય ભવમાં જઈ પાછો વનસ્પતિમાં એટલો કાળ પસાર થઈ શકે છે. આવું વારંવાર થવા દ્વારા અનંતા પુદ્ગલપરાવર્ત પણ સંસારકાળ સંભવી શકે છે. આ વાત ભુવનભાનુકેવલી ચરિત્ર, યોગબિન્દુ (૪૭) વગેરે શાસ્ત્રોમાં સિદ્ધ છે. વળી અભવ્યોમાં પણ વ્યાવહારિકત્વનું લક્ષણ તો જાય જ છે. પૂ.૦ જેટલા જીવો સિદ્ધ થાય છે એટલા જીવો અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે. આવા વચન પરથી જણાય છે કે વ્યવહારરાશિ કરતાં સિદ્ધો અનંતગુણ છે. બાદરનિગોદના જીવો સિદ્ધ કરતા અનંતગુણ છે.” એવું પ્રજ્ઞાપનામાં કહ્યું છે. એટલે જણાય છે કે બાદરનિગોદ અવ્યવહારરાશિ છે. ઉ.2 પન્નવણાની વૃત્તિમાં અનાદિ વનસ્પતિને જ અવ્યવહાર કહ્યા છે, વળી વૃત્તિકારે આગળ અનાદિ વનસ્પતિ સિવાય સઘળા જીવોને સ્પષ્ટ રીતે વ્યવહારિક કહ્યા છે. ઉપમિતિ ભવપ્રપંચા,સમયસાર, ભવભાવના, શ્રાવકદિનકૃત્યવૃત્તિ વગેરે અનેક ગ્રંથોમાં અનાદિ વનસ્પતિ એવી સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારરાશિ કહી છે. “મિતિ નત્તિયા રિ'.... ઈત્યાદિ વચનોથી સિદ્ધો સિદ્ધિ અવચ્છિન્ન વ્યવહારરાશિથી જ અનંતગુણ હોવા સિદ્ધ થાય છે, વ્યવહારરાશિ સામાન્યથી અનંતગુણ નહિ. એટલે એના બળે બાદરનિગોદને અવ્યવહારી માનવાનું આવશ્યક બનતું નથી... શાસ્ત્રોમાં વ્યવહારિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત કહી છે. તે વ્યવહારિક જીવવિશેષોને લક્ષમાં રાખીને કહી છે એવું કલ્પવું જોઈએ, એટલે “વ્યવહારિક તરીકે સિદ્ધ થયેલ એવા પણ અભવ્યાદિને અવ્યવહારિક માનવાની કે “બધા વ્યવહારિક જીવો સિદ્ધ થશે જ એવું પણ માનવાની આપત્તિ નહિ આવે. માટે અભવ્યો પણ વ્યવહારિક હોય છે. અને તેથી તેઓમાં પણ વ્યક્ત એવું આભિગ્રહિક મિથ્યાત્વ સંભવે છે. (પાંચ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ-પૃ. ૭૧-૧૦૪) મિથ્યાત્વના પાંચ ભેદોમાંથી આભિગ્રહિક અને આભિનિવેશિક એ બે, ફળને આશ્રીને વધુ ભયંકર છે, શેષ ૩ પ્રજ્ઞાપનીયતા-ગુરુપારતત્ય વગેરે ફળને આશ્રીને મંદ-કંઈક ઓછા ભયંકર છે. મિથ્યાત્વની મંદતાના કારણે જેઓમાં મધ્યસ્થતા આવે છે. તેઓની સદન્યાયે તેવી જોરદાર અસત્યવૃત્તિ નહીં, પણ સત્યવૃત્તિ જ થયા કરે છે. એટલે જ યોગની પૂર્વસેવામાં સર્વદેવપૂજા વગેરે રૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. સર્વદેવાદિની પૂજા કરતાં તેઓ ચારિસંજીવનીચારચાયે વિશિષ્ટ માર્ગ પામી જાય છે. સમ્યકત્વી વગેરે માટે દોષરૂપ એવી પણ આ સવદિવાદિની પૂજા મંદમિથ્યાત્વી માટે ગુણકર બની જાય છે, કારણ કે ગુણ-દોષની વ્યવસ્થા Page #12 -------------------------------------------------------------------------- ________________ @ અવસ્થાભેદે ભેદવાળી છે. જેમ કે સાધુ માટે દોષરૂપ એવી જિનપૂજા શ્રાવકને ગુણકર છે. અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણકર હોવાથી જ મિત્રાદિ દૃષ્ટિ પામેલા જીવોને યથાર્થપણે ગુણસ્થાનક હોવું કહ્યું છે. એ જીવો અવેઘસંવેદ્યપદસ્થિત હોવા છતાં કદાગ્રહશૂન્ય હોઈ સર્વજ્ઞના સેવકપણાના કારણે ભાવથી જૈનપણું પામે છે. ઈતરદર્શનસ્થ આવા જીવો પણ મુખ્ય સર્વજ્ઞના સેવક છે એની પ્રરૂપણા યોગદૃષ્ટિ સમુચ્ચય (૧૦૪) માં છે. અન્યદર્શનોક્ત અનુષ્ઠાન કરનારા આવા જીવોમાં દ્રવ્યઆજ્ઞા વિદ્યમાન હોય છે. કારણકે અપુનબંધકમાં અનેકવિધ અનુષ્ઠાન હોવું કહ્યું છે. પૂ.૦-શ્રીજિન વિશે કુશળચિત્ત, શાસ્ત્રલેખન વગેરે ધર્મના બીજો છે. બીજાધાન એ અપુનબંધકતાનું લિંગ છે. ઈતરમાર્ગસ્થમાં આ બીજો જ ન હોઈ અપુનબંધકતા જ હોતી નથી, તો દ્રવ્યઆજ્ઞા શી રીતે હોય ? ઉ.૦-આદિધાર્મિક જીવો માટે શ્રી જિનવિશે કુશળચિત્ત વગેરે જે જે કહ્યું છે તે બધું બધા અપુનબંધક માટે આવશ્યક છે એવું નથી, એ વિના પણ સ્વભૂમિકાને ઉચિત અન્ય અનુષ્ઠાનોથી અપુનબંધકતા સંભવિત છે. આ વાત · અપુનબંધક અનેક પ્રકારના હોય છે.' એવા શાસ્ત્રવચન પરથી જણાય છે. (માર્ગાનુસારિતા વિચાર પૃ ૧૦૪-૧૨૯) માર્ગાનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે. ‘સ્વશાસ્ત્રોક્ત ક્રિયા જ એ ભાવનો હેતુ છે.’ એવું કહી શકાતું નથી. કેમ કે મેઘકુમારના જીવ હાથી વગેરેમાં એ ક્રિયા વગર પણ એ ભાવ હતો. ભવાભિનંદીઓમાં ક્ષુદ્રતા વગેરે જે દોષ હોય છે તેનાથી પ્રતિપક્ષીભૂત ગુણો જ માર્ગાનુસારિતાના નિયત હેતુરૂપ છે જે કદાગ્રહશૂન્ય ઈતર માર્ગસ્થપતંજલિ વગેરે જીવમાં વિદ્યમાન હતા. ચરમાવર્તમાં આ માર્ગનુસારિતા, ક્ષુદ્રતા વગેરેનો નાશ થયે પેદા થાય છે. માટે વચનૌષધપ્રયોગકાળ પણ વ્યવહારથી ચરમાવર્ત કહ્યો છે. અને નિશ્ચયથી ગ્રંથિભેદકાળ કહ્યો છે. એમાં પણ ગ્રંથિભેદકાળને મુખ્ય કરવામાં આવ્યો છે. પૂ.૦ ઉપદેશપદની ૪૩૨મી ગાથાની વૃત્તિમાં ચરમયથાપ્રવૃત્તિકરણવિભાગે રહેલા અપુનબંધકાદિને જ વચનૌષધપ્રયોગના અધિકારી કહ્યા છે. આ વિભાગ પછી જીવ અંતર્મુહૂર્તમાં અપૂર્વકરણાદિ ક્રમે ગ્રંથિભેદ દ્વારા સમ્યક્ત્વ પામે છે. એટલે જણાય છે કે જેઓનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કરતા અધિક હોતો નથી તેઓ જ વચનૌષધપ્રયોગના અધિકારી છે. એટલે માર્ગાનુસારિતાનો કાલ પણ ચરમાવર્ત નહિ, કિન્તુ દેશોન અર્ધ પુદ્ગલરપરાવર્ત છે. તેથી જ ઉપદેશ પદની ૪૪૬મી ગાથામાં મિથ્યાત્વીઓની બધી પ્રવૃત્તિઓને અસુંદર કહીને તેના અપવાદ તરીકે યથાપ્રવૃત્તકરણચરમવિભાગે રહેલા, સંનિહિતગ્રંથિભેદવાળા (ગ્રંથિભેદની નજીક રહેલા) અને અત્યંતજીર્ણ મિથ્યાત્વજ્વરવાળા મિથ્યાત્વીઓને જ જણાવ્યા છે. આ ત્રણે વિશેષણો પરથી Page #13 -------------------------------------------------------------------------- ________________ જણાય છે કે જે મિથ્યાત્વીઓની પ્રવૃત્તિઓ અસુંદર ન હોય પણ સુંદર હોય તેવા મિથ્યાત્વી તરીકે ગ્રંથકારને અંતમુહૂર્તમાં જ જેઓ સમ્યકત્વ પામવાના છે તેવા મિથ્યાત્વીઓ અભિપ્રેત છે. માગનુસારિતાનો કાલ જો ચરમાવતું હોય તો દેશોન અધપુગલપરાવર્ત કરતાં અધિક સંસારવાળા માગનુસાર જીવોની પ્રવૃત્તિને પણ અસુંદર માનવી પડે. આ આપત્તિ ન આવે એ માટે માગનુસારિતાનો કાલ પણ દેશોન અધપુગલપરાવર્ત જ માનવો યોગ્ય છે. ઉ.૦ જો તે કાલ આટલો માનીએ તો વચનૌષધ પ્રયોગના અધિકારી તરીકે પણ એટલા સંસારવાળા જ અપુનબંધકાદિને માનવા પડે. અને તો પછી અપુનબંધકકાળ કરતાં ગ્રંથિભેદકાળની જે પ્રધાનતા દેખાડી છે તે ઘટે નહિ, કારણ કે બન્ને કાળ સમાન જ થઈ ગયા છે. વળી, ચરમાવર્તવર્તી અપુનબંધકાદિની પ્રવૃત્તિ અસુંદર બની જવાની પણ આપત્તિ આવે છે. આ આપત્તિઓ ન આવે એ માટે “યથાપ્રવૃત્તકરણચરમવિભાગ' શબ્દનો “અપૂર્વકરણાદિ પમાડનાર યથાપ્રવૃત્તકરણ' એવો અર્થ ન કરતાં “ચરમાવતમાં થયેલ યથાપ્રવૃત્તકરણ” એવો અર્થ કરવો યોગ્ય લાગે છે. વળી, સંનિહિતગ્રંથિભેદ એવું વિશેષણ “અંતમુહૂર્તમાં જ ગ્રંથિભેદ કરનાર' એવા જ અર્થમાં પ્રયુક્ત હોય એવું નથી, કેમ કે યોગબિંદુમાં (૧૭૬) “ચરમાવત' જીવોને આસન્નસિદ્ધિક કહ્યા છે, એટલે કે ત્યાં “આસન્ન” શબ્દથી જેમ “અંતમુહૂર્ત ની વાત નથી કિન્તુ યાવત ચરમાવતની વાત છે તેમ પ્રસ્તુતમાં “સંનિહિત” શબ્દ માટે જાણવું. વળી ચરમાવતમાં જ (દશોનઅધપુદગલાવતમાં જ એમ નહિ) માગનુસારિતા અને દ્રવ્યઆજ્ઞાની પ્રાપ્તિ થતી હોવાથી ચરમાવર્તભાવી અનુષ્ઠાનોને અન્યઆવર્તભાવી અનુષ્ઠાનો કરતાં વિલક્ષણ હોવા યોગબિંદુ માં (૧૫૨) કહ્યા છે, પણ “ચરમ અર્ધપુગલપરાવર્તભાવી અનુષ્ઠાનોને જ વિલક્ષણ કહ્યા છે આવું નહિ, વળી બીજાદિની પ્રાપ્તિ ચરમાવર્તમાં હોય છે, તેના પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત જ સંસાર શેષ હોય છે, તેમજ તે બીજ અંકુર વગેરેની પ્રાપ્તિ કાલના આંતરા સાથે કે તે વિના પણ થાય છે. આવા બધા પ્રતિપાદનો પણ જણાવે છે કે માગનુસારિતાનો કાલ ચરમાવર્ત છે. તેમજ ચરમાવર્તી મિથ્યાત્વીની પ્રવૃત્તિ સુંદર સંભવે છે. પૂ. ૦જે અપુનબંધકાદિને શુદ્ધ વંદના હોય છે, તેઓનો સંસારકાલ દેશોન અધપુલપરાવર્ત કરતાં વધુ હોતો નથી' એવું પંચાશકમાં કહ્યું છે. ઉ.૦એ જે કહ્યું છે તે વિશુદ્ધજૈનક્રિયાના આરાધક અપુનબંધક માટે કહ્યું છે, સર્વઅપુનબંધકો માટે નહિ. (આરાધકવિરાધક ચતુર્ભગી-પૃ૧૨૯-૧૫૪) ભગવતીજી માં દેશઆરાધક, દેશવિરાધક, સર્વઆરાધક અને સર્વવિરાધકની ચતુર્ભગી પ્રરૂપાયેલી છે. એની વૃત્તિમાં જ્ઞાન-દર્શનશૂન્ય અને ક્રિયાતત્પર એવા દેશઆરાધક તરીકે બાળ Page #14 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીઓ જણાવ્યા છે. પૂ.૦-જેની વિરાધનાથી વિરાધક બનાય છે. તેની જ આરાધનાથી આરાધક બનાય છે. અન્ય દર્શનસ્થ બાળતપસ્વીમાં (દશ) આરાધકપણું શી રીતે આવે? માટે એ દેશ આરાધક નથી, પણ જિનોઃ સાધુકિયાઓને આરાધનાર વ્યલિંગી જ દેશઆરાધક છે. આ આરાધનાના બળે જ એ નવમા કૈવેયક સુધી જાય છે. ઉ.૦- “જ્ઞાન અને ક્રિયાનો સમુદાય જ મોક્ષનું કારણ છે, તે બેમાંથી કોઈ પણ એક નહિ? એની સ્પષ્ટતા માટે ભગવતીજીમાં પ્રસ્તુત પ્રરૂપણા છે. આના પરથી જણાય છે કે જે જ્ઞાન(શ્વત) અને ક્રિયા (શીલ) મોક્ષ પ્રત્યે અંશે પણ કારણભૂત હોય તેનો જ અહીં અધિકાર છે. દ્રવ્યલિંગીથી પળાતી જિનોક્ત ક્રિયાઓ આંશિક રીતે પણ મોક્ષના કારણભૂત નથી તો એની અપેક્ષાએ પ્રસ્તુતમાં આરાધના શી રીતે લવાય? વળી અપ્રધાન દ્રવ્યરૂપ ચારિત્રાચારપાલનથી શીલ માનવું હોય તો દ્રવ્યલિંગી અભવ્યાદિને સર્વ આરાધક માનવા પડશે, કેમ કે પંચાચારગત જ્ઞાનાચાર અને દર્શનાચારનું પણ તેઓમાં અપ્રધાન દ્રવ્યરૂપ પાલન તો હોય જ છે. વળી નિતવમાં પણ દેશઆરાધકતા માનવી પડશે, કેમ કે એના શ્રતનો જ ભંગ થયો હોય છે, ચારિત્રાચારોનું તો એ બરાબર પાલન કરતો હોય છે. વળી માગનુસારી જીવ અન્યદર્શનોક્ત જે દયા વગેરે ક્રિયાઓ કરે છે તે અસદૂગ્રહ દૂર થયો હોવાથી ભાવથી જિનોક્ત જ હોય છે તો એ શીલરૂપ શા માટે ન ઠરે? “અન્ય (પતંજલિ વગેરે) કહેલી ક્રિયા કરું છું' એવું જ્ઞાન તે ક્રિયાને આરાધનારૂપ બનતી કે પૂર્ણ ફળ આપતી અટકાવી શકતું નથી, પણ તે અન્યવક્તા પરના દષ્ટિરોગયુક્ત તેવું જ્ઞાન જ અટકાવી શકે છે. માગનુસારી જીવ મધ્યસ્થ હોઈ તેને આવો દષ્ટિરાગ હોતો નથી. વળી અન્યશાસ્ત્રોક્ત સમાનાર્થક વાતો જૈનશ્રુતમૂલક જ છે. તેથી તેનો દ્વાદશાંગીમાં સમવતાર હોવો પણ કહ્યો છે. એટલે એ રીતે પણ ઉભયસંમત ક્રિયાઓ જિનોક્ત હોઈ આરાધનારૂપ શા માટે ન બને? (“સવ્વપ્નવાયમૂત્ર' ગાથાર્થ વિચારણા-પૃ. ૧૫૫-૧૯૬) પૂ. -ઈતરોમાં અકરણનિયમ વગેરેનું ધુણાક્ષરન્યાય થયેલું વર્ણનમાત્ર જ હોય છે, વાસ્તવિક પાલન નહિ, તો શીલ ક્યાંથી હોય? ઉ.-માગનુસારી જીવે કરેલું વર્ણન પણ શુભભાવ સાપેક્ષ હોઈ શુભભાવની વિદ્યમાનતાને સાબિત કરી આપે છે. એ સિવાયના જીવોનું કરેલું તથાવિધ વર્ણન ઘુણાક્ષરન્યાયે હોઈ માગનુસારિતાનું સાધક હોતું નથી. પૂ.- “જીવને હણવો જોઈએ” ઈત્યાદિ વાક્યો પણ પરવાદરૂપ છે. એ પ્રવાદો જિનવચનમૂલક હોવા શી રીતે સંભવે? વળી એની અવજ્ઞા કરવામાં શ્રી જિનની અવજ્ઞા થાય એવું પાપ શી રીતે મનાય? માટે ઉપદેશપદનીસબ્રણવાયમૂન' ગાથાની વૃત્તિકારે કરેલી વ્યાખ્યા Page #15 -------------------------------------------------------------------------- ________________ અયોગ્ય છે. યોગ્ય વ્યાખ્યા આવી જાણવી કે કેવલજ્ઞાનની જેમ દ્વાદશાંગ પણ સમ્યક્ત્વી કે મિથ્યાત્વી દરેક જીવોમાં સત્તારૂપે રહેલ છે. સામાન્યથી આ દ્વાદશાંગ જ દરેક પ્રવાદોનું મૂળ છે, પણ શ્રી સુધર્માસ્વામી વિરચિત દ્વાદશાંગ નહિ એટલે એની અવજ્ઞા કરવામાં જિનાવજ્ઞા થતી નથી.” ઉ.-નિષેધ કરવા રૂપે કે “આવા વાક્યો અન્ય દર્શનીઓ બોલે છે ઈત્યાદિ અને અનુવાદ રૂપે કે “જીવને હણવો જોઈએ એવા વાક્યો જિનવચનમાં કહેલા હોય તો કોઈ અસંગતિ ન હોઈ નવી વ્યાખ્યા કરવી અયોગ્ય છે. વળી અન્યદર્શનના પણ સુંદર પ્રવાદોની અવજ્ઞા કરવામાં જ શ્રીજિનની અવજ્ઞા છે. અસુંદર પ્રવાદોની અવજ્ઞા કરવામાં નહિ. વળી અન્ય દર્શનીઓના સુંદર પ્રવાદોની અવજ્ઞાનો પરિહાર કરવા એ ગાથા ઉપસ્થિત થઈ છે, જ્યારે તમારી આ નવી વ્યાખ્યા પ્રમાણે તો “અન્યદર્શનીઓના પ્રવાદો મિથ્યાત્વી જીવોને સત્તામાં રહેલા દ્વાદશાંગીમાંથી પ્રાદુર્ભત થાય છે, માટે એ સ્વરૂપતઃ સુંદર હોય તો પણ ફળતઃ અસુંદર હોઈ એની અવજ્ઞા જ કરવી જોઈએ એવું સિદ્ધ થાય છે. એટલે તમારી કલ્પેલી વ્યાખ્યા અયોગ્ય છે. સૂયગડાંગમાં મિથ્યાત્વીઓની સઘળી ક્રિયાઓને જેનિફળ કહી છે તે પણ ભવાભિનંદી મિથ્યાત્વીઓની જાણવી, માગનુસારીની નહિ, કેમકે એની ક્રિયાઓ અશુભભાવથી હણાયેલી હોતી નથી. માટે “અન્યમાર્ગસ્થ માગનુસારી બાબતપસ્વી દેશ આરાધક છે એ વાત યોગ્ય છે, અન્ય આચાર્યોના મતે અનભિનિવિષ્ટ ચિત્તવાળો, એકાત્ત સૂત્રરૂચિ, અગીતાર્થ દેશઆરાધક છે. યથાપ્રવૃત્તકરણની અવસ્થાવિશેષના કારણે ગ્રંથિની સમીપે રહેલા સાધુ અને શ્રાવક પણ નૈગમનયાનુસારે દેશઆરાધક છે. મોક્ષમાર્ગના દેશરૂપ ચારિત્રને નહિ પામેલો કે પામ્યા પછી નહિ પાલનાર સમ્યક્ત્વી જીવ દેશ વિરાધક છે. પૂ.-ચારિત્રને નહિ પામેલા જીવને પણ વૃત્તિકારે જે વિરાધક કહ્યા છે તે યોગ્ય નથી, કેમ કે, તો તો પછી ચારિત્ર ન પામેલા ચરક-પરિવ્રાજકાદિ જ્યોતિષથી ઉપર જઈ જ શકે નહિ, કારણ કે ચારિત્રના વિરાધૂકની એનાથી ઊચી ગતિ કહી નથી. વળી કેવલીને પણ અપ્રાપ્ત જિનકલ્પના વિરાધક માનવા પડશે. ઉ.- અપ્રાપ્તિવાળા જીવને પણ ચારિત્રના અંશના જે વિરાધક કહ્યા છે તે પારિભાષિક વિરાધનાના તાત્પર્યો, પણ “જેને જેની અપ્રાપ્તિ હોય તેનો તે વિરાધક” એવી વાસ્તવિક તરીકે કલ્પેલી વ્યાપ્તિના તાત્પર્યો નહિ. વિરાધકને જયોતિષથી ઉપર જે ગતિ નથી કહી તે વાસ્તવિક વિરાધકને, આ પારિભાષિક વિરાધકને નહિ. આ એક પરિભાષા હોવાથી જ એ અવિરત સમ્યકત્વી રૂપ દેશવિરાધકમાં ચારિત્ર સિવાયના અન્ય બે અંશ “શ્રત અને દર્શનની હાજરી જણાવી દેશઆરાધક કરતાં શ્રેષ્ઠતા જણાવે છે. શીલવાન અને શ્રુતવાને એવા સાધુ સર્વઆરાધક ભાંગામાં આવે છે. દેશવિરતિરૂપ આંશિક શીલનો ઉપચાર કરી શ્રાવકોનો પણ આ જ ભાંગામાં સમાવેશ જાણવો. ભવાભિનંદી જીવો સર્વવિરાધકરૂપ ચોથા ભાંગામાં આવે છે. એ જીવો દ્રવ્યચારિત્રનું પાલન કરતા Page #16 -------------------------------------------------------------------------- ________________ હોય તો પણ તેઓનો ભાવ લેશથી પણ શુદ્ધ ન હોઈ આ ભાંગામાં જ જાણવા, કેમકે સર્વજ્ઞના શાસનમાં લેશ પણ શુભભાવને જ બોધિબીજ કહ્યો છે. (અનુમોદના-પ્રશંસા વિચાર પૃ ૧૯૬-૨૧૮) આ ચારમાંથી પહેલા ૩ ભાંગા અનુમોદનીય છે, છેલ્લો નહિ. શુભ ભાવ સાક્ષાત્ અનુમોદનીય છે, શુભ ક્રિયાઓ તેના કારણ તરીકે અનુમોદનીય છે અને સાધુ વગેરે તેના સંબંધી તરીકે અનુમોદનીય છે, ત્રણે યોગોનો પ્રમોદ મૂલક વ્યાપાર એ અનુમોદના છે. વળી પ્રશંસા વાચિક હોય છે. એટલે દ્રવ્ય અને પૃથ્વી વચ્ચે જેવો સામાન્ય-વિશેષરૂપ હોવાનો ભેદ છે એવો જ અનુમોદના-પ્રશંસા વચ્ચે પણ ભેદ છે, પણ બન્નેના વિષયો જુદા છે માટે ભેદ છે એવું નથી. પૂ.-જે ચીજ પોતાને અનિષ્ટ હોય તેની પણ ક્યારેક “સામા પાસેથી કામ કઢાવી લેવું વગેરે કારણે પ્રશંસા કરવામાં આવે છે, કિન્તુ એ અનિષ્ટની અનુમોદના તો ક્યારેય કરાતી નથી. એટલે બન્નેના વિષયો જુદા છે. ઉ.- અનિષ્ટ વિષયની સ્વારસિક પ્રશંસા હોતી નથી. પુષ્ટ કારણે અનિષ્ટની જે પ્રશંસા કરવામાં આવે છે તે ઈષ્ટની પ્રશંસાની જેમ સ્વઈષ્ટ સાધક હોઈ પરિણામે તો ઈષ્ટપ્રશંસાપ જ હોય છે. તેથી પરિણામતઃ વિચારીએ તો કોઈ વસ્તુ એકાન્ત ઈષ્ટ કે અનિષ્ટ હોતી જ નથી. એટલે અનુમોદના-પ્રશંસાના વિષયમાં કોઈ ભેદ નથી. સ્વરૂપશુદ્ધ દરેક અનુષ્ઠાન જાતિથી અનુમોદનીય હોય છે. શુભભાવયુક્ત અને અનુષ્ઠાન પણ અનુમોદનીય છે. વિષયશુદ્ધાદિત્રણ પ્રકારનું અનુષ્ઠાન પ્રશસ્ત છે. અન્યદર્શની અપુનર્ભધકાદિમાં રહેલ મોક્ષાશયભાવ પણ તત્ત્વતઃ ભગવદ્ બહુમાનરૂપ છે. એટલે તેઓના દયા-દાનાદિ પણ અનુમોદનીય છે જ. પૂ.- અન્યદર્શનીના દયાદાનાદિની અનુમોદના કરવામાં આવે તો એનામાં રહેલા મિથ્યાત્વની પણ અનુમોદના શું નહિ થઈ જાય? ઉ.- અવિરત સમ્યક્તની અનુમોદના કરવામાં શું એની અવિરતિની અનુમોદના થઈ જાય છે? પૂ.- એની અવિરતિ સ્કૂટદોષરૂપ ન હોઈ તેની અનુમોદના થતી નથી, ઉ.-માગનુસારીનું મિથ્યાત્વ પણ છુટદોષરૂપ નથી. સુદેવાદિની નિંદાદિથી યુક્ત મિથ્યાત્વ જ છૂટદોષરૂપ છે. માટે “ મિથ્યાત્વીના ગુણોને નહિ જ પ્રશંસીએ” એવું વચન એ દુર્વચન છે. કો'કના, ચારિત્રાદિની તત્કાળ પ્રાપ્તિન કરાવી આપનાર એવા અનુષ્ઠાનો પણ સમ્યક્તના લક્ષણોનું સાહચર્ય જોઈ જેમ અનુમોદનીય છે તેમ કો'કના સમ્યક્ત્વની તત્કાળ પ્રાપ્તિ ન કરાવી આપનાર એવા અનુષ્ઠાનો પણ ‘તીવભાવે પાપનું અકરણ” વગેરે રૂપ અપુનબંધકપણાના લક્ષણોનું સાહચર્ય જોઈ અનુમોદનીય બને જ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ (શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર પૃ ૨૧૮ થી ૨૨૬) પૂ.- સમ્યકત્વીઓ જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે એટલે મિથ્યાત્વીનું તો કોઈ અનુષ્ઠાન અનુમોદનીય નથી. ઉ.- દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં મિથ્યાત્વીને પણ ક્રિયાવાદી તેમજ શુક્લપાક્ષિક કહ્યો છે, તેમજ એનો સંસારકાળ ઉત્કૃષ્ટથી એક પુગલપરાવર્ત કહ્યો છે. પૂ.-શ્રાવક પ્રજ્ઞપ્તિમાં અધપુદ્ગલાવર્તથી ન્યૂન સંસારવાળા જીવોને જ શુક્લપાક્ષિક કહ્યા છે. એટલે ‘ક્રિયાવાદી શુક્લાસિક જ હોય એવો નિયમ પણ તારવી શકાતો નથી. એટલે જ ભગવતીજીમાં સલેશ્ય જીવોનો અતિદેશ કરીને શુક્લપાક્ષિકમાં અક્રિયાવાદનો સંભવ પણ કહ્યો ઉ.- ભગવતીજી વગેરેમાં વિશેષ પ્રકારના કિયાવાદીની વાત છે. જ્યારે દશા. ચૂર્ણિમાં કિયાવાદી સામાન્યની વાત છે. એટલે કોઈ વિરોધ રહેતો નથી. ભગવતીજીની વૃત્તિમાં કહ્યું જ છે કે “સમ્યગુ અસ્તિત્વવાદી એવા સમ્યકત્વીઓ જ અહીંદિયાવાદી તરીકે લેવાના છે. વળી ‘ક્રિયાવાદી શુક્લપાક્ષિક જ હોય' એવા નિયમમાં જે અસંગતિ દેખાય છે તે ‘ક્રિયારુચિ હોવી તે શુક્લપક્ષ” એવી વ્યાખ્યા કરીને દૂર કરવી. અને આવી વ્યાખ્યા ઠાણાંગ વૃત્તિગ્રંથમાં જોવા પણ મળે જ છે. (સકામ-અકામ નિર્જરા વિચાર-પૃ૨૨૬-૨૩૯) પૂ.- સમ્યકત્વીઓ જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે એટલે મિથ્યાત્વનું તો કોઈ અનુષ્ઠાન અનુમોદનીય નથી. ઉ.-ભદ્રકપ્રકૃતિવાળા મિથ્યાત્વીના પણ “મારે કર્મક્ષય થાવ' એવી ઈચ્છાથી થયેલા સ્વયોગ્ય સદનુષ્ઠાનમાં સકામનિર્જરાનું લક્ષણ જતું હોઈ એ સકામનિર્જરાનું જ કારણ બને છે, અને તેથી અનુમોદનીય હોય છે. પૂ. યોગશાસ્ત્રમાં તો કહ્યું છે ને કે “સકામનિર્જરા યતિઓને (સાધુઓને) જ હોય છે.” ઉ. - એ કથન પ્રૌઢિવાદ છે. એટલે કે “ઉત્કૃષ્ટ સકામનિર્જરા સાધુઓને જ હોય એવું જણાવવાના તાત્પર્યમાં છે. નહિતર તો દેશવિરત અને અવિરત સમ્યક્ત્રીને પણ અકામ નિર્જરા જ માનવાની આપત્તિ આવે. પૂ. - મિથ્યાત્વીઓને તપ નથી હોતો, તો સકામનિર્જરા શી રીતે હોય? ઉ.- “માગનુસારી મિથ્યાત્વીઓને ચાન્દ્રાયણ તપ વગેરે હોય છે એવુંયોગબિન્દુ (૧૩૧) માં કહ્યું છે, વળી માત્ર તપ જ નહિ, પણ માગનુસારીનું કોઈપણ અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ છે. જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય છે તે અકામનિર્જરાનું કારણ બનતું નથી અને જે કોઈ અનુચિત અનુષ્ઠાન હોય છે તેને ફળતઃ બાળતપ કહો કે અકામનિર્જરાનું અંગ કહો એમાં કોઈ ફેર નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ - માર્ગાનુસા૨ી મિથ્યાત્વીની બુદ્ધિનો અબુદ્ધિ તરીકે અપલાપ કરી શકાતો નથી. માટે એને પણ બુદ્ધિપૂર્વક નિર્જરા સંભવે છે. પૂ.- મિથ્યાત્વીના ગુણની અનુમોદના કરવામાં પરપાખંડીની પ્રશંસારૂપ સમ્યક્ત્વનો અતિચાર લાગશે. ઉ.- માત્ર ઇતરોને માન્ય જે અગ્નિહોત્ર વગેરે અનુષ્ઠાનો (ગુણો) છે તેને જિનપ્રણીત અનુષ્ઠાનને તુલ્ય માનવારૂપ જે મોહ (અજ્ઞાન) તેના કારણે અથવા મિથ્યામાર્ગની અનવસ્થા ચાલે તેના કારણે જ એ અતિચાર લાગે છે, અન્યથા નહિ. જેમ પ્રમાદીઓ પ્રમાદિતાવચ્છેદક ધર્મથી અપ્રશંસનીય છે, સમ્યક્ત્વાદિ ધર્મથી નહિ, તેમ મિથ્યાત્વીઓ પાખંડતાવચ્છેદક ધર્મથી અપ્રશંસનીય છે. માર્ગાનુસારી ક્ષમાદિ ગુણોથી નહિ. (મરીચિના વચનની વિચારણા પૃ ૨૪૦ થી ૨૫૮) પૂ.- દેશવિરતિના અભિપ્રાયથી ‘મના’શબ્દ વાપર્યો હોવાથી એ વચન મરીચિની અપેક્ષાએ સૂત્ર હતું. કપિલને પરિવ્રાજક દર્શનમાં ધર્મની બુદ્ધિ થઈ, માટે એની અપેક્ષાએ એ ઉત્સૂત્ર હતું. તેથી, તેમજ મરીચિનો સંસાર અસંખ્ય જ હતો તેથી નક્કી થાય છે કે એ વચન ઉત્સૂત્રમિશ્ર હતું. ઉ.- માયાનિશ્રિત અસત્યરૂપ હોઈ એ વચન ઉત્સૂત્ર જ હતું. સૂત્ર-ઉત્સૂત્રની વ્યવસ્થા શ્રુતભાવભાષાની અપેક્ષાએ છે. દ્રવ્યથી સત્યત્વ કે અસત્યત્વ અકિંચિત્કર છે. તથાવિધ સંક્લેશથી અસ્પષ્ટ બોલવું એ પણ ઉત્સૂત્ર છે. પૂ.-દુરન્તદુઃખે કરીને જેનો અંત આવે તે, એટલે તે અસંખ્યકાળ; અનંત=અંત વિનાનું એટલે કે અનંતકાળ, તેથી મરીચિના વચનને દુરંત અનંત સંસારનું કારણ માનવું શી રીતે સંગત ઠરે? ઉ.- દુરન્ત-અનંત શબ્દો અસંખ્ય-અનંતને નથી જણાવતાં, કિન્તુ અતિશયિત અનંતને જણાવે છે. માટે કોઈ અસંગતિ નથી. પૂ.-શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર ચૂર્ણિમાં વિપરીત પ્રરૂપણાના અધિકારમાં મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે, સાવઘાચાર્ય વગેરેનું દૃષ્ટાન્ત નથી આપ્યું. તેના ૫૨થી, તેમજ જેઓને મોટી સભા વગેરેમાં બોલવાનું ન હોવાથી તેવા સંક્લેશાદિ હોતા નથી તેવા શ્રાવકોના અધિકારમાં એ દૃષ્ટાન્ત આપ્યું છે તેના પરથી, જણાય છે કે અનંત સંસારના હેતુભૂત ઉત્સૂત્રથી વિલક્ષણ પ્રકારની, અસંખ્ય સંસારના હેતુભૂત વિપરીત પ્રરૂપણાનો (એટલે કે ઉત્સૂત્રંમિશ્રનો) ત્યાં અધિકાર છે. માટે એમાં દૃષ્ટાંત તરીકે કહેવાયેલ મરીચિવચન પણ ઉત્સૂત્રમિશ્ર છે. ઉ.- શ્રાવકોને પણ ગુરુપદેશાધીન રહીને સભામાં ધર્મકથનનો અધિકાર હોય છે. વળી ત્યાં ‘તુરત્તાનાસંસારહેતુ’ એવું જે કહ્યું છે તેના પરથી જણાય છે કે અનંત સંસારના હેતુભૂત ઉત્સૂત્રનો Page #19 -------------------------------------------------------------------------- ________________ < જ ત્યાં અધિકાર છે. પૂ.- તો પછી અસંખ્ય સંસારી મરીચિનું દૃષ્ટાંત અસંગત બની જશે. ઉ.- ઉપલક્ષણ વ્યાખ્યાથી એની સંગતિ કરવી યોગ્ય છે. (જમાલિના સંસાર ભ્રમણાની વિચારણા પૃ૨૫૮ થી પૃ૨૮૭) પૂ.- ‘આચાર્ય પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની અન્યથા વ્યાખ્યા કરનાર વ્યક્તિ જમાલિની જેમ અરઘટ્ટઘટીયન્તન્યાયે સંસારમાં ભમશે' આવું સૂયગડાંગનિયુક્તિવૃત્તિમાં કહ્યું છે. આ ન્યાય અનંતસંસારને જણાવે છે. માટે નક્કી થાય છે કે જમાલિના ભવો ૧૫ નથી, પણ અનંત છે. ઉ.- એમાં જમાલિનું જે દૃષ્ટાંત આપ્યું છે તેની પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી સંગતિ જાણવી. નહિતર તો અરઘટ્ટઘટીયંત્રન્યાય ચારે ગતિના ભ્રમણને સૂચવતો હોવાથી જમાલિનું પણ ચારે ગતિમાં ભ્રમણ માનવાની આપત્તિ આવે. (જ્યારે એ નરકે તો જવાનો નથી) માટે એ ન્યાય હોવા છતાં ગતિમાં જેમ ભેદ માન્ય છે, તેમ અધ્યવસાયભેદે સંસારકાળનો ભેદ માનવો જોઈએ. વળી એ ન્યાય દેખાડ્યો હોવા માત્રથી અનંત સંસાર માનવાનો હોય તો તો કામાસક્ત જીવોને પણ નિયમા અનંતસંસાર માનવો પડે, કેમકે આચારાંગવૃત્તિમાં એ જીવો માટે પણ આ ન્યાય દેખાડ્યો છે. પૂ.-ભગવતીજીમાં જમાલિના સૂત્રમાં જે ‘ચત્તરિ પંચ તિવિષ્ણુનોળિયમનુઅવેવમવહારૂં' શબ્દો છે તેમાં ચાર એટલે બેઈન્દ્રિયાદિ ચાર અને પાંચ એટલે પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, આમ ‘નવ પ્રકારના તિર્યંચભવો તેમજ દેવ મનુષ્ય ભવોમાં ભમશે' એવો અર્થ હોવાથી અનંતભવો સિદ્ધ થઈ જશે, કેમ કે એકેન્દ્રિય પ્રકારના ભવોમાં અનંતભવ પણ થઈ શકે છે. ઉ.-વિભક્ત્યન્ત ચતુષ્ટ્ર-પંચ શબ્દ સમાસગત માત્ર તિર્યંચ યોનિક શબ્દના જ વિશેષણ બની શકતા નથી. માટે, તેમજ ચાર-પાંચ શબ્દો ૪-૫ ભવોને જણાવી શકે, ૪-૫ પ્રકારના ભવોને નહિ. માટે પણ, પૂર્વપક્ષીએ જણાવેલો અર્થ અયોગ્ય છે. એમ ત્રિષષ્ટિમાં જે ‘પંચતૃત્વઃ’ શબ્દ છે તેનો માત્ર ‘તિર્યંચ’ શબ્દમાં અન્વય કરવો એ દ્વન્દ્વ સમાસની મર્યાદાથી વિરુદ્ધ છે. માટે આવી બધી ક્લિષ્ટ કલ્પનાઓથી અનંતભવની સિદ્ધિ થઈ શકતી નથી. પૂ.- સૂત્રમાં ‘યાવત્' શબ્દ વિશેષણરૂપે વપરાય છે. વિશેષ્યભૂત યાવત્ શબ્દ પૂર્વોક્ત ગણના આદ્ય અને અંતિમ શબ્દો સહિત વપરાય છે અને મધ્યવર્તી પદોનો સંગ્રાહક હોય છે. વિશેષણભૂત યાવત્ શબ્દ દેશનિયામક કે કાળનિયામક હોય છે. પ્રત્યનીકો અંગેના સામાન્યસૂત્રમાં તે વિશેષણભૂત હોઈ કાળનિયામક છે. એટલે જમાલિ માટેના વિશેષસૂત્રમાં પણ વિશેષણભૂત યાવત્ શબ્દનો અધ્યાહાર સમજવાનો છે. તેથી એ સૂત્ર પરથી જ અનંતકાળનું નિયમન સિદ્ધ થઈ જાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ 1 ઉ.-“વાત્માધ્વનોવ્યતી' એ સૂત્રાનુસારે દ્વિતીયા વિભક્તિથી જ કાળનિયમન થઈ જતું હોવાથી તે માટે “યાવત’ શબ્દના પ્રયોગ નથી. એ તો પૂર્વપ્રસ્તુત પદસમુદાયની ઉપસ્થિતિ માટે જ છે. પ્રસ્તુતમાં પણ તે વાક્યાનો જ દ્યોતક હોય તો પણ કોઈ અસંગતિ નથી એ વિચારવું. વળી વાવ વત્તરિ પં.' ઈત્યાદિ સુત્ર પણ પરિમિતભવવાળા જમાલિજાતીયદેવકિલ્બિષિકવિષયક હોય, દેવકિલ્બિષિકસામાન્યવિષયકનહીં, એવું સંભવે છે, નહિતર આગળનું સ્થાફા.' ઈત્યાદિ સૂત્રકથન અસંગત બની જાય. પૂ.૦“દત્તારિપંa' સૂત્ર જો અનંતભવવિષયક ન હોય તો નિર્વિષયક જ બની જાય, કેમ કે એનાથી કોઈ ચોક્કસ સંખ્યા તો જણાતી જ નથી. ઉ.-જેમ ૭-૮ભવો, ૭-૮ડગલા' વગેરે શબ્દોમાં સંકેતવિશેષવશાત એક સંખ્યાવાચકત્વ છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું. વળી કોઈક પ્રતમાં તો વૉપિંઘ' નહિ પણ પં' શબ્દ જ મળે છે. દ્વન્દ્રસમાસ સર્વ પદ પ્રધાન હોઈ આ પાંચ સંખ્યાનો તિર્યંચ મનુષ્ય અને દેવ એ ત્રણેયમાં અન્વય કરવાનો છે. એટલે ૧૫ ભવો સિદ્ધ થાય છે. પૂ.૭ જિનાજ્ઞા આરાધક સુબાહુકુમારને ૧૬ ભવો છે. જમાલિના જો ૧૫ ભવો હોય તો ફલિત એ થાય કે આરાધના કરતાં વિરાધના સારી. ઉ.૦ આવું કહેવું એ અવિવેક છે. નહિતર દઢપ્રહરી તદ્દભવે મુક્તિ અને આનંદ વગેરે શ્રાવકો દેવ-મનુષ્યભવક્રમે મુક્તિ પામે છે. એટલે ‘હત્યાદિ પાપો સારા' એવું કહેવું પડે. પૂ.સદિગ્ધ ઉત્સુત્રભાષી મરીચિને અસંખ્યભવ ને જમાલિને પંદર જ | ઉ.૦ આ બધું તથાભવ્યત્વવિશેષના કારણે જ અપર્યનુયો છે. નહિતર તો “મરીચિને નરકભવ અને જમાલિને નહિ? આનો તમે પણ શું જવાબ આપશો? ' પૂ.૦ ઉપદેશમાલાની સિદ્ધર્ષીય ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “કિલ્બિષિક દેવપણું અને અનંતસંસાર ઉપાર્યો.” ઉ.૦ એ ટીકાની જુદી જુદી (હ. લિ.) પ્રતોમાં જુદા જુદા પાઠ મળે છે. કો'કમાં માત્ર કિલ્બિષિકત્વની જ વાત છે. એટલે જેમાં બન્ને વાતો છે એના પરથી અનંતભવો અને ભગવતીસૂત્ર પરથી પંદર ભવો જણાય છે. વાસ્તવિકતા તત્ત્વવિગમ્ય છે. પૂ.ભગવતી પરથી પણ અનંત ભવોની સિદ્ધિ જ સિદ્ધર્ષિને માન્ય છે, નહિતર તો પોતે દેવકિલ્બિષિકપણું અને અનંતભવ ઉપાજ્ય' એમ કહી સાક્ષી તરીકે ભગવતીનો એ જ પાઠ શા માટે આપે? ઉ.૦ તત્ત્વાર્થ સૂત્રની વૃત્તિમાં ઈન્દ્રિયના સંસ્થાન અને પરિમાણ એ બેના અધિકારમાં પન્નવણાની સાક્ષી માત્ર સંસ્થાન અંગે જ આપી છે. એમ પ્રસ્તુતમાં પણ ભગવતીની સાક્ષી માત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ કિલ્બિષિકપણાં અંગે જ હોય, અનંત ભવ અંગે નહિ, (કેમ કે આગળ કહી ગયા તે મુજબ ભગવતી પરથી અનંતભવ સિદ્ધ થઈ શકતાં નથી.) એવું માનવું અમને યોગ્ય લાગે છે. અથવા ત્યાં બીજો જ કોઈ સુંદર અભિપ્રાય હશે, પણ કુવિકલ્પોની પરંપરા ચલાવી ગ્રંથકર્થના કરવી એ યોગ્ય નથી. | (કેવલીમાં દ્રવ્યહિંસા વિચાર ભાગ-૨, પૃ. ૧થી૪). કેવલીયોગનિમિત્તક હિંસાને અનુકૂલ જે હિંસ્ય જીવનું કર્મ તેના વિપાકપ્રયુક્ત હિંસા કેવલીયોગથી થતી હોય તો એને કોણ અટકાવી શકે ? માટે કેવલીને પણ અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા હોય છે. પૂ. આ રીતે તો બધાના યોગથી થતી હિંસાને અશક્ય પરિહારરૂપ કહેવી પડશે. ઉ.અનાભોગ-પ્રમાદાદિ-કારણ ઘટિત સામગ્રીજન્ય હિંસાને આભોગાદિથી અટકાવી શકાય છે, માટે એ શક્યપરિહાર છે. યોગમાત્રજન્ય હિંસાને યોગનિરોધ વગર અટકાવી શકાતી નથી. માટે સયોગીને અશક્યપરિહાર છે. (કેવલી પ્રયત્નવિચાર પૃ.-૪-૧૫) પૂ.૦ એ હિંસા વખતે કેવલી જીવરક્ષાનો પ્રયત્ન કરે કે નહિ? જો ન કરે તો અસંયત બની જાય. જો કરે છે તો એ પ્રયત્નને નિષ્ફળ માનવો પડે, પણ એ સંભવતું નથી, કારણ કે વીર્યન્તરાય ક્ષીણ થઈ ગયું છે. ઉ.૦ સર્વ જીવોના હિતના ઉદ્દેશથી થયેલ વાફ પ્રયત્ન ભારેકર્મીનું હિત કરી શકતો નથી, એટલા માત્રથી શું એને નિષ્ફળ કહેવાય? પૂ.૦ એ પ્રયત્ન અધિકૃત લઘુકર્મી જીવો અંગે સફળ છે, જ્યારે અશક્યપરિહારવાળો જીવો અંગેનો રક્ષાપ્રયત્ન તો સર્વથા નિષ્ફળ જ હોય છે. ઉ.૭ સુધાપરિષહવિજયનો પ્રયત્ન હોવા છતાં સુધા લાગે છે, તેમ છતાં માગચ્યવનાદિરૂપે એ સફળ કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં જાણવું. પૂ.૦ સાધુના યોગથી, સંસારજનનરૂપ હિંસાફળથી શૂન્ય જે દ્રવ્યહિંસા થઈ જાય છે. તેને જણાવનાર ઓઘનિર્યુક્તિના અધિકારમાં વૃત્તિકારે કહ્યું છે કે “ ર પ્રયત્ન સુર્વતાર ક્ષતું પારિતઃ' જીવરક્ષાના ઉપાયનો અનાભોગ હોય તો જ છતે પ્રયત્ન જીવરક્ષા થતી નથી. એટલે જણાય છે કે અનાભોગ કેવલીનો અહીં અધિકાર નથી, તેમજ તેઓના યોગથી આવી હિંસા થતી નથી. ઉ.૦જીવરક્ષા માટે કેવલી પણ જે ઉલ્લંઘનાદિ કરે છે તે જ જીવરક્ષાના ઉપાયભૂત છે અને તેનો તો ગીતાર્થને અનાભોગ હોતો નથી. તે હિંસા થવામાં અનાભોગ જવાબદાર છે જે કેવલીને Page #22 -------------------------------------------------------------------------- ________________ ન હોઈ કેવલીને તેવી હિંસા હોતી નથી.' એમ કહેવું યોગ્ય નથી. ‘ન = પ્રયŕ...’ ઈત્યાદિ પણ અનાભોગને જણાવવા માટે નહીં, પણ ‘યોગમાં રહેલ હિંસાનિમિત્તક કર્મબંધજનક જે શક્તિ તેનું જયણા પરિણામથી વિઘટન થાય છે.' એવું જણાવવા માટે કહ્યું છે. પૂ.૦ જયણા પરિણામ એટલે હિંસાદિને વવાનો અભિપ્રાય. ‘આનાથી દુર્ગતિહેતુભૂત કર્મબંધ થશે’ એવું જેના માટે જણાય તેનો વર્જનાભિપ્રાય હોય. કેવલીને સદા સામયિક કર્મબંધનો નિશ્ચય હોઈ કશાનો વર્જનાભિપ્રાય હોતો જ નથી. તો જો તેનાથી હિંસા થાય તો કર્મબંધ થવો જ જોઈએ. ઉ.૦ ઉચિત પ્રવૃત્તિની પ્રધાનતાવાળા સામાયિકના પ્રભાવે કેવલીને પણ વર્જનીય ચીજો અંગે વર્જનાભિપ્રાય હોય જ છે, અન્યથા અનેષણીય પરિહારના અભિપ્રાયનો પણ અભાવ માનવો પડે જેરેવતીના કોળાપાક દૃષ્ટાંતમાં બાધિત છે. (ગર્હણીયકૃત્ય વિચાર પૃ ૧૫-૨૫) પૂ.૮- ‘ક્ષીણમોહ વગેરે વીતરાગ જીવો કોઈપણ ગર્હણીય કૃત્ય કરતા નથી' એ રીતે ઉપદેશપદમાં (૭૩૧) કેવલીને જીવહિંસા વગેરે ગહણીયનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. ઉ.૮-એ નિષેધ ભાવહિંસા વગેરેનો છે. માત્ર દ્રવ્યહિંસાનો નહિ, કેમ કે એ અશક્યપરિહારરૂપ હોઈ શિષ્ટોને અગહણીય હોય છે. જો એ પણ ગર્હણીય હોય તો તેનાથી ઉપશાન્તમોહજીવના યથાખ્યાત ચારિત્રનો વિલોપ જ થઈ જાય. વળી ઉપદેશપદમાં આગળ પાછળનો સંદર્ભ જોઈએ તો જણાય છે કે ચોથા વગેરે ગુણઠાણે જેનો ઉત્તરોત્તર અપકર્ષ થતો હોય તેનો વીતરાગમાં નિષેધ કરવાનો ત્યાં અભિપ્રાય છે. આ અપકર્ષ તો આભ્યન્તર પાપનો જ હોય છે, નહિ કે દ્રવ્યહિંસા વગેરેનો પણ. માટે ઉપદેશપદમાં અકરણનિયમની અપેક્ષાએ કહેવાયેલા એ વચનોથી જિનમાં અપ્રતિવિત્વની સિદ્ધિ થાય છે, પણ દ્રવ્યહિંસાના અભાવની નહિ. પૂ.૮- એ અધિકારમાં ‘વીતરાગ’ પદની વ્યાખ્યામાં વૃત્તિકારે ઉપશાન્તમોહીને કેમ ન લીધા? ઉ.૮- ત્યાં પરિનિહિત અકરણનિયમની વિવક્ષા છે. ઉપશાન્તમોહી અવશ્ય પડવાનો હોઈ તેનો અકરણનિયમ પરિનિષ્ઠિત હોતો નથી. વળી આ પરિનિષ્ઠિત અકરણનિયમના ફળ તરીકે દ્રવ્યાશ્રવનો જ વીતરાગમાં અભાવ માનવાનો હોય તો અર્થાપત્તિથી ભાવાશ્રવની હાજરી માનવાની આપત્તિ આવે એ પણ ખ્યાલમાં રાખવું. પૂ.- છતે આભોગે હિંસા થવી અપવાદપદે જ સંભવિત છે. જ્ઞાનાદિરક્ષાભિપ્રાયના કારણે સંયમપરિણામ ટકી રહેતો હોવાથી આ હિંસા દ્રવ્યાશ્રવરૂપ હોય છે. અન્ય અવસ્થામાં થતા હિંસાદિ જો અનાભોગજન્ય હોય તો જ સંયમ ટકે. એટલે એ હિંસાદિ અનાભોગના કારણે દ્રવ્યાશ્રવરૂપ Page #23 -------------------------------------------------------------------------- ________________ હોય છે. અપ્રમત્તને અપવાદપદ હોતું નથી. એટલે તેઓથી થતી હિંસામાં આભોગ માની શકાતો નથી. વળી તેઓમાં પ્રમાદ તો હોતો નથી. એટલે તેઓથી થનાર હિંસા વગેરે રૂપ દ્રવ્યાશ્રવ પ્રત્યે અનાભોગસહકૃત મોહનીયકર્મજ કારણ બને છે. એટલે જેઓમાં અનાભોગ અને મોહનથી એવા કેવળીને તો દ્રવ્યાશ્રવ હોય જ શી રીતે? ઉ.૦-દ્રવ્યહિંસા વગેરે રૂપ દ્રવ્યાશ્રવની પરિણતિ નોદન સંયોગાદિ યોગવ્યાપારરૂપ સ્વસ્વકારણજન્ય હોય છે. એને જો મોહનીયકર્મજન્ય માનવાની હોય તો જિનને મોહયુક્ત માનવા પડે, કેમ કે તેઓમાં પણ વસ, પાત્ર-રજોહરણાદિ દ્રવ્યપરિગ્રહસ્વરૂપ દ્રવ્યાશ્રવ હોય છે. (યોગ અંગે વિચારણા પૃ૩૫-૫૩) ૫.૦- છદ્મસ્થસંયતોના યોગો અનાભોગસહકૃત મોહનીયકર્મરૂપ સહકારી કારણવશાત જીવઘાતહેતુ બને છે. કેવલીને અનાભોગ કે મોહનીય હોતા નથી. એટલે તેના યોગો જો જીવઘાતહેતુ બનતા હોય તો પારિશેષાત કેવલજ્ઞાનરૂપ સહકારી કારણવશાત જ તેવા બને. અને તો પછી એ હંમેશા ઘાતક જ રહે. વળી જયાં સુધી ચરમ હન્તવ્ય જીવ હણાય નહિ ત્યાં સુધી “અમુક ક્ષેત્રાદિમાં મારે આટલા આટલા જીવો અવશ્ય હણવાના છે. આવું કેવલજ્ઞાનીને જણાયા જ કરતું હોવાથી હિંસાનુબંધી રૌદ્રધ્યાન માનવું પડશે. ઉ.)- આવી કુકલ્પનાથી દ્રવ્યહિંસાને ઉડાડતા તમે શું દ્રવ્ય પરિગ્રહને પણ ઉડાડશો કે? આ રીતે તો દ્રવ્યપરિગ્રહ અંગે પણ તમે કહી શકો છો કે જ્યાં સુધી ચરમધમપકરણનું ધારણ નહિ થાય ત્યાં સુધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન માનવું પડશે. પૂ.૦- વસ્ત્રાદિધારણ સાધુઓને આપવાદિક હોય છે. એટલે ધમર્થમતિથી ઉપગૃહીત હોઈ દ્રવ્યપરિગ્રહ કેવલીને દોષરૂપ નથી બનતો. ઉ.૦-આ રીતે કેવલીને અપવાદ માનશો તો “સંયતોમાં અપવાદસેવન પ્રમત્તોને જ હોય છે.” એવી તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી અપવાદપદે દ્રવ્યપરિગ્રહ માનવામાં તમારા મતે કેવલીના યોગો અશુભ બની જવાની પણ આપત્તિ આવશે; કેમ કે “જે યોગો આભોગપૂર્વક દ્રવ્યાશ્રવના ફળોપધાયક હેતુ બને તે અશુભ' એવો તમારો મત છે. પૂ.૦-જ્ઞાનાદિની હાનિના ભયે સાધુઓ અપવાદ સેવે છે. કેવલીને તે ભય ન હોવાથી અપવાદ સેવન હોતું નથી. એટલે ધમપકરણ પણ અપવાદપદે નથી હોતા, પણ વ્યવહારનયના પ્રામાણ્ય માટે હોય છે. આ માટે જ ઋતવ્યવહારશુદ્ધ અનેકણીયને પણ તેઓ આરોગે છે. આ શ્રુતવ્યવહારશુદ્ધિના પ્રભાવે જ ધર્મોપકારણ કે અષણીયપિંડ સાવદ્ય પણ રહેતા નથી. ઉ.૦-આ તો મુગ્ધપ્રતારણ જ છે, કેમ કે ઋતવ્યવહારશુદ્ધિરૂપ ઉપાધિના કારણે નિરવદ્ય બનેલું હોઈ આ બધું આપવાદિક જ બની જાય છે. તેથી જ્ઞાનાદિહાનિનો ભય વગેરે ન હોવાના Page #24 -------------------------------------------------------------------------- ________________ કારણે ઉન્નતનિમ્ન દષ્ટાંતપ્રદર્શિત ઉત્સર્ગ-અપવાદનો અભાવ કેવલીમાં હોવા છતાં, કેવલીમાં સાધુસમાનધર્મતા જે કહી છે તેના પરથી જણાય છે કે સૂત્રમાં કહેલ ક્રિયાવિશેષરૂપ ઉત્સર્ગઅપવાદ હોવા સંભવિત છે, એવું અમને યોગ્ય લાગે છે. એટલે ધમપકરણ વગેરે પણ આપવાદિક હોઈ તમારા મતે કેવલીના યોગો અશુભ બનશે જ. વાસ્તવિકતા તો એ છે કે સૂત્રોક્ત ઈતિકર્તવ્યતાના ઉપયોગપૂર્વકનો વ્યાપાર એ શુભયોગ છે. અને તેના ઉપયોગ વગરનો વ્યાપાર એ અશુભ યોગ છે. સંયતોને છઠે ગુણઠાણે પણ શુભયોગ જે હોય છે તે સંયમના સ્વભાવે જ હોય છે. અને અશુભયોગ પ્રમાદના કારણે હોય છે. તેથી જાણવા છતાં ધમપકરણને ધારવામાં અવજીનીય દ્રવ્યપરિગ્રહ લાગવા છતાં અપ્રમત્તના કારણે કેવલીના યોગો જેમ અશુભ બનતા નથી તેમ ગમનાદિ કરવામાં થતી અવર્જનીય દ્રવ્યહિંસા અંગે પણ જાણવું. (કાયિકી વગેરે ક્રિયાનો વિચાર પૃ.૫૪-૬૦). પૂ.૮- કેવલીમાં આ રીતે દ્રવ્યહિંસાની સિદ્ધિ કરશો તો તેમને હિંસક માનવા પડશે. ઉ.- કેવલીમાં દ્રવ્યપરિગ્રહને સ્વીકારતાં તમે શું કેવલીને પરિગ્રહી માનો છો? વળી અપ્રમત્ત અને વીતરાગમાં દ્રવ્યહિંસા થવા છતાં આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો અભાવ હોવો ભગવતીમાં કહ્યો છે. એ અધિકાર પરથી જણાય છે કે આરંભિકી ક્રિયા પ્રમાદ સુધી જ હોય છે. અને પ્રાણાતિપાતિકી ક્રિયા પ્રદ્વેષપૂર્વક હિંસાકાળે જ હોય છે. એટલે છતી હિંસાએ પણ વીતરાગ પ્રાણાતિપાતકર્તા બનતા નથી. વળી અવશ્યભાવિની હિંસાકાળે આભોગ હોવા માત્રથી જિનને ઘાતક માનશો તો નઘુત્તારાદિ કાળે સાધુને પણ ઘાતક માનવા પડશે. (જળજીવવિરાધનાવિચાર પૃ. ૬૧-૭૧) પૂ.સાધુઓને તો જળજીવોનો આભોગ ન હોઈ તેની હિંસાનો પણ આભોગ હોતો નથી. એટલે એ હિંસા અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે થતી હોઈ સાધુઓને ઘાતક માનવા પડતા નથી. ઉ.૦- “અહીં જીવો ઓછા છે, અહીં જીવો વધારે છે એવું જાણીને જયણા પાલતા સાધુઓને જીવોનો અનાભોગ શી રીતે કહેવાય? એ જયણાની સંગતિ માટે જળજીવોનો વ્યવહારસચિત્તરૂપે આભોગ માનવો જ પડે. વળી તેઓને નિશ્ચયથી આભોગ ન હોવા છતાં ત્યાં રહેલ પનકાદિનો તો નિશ્ચયથી સચિત્તરૂપે આભોગ હોય જ છે. તેથી સાધુને એના ઘાતક માનવાની આપત્તિ તો આવશે જ, વળી પૃથ્વીકાયાદિ જીવોનો આભોગ તો કેવલજ્ઞાનસાધ્ય જ છે એવું માનવું પણ યોગ્ય નથી, કેમ કે એ રીતે તો કીડી વગેરેના જીવનો આભોગ પણ તેવો જ માનવો પડે. પૂ.- ચેષ્ટારૂપ લિંગથી તેનો આભોગ અભિવ્યક્ત હોય છે. ઉ.૦- જિનોક્તલિંગથી પૃથ્વીકાય આભોગ પણ શું અભિવ્યક્ત નથી હોતો? બાકી Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વઅદર્શન(ચાક્ષુષઅદર્શન) માત્રના કારણે અનાભોગ માનવાનો હોય તો, “આ ચાદર નીચે કીડીઓ છે. એવું આપ્તજને કહ્યા પછી પણ એના પર ચાલે તો પણ એ હિંસાને અનાભોગજન્ય માનવી પડે. માટે જળજીવોનો આભોગ તો માનવો જ પડે છે. એટલે નઘુત્તારાદિમાં થતી વિરાધના આભોગમૂલક તો હોય જ છે. તેમ છતાં એ આજ્ઞાશુદ્ધ હોઈ દુષ્ટ નથી... પૂ.૭- જયણાથી પ્રવર્તતા સાધુથી અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે જે વિરાધના થાય છે. તેને “ના નયનાન્સ' ઈત્યાદિ ગાથા દ્વારા નિર્જરાફલક કહી છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે વર્જનાભિપ્રાયના પ્રભાવે એ વિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનું કારણ બને છે. અને સંયમ પરિણામને અક્ષત રહેવા દે છે. કેવલીને અનાભોગ ન હોઈ આ બધું શી રીતે સંભવે? ઉ.૦-એ ગાથાની વૃત્તિમાં તે વિરાધના તરીકે કહી છે. અને આપવાદિક વિરાધના તો અનાભોગ જન્ય કે વર્જનાભિપ્રાયવાળી હોતી નથી. એટલે તમે કહેલી રીતે નિર્જરાની હેતુ નથી. કિન્તુ ઋજુસૂત્રમતે સાવ વિલક્ષણ હોવાના કારણે અને વ્યવહારનયે વિલક્ષણ સહકારીઓથી સહકૃત હોવાના કારણે બંધહેતુભૂત એવી પણ વિરાધના નિર્જરા હેતુ બને છે. વળી નિશ્ચયથી તો આજ્ઞાશુદ્ધભાવ જ નિર્જરાનો હેતુ છે. નિશ્ચયના અંગભૂત વ્યવહારથી એ વિરાધનાને નિર્જરાનો હેતુ કહેવામાં કોઈ બાધક નથી, કેમ કે “જે માસવા તે સિવા' ઈત્યાદિ કહ્યું છે. નદીમાં ઉતરવામાં પણ શુદ્ધ ભાવના કારણે જ સાધુ નિદોંષ રહે છે. નહિ કે જળજીવના અનાભોગના કારણે, બાકી જળજીવોનો અનાભોગ જ જો હોય તો, નદીનું પાણી પીવામાં પણ મૂલ પ્રાયશ્ચિત્ત ન આવવું જોઈએ, વળી જીવથી ખીચોખીચ લોકમાં દ્રવ્યહિંસા થવા છતાં પણ સાધુ જે નિર્દોષ રહે છે, તેની સંગતિ વિશેષાવશ્યક ભાષ્યમાં શુદ્ધ પરિણામના કારણે જ કરી છે, નહિ કે અનાભોગના કારણે જ. બાકી આભોગ હોવા માત્રથી વિરાધના સમ્યક્તાદિની નાશક બની જતી હોય તો ઔત્સર્ગિક એવી વિહારાદિ ક્રિયાઓ પણ છોડી દેવી પડે. પૂ.૦- છતે આભોગે વિરાધના કરવામાં આવે તો એ વિરાધનાથી અટકવાનો પરિણામ ન રહેવાના કારણે સર્વવિરતિ ટકે નહિ, અને દેશવિરતિ જ આવી જશે. ઉ.૦- આવી આપત્તિ નથી, કારણ કે વિરાધનામાં પણ ૧૮૦૦૦ શીલાંગના સ્વીકારરૂપ પ્રતિપત્તિ અને સૂત્રાજ્ઞા પરિપૂર્ણ રહે છે. નિશ્ચયનયે એકપણ શીલાંગ સુપરિશુદ્ધ હોય તો શેષ પણ સુપરિશુદ્ધ હોય જ છે, વ્યવહારનયે એકાદિ શીલાંગ ભાંગવા છતાં અવશિષ્ટ ચારિત્ર વિદ્યમાન હોય છે. તેથી દેશવિરતિ આવી જવાની આપત્તિ નથી. શીલાંગની પરિપૂર્ણતા ભાવવિરતિની અપેક્ષાએ હોય છે, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. ઉસૂત્ર (સૂત્રબાહ્ય) પ્રવૃત્તિ વિરતિપરિણામનો બાધ કરે છે. નઘુત્તારાદિ પ્રવૃત્તિ જિનાજ્ઞાથી થયેલી હોઈ સાતિચાર પણ હોતી નથી, તો તેનાથી દેશવિરતિ ક્યાંથી આવી જાય? Page #26 -------------------------------------------------------------------------- ________________ - (અપવાદવિષયક ઉપદેશવિચાર પૃ. ૧૦૬-૧૩૮) પૂ.--જિનોપદેશ વિધિનિષેધમુખે તો જયણા-અજયણા વિષયક જ હોય છે. એનાથી વસ્તુનું અનાદિસિદ્ધ કલ્પ્યત્વ સ્વરૂપ જણાય છે. એ જાણીને પછી પ્રવૃત્તિ-નિવૃત્તિ તો સ્વતઃ જ થાય છે. એટલે નથુત્તારાદિની કે તેમાં થતી વિરાધનાની સાક્ષાત્ જિનાજ્ઞા હોતી જ નથી, તો એ પ્રવૃત્તિને જિનાજ્ઞાથી થયેલી કેવી રીતે કહેવાય ? ઉ.૮-જિનોપદેશ વ્યવહારથી ‘બહુ લાભ-અલ્પ નુકસાન' એ ન્યાયે દ્રવ્ય હિંસાનું પણ નૈમિત્તિક વિધાન કરે છે. ઉત્સર્ગથી નિષિદ્ધ ચીજનું જ કો'ક નિમિત્તે વિધાન હોય છે. નિશ્ચયથી તો બાહ્ય કોઈ ચીજની એકાન્તે અનુજ્ઞા કે નિષેધ નથી, માત્ર શુભભાવનું વિધાન અને અશુભ ભાવનો નિષેધ છે. વળી જયણાનો જ ઉપદેશ હોય તો ‘નવં ઘરે' વગેરેમાં ચરણાદિ અંશનું શું કરશો ? વળી વિધ્ય પ્રત્યયનું જે ઈષ્ટસાધનતાબોધકત્વ હોય છે એ જ એનું પ્રવર્તકત્વ છે. એટલે ‘તે પ્રત્યયયુક્ત જિનોપદેશથી જ આપવાદિક પ્રવૃત્તિ પણ થાય છે. સ્વતઃ નહિ' એ સ્વીકારવું જોઈએ. પરપીડાનો અપવાદરૂપે વિધિમુખે ઉપદેશ હોવો પણ ભગવતીજી વગેરેમાં ઠેર ઠેર જોવા મળે છે. (કલ્પભાષ્યનો અધિકાર પૃ. ૧૩૮-૧૫૩) જેમ છતે આભોગે દ્રવ્યપરિગ્રહથી કેવલીના કેવલજ્ઞાન કે ચારિત્રમાં કોઈ દોષ ઊભો થતો નથી તેમ દ્રવ્યહિંસા માટે જાણવું. હિંસાની ચતુર્ભૂગીના ‘ નો દ્રવ્ય-નો ભાવ' રૂપ ચોથા ભાંગાથી જેમ હિંસાનો દોષ નથી તેમ દ્રવ્યમાત્ર હિંસા રૂપ બીજા ભાંગાથી પણ કોઈ દોષ લાગતો નથી. સયોગી કેવલીને આ ચતુર્ભૂગીમાંથી જો માત્ર ચોથો ભાંગો જ માનવાનો હોય તો કલ્પભાષ્યમાં વસ્ત્રછેદન અધિકારમાં અપ્રમત્તથી માંડીને સયોગીકેવલી સુધીના જીવોમાં છતી દ્રવ્યહિંસાએ જ સમાન રીતે નિર્દોષતા કહી છે તે ઘટે નહિ. ‘જીવ જ્યાં સુધી એજનાદિ ક્રિયાયુક્ત હોય છે ત્યાં સુધી આરંભાદિનો સંભવ હોય છે' એવું જણાવનાર ભગવતીસૂત્રની સાક્ષીપૂર્વક એ વસછેદન અધિકારમાં એવો પૂર્વપક્ષ ઊઠાવવામાં આવ્યો છે કે ‘વસ્ત્રાદિનું છેદન કરવામાં આરંભ થવાથી સાધુમાં હિંસકત્વ આવી જાય. માટે એ છેદનાદિ ન કરવા' આ પૂર્વપક્ષનું ‘ઉપયુક્ત અપ્રમત્તાદિમાં હિંસાન્વિત યોગ જ હોતો નથી' ઈત્યાદિરૂપે નિરાકરણ ન કરતાં તેવો યોગ સ્વીકારીને જ પ્રતિબંદીથી નિરાકરણ કર્યું છે, તેમજ ‘ભાવથી ઉપયુક્ત હોવાના કારણે જ અપ્રમત્તાદિમાં અહિંસકત્વ છે’ ઈત્યાદિ રૂપે નિરાકરણ કર્યું છે. વળી ભગવતીજીના તે સૂત્ર પરથી પણ સયોગી કેવલીમાં દ્રવ્યહિંસાની સિદ્ધિ થઈ જ જાય છે. કેમ કે સયોગીને એજનાદિ ક્રિયા હોય છે. પૂ-ભગવતીજીના એ સૂત્રમાં ‘જે જ્યાં સુધી એજનાદિયુક્ત હોય તે ત્યાં સુધી આરંભાદિમાન્ હોય' આવો નિયમ જણાવવાનું તાત્પર્ય છે. એટલે આરંભ એજનાદિનો વ્યાપક બનવાથી વતિની જેમ ‘કારણ’ હોવો જણાય છે. અને એ ‘આરંભ' શબ્દનો અર્થ ‘યોગ’ છે. તેથી એ સૂત્ર ૫૨થી Page #27 -------------------------------------------------------------------------- ________________ સયોગી કેવલીમાં પણ “એજનાદિ હોવાથી જીવઘાત રૂપ આરંભ હોય છે. એવું સિદ્ધ થતું નથી, પણ “યોગરૂપ આરંભ હોવાથી એજનાદિ હોય છે. એવું સિદ્ધ થાય છે. ઉ.૦-આરંભાદિ ૩ શબ્દો યોગને જણાવે છે એ વાત દુર્ઘટ છે. વળી, એજનાદિ ક્રિયા એ જ કાયાદિસાપેક્ષ યોગરૂપ છે. તેથી એ બે વચ્ચેનો વ્યાપ્યવ્યાપકભાવ જણાવવાનું એ સૂત્રનું તાત્પર્ય છે. એવું શી રીતે મનાય? વાસ્તવિકતા એ છે કે આરંભાદિ શક્તિયુક્ત ક્રિયાઓ આરંભાદિને નિયત છે. તેમજ એ શક્તિયુક્ત યોગ જ અંતક્રિયા પ્રતિબંધક છે. વળી આવી ક્રિયાથી પુદ્ગલપ્રેરણા દ્વારા જે આરંભ થાય છે તે સાધુઓને શસ્ટિક (ખેડૂતના) દષ્ટાંત મુજબ નિર્દોષ હોય છે. આવો આરંભ કેવલીને પણ હોય છે, કેમ કે ચલોપકરણત્વ હોય છે. સ્કૂલક્રિયારૂપે ફલિત થતા આ આરંભને નિમિત્તકારણ તરીકે આશ્રીને આચારાંગવૃત્તિમાં કર્મબંધની વિચારણા કરી છે. એમાં જે કહ્યું છે કે ‘ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી કેવલીને કષાયાભાવ હોઈ સામયિક કર્મબંધ થાય છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે “ઉપશાંતમોહની જેમ ક્ષીણમોહી અને યોગીમાં પણ નિમિત્તકારણરૂપે આરંભ તો હોય જ છે.” (કાયસ્પર્શજન્યવિરાધનાવિચાર પૃ. ૧૭૦-૧૯૮) પૂ.૦-વૃત્તિકારે એમાં કેવલીનો સમાવેશ કર્યો છે તે અસંગત છે, કેમ કે ગુવદિશવિધાયી સાધુની તે સૂત્રમાં વાત ચાલે છે. કેવલીઓએ ગુરુના આદેશને અનુસરવાનું હોતું નથી. ઉ.૦-કેવલિમાં પણ ફલતઃ વિધાયિત્વ હોઈ આવી કોઈ અસંગતિ નથી. પૂ.0- સૂત્રમાં અવશ્યભાવિની વિરાધનાનિમિત્તક કર્મબંધની વાત છે. અવશ્યભાવિની વિરાધના તે હોય છે, જે અનાભોગવશાત કાદાચિત્ની હોય. કેવલીમાં અનાભોગ ન હોઈ તેવી વિરાધના જ હોતી નથી. માટે ત્યાં કેવલીની વાત અયોગ્ય છે. ઉ.૦-અનાભોગની જેમ વિષયનું અસંનિધાન વગેરેના કારણે પણ કદાચિકત્વ સંભવિત હોઈ કેવલીમાં પણ તેવી વિરાધના સંભવિત છે જ. અનભિમત હોવા સાથે અવર્જનીય સામગ્રીવાળું જે હોય તે અવયંભાવી કહેવાય છે. વસ્તુતઃ તો સર્વ કાર્યો પુરુષાર્થ અને ભવિતવ્યતા ઉભયજન્ય હોવા છતાં બેમાંથી જે ઉત્કટ કે બહુ હોય તેને આગળ કરીને પુરુષાર્થજન્યત્વકે ભવિતવ્યતાજન્યત્વ (અવશ્યભાવિત્વ) નો વ્યવહાર થાય છે. પૂ.૦-અયોગીના શરીર પર થતી વિરાધના, મરનારા મશકાદિના યોગના અન્વયવ્યતિરેક ધરાવતી હોઈ મશકાદિકક હોય છે. સયોગીના શરીરથી પણ જો એ થતી હોય તો તો એ સયોગીના યોગ સાથે અન્વય-વ્યતિરેક ધરાવતી હોઈ તત્કતૃક જ કહેવી પડે, જે શાસ્ત્રવિરુદ્ધ છે. ઉ.૦- અધિકરણાદિ રૂપ કારક સંબંધથી જે વિરાધના થાય છે તગ્નિમિત્તક કર્મબંધની ત્યાં આચારાંગવૃત્તિમાં વિચારણા છે જે સયોગીમાં પણ સંભવે છે. કત્તની અપેક્ષાએ જ જો એ વિચારણા Page #28 -------------------------------------------------------------------------- ________________ હોય તો અપ્રમત્તાદિની વિચારણા પણ અયોગ્ય ઠરી જાય, કેમ કે હિંસાદિનો કર્તા તો પ્રમત્ત જ હોય પૂ.૦- આચારાંગવૃત્તિનો આ અધિકાર પ્રાસંગિક જ છે. ઉપશાંતમોહી વગેરે ત્રણેને સ્થિતિનિમિત્તભૂત કષાયોદય ન હોઈ સામયિક કર્મબંધ હોય છે. એવી સમાનતા જણાવવા માટે એ ત્રણની સમુચ્ચયથી વાત કરી છે. એટલે એના પરથી “સયોગીમાં પણ વિચાર્યમાણ કર્મબંધના નિમિત્તકારણરૂપે જીવવાતાદિની સિદ્ધિ થાય છે એવું કહી શકાતું નથી. ઉ.2-અન્ન વર્મવન્વેતિ વિચિત્રતા' એવા વૃત્તિવચનમાં “ત્ર' એ નિમિત્તસપ્તમી હોઈ વિરાધનારૂપ નિમિત્તે થતા કર્મબંધ પ્રત્યે વિચિત્રતા” એવો અર્થ ફલિત થાય છે. માટે એ અધિકાર પ્રાસંગિક નથી. વળી “સયોગીમાં પણ જીવાતાદિને નિમિત્ત તરીકે લઈને થતાં કર્મબંધની એ વાત છે એવું જો ન માનીએ તો ઉપશાંતમોહની સાથે એનો જ સમુચ્ચય કર્યો છે. તેનો નિર્વાહ નહિ થાય, કારણકે સમુચ્ચિત પદાર્થોમાંથી એકમાં પણ જે રીતે પ્રસ્તુત ધમનિવિષ્ટ ક્રિયાનો અન્વય હોય એ રીતે જ અન્ય સઘળા પદાથોમાં તે હોય તો જ તે નિર્વાહ થાય છે. (જીવરક્ષા અતિશયલિબ્ધિ વિચાર પૃ. ૧૯૯-૨૧૬) પૂ.૦- યોગજન્યજીવવાતાભાવરૂપ જીવરક્ષાગુણ ચારિત્રાવરણક્ષયજન્ય હોય છે. જે સર્વ કેવલીમાં સમાન રીતે હોય છે. તેથી કેવલીઓમાં અહિંસાનો અતિશય હોય છે. એટલે તો માનવો વોવની ટા' કહ્યું છે. ઉ.- તો પણ મશકાદિના યોગથી અયોગીના શરીરસ્પર્શથી જેમ હિંસા થાય છે તેમ સયોગીના શરીરથી કેમ ન થાય? વળી અનાશ્રવને જે કેવલીનું સ્થાન કહ્યું છે, તે ભાવાશ્રવના અભાવના અભિપ્રાય જ, નહિ કે હિંસાના સર્વથા અભાવના અભિપ્રાય. વળી, દ્રવ્યહિંસાને દોષરૂપ માની સયોગીમાં તેનો નિષેધ કરનારા તમારા મતે સયોગી કરતાં અયોગી હીન હોવા સિદ્ધ થશે, કેમ કે તેના શરીરે દ્રવ્યહિંસા હોવી તમે પણ સ્વીકારો છો. વળી કેવલીના યોગોને સ્વરૂપે જ જો જીવરક્ષા હેતુ માનવાના હોય તો તેમની પડિલેહણ વગેરે ક્રિયા નિરર્થક બની જાય, અને નિયત વ્યાપાર દ્વારા જો તેવા માનવાના હોય તો અશક્ય પરિહારરૂપે હિંસા સિદ્ધ થઈ જ જાય, કેમ કે બાદર વાયુકાય વગેરે જે જીવો તે વ્યાપારના વિષય ન બને તેની હિંસાનો પરિહાર અશક્ય બની જાય છે. પૂ.- કેવલીના યોગથી મરવું નહિ એવો જીવોનો અઘાતપરિણામ હોય છે. એટલે જ પુષ્પચૂલાનું પણ અચિત્તજળમાંથી ગમન થયું. આ દૃષ્ટાંત પરથી કલ્પના કરીએ છીએ કે કેવલી જયાંથી વિહારાદિ કરે છે ત્યાં પૃથ્વી-જળ વગેરે અચિત્ત જ હોય છે.” ઉ.૦- અનંતજીવો સમુદ્રાદિમાં નિર્વાણ પામ્યા છે, તે તે કાળે તે સર્વસ્થાનોમાં પાણી વગેરે Page #29 -------------------------------------------------------------------------- ________________ એચિત્ત જ હતા એવું માનવામાં પ્રમાણ નથી. વળી સચિત્તવાયુસ્પર્શ તો માનવો જ પડે છે. પૂ.0- અભયદાતા કેવલીઓનો અતિશય માનીએ છીએ કે સચિત્તનો સ્પર્શ જ ન થાય. ઉ.)- અરણિકાપુત્ર, ગજસુમાલ વગેરેમાં એ માન્યતા બાધિત છે. વળી જીવોમાં અઘાત પરિણામ હોય તો કેવલી જે ઉલ્લંઘનાદિ કરે છે તે નિષ્ફળ બની જાય. આ જ કારણે “જીવો ત્યાંથી સ્વતઃ ખસી જાય છે એવું પણ માની શકાતું નતી. પૂ.૦- જેમ ઘાતી કર્મક્ષયોપશમથી થયેલ જળચારણાદિલબ્ધિના પ્રભાવે લબ્ધિધર સાધુઓ જળ વગેરેમાંથી ગમનાદિ કરે તો પણ જળજીવાદિની વિરાધના થતી નથી, તો ક્ષાયિક લબ્ધિના પ્રભાવે કેવળીથી તો જીવવિરાધના શી રીતે થાય? ઉં.૮- આવું માનવામાં પણ ઉલ્લંઘનાદિ નિષ્ફળ બનવાની આપત્તિ છે. વળી એ લબ્ધિનો પ્રયોગ જો કરવાનો હોય તો કેવલી પ્રમાદવાનું બની જાય. અને પ્રયોગ વગર જ જો જીવરક્ષા થઈ જતી હોય તો અયોગીના શરીરે પણ વિરાધના ન થવી જોઈએ. (કેવલી-છઘસ્થલિંગ વિચાર પૃ. ૨૨૪-૨૬૨) - પૂ.૦- ઠાણાંગજીમાં (સૂ.૦૫૫૦) છદ્મસ્થના લિંગ તરીકે પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે કહ્યા છે. અને પ્રાણાતિપાતના અભાવ વગેરેને કેવલીના લિંગ તરીકે કહ્યા છે. એની વૃત્તિમાં કહ્યું છે કે “ચારિત્રાવરણ ક્ષીણ થયું હોવાથી, નિરતિચાર સંયમ હોવાથી તેમજ અપ્રતિસેવી હોવાથી કેવલી ક્યારેય પ્રાણાતિપાતક બનતા નથી.”આમાં અપ્રમત્તસયતને છઘસ્થના પક્ષ તરીકે લેવાના છે. અને લિંગ તરીકે દ્રવ્યહિંસા વગેરે લેવાના છે, કારણ કે ભાવહિંસા વગેરે છદ્મસ્થના અવિષય હોઈ અનુમાન કરાવી આપે એવા હેતુભૂત લિંગરૂપ બની શકતા નથી. વળી આ લિંગો અગ્યારમા ગુણઠાણા સુધી હોય છે, આની ઉપર મોહસત્તા ન હોઈ તે લિંગો પણ હોતા નથી. ક્ષીણમોહીમાં અનાભોગ હોઈ માત્ર એની સંભાવના હોય છે. આવા સંભાવનારૂઢ મૃષાભાષણની અપેક્ષાએ જ કર્મગ્રંથમાં ક્ષીણમોહ સુધી ચારેય ભાષાઓ કહી છે. વળી આ સાતમાંથી પ્રથમ પાંચ કાદાચિત્ક હોય છે, ચરમ બે સર્વકાલીન હોય છે. ક્ષીણમોહમાં મૃષાવાદના હેતુભૂત ક્રોધાદિન હોઈ લિંગભૂત દ્રવ્યમૃષાવાદ હોતું નથી. એટલે એની અહીં છપસ્થ તરીકે ગણતરી નથી, પણ અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન પામનાર હોઈ કેવલી તરીકે ગણતરી છે. વળી ઠાણાંગના ટીકાકારે છદ્મસ્થલિંગોમાં વારિત્ એવું જ વિશેષણ મૂક્યું છે તે સ્વરૂપ અસિદ્ધિના' વારણ માટે છે અને કેવલીના લિંગોમાં રિપિ' એવું જ વિશેષણ મૂક્યું છે તે છદ્મસ્થ સાધુમાં આવતા વ્યભિચારના વારણ માટે છે. ઉ.૦- છબસ્થલિંગોના પક્ષ તરીકે અપ્રમત્તને લેવામાં સ્વરૂપ અસિદ્ધિ દોષ આવે છે. જેમ અપ્રમત્ત ગુણઠાણે નિદ્રા હોવા છતાં પ્રમત્તત્તા નથી કહેવાતી, તેમ દ્રવ્યહિંસા હોવા છતાં અપ્રમત્તને પ્રાણાતિપાતક કહેવાતા નથી. વળી દ્રવ્યહિંસા વગેરે અહીં લિંગભૂત નથી, કેમ કે જો એવું હોય Page #30 -------------------------------------------------------------------------- ________________ તો યોગીમાં આરંભ કહ્યો હોઈ તેમાં પણ એ લિંગ જવાથી વ્યભિચાર આવે. માટે ભાવહિંસા વગેરે જ પ્રસ્તુતમાં છદ્મસ્થ લિંગભૂત છે, અને તેથી પ્રમત્ત જ અહીં “પક્ષ' રૂપે છે. પ્રમત્તત્તાથી જ છદ્મસ્થતા જ્ઞાત થતી હોવા છતાં વ્યામૂઢ જીવોનો વ્યામોહ દૂર કરવા આવા લિંગોથી અનુમાન સંભવિત છે. ઉપશમ વગેરે ભાવો જેમ સમ્યક્ત્વના લિંગ તરીકે કહેવાય છે તેમ પ્રસ્તુતમાં ભાવભૂત હિંસા વગેરેને લિંગ તરીકે કહેવામાં કોઈ અસંગતિ નથી. ચિત્ એ સ્વરૂપ વિશેષણ છે. અથવા પ્રમત્ત-અપ્રમત્ત સાધારણ પક્ષ લેવો હોય તો ‘વાવ' શબ્દથી સાધ્યાધિકરણકિંચિત્કાલાવચ્છિન્નત્વ' અર્થ પકડવો અને કેવલિના લિંગમાં રહેલાવત્ શબ્દથી સાધ્યાધિકરણ યાવત્કાલાવચ્છિન્નત્વ અર્થ લેવો. “ક્ષીણમોહમાં દ્રવ્યમૃષાવાદ જ હોય છે, એ વાત પંચાશકવૃત્તિ વગેરેમાં કહી છે. દ્રવ્યમૃષાવાદ હોવાથી જ તેમાં થતા સૂક્ષ્મપ્રમાદ નિમિત્તક વિરાધનાનું આલોચના પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વળી દ્રવ્ય અને ભાવથી ભિન્ન હોય એવું સંભાવનારૂઢ મૃષાભાષણ વગેરે તો કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. એટલે ક્ષીણમોહે પણ અનાભોગહેતુક જે મૃષાવાદ હોય છે તે દ્રવ્યમૃષાવાદ જ હોય છે, વળી ક્ષીણમોહીની કેવલી તરીકે વિવક્ષા કોઈએ કરી નથી. આગમમાં એની છઘસ્થ વીતરાગમાં જ ગણતરી છે. ઠાણાંગના છ વાપરું છમળે.' ઇત્યાદિ સૂત્રોનો યથાશ્વત અર્થ કરવામાં જે અસંગતિ ઊભી થાય છે તે, જેને અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થવાનું છે તેવા પરમાવધિવાળા જીવની કેવલી તરીકે (જો થતી હોય તો) વિવક્ષા કરી દૂર કરી શકાતી હોવા છતાં એવી વિવક્ષા ટીકાકારે બતાવી નથી, પણ “છઘસ્થ' પદનો જ વિશેષ અર્થ કર્યો છે. વળી છાસ્થના છઠ્ઠા-સાતમા લિંગને સુલભ જે કહ્યા છે તે પણ પ્રમત્ત છદ્મસ્થમાં જ પ્રતિષવણ દશામાં જાણવા, અપ્રમત્તમાં તો એ સત્તામાત્રરૂપે જાણવા. અમને તો આ સૂત્રમાં આવો અભિપ્રાય હોવો લાગે છે કે આલોચના યોગ્ય વિરાધના વગેરે છદ્મસ્થ માત્રના લિંગ છે અને તેનો અભાવ કેવલીઓમાં લિંગભૂત છે. “વારિત્ અને ર વારિપિ' વૃત્તિગત આ બે શબ્દોથી આવો જ અર્થ ધ્વનિત થાય છે. માટે “પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યહિંસા વગેરેના અભાવોને કેવલીના લિંગ તરીકે કહ્યા છે' ઈત્યાદિ કલ્પના કરી એના પરથી કેવલીમાં દ્રવ્યહિંસાનો અભાવસિદ્ધ કરવો એ અયોગ્ય છે. તીવ્ર અભિનિવેશથી થતા આવા વિકલ્પોને છોડીને મુનિએ જિનાજ્ઞામાં રહેવું જોઈએ. એટલે “જે પલાદન કરે છે તે સમ્યક્ત્વી ન જ હોય એવો કુવિકલ્પ પણ ત્યાજ્ય છે. અનંત જીવોથી દૂષિત હોઈ જો તે સમ્યકત્વનાશક હોય તો “કંદમૂળભક્ષી પણ સમ્યકત્વી ન જ હોય એવું પણ માનવું પડે. અતિનિન્દ હોઈપલાઈનને જો નિયમા સમ્યક્ત્વનાશક માનવાનું હોય તો પરસ્ત્રીગમન વગેરેને પણ તેવા માનવા પડે. વળી પલાદનથી સમ્યક્ત્વનો મૂળથી ઉચ્છેદ જ થઈ જતો હોય તો તેમાં તપ પ્રાયશ્ચિત્ત ન દેખાડ્યું હોત (પણ મૂળ પ્રાયશ્ચિત્ત દેખાડ્યું હોત.) જ્ઞાતાધર્મકથામાં ક્ષાયિક સમ્યકત્વી શ્રી કૃષ્ણ વગેરેએ પલાદન કર્યાની વાત આવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આમ આગમવચનો પર કુતર્કો દોડાવીને ફેલાવાયેલી અનેક કુકલ્પનાઓનું નિરાકરણ કરીને અંતે ગ્રંથકારે જણાવ્યું છે કે સમ્યક પરીક્ષા કરીને પ્રાપ્ત થયેલ જિનાજ્ઞા એકાંત સુખાવહા હોય છે. એની પરીક્ષા કષ-છેદ-તાપરૂપ છે. આ ત્રણ પરીક્ષાથી શુદ્ધ ધર્મમાં પરિણત થયેલ ગુણસમુદ્ર ગુરુ પણ સુવર્ણની જેમ વિશુદ્ધ હોય છે, અને તેથી વિષઘાતાદિ આઠ ગુણોવાળા હોય છે. આવા ગુરુને છોડવા નહિ, પણ એમની આજ્ઞામાં રહેવું. તેમાં રહેલ અને બાહ્ય અનુષ્ઠાનથી શુદ્ધ ચિત્તવાળા થયેલ સાધુને અધ્યાત્મ ધ્યાનમાં પણ એકાગ્રતા ઉલ્લસે છે, જેનાથી પછી પરિણામે ક્રમશઃ અવિકલ્પસમાધિ પ્રાપ્ત થાય છે. છેવટે ગ્રંથકારે કહ્યું છે કે અધ્યાત્મને બાધા ન પહોંચે એ રીતે ધર્મવાદ કરવો જ યોગ્ય છે, શુષ્કવાદ કે વિવાદ નહિ. વળી સર્વસ્વ ઉપદેશ એવો ફરમાવ્યો છે કે વધુ શું કહેવું? જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલય પામતા જાય છે તે રીતે પ્રવર્તવું આ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે.” આમ આ ગ્રંથાધિકારો પરથી સ્પષ્ટ જણાય છે કે આ આખો ગ્રંથ શાસ્ત્રીય પદાર્થોની વિચારણાનો જ છે. એમાં પૂર્વપક્ષો અને ઉત્તરપક્ષો શાસ્ત્રવચનોને લઈને જ ઊભા થાય છે. એટલે શાસ્ત્રવચનોના યથાર્થ રહસ્યો આ ગ્રંથમાં ખુલ્લાં થયાં હોવામાં કોઈ શંકા રહેતી નથી, એટલે આ ગ્રંથના અધ્યયનથી શાસ્ત્રોનાં રહસ્યો જાણવા મળે છે. એ તો અમૂલ્ય લાભ છે જ, પણ કાળજીપૂર્વક અભ્યાસ કરનારને બીજો એક એવો જોરદાર લાભ થઈ જાય છે કે એ પણ શાસ્ત્રવચનોના રહસ્યોને પકડવાની થોડી ઘણી શક્તિ પામ્યા વિના રહેતો નથી. પૂર્વપક્ષીએ શાસ્ત્રવચનની સ્વકલ્પિત અર્થની કરેલી રજૂઆત ગમે એટલી જોરદાર હોય, કોઈકને એ ગમે એટલી તકપૂર્ણ અને નિર્દોષ લાગતી હોય, તેમ છતાં જો એ અયોગ્ય હોય તો એમાં રહેલી કોઈ ને કોઈ નબળી કડી ગ્રંથકારની સૂક્ષ્મદ્રષ્ટિમાં ચડ્યા વિના રહેતી નથી. અને પછી પૂર્વપક્ષીને ખુદને ખ્યાલ ન હોય એવી એની એ નબળી કડીને આગળ કરીને એની માન્યતાઓ પર ખડકાયેલી આપત્તિઓની વણઝારનું ગ્રંથકારે જે દર્શન કરાવ્યું છે તે જોઈને તો, ખરેખર એ પૂર્વપક્ષી જો કદાગ્રહશૂન્ય હોય તો ક્ષણવારમાં પોતાની મિથ્યામાન્યતા નિઃશંક બનીને મૂકી દે એવું લાગ્યા વિના રહેતું નથી. આ પ્રસ્તુત ગ્રંથમાં એવા ઢગલાબંધ અધિકારો છે જ્યાં પૂર્વપક્ષની પ્રરૂપણા વાંચીને વાચકને ક્ષણભર તો એમજ થઈ જાય કે “હવે આનો તો શું ઉત્તરપક્ષ હોઈ શકે ? આનો પણ ઉત્તરપક્ષ કરવાનો જો પ્રયાસ થાય તો એ સાવ પોકળ અને બુદ્દો જ હોય ને ! ” આવું લાગવાનું એક કારણ એ છે કે આ ગ્રંથનો મુખ્ય પૂર્વપક્ષી ખુદ પણ તર્કો લડાવવામાં ખૂબ કાબેલ છે તેમજ શાસ્ત્રપાઠો સહિત દલીલો રજુ કરવાની કુનેહવાળો છે. આવા પણ પૂર્વપક્ષની સમાલોચના વખતે ઉપાછમહારાજે જે રજૂઆત કરી છે તે પૂર્વપક્ષના તર્કો એ કુતર્ક છે, અને શાસ્ત્રપાઠોની રજૂઆત તાત્પર્યને સમજ્યા વગરની છે એવું સાબિત કરી આપવા માટે સક્ષમ છે. આના દ્વારા Page #32 -------------------------------------------------------------------------- ________________ ગર્ભિત રીતે ગ્રંથકારે એ પણ સૂચન કરી દીધું છે કે “કોઈ વ્યાખ્યાતા વારે-તહેવારે શાસ્ત્રને જ આગળ કરીને વાત કરતો હોય તો પણ એટલા માત્રથી પ્રાજ્ઞ પુરુષે એમાં અંજાઈ જવાની કે વાતને બેધડક સાચી માની લેવાની જરૂર નથી. શાસ્ત્રને આગળ કરનારાઓ પણ પોતાના કુતકના જોરે અશાસ્ત્રીય બાબતોને શાસ્ત્રીય બાબતો તરીકે ફેલાવી શકે છે.” જડબાતોડ તકના અને પ્રચંડ બુદ્ધિપ્રતિભાના સ્વામી હોવા છતાં શાસ્ત્રો પ્રત્યે અને શાસ્ત્રકારોની પ્રણાલિકા પ્રત્યે ગ્રંથકારની જે વફાદારી છે તે જાણીને તેમજ હૈયા સોસરવી ઊતરી જાય એવી દલીલોથી સ્વાભિપ્રેત વાતોનું સમર્થન કરી શકતા હોવા છતાં તેઓ શ્રીમદ્દની જે પાપભીરુતા છે તે જાણીને હૈયું ગદ્ગદ્ થઈ જાય છે. “પરંતુ સકળ ગીતાર્થ ભગવંતોને અન્ય વ્યાખ્યા સંમત હોય તો અમારો આગ્રહ નથી.” “આમાં બહુશ્રુતો કહે એ જ પ્રમાણે છે ” િશુ યવનવીના : “અમારી માન્યતામાં અમારે અભિનિવેશ નથી. તેમ છતાં એમ કહીએ છીએ કે શ્રી જિનમતને અન્યથા સિદ્ધ કરી શકાતું નથી” “આમાં બીજો જ કોઈ સુંદર અભિપ્રાય હશે” આવા બધા વચનો ગ્રંથકારની પાપભીરુતાનું સૂચન કરે છે. અને એ જણાવે છે કે ગ્રંથકારે શાસ્ત્રના નામે અભિનિવેશનું પોષણ લેશમાત્ર કર્યું નથી. પ્રસ્તુત ધર્મપરીક્ષા ગ્રંથ પૂર્વે પુસ્તકાકારે તેમજ પ્રતાકારે મુદ્રિત થયેલ છે. પણ એ બન્નેમાં ઘણી અશુદ્ધિઓ રહી જવા પામેલ છે. પ્રતને અનુસરીને ભાવાનુવાદ કર્યો છે. જ્યાં જ્યાં અર્થ બેસતો ન લાગ્યો તેવા સ્થળે સંવેગી ઉપાશ્રયની(હાજા પટેલની પોળ, અમદાવાદ) હસ્તલિખિત પ્રતમાંથી શુદ્ધપાઠ મેળવવા પ્રયાસ કર્યો છે. ઘણે સ્થળે એવો શુદ્ધ પાઠ મળ્યો છે. ક્યાંક ક્યાંક નથી મળ્યો, ત્યાં જેનો અર્થ સંગત લાગ્યો તેવા પાઠની કલ્પના કરી કૌસમાં એવો પાઠ સૂચવ્યો છે, અને એને અનુસરીને અર્થ કર્યો છે. સંવેગી ઉપાશ્રયની એ હસ્તલિખિત પ્રતમાં બે સ્થાને હાંસિયામાં ઉપા. મહારાજે પાછળથી ઉમેર્યા હોય એવા બે પાઠો મળી આવ્યા છે જે પાઠો અન્ય પ્રાપ્ત થયેલ ત્રણ હસ્તલિખિત પ્રતોમાં કે પૂર્વમુદ્રિત પુસ્તક/પ્રતમાં જોવા મળ્યા નથી. પ્રસ્તુત પુસ્તકમાં એ બે પાઠોનો પણ સમાવેશ કરી દીધો છે. સંવેગી ઉપાશ્રયની એ હસ્તલિખિત પ્રતમાંથી ઉપદેશપદનો પણ સુસંગત અર્થવાળો શુદ્ધ પાઠ મળી આવ્યો છે જેનો ટીપ્પણમાં ઉલ્લેખ કર્યો છે (જુઓ પૃ. ૮૫, ભાગ-૨). એમપંચાશક(૨-૪૪) ની વૃત્તિમાં પણ પતાવનાત્રસાધ્ય' એવો જે પાઠ મળે છે એના સ્થાને વધુ સુસંગત એવો “પતાવનામાત્રાડસાધ્ય' એવો શુદ્ધ પાઠ એ હ. લિ. પ્રતમાંથી મળ્યો છે(જુઓ પૃ. ૧૮૪, ભાગ-૧). ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાના વચનો મહાર્થ અને સૂક્ષ્મબુદ્ધિગમ્ય હોય છે. ગુરુકૃપાના બળે સ્વક્ષયોપશમાનુસારે મેં એનો ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. સંભવ છે કે અનાભોગ, મતિમંદતા વગેરેના કારણે તેઓ શ્રીમદ્દના વચનોને Page #33 -------------------------------------------------------------------------- ________________ પરિપૂર્ણ ન્યાય અપાયો ન પણ હોય, ક્યાંક પૂરેપૂરી સ્પષ્ટતા થયેલી ન હોય, ક્યાંક કદાચ તેઓ શ્રીમદ્દના અભિપ્રાય કરતાં કો'ક વિપરીત ભાવ જ લખાઈ ગયો હોય તો પરમપવિત્ર શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ કે તેઓ શ્રીમદ્દના આશય વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું, તેમજ પ્રાજ્ઞ સજ્જનોને તેનું પરિમાર્જન કરવા નમ્ર અરજ કરું છું. સચ્ચારિત્ર ચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ સુવિશુદ્ધ બ્રહ્મચારી સ્વ. આ. ભગ, શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપા નિરંતર વરસતી રહી છે. વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ આરાધ્ધપાદ આચાર્યદિનેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિએ પ્રસ્તુત કાર્યના ઉલ્લાસને નિરંતર જીવંત રાખ્યો છે. કર્મસાહિત્ય નિપુણમતિ, અધ્યાત્મરસિક પૂ. આચાર્ય ભગવંત શ્રી ધર્મજિસૂરીશ્વરજી મહારાજાનો અનુગ્રહ સતત ગતિશીલ રહ્યો છે. પ્રભુભક્તિરસિક ઉદારદિલ પૂ. પંન્યાસપ્રવર (હાલ સ્વ. પૂ. આ. શ્રી વિ.જયશેખરસૂ. મ. સા.ની) હૂંફાળી હુંફ પ્રાપ્ત થતી રહી છે. આ બધા પૂજ્ય ઉપકારી ગુરુભગવંતો, ઉપરાંત સિદ્ધાંતદિવાકર, પરમોપકારી પૂ. આ. ભગ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા પણ આ અવસરે આર્તવ્ય છે. પ્રારંભના લગભગ ૧૭ ફમાં જેટલું મેટર અને પછીના છપાયેલા ફર્યા તપાસી આપીને તેઓ શ્રીમદે ઉપકારોની શૃંખલામાં વધારો કર્યો છે. કુશાગ્રી પૂજ્યપાદ જયસુંદર વિ. મહારાજાની તાર્કિક બુદ્ધિનો કેટલાંક વિષમસ્થળોએ સ્મરણીય સહકાર સાંપડ્યો છે. પ્રસ્તુત કાર્યદરમ્યાન સહવર્તી પ્રત્યેક મુનિભગવંતોની અનેકવિધ સહાય પ્રાપ્ત થઈ છે. શ્રી અંધેરી ગુજરાતી જૈનસંઘ, ઈલબ્રિીજ (મુંબઈ) એ પોતાને ત્યાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરેલ હતી. એમને ધન્યવાદ. આખા ગ્રંથના અધ્યયન બાદ આ પ્રસ્તાવના પુનઃ વાંચી જવાની હું પ્રત્યેક વાંચકોને નમ્ર પ્રાર્થના કરું છું. આ ગ્રંથોનો ભાવાનુવાદ-સંપાદન વગેરે કરવાથી જે પુણ્યપ્રાગભારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્યજીવો ધર્મની પરીક્ષા કરીને સદ્ધર્મનો નિર્ણય કરી, અસદ્ધર્મની પક્કડમાંથી મુક્ત બને અને સ્વ પરનું કલ્યાણ સાધે એ જ શુભેચ્છા. ગુરુપદકજકિંકર મુનિ અભયશેખર વિજય (હાલ આ.વિ. અભયશેખરસૂરિ) Page #34 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર વિષે કંઈક પાટણથી નજીક કનોડું ગામના જૈન વણિક્ શ્રેષ્ઠી નારાયણની ધર્મ પરાયણ ધર્મપત્ની સૌભાગ્યદેવીની રત્નકુક્ષિએ અવતરેલાજસવંતકુમાર એ જ પ્રસ્તુતગ્રંથના ગ્રન્થકાર મહામહોપાધ્યાય યશોવિજયજી છે. મોગલસમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયેલા શ્રી નયવિજય મ.સા. પાસે સ્વબન્ધુપદ્મસિંહ સાથે વિ. સં. ૧૬૮૮ માં ચારિત્રનો સ્વીકાર કરીને બન્ને ભાઈઓ અનુક્રમે યશોવિજય અને પદ્મવિજય બન્યા. આ પદ્મસિંહ તેઓ શ્રીમા લઘુભાતા છે એવી સર્વસામાન્ય માન્યતા પ્રચલિત છે. એટલે મેં પણ પૂર્વના પુસ્તકોમાં એ રીતે જ ઉલ્લેખ પણ કર્યો છે. કિન્તુ વિદ્રર્ય પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્ન વિ. મ. સા. તરફથી એવું સૂચન મળ્યું છે કે પદ્મસિંહ તેઓના જ્યેષ્ઠબંધુ હતા. આ માટે તેઓશ્રીએ નીચેના ઉલ્લેખો પાઠવ્યા છે. ‘લઘુ પણ બુદ્ધે આગળોજી નામે કુંવર જસવંત’ – સુજસવેલીભાસ तत्पादाम्बुजभृङ्गपद्मविजयप्राज्ञानुजन्मा ब्ध स्तत्त्वं किञ्चिदिदं यशोविजयइत्याख्याभृदाख्यातवान् ॥ - कम्मपयडि बृ. वृत्ति प्रशस्तौ શ્રીપદ્મવિજ્ઞયાનુન: - અનેકાન્ત વ્યવસ્થા પ્રશસ્તિ અંતિમ. ગ્રન્થકાર શ્રીમદ્ યશોવિજયજીની પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ તેજસ્વિતા તેમજ પરિપૂર્ણ સુયોગ્યતાથી આવર્જિત થયેલા શ્રેષ્ઠી ધનજીસુરાની વિનંતિ અને વ્યવસ્થાને અનુસરીને કાશીમાં પ્રકાંડ વિદ્વાન્ ભટ્ટાચાર્ય પાસે ષગ્દર્શનનું તલસ્પર્શી અધ્યયન થયું. કાશીમાં ૩ વર્ષ અને આગ્રામાં ૪ વર્ષ અધ્યયન થયું. પ્રખર પ્રતિભા અને વાદવિજયથી પ્રભાવિત થયેલા કાશીના પંડિતોએ તેઓ શ્રીમદ્ન ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યની માનવંતી પદવીઓથી વિભૂષિત કર્યા હતા. ગંગાકિનારે ‘↑’ કારના જાપમાં એકાકાર બનેલા તેઓ શ્રીમદ્ ૫૨ સરસ્વતીદેવી પ્રસન્ન થયા હતા. તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત ગિરામાં સ્વતન્ત્ર ગ્રન્થો, સ્વોપજ્ઞવૃત્તિગ્રન્થો તેમજ અન્યકર્તૃકગ્રન્થો પરના વિશદ વૃત્તિગ્રન્થો રચીને પંડિતભોગ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. એમ ગુર્જરગિરામાં સ્તવન-સજ્ઝાય-ઢાળ-ટબો વગેરે રચીને લોકભોગ્ય સાહિઁત્યને પણ સમૃદ્ધ કર્યું છે. સત્યરાહને ચીંધનાર શાસ્ત્રોનો અમૂલ્ય ખજાનો આપીને આપણને સ્વાધ્યાયનો અમૂલ્ય ખોરાક પૂરો પાડ્યો છે. શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી અને આચાર્ય શ્રી દેવસૂરીજી મહારાજાની અનુજ્ઞાથી તેઓ શ્રીમદ્ સંવત ૧૭૧૮ માં ઉપાધ્યાય પદવીથી અલંકૃત બન્યા હતા. સ્વાધ્યાયની ધખેલી ધૂણીથી હર્યો ભર્યો એવો લગભગ ૫૫ વર્ષનો સુદીર્ધ ચારિત્ર પર્યાય પાળી, ૧૭૪૩ નું ચાતુર્માસ ડભોઈમાં કરી પછી ત્યાં જ અનશન કરીને પંડિતમરણ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓ શ્રીમદ્ભુ સમાધિ મંદિર ભાવિકોને શાસ્ત્રસ્વાધ્યાયની પવિત્ર પ્રેરણા પાઈ રહ્યું છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ 8હિષય સ્થળ દશકા જ ................. ...... ૬ ટાયા ••••••••••••• ૯ -૩૧ ૯ • • • • • • • •••••••,,,,,,,,,,,,..... • • •••••••••••••••,,,,,,,,,,,,,, ટીકાગ્રન્થનું મંગલ............... પરીક્ષાનું મૂળ માધ્યશ્મ................................................................. ••••••• મધ્યસ્થ કેવો હોય?............... અભિનિવિષ્ટના વચનો અગ્રાહ્ય........................... અનંત સંસારનિયમવિચાર... સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ.............. યથાઈદની પ્રરૂપણા.............. અનંતસંસારનિયમનમાં તીર્થોચ્છેદ અભિપ્રાય અપ્રયોજક.. ............ .............. નિયત ઉસૂત્ર પણ અનિયામક.................... ................................. અનંતસંસારનો અનુગત નિયામક............................... .................. યથાશૃંદાદિમાં પણ નિયત ઉત્સુત્ર વિદ્યમાન... ............... અનંતસંસાર અનુબંધ દ્વારા................................ ........ અનંતસંસારથી બચાવ............... ............. ....... પરભવે પણ પ્રાયશ્ચિત્ત સંભવિત................. ઉત્સુત્રભાષણનું પ્રાયશ્ચિત્ત પણ પરભવે સંભવિત.... .......... ...... ૩૦ મિથ્યાત્વના ભેદો..... આભિગ્રહિક મિથ્યાત્વ............. ............... અનાભિગ્રહિક મિથ્યાત્વ................... .................... આભિનિવેશક મિથ્યાત્વ...................................... સાંશયિક મિથ્યાત્વ............................. અનાભોગ મિથ્યાત્વ................................. અભવ્યોને આભિગ્રહિક મિથ્યાત્વ પણ હોય.............. ઠાણાંગસૂત્રથી તેનું સમર્થન............................ ................. અચરમાવતમાં પણ વ્યક્તમિથ્યાત્વ સંભવિત.................... અભવ્યો અવ્યવહારી છે-પૂર્વપક્ષ.......... .............•••••• અનંત પુદ્ગલાવર્ત સંસાર માત્રથી અવ્ય ન કહેવાય - ૧૦............ ••••••••••• વ્યવહારીપણાની સ્થિતિ અનંતાવ હોવામાં શાસ્ત્રસંમતિઓ..................... ૩૨-૪૮ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,.. ૩ ............. . ૪૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ ••••••••••• ૪૮-૭) ...... ૪૮ ..................... ૫૧ ........... YO ૫૪ ૫૪ ... ૫૭ •••••••....... બાદરનિગોદ વ્યવહારિત્વવિચાર... પન્નવણાવૃત્ત્વનુસારે તે અસંખ્ય આવર્તા - પૂ.૦.... અવ્યવહારરાશિની સિદ્ધિ... બાદરનિગોદ અવ્યવહારી છે-પૂર્વ).................... તેની સિદ્ધિ કરતાં અનુમાનો-પૂર્વ)........... સૂક્ષ્મપૃથ્વીકાયાદિ પણ અવ્યવહારી-પૂર્વ)..... .......... અભવ્યોમાં વ્યવહારિત્વની સ્થાપના.................................... ............................ ..... ૫૬ બાદરનિગોદમાં વ્યવહારિકત્વની સ્થાપના....... તેનું પન્નવણાવૃત્ત્વનુસારે સમર્થન............... બા.નિગોદ વ્યવહારી હોવામાં ગ્રન્થસાક્ષીઓ.... પૂર્વપક્ષીય અનુમાનોનું નિરાકરણ............... કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રો વિશેષવિષયક.... પરપક્ષીની માન્યતાઓ.............. તે માન્યતાઓનું નિરાકરણ............... મંદમિથ્યાત્વની સુંદરતાનો વિચાર ... .........૭૧-૧૦૪ પાંચ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ............ ..................... મિથ્યાત્વીનાં સંશયો-અનધ્યવસાય અસત્યવૃત્તિના અનુબંધી.. ...................... શુભ પરિણામ પણ મોહના પ્રભાવે અશુભ........................ મંદ મિથ્યાત્વીને તેવી અસત્યવૃત્તિ ન હોય.......................... •••••••••• અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર.......... ..... કઈ અવસ્થામાં બધા દેવો માનનીય?............. ચારિસંજીવનીચાર ન્યાય........ વિશિષ્ટ દેવપૂજ કઈ અવસ્થામાં?............. અવસ્થાભેદે ગુણ-દોષ ભેદ....... પૃથ્યાદિની હિંસા કરતાં અન્ય દેવપૂજા અશુભ?....... ગુણાન્તર આધાયક હોવાથી પણ અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતાવહ............ મિત્રાદિ ચાર દષ્ટિઓ................... ......................... ૪ દષ્ટિઓમાં વંદનાદિ અનુષ્ઠાન... ......................................... યોગદષ્ટિપ્રાપ્ત મિથ્યાત્વીઓ ભાવથી જૈન..................... 3 93 ૭૮ ૮૦ ૮૩ .... ૮૪ • • • • • • • • • • • • • • • • • • • • • • • • .............. ,,, ૮૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનીઓ મુખ્ય સર્વજ્ઞના ભક્ત શી રીતે ?. દેવો અંગે એકવિધ–અનેકવિધ ભક્તિ.. દેશનામાં વિચિત્રતા શા માટે ?... જૈનેતરોમાં તેવું માધ્યસ્થ્ય સંભવિત... અન્યદર્શની ભાવજૈનમાં પણ દ્રવ્યઆજ્ઞા સંભવિત.. જિનોક્તક્રિયાશૂન્ય અન્યદર્શનીમાં અપુનબંધકત્વ અસંભવિત-પૂ. યોગબીજો.... અન્યમાર્ગોક્તક્રિયાથી પણ અપુનર્બંધકપણું સંભવે–ઉ. આજ્ઞાનું લક્ષણ : માર્ગાનુસારીભાવ... ઈતરમાન્યક્રિયા પણ માર્ગાનુસારિતાનો હેતુ શી રીતે ?. માર્ગાનુસારિતાનો અનુગત હેતુ... માર્ગાનુસારિપણાના કાળની વિચારણા.... માર્ગાનુસારિતાનો કાળ : ચરમાવત્ત...... નિશ્ચયનયે વચનૌષધપ્રયોગકાળ.... માર્ગાનુસારિતાનો કાળ દેશોન અર્ધ પુ.હોવાની માન્યતા. તે માન્યતામાં અસંગતિ-ઉ... તે માન્યતાનો ભ્રમ ઊભો થવાનું કારણ મિથ્યાત્વીની સુંદર-અસુંદર પ્રવૃત્તિની વ્યવસ્થા.. સ્વભ્રાન્ત માન્યતા અંગે પૂર્વપક્ષીની વિચારણા. ‘ચરમયથાપ્રવૃત્તકરણવિભાગભાજ’ માં ‘ચરમ’ નો અર્થ.. દ્રવ્યઆજ્ઞા અને ભાવઆજ્ઞામાં કેટલું અંતર સંભવે ?. દ્રવ્યઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં સામ્ય.. ચરમાવવર્તી અનુષ્ઠાનોમાં વિલક્ષણતા.. વિષાદિ પાંચ અનુષ્ઠાનો... અકરણનિયમ અને મનુષ્યત્વમાં વૈષમ્ય.. અપુનબંધકાદિમાં સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય.. અપુનબંધકાદિમાં પણ ધર્મના અધિકારી.... અન્યથા જૈનપ્રક્રિયાવિલોપની આપત્તિ.. બીજાદિ ક્રમે ભાવધર્મની પ્રાપ્તિ... ૮૯ . ૯૦ ૯૨ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ......૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૪-૧૨૯ ૧૦૪ ૧૦૬ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ...... ૧ ૨ ૨ , , , , , , , , , , , , , , , ૧૩ર ૧૩૨ یہ بی بی , , , , , , , , , , ...... ૧૩૭ , , s , , બીજાદિની પ્રાપ્તિનો કાળ.... તે ચરમાવર્ત હોવાનું સમર્થન .... ૧૨૩ વિધિશદ્ધ જૈનક્રિયાનો કાળ : દેશોને અર્ધપુદ્.......... .... ૧૨૫ અપુન.ના અપુદ્.કાળના કથનનું તાત્પર્ય. ..... ૧૨૬ માગનુસારી મિથ્યાત્વીમાં પણ ગુણશ્રેણિનો સંભવ............ ૧૨૭ આરાધક-વિરાધકચતુર્ભગી. ૧૫૪ ચતુર્ભગી અંગે ભગવતીજીનું સૂત્ર અને વૃત્તિ.... ......................... ૧૩૦ સાધુકિયાનાદ્રવ્યપાલનથી દેશઆરાધકતા આવે-પૂ૦.................................. દ્રવ્યલિંગી દેશઆરાધક છે.-પૂ૦............. ................. સર્વથા ભાવશૂન્યક્રિયાનો અહીં અધિકાર નથી..................... ............ ચતુર્ભગીમાં મુખ્ય આરાધકત્વનો અધિકાર................. ........... .. ૧૩૫ અન્યથા ચતુર્ભગીની પ્રરૂપણાનું પ્રયોજન ન સરવાની આપત્તિ......... ... ૧૩૫ અભવ્યાદિ દ્રવ્યલિંગીમાં સર્વઆરાધકત્વની આપત્તિ....... સંપૂર્ણ સાધુસામાચારી પંચાચારરૂપ છે............. .......................................... નિકૂવોમાં દેશઆરાધકતા જળવાઈ રહેવાની આપત્તિ... ............... રૈવેયકાદિમાં પણ અભવ્યાદિને વિપુલ સુખ ન હોય.. .............. ૧૪૦ વચનૌષધપ્રયોગથી અભવ્યાદિને થતું સુખ........... ............. ૧૪૦ દ્રવ્યલિંગીને બાળતપસ્વી તરીકે લેવામાં સંદર્ભવિરોધ....... વ્યવહારના બે ભેદઃ નિશ્ચયપ્રાપક અને અપ્રાપક. .............. ૧૪૩ માગનુસારીની અન્યમાર્ગોક્તક્રિયાઓ પણ ભાવથી જૈનક્રિયા જ છે...................... જિનોપદેશની ચિત્રરૂપતા....... ..................... ...૧૪૬ અન્યશાસ્ત્રોક્ત સમાનાર્થક વાતો જૈનશ્રુતમૂલક જ છે.............. ૧૪૬ અન્યશાસ્ત્રોક્ત સુંદર વાતોનો દ્વાદશાંગીમાં સમાવતાર......... ૧૪૮ સબૂuવાયમૂલ’ ગાથા અને વૃત્તિનો અર્થ............... ......................... ૧૪૮ ઈતરોમાં અકરણનિયમનું માત્ર વર્ણન છે, પાલન નહીં- પૂર્વપક્ષ....................... ૧૪૯ ઈતરોમાં અકરણનિયમનું વર્ણન પણ શુભભાવ સાપેક્ષ છે અને માગનુસારિતાનું સાધક છે...૧૫૦ ઈતરોક્ત અકરણનિયમવર્ણનમાં વિધ્ય........... ............... ૧૫૧ ઈતરદર્શનમાં ય સામાન્ય ધર્મની હાજરી................... ............. ૧૫૩ ઈતરદર્શનમાં એકાન્તમિથ્યાત્વની વ્યવસ્થા.. .......... ૧૫૪ ૧૩૮ ૧૪૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ‘સવ્વુપ્પવાયમૂલ’ શ્લોકની વિચારણા . પૂર્વપક્ષીકલ્પિત અસંગતિ... દ્વાદશાંગી અંગે પૂર્વપક્ષીની કલ્પના.. શાક્યાદિ પ્રવાદોને જૈનાગમસમુદ્રના બિન્દુઓ માનવા એ ભ્રાંતિ-પૂર્વ... ‘સવ્વપ્પવાયમૂલ’ શ્લોકની પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા... સમ્યક્ત્વી-મિથ્યાત્વીના અકરણનિયમમાં ફળતઃ શુભાશુભતા.. ઉક્ત ગાથામાં અસંગતિનો જ અભાવ-ઉ0.. પૂર્વપક્ષવ્યાખ્યા ગ્રંથસંદર્ભથી વિપરીત.. દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ... શાક્યાદિ પ્રવાદો જૈનાગમસમુદ્રના બિન્દુ આ રીતે.. બૌદ્ધદિદર્શનો જિનાગમમૂલક છે. ‘ઉદધાવિવ સર્વસિન્ધવઃ’ની પૂર્વપક્ષવ્યાખ્યા.. પ્રાચીન વ્યાખ્યાથી વિપરીત વ્યાખ્યા સંગત. અન્યદર્શનો પણ જૈનાગમબોધથી પુષ્ટ થાય. ‘ઉદધાવિવ’ શ્લોકની પૂર્વપક્ષવ્યાખ્યામાં અસંગતિ.. પક્ષપાતશૂન્ય જૈનેતરમાં પણ ધર્મબીજ સંભવિત.. ધર્મપક્ષ – અધર્મપક્ષ.. મિથ્યાત્વીની દ્રવ્યવિરતિમાં પ્રધાનતા-અપ્રધાનતા.. કયા મિથ્યાત્વીની સર્વક્રિયાઓ નિષ્ફળ?. અકારણતાના બે પ્રકાર..... એકાકીને ચારિત્રનો અસંભવ. કેવો એકાકી દેશઆરાધક સંભવે ?. વિશિષ્ટનિર્જરા પ્રત્યે પ્રતિબંધક અને ઉત્તેજક.. કર્મબંધના બે ભેદ–મહાબંધ, અલ્પબંધ.. ભિન્નગ્રન્થિકનો અભિન્નગ્રન્થિક જેવો અશુભપરિણામ ન જ હોય.. અવ્યુત્પન્નદશાનાં અનુષ્ઠાનો........... વૃત્તિકારકૃત વિકલ્પવ્યાખ્યા અયોગ્ય-પૂ.. ‘અપ્રાપ્તે’િ વ્યાખ્યામાં અસંગતિ-પૂ.. ‘અપ્રાપ્તેર્વા’વ્યાખ્યાનું તાત્પર્ય-પૂ.... ૧૫૫-૧૯૬ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૯ ૧૫૯ ૧૬૦ ૧૯૧ ૧૯૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬ ૧૮ ૧૭૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૩ ૧૮૬ ૧૮૭ ૧૮૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અને ચોથો ભાંગો.. કયો વ્યવહાર બળવાન્ ?. ભાવશૂન્યવ્યવહાર અર્કિંચિત્કર. અનુમોદના-પ્રશંસાવિચાર. અનુમોદનીય શું ?. અનુમોદના-પ્રશંસા સામાન્ય-વિશેષ રૂપ.. કારણે અનિષ્ટની પણ પ્રશંસા હોય-પૂ.. એ ઈષ્ટપ્રશંસારૂપે જ પરિણમે-ઉ0.. અનિષ્ટની પણ શાસ્ત્રમાન્ય પ્રશંસા અતિચારરૂપ નથી. સ્વરૂપશુદ્ધ દરેક અનુષ્ઠાન જાતિથી અનુમોદનીય વિષયશુદ્ધાદિ અનુષ્ઠાન... મોક્ષાશયનો ભાવ એ તત્ત્વથી ભગવદ્બહુમાનરૂપ.. મિથ્યાત્વીના ગુણો પણ સામાન્યરૂપે અનુમોદનીય... દોષસહચરિતગુણની અનુમોદના દોષની અનુમોદનામાં પરિણમે ?. માર્ગાનુસારીગુણોની અનુમોદના મિથ્યાત્વની અનુમોદનામાં ન પરિણમે.. ‘મિથ્યાત્વીના ગુણોને નહિ અનુમોદીએ' એ દુર્વચન... ભાવિ ફળના નિશ્ચયને પ્રવર્તક માનવામાં દોષ. સુકૃત અનુમોદના.. સઘળાં કુશળવ્યાપારો સામાન્યથી અનુમોદનીય.. અનુમોદનીય શું ? પૂર્વપક્ષ કૃત વિકલ્પો.... ૧૮૯ ૧૯૦ ૧૯૩ .૧૯૬-૨૧૮ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૪ ૨૦૫ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૧ ૨૧૩ ૨૧૪ ૨૧૬ ૨૧૭ ૨૧૮ અનુમોદનીયના બે વિભાગ, સ્વરૂપતઃ અને ફળતઃ –ઉ. શુક્લપાક્ષિકત્વાદિ વિચાર... ૨૧૮-૨૨૬ ક્રિયાવાદી નિયમા ભવ્ય, શુક્લપાક્ષિક અને ન્યૂન પુદ્ગલાવર્ત્તસંસારી જ હોય –દશાચૂર્ણિમત...૨૧૮ ક્રિયાવાદીનું શુક્લપાક્ષિકપણું ભજનાએ – શ્રા.પ.નો ફલિતાર્થ.. શ્રી ભગવતીસૂત્રનો અભિપ્રાય... ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ ન્યાયપૂર્ણ –ઉ.. શ્રાવકપ્રજ્ઞપ્તિ અને દશાશ્રુત.ના પ્રતિપાદનોની સંગતિ.. શુક્લ-કૃષ્ણપક્ષની બે વિવક્ષાઓ શાસ્રસિદ્ધ.... અકામ-સકામનિર્જરા વિચાર ૨૨૦ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬-૨૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - , , , , , , , , , , , , , , , , , , , , .................. ૨૪૦ મિથ્યાત્વીઓમાં પણ સકામ નિર્જરા સંભવિત... રેયા સામ મિનામ્ નું તાત્પર્ય............ ....... ૨ ૨૭ તેમાં સમયસારસૂત્ર અને વૃત્તિની સાક્ષી............. ....... ૨ ૨૯ માનુસારી અનુષ્ઠાનમાત્ર સકામનિર્જરાનું બીજ............ .............. અકામનિર્જરા અને બાળતપ એ બે શું જુદા છે?....... .... ૨૩૨ માગનુસારીની બુદ્ધિનો અબુદ્ધિ તરીકે અપલાપ ન કરાય............................... દયાદિ પરિણામની હાજરીમાં કુશળબુદ્ધિ પણ પ્રાય: પ્રગટે જ. ૨૩૪ ઈતરની અનુમોદનામાં અતિચાર લાગવાનું એક કારણ મોહ (મિથ્યાજ્ઞાન)............ ૨૩૬ તેનું બીજું કારણ : અનવસ્થા........... ............... ૨૩૭ સ્વાપેક્ષાએ હીન એવા પણ ક્ષમાદિમાં અનુમોદનીયત્વ અક્ષત. ....................... ૨૩૮ મરીચિઉસૂત્રવચનવિચાર........... ........... ૨૪૦-૨૫૮ મરીચિનું વચન ઉત્સુત્રમિશ્ર હતું-પૂર્વપક્ષ............... •••••••••••••..... ૨૪૦ માયાનિશ્ચિત અસત્ય એવું તે ઉત્સુત્ર જ-ઉ0............. ૨૪૧ વિપરીત એવા દ્રવ્ય-ભાવ ભાંગા ભળવા માત્રથી મિશ્રત્વન આવે........................ ૨૪૨ દરેક જ્ઞાન વિશેષ્યઅંશમાં અભ્રાન્ત હોય......... ૨૪૩ સૂત્ર-ઉત્સુત્ર વિભાગ શ્રુતભાવભાષાને સાપેક્ષ... ............ . ૨૪૪ સંક્લેશપ્રયુક્ત અસ્પષ્ટ પ્રરૂપણા એ પણ ઉત્સુત્રપ્રરૂપણા...... ................ મરીચિવચનમાં રહેલા ફ૬ શબ્દના અર્થની વિચારણા..... ••••••••••••................ .... ૨૪૬ દુષિત' અટલે પણ ઉસૂત્ર.......... ............... મરીચિના વચનનો ઉત્સુત્ર'તરીકે ઉલ્લેખ કરનારા શાસ્ત્રપાઠો.... ..... ૨૪૯ ‘લેશ” શબ્દ મિશ્રપણાને જણાવતો નથી.................. ............. ૨૫૧ ઉત્સુત્રપ્રરૂપણાનું સ્વરૂપ........................................... ..... ૨૫ દુરત અને અનંત એ બે વિશેષણો વિરુદ્ધ નથી........ ............... ૨૫૪ શ્રાવકની વિપરીત પ્રરૂપણામાં અસંખ્યસંસારનો જ અધિકાર-પૂ૦............ .... ૨૫૫ તેમાં પણ અનંતસંસારનો જ અધિકાર-ઉ0................... ................ ૨૫૬ જમાલિના સંસારની વિચારણા.... ........... .................. ૨૫૮-૨૮૭ જમાલિના દૃષ્ટાંતનું સમર્થન પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી................. ...... ૨૫૮ અરઘટ્ટઘટીયંત્રન્યાય એકેન્દ્રિયાદિમાં પુનઃ પુનઃ ભ્રમણનો સૂચક-પૂo.................... ૨૫૯ પ્રસ્તુતમાં એ ન્યાય ચતુર્ગતિભ્રમણનો સૂચક- ઉ0..... .............. ર૬૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ ............. » પw ૨૬૮ •.................... , , ર0 અધ્યવસાયભેદે ગતિ-સંસારકાળ વગેરેનો ભેદ....... ••••••. ૨૬૨ અન્યથા અન્ય બાબતોમાં ય અનંતસંસારનો નિયમ માનવાની આપત્તિ.. ............... ..... ૨૬૩ જમાલિના સંસારને જણાવતું ભગવતીજીનું સૂત્ર............... ..... ૨૬૪ તે સૂત્ર પરથી અનંતભવસિદ્ધિ માટે પૂર્વપક્ષીય કલ્પનાઓ અને તેના સમાધાનો........... ત્રિષષ્ટિના શ્લોકના અર્થ અંગે પૂર્વપક્ષકલ્પના............................................ ૨૬૭ એ કલ્પનાની અયોગ્યતા................... ....................... ..... ૨૬૭ અન્ય પ્રત્યેનીકોનો પણ સમાનસંસાર જ માનવાની આપત્તિ........... સૂત્રગત “યાવત' શબ્દ વિશેષ્ય કે વિશેષણ રૂપે હોય-પૂ૦...... ... ૨૬૯ વિશેષ્યરૂપ “યાવત'નો અર્થ -પૂ૦......................... ... ૨૬૯ વિશેષણભૂત “યાવત’નો અર્થ-પૂ4.... કાલનિયમન માટે યાવત-તાવતનો અધ્યાહાર-પૂ૦.......... ૨૭૧ કાલનિયમન દ્વિતીયા વિભક્તિથી થઈ ગયું છે.-ઉ0................................. .. ૨૭૨ પૂર્વપ્રસ્તુત પદસમુદાયનો જે અર્થ એ જ પ્રસ્તુતમાં “યાવત’નો અર્થ.. .................. દ્યોતકરચનારૂપે “યાવત' શબ્દ પણ પ્રસિદ્ધ................ .......................... ૨૭૪ “જાવ ચત્તારિ સૂત્ર કિલ્બિષિકવિશેષવિષયક હોવું સંભવે............ સામાન્યનું કથન પણ ક્યારેક વિશેષપરક હોય. ૨૭૬ મોક્ષગમનની વાત ન હોવા માત્રથી સૂત્ર અભવ્યવિષયક ન બની જાય.................. ચાર પાંચ' શબ્દમાં પણ સંકેતવિશેષથી એકસંખ્યાવાચક.... ૨૭૮ પાંચ શબ્દ અંગે અન્ય પ્રશ્નો અને ઉત્તરો.... .............. “પંદર ભવો તો માત્ર સ્કૂલ ભવો જ છે એ વાત અયોગ્ય............................ ઓછાવત્તા ભવો માત્ર પર આરાધના-વિરાધનાનું સારા-નરસાપણું નથી............. .... ૨૮૧ જમાલિ અંગેના વૃત્તિના પાઠો............. .... ૨૮૨ વૃત્તિપાઠો અંગે ગીતાર્થોનું પ્રતિપાદન............. ... ૨૮૪ બે પ્રસ્તુત વાતોમાંથી શાસ્ત્રસંમતિપ્રદર્શન માત્ર એકનું પણ સંભવે. ૨૮૪ તિર્યંચયોનિક શબ્દ અંગે વિચારણા.......... ... ૨૮૬ સુત્રાનુસારે બોલનારને થતો લાભ.................................. ..... ૨૮૭ ૨૭૩ ૨૭૫ ૨૭૭ ૨૭૯ ૨૮૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૭. ૨૩. પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા.નું સંપાદિત-અનુવાદિતલિખિત અયોપયોગી સાહિત્ય અધ્યાત્મમત પરીક્ષા ધર્મપરીક્ષા સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભગી, કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યકત્વ જસ્થાનની ચઉપઈ ૫.-૬. દ્વાત્રિશદ્ દ્વાત્રિશિકા ભાગ-૧-૨ ૭-૯, કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧-૨-૩ ૧૦-૧૧, ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧-૨ સત્યદાદિ પ્રરૂપણા ૧૩. હારિભદ્રયોગભારતી ૧૪. યોગવિંશિકા ૧૫. સિદ્ધિનાં સોપાન ૧૬. તત્ત્વાવલોકન સમીક્ષા તત્ત્વ નિર્ણય ૧૮-૨૨. નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી વગેરે શતક નામે પાંચમા કમગ્રન્થના પદાર્થો-ટીપ્પણો ૨૪-૨૬. દશવિધ સામાચારી ભાગ-૧-૨-૩ ૨૭-૨૮. તિથિ અંગે સત્ય અને સમાધાન ભાગ-૧-૨ ૨૯. સપ્તભંગીવિંશિકા ૩૦. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ-૧ નિક્ષેપવિંશિકા ૩ર. क्या जिनपूजा करना पाप है? ૩૩. અનુયોગદ્વાર-સટીપ્પણ ૩૪. નયર્વિશિકા ૩૫-૪૦. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાગ-૧ થી ૭ પૂ. આ. શ્રી અભયરીખરસૂરિ મ. સા.નું સંપાતિ-અનુવાદિતલિખિત ઉપદેશાત્મક સાહિત્ય ૧. હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... ૬. હું છું સેવક તારો રે (ગુજ.+હિન્દી=0,000નકલ) ૭. હા ! પસ્તાવો વિપુલ ઝરણું ૨. હૈયુ મારું નૃત્ય કરે મિચ્છામિ દુક્કડ ૩. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ટાળિયે દોષ સંતાપ રે... (૨૦,૦૦૦નકલ) ૧૦. જેલર (ગુજ.+હિન્દી+મરાઠી=૧,૩૦,000નકલ) કિર પડિક્કમણું ભાવશું અવિMા અણાશંદે ૩૧. Page #44 -------------------------------------------------------------------------- ________________ ।। श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।। ।। श्रीमहावीरपरमात्मने नमः ।। ।। अहँ नमः ।। ।। श्रीप्रेम-भुवनभानु-धर्मजित्-जयशेखरसूरिसद्गुरुभ्यो नमः ।। ।।ऐ नमः ।। न्यायविशारद-न्यायाचार्य-महोपाध्याय श्रीमद्यशोविजयप्रविनिर्मिता धर्मपरीक्षा प्रथमो भागः ऐन्द्रश्रेणिकिरीटकोटिरनिशं यत्पादपद्मद्वये, हंसालिश्रियमादधाति न च यो दोषैः कदापीक्षितः । यद्गीः कल्पलता शुभाशयभुवः सर्वप्रवादस्थितेनिं यस्य च निर्मलं स जयति त्रैलोक्यनाथो जिनः ॥१॥ यन्नाममात्रस्मरणाज्जनानां प्रत्यूहकोटिः प्रलयं प्रयाति । अचिन्त्यचिन्तामणिकल्पमेनं शर्केश्वरस्वामिनमाश्रयामः ।।२।। જેઓના બે ચરણકમલમાં પંક્તિબદ્ધ ઇન્દ્રોના મુકુટોના અગ્રભાગ હંસની હારમાળાની શોભાને હંમેશા ધારણ કરે છે. (આનાથી પૂજાતિશય જણાવ્યો) જેઓ રાગાદિદોષોથી ક્યારે ય જોવાયા નથી તેથી ખરડાવાની વાત તો દૂર જ રહી, (આનાથી અપાયાપગમાતિશય કહ્યો) શુભ આશય છે ભૂમિ=ઉત્પત્તિ સ્થાન જેનું એવા સર્વ પ્રવાદો(નયો)ની સ્થિતિ માટે જેઓની વાણી કલ્પલતા સમાન છે. (આનાથી વચનાતિશય દેખાડ્યો) તેમજ જેઓનું જ્ઞાન આવરણમલરહિત હોઈ નિર્મળ છે (આનાથી જ્ઞાનાતિશય સૂચવ્યો) તે ગૈલોક્યનાથ જિન જય પામે છે. III જેઓના નામમાત્રના સ્મરણથી જીવોના ક્રોડ વિઘ્નો પણ નાશ પામે છે એવા અચિજ્ય ચિન્તામણિ સમાન આ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અમે આશ્રય સ્વીકારીએ છીએ. (તેથી અમારા વિશ્નો પણ ६२ थ६ ४.) ॥२॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧ नत्वा जिनान् गणधरान् गिरं जैनी गुरूनपि । स्वोपज्ञां विधिवद् धर्मपरीक्षां विवृणोम्यहम् ।।३।। इह हि सर्वज्ञोपज्ञे प्रवचने प्रविततनयभङ्गप्रमाणगम्भीरे परममाध्यस्थ्यपवित्रितैः श्रीसिद्धसेनहरिभद्र-प्रभृतिसूरिभिर्विशदीकृतेऽपि दुःषमादोषानुभावात् केषाञ्चिद् दुर्विदग्धोपदेशविप्रतारितानां भूयः शङ्कोदयः प्रादुर्भवतीति तन्निरासेन तन्मनोनैर्मल्यमाधातुं धर्मपरीक्षानामायं ग्रन्थः प्रारभ्यते। तस्य चेयमादिगाथा - पणमिय पासजिणिंदं धम्मपरिक्खाविहिं पवक्खामि । गुरुपरिवाडीसुद्धं आगमजुत्तीहिं अविरुद्धं ।।१।। प्रणम्य पार्श्वजिनेन्द्रं धर्मपरीक्षाविधिं प्रवक्ष्ये । गुरुपरिपाटीशुद्धम् आगमयुक्तिभ्यामविरुद्धम् ।।१।। 'पणमिय' त्ति । प्रणम्य-प्रकर्षेण भक्तिश्रद्धाऽतिशयलक्षणेन नत्वा, पार्श्वजिनेन्द्रम्। अनेन प्रारिप्सितप्रतिबन्धकदुरितनिरासार्थं शिष्टाचारपरिपालनार्थं च मङ्गलमाचरितम्। धर्मस्य= धर्मत्वेनाभ्युपगतस्य, परीक्षाविधि-अयमित्थंभूतोऽनित्थंभूतो वेति विशेषनिर्धारणप्रकार, प्रवक्ष्ये । શ્રી જિનેશ્વરોને, ગણધરોને, જિનવાણીને અને ગુરુઓને નમીને વનિર્મિત ધર્મપરીક્ષા ગ્રન્થનું વિધિપૂર્વક હું વિવરણ કરું છું. ૩ સુવિસ્તૃત નય-ભાંગા અને પ્રમાણોથી ગંભીર તેમજ પરમમાધ્યશ્મથી પવિત્ર એવા શ્રી સિદ્ધસેનસૂરિ – શ્રી હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોથી સ્પષ્ટ કરાયેલા એવા પણ સર્વજ્ઞદેશિત આ પ્રવચન અંગે (પ્રવચનના સિદ્ધાંતો અંગે) દુઃષમકાલના દોષના પ્રભાવે કેટલાક દોઢડાહ્યાઓના ઉપદેશથી ઠગાઈ ગયેલા કેટલાક જીવોને પુનઃ શંકા જાગે છે તેથી તે શંકાઓને દૂર કરવા દ્વારા તેઓનું ચિત્ત નિર્મળ કરવા ધર્મપરીક્ષા નામનો આ ગ્રન્થ શરૂ કરાય છે. તેની આ પ્રથમ ગાથા છે – ગાથાર્થઃ શ્રી પાર્શ્વજિનેશ્વરને પ્રણામ કરીને, ગુરુપરંપરાથી શુદ્ધ અને આગમ તેમજ યુક્તિને અવિરુદ્ધ એવી ધર્મપરીક્ષાવિધિને કહીશ. અહીં શ્રી પાર્શ્વજિનેન્દ્રને પ્રણામ કરીને એટલે અત્યંત ઉછાળા મારતી ભક્તિરૂપ અને શ્રદ્ધારૂપ પ્રકર્ષથી ભગવાનને નમીને. આનાથી પ્રારંભ કરવાને ઇચ્છાયેલ ગ્રન્થના પ્રતિબંધક દુરિતોને દૂર કરવા તેમજ શિષ્ટાચારનું પરિપાલન કરવા મંગલ કર્યું. “ધર્મની પરીક્ષાવિધિ કહીશ' એવું જે કહ્યું છે તેમાં (૧) ધર્મ એટલે ધર્મ તરીકે અભ્યાગત સ્વીકારેલ સિદ્ધાન્તાદિ, નહિ કે ધર્મ તરીકે નિશ્ચિત (સિદ્ધ) થઈ ગયેલ સિદ્ધાન્તાદિ, કેમકે એની તો પરીક્ષા જ કરવાની હોતી નથી. અને (૨) પરીક્ષાવિધિ એટલે “આ ધર્મ Page #46 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષકનું સ્વરૂપ < प्रेक्षावत्प्रवृत्त्युपयोगिविषयाभिधानप्रतिज्ञेयम् । प्रयोजनादयस्तु सामर्थ्यगम्याः, धर्मप्रतिपादक ग्रन्थस्य धर्मशास्त्रप्रयोजनादिभिरेव प्रयोजनादिमत्त्वादिति । किंभूतं धर्मपरीक्षाविधिम् ? गुरुपरिपाटीशुद्धम्=अविच्छिन्नपूर्वाचार्यपरम्परावचनानुसरणपवित्रम्, तथा आगमयुक्तिभ्यां-सिद्धान्ततर्काभ्यामविरुद्धं=अबाधितार्थम् । एतेनाभिनिवेशमूलकस्वकपोलकल्पनाऽऽशङ्का परिहृता भव । इयं हि ज्ञानांशदुर्विदग्धानामैहिकार्थमात्रलुब्धानां महतेऽनर्थाय । यावानेव ह्यर्थः सुविनिश्चितस्तावानेवानेन निरूपणीयः, न तु कल्पनामात्रेण यत्तदसंबद्धप्रलापो विधेय इति मध्यस्थाः, अत एव चिरप्ररूढमप्यर्थं कल्पनादोषभीरवो नाहत्य दूषयन्ति गीतार्थाः । तदुक्तं धर्मरत्नप्रकरणे (९९) जं चण सुत्ते विहियं ण य पडिसिद्धं जणंमि चिररूढं । समइविगप्पिअदोसा तं पि ण दूसंति गीयत्था ।। ततश्च माध्यस्थ्यमेव धर्मपरीक्षायां प्रकृष्टं कारणमिति फलितम् ।।१।। - ખરેખર આવો (જેવો સ્વીકારાયો છે તેવો ) છે કે નહીં? એવો વિશેષ નિર્ણય કરવાની રીત (તેને કહીશ). આનાથી બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થવામાં ઉપયોગી એવી વિષયકથનરૂપ પ્રતિજ્ઞા સૂચવી. પ્રયોજન-સંબંધ-અધિકારી વગેરે સામર્થ્યગમ્ય છે. અર્થાત્ આગમાદિ ધર્મશાસ્ત્રના જે શિષ્યાનુગ્રહપદાર્થબોધ-મોક્ષ વગેરે પ્રયોજનાદિ હોય તે જ આના પણ જાણી લેવા, કેમ કે તે શાસ્ત્રના વિષયભૂત ધર્મનું જ આ ગ્રન્થ પણ પ્રતિપાદન કરે છે. વળી આ ધર્મપરીક્ષાવિધિ પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાને અનુસરનારી હોઈ પવિત્ર છે તેમજ આગમ અને યુક્તિઓથી બાધિત ન થાય તેવા અર્થોને કહેનાર છે. તેથી આને વિશે કોઈએ “આ માત્ર કદાગ્રહમૂલક સ્વકલ્પનાના તરંગરૂપ હોઈ અનાદરણીય છે.” એવી શંકા કરવી નહિ. આવી સ્વકપોલકલ્પના જ્ઞાનના અંશમાત્રથી જાતને પંડિત માનનારા અને યશ વગેરે માત્ર ઐહિક ચીજોમાં લુબ્ધ એવા જીવોને મહા અનર્થ કરનાર બને છે. તેથી જેટલા પદાર્થો સુવિનિશ્ચિત હોય તેટલાની જ આ પરીક્ષાવિધિથી નિર્ણયાત્મક પ્રરૂપણા કરવી જોઈએ, કલ્પનામાત્રથી જે તે અસંબદ્ધ વાતો ક૨વી જોઈએ નહિ એવું મધ્યસ્થો કહે છે (તેમજ આચરે છે). તેથી જ લાંબા કાળથી ચાલી આવતા ‘કૈવલીને દ્રવ્યહિંસાનો સંભવ' વગેરે રૂપ અર્થોને કલ્પનાપ્રયુક્ત અનર્થોથી ડ૨ના૨ા ગીતાર્થો જાણીને દોષિત ઠેરવતાં નથી. ધર્મરત્ન પ્રકરણ (૯૯)માં કહ્યું છે કે- “જેનું સૂત્રમાં વિધાન નથી તેમજ નિષેધ પણ નથી તેમજ ગીતાર્થજનોમાં જે ચિ૨રૂઢ છે તે અર્થોને પણ સ્વમતિથી કાલ્પનિક દોષોનું ઉદ્ભાવન કરીને ગીતાર્થો દોષિત કહેતાં નથી.’’ શ્લોકમાં રહેલ અપિ = પણ શબ્દથી શાસ્ત્રવિહિત વાતોનો સંગ્રહ જાણવો; અર્થાત્ તેને અને ઉક્તવિશેષણયુક્ત એવી શાસ્ત્રઅવિહિત વાતોને પણ ગીતાર્થો દોષિત કહેતા નથી. આમ અભિનિવેશમૂલક કલ્પના ધર્મપરીક્ષાને ઉન્માર્ગે ઘસડી જનારી હોઈ માધ્યસ્થ્ય જ ધર્મપરીક્ષાનું મુખ્ય કારણ હોવાનું ફલિત થાય છે. ॥૧॥ १. यच्च न सूत्रे विहितं न च प्रतिषिद्धं जने चिररूढम् । स्वमतिविकल्पितदोषास्तदपि न दूषयन्ति गीतार्थाः ॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ 0 एतदेवाह - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨ सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जित्तं ।।२।। स धर्मो यो जीवं धारयति भवार्णवे निपतन्तम् । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम् ।।२।। ‘સો થમ્મો'ત્તિ । भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्, अज्ञातविषये माध्यस्थ्यादेव हि गलितकुतर्कग्रहाणां धर्मवादेन तत्त्वोपलम्भप्रसिद्धेः । ननु सदसद्विषयं माध्यस्थ्यं प्रतिकूलमेव । तदुक्तं - सुनिश्चितं मत्सरिणो जनस्य न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ।। (अयोगव्य. द्वा. २७) इति कथं तद् भवद्भिः परीक्षाऽनुकूलमुच्यत ? इति चेत् ? सत्यं प्रतीयमानस्फुटातिशयशालि આ જ વાતને ગ્રન્થકાર જણાવે છે : (પરીક્ષાનું મૂળ માધ્યસ્થ્ય) ગાથાર્થ : ભવસમુદ્રમાં પડતા જીવને જે ધારી રાખે છે તે ધર્મ છે. મધ્યસ્થતાને જ તેની પરીક્ષાનું મુખ્ય કારણ શ્રીજિનેશ્વરોએ કહી છે. જ ભવસમુદ્રમાં પડતા જીવને જે ક્ષમાદિ ગુણ રૂપ ટેકો આપીને બચાવે છે તે ભગવત્પ્રણીત શ્રુતચારિત્ર સ્વરૂપ ધર્મ છે. શ્રી જિનેશ્વરોએ મધ્યસ્થત્વને જ તેની પરીક્ષાનું કારણ કહ્યું છે. અર્થાત્ પરીક્ષાના પરીક્ષક રૂપ મુખ્ય કારણ તે જ બને છે, જેનામાં માધ્યસ્થ્યરૂપ યોગ્યતા રહી હોય. માધ્યસ્થ્યથી જ જેઓના અજ્ઞાત વિષય અંગેના કૃતર્કો દૂર થઈ ગયા છે તેઓ જ જલ્પ અને વિતંડાથી ભિન્ન અને તત્ત્વજિજ્ઞાસુઓની ચર્ચાસ્વરૂપ એવા ધર્મવાદથી તત્ત્વને જાણી શકે છે. (જ્યાં સુધી કુતર્ક-કદાગ્રહ પકડાએલા હોય છે ત્યાં સુધી તત્ત્વની સિદ્ધિની ઇચ્છા કરતાં સ્વઅભ્યપગતસિદ્ધિની ઇચ્છાનું જ જો૨ વધુ હોવાથી ચર્ચા ધર્મવાદરૂપ બનતી નથી અને તેથી તત્ત્વ હાથમાં આવી શકતું નથી.) શંકા : સારી અને નરસી બંને ચીજ અંગે સમાનભાવ રાખવા રૂપ માધ્યસ્થ્ય તો પરીક્ષા માટે પ્રતિકૂલ જ છે. કેમકે ઊંચી ચીજને પણ નીચી ચીજ સમાન જ ગણવાનો આગ્રહ એ પણ એક જાતનો કદાગ્રહ જ હોઈ ઊંચી ચીજની વાસ્તવિકતા ઊંચતાને જાણવા દેતો નથી તો તમે કેમ એને પરીક્ષાનુકૂલ કહો છો ? અયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા (૨૭)માં કહ્યું પણ છે કે “હે નાથ ! એ વાત સુનિશ્ચિત છે કે જે પરીક્ષકો માધ્યસ્થ્યની ધજા પકડીને મણિસમાન જૈનધર્મ અને કાચસમાન ઇતરધર્મ અંગે “બધા ધર્મો Page #48 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષકનું સ્વરૂપ परविप्रतिप्रत्तिविषयपक्षद्वयान्यतरनिर्धारणानुकूलव्यापाराभावलक्षणस्य माध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि स्वाभ्युपगमहानिभयप्रयोजकदृष्टिरागाभावलक्षणस्य माध्यस्थ्यस्य तदनुकूलत्वात् ।।२।। अथ मध्यस्थः कीदृग्भवति? इति तल्लक्षणमाह - मज्झत्थो अ अणिस्सियववहारी तस्स होइ गुणपक्खो । - णो कुलगणाइणिस्सा इय ववहारंमि सुपसिद्धं ।।३।। ___ मध्यस्थश्चानिश्रितव्यवहारी तस्य भवति गुणपक्षः । नो कुलगणादिनिश्रा इति व्यवहारे सुप्रसिद्धम् ।।३।। मध्यस्थश्चानिश्रितव्यवहारी स्यात्, उपलक्षणत्वादनुपश्रितव्यवहारी च। तत्र निश्रा रागः, उपश्रा च द्वेष इति रागद्वेषरहितशास्त्रप्रसिद्धाभाव्यानाभाव्यसाधुत्वासाधुत्वादिपरीक्षारूपव्यवहारकारीत्यर्थः। अत एव तस्य मध्यस्थस्य, गुणपक्षो='गुणा एवादरणीयाः' इत्यभ्युपगमो भवति, न तु कुलસરખા છે” ઇત્યાદિ સમાનભાવને ધારે છે તેઓ ખરેખર સદ્ધર્મ પર કે તારા પર માત્સર્ય રાખનારા લોકોથી જુદા નથી.” સમાધાન : તમારી વાત સાચી છે. પણ સામે એવી બે વસ્તુઓ રહેલી હોય કે એમાંની એક ચઢિયાતી હોવી અને બીજી ઊતરતી હોવી સ્પષ્ટ છે. તેમાં એ વિશે કોઈને વિવાદ ઊભો થયો. એ વખતે “આપણે તો સમભાવવાળા છીએ” “આપણે મન બધી વસ્તુઓ સરખી છે' આવા અભિપ્રાયના કારણે ચઢિયાતી વસ્તુના ચઢિયાતાપણાને સિદ્ધ કરી આપનાર યુક્તિઓ ન લગાવવા રૂપ માધ્યચ્ય તો પરીક્ષાને પ્રતિકૂલ છે જ. તેમ છતાં પોતે જે પક્ષ=સિદ્ધાન્ત, સ્વીકારેલ હોય તે ઊડી જશે તો? એવો ભય પેદા કરનાર દૃષ્ટિરાગ ન હોવા રૂપ જે માધ્યચ્ય હોય છે તે તો પરીક્ષાને અનુકૂલ જ છે. ખોટી પકડ રૂપ આ દૃષ્ટિરાગ જો હાજર હોય તો એ અભ્યાગત અયુક્ત પક્ષની બાધક સાચી પણ દલીલોને મગજમાં જચવા જ ન દેતો હોઈ સત્ય નિર્ણય થવા દેતો નથી. એરા મધ્યસ્થ પરીક્ષક કેવો હોય? તેનું હવે લક્ષણ કહે છે – (મધ્યસ્થ કેવો હોય?) ગાથાર્થ અને મધ્યસ્થ અનિશ્રિત વ્યવહારી હોય છે, તેને ગુણપક્ષપાત હોય છે તેમજ કુલ-ગણ વગેરેના પક્ષપાતરૂપ નિશ્રા હોતી નથી એવું વ્યવહારસૂત્રમાં કહ્યું છે. અહીં અનિશ્ચિતવ્યવહારીના ઉપલક્ષણથી અનુપશ્રિત વ્યવહારી પણ જાણી લેવો. તેમાં નિશ્રા એટલે રાગ, અને ઉપશ્રા એટલે ષ. તેથી ફલિત એ થયું કે મધ્યસ્થ, રાગ-દ્વેષ રહિતપણે શાસ્ત્રમાં કહ્યા મુજબ આભાવ્ય-અનાભાવ્ય (પ્રાપ્ત થયેલ ઉપધિ-શિષ્ય વગેરેના કોણ અધિકારી (હકદાર) અને કોણ અનધિકારી), સાધુત્વ-અસાધુત્વ વગેરેની પરીક્ષારૂપ વ્યવહાર કરનાર હોય છે. આમ શાસ્ત્રમુજબ વ્યવહાર કરનારો હોવાથી જ એને “ગુણો જ આદરણીય છે.' ઇત્યાદિ રૂપ ગુણપક્ષપાત હોય છે. તેમજ પોતાના Page #49 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪ गणादिनिश्रा निजकुलगणादिना तुल्यस्य सद्भूतदोषाच्छादनयाऽसद्भूतगुणोद्भावनया च पक्षपातरूपा। तथा कुलगणादिना विसदृशस्यासद्भूतदोषोद्भावनया सद्भूतगुणाच्छादनयाऽपि चोपश्राऽपि न भवति इत्यपि द्रष्टव्यम्। इति एतद् व्यवहारग्रन्थे सुप्रसिद्धम्, निश्रितोपश्रितव्यवहारकारिणः सूत्रे महाप्रायश्चित्तोपदेशात् ।।३।। इत्थं च मध्यस्थस्यानिश्रितव्यवहारित्वाद् यत्कस्यचिदभिनिविष्टस्य पक्षपातवचनं तन्मध्यस्थेर्नाङ्गीकरणीयमित्याह - तुल्लेवि तेण दोसे पक्खविसेसेण जा विसेसुत्ति । सा णिस्सियत्ति सुत्तुत्तिण्णं तं बिंति मज्झत्था ।।४।। तुल्येऽपि तेन दोषे पक्षविशेषेण या विशेषोक्तिः । सा निश्रितेति सूत्रोत्तीर्णां तां ब्रुवते मध्यस्थाः ।।४।। तुल्लेवित्ति । तेन मध्यस्थस्य कुलादिपक्षपाताभावेन, तुल्येऽपि उत्सूत्रभाषणादिके दोषे सति पक्षविशेषेण या विशेषोक्तिः 'स्वपक्षपतितस्य यथाछन्दस्याप्यपरमार्गाश्रयणाभावान तथाविधदोषः, કુલ-ગણ વગેરેના સાધુમાં હાજર દોષોનો ઢાંકપિછોડો કરીને અને ગેરહાજર એવા પણ ગુણોની હાજરી માનીને કરાતા પક્ષપાત રૂપ નિશ્રા હોતી નથી. એમ પોતાના કુલ-ગણ વગેરેનો ન હોય તેવા સાધુમાં હાજર ગુણોને દબાવી દઈને અને ગેરહાજર દોષોની કલ્પના કરીને ઊભી થતી ઉપશ્રા પણ હોતી નથી. આ વાત વ્યવહારસૂત્રમાં પ્રસિદ્ધ છે. કેમકે તેમાં નિશ્રિત-ઉપશ્રિત વ્યવહાર કરનારને બહુ મોટું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી પાપભીરુ મધ્યસ્થ શા માટે નિશ્રિત-ઉપશ્રિત વ્યવહાર કરે ? Ill (અભિનિવિષ્ટના વચનો અગ્રાહ્ય) આમ મધ્યસ્થ રાગદ્વેષ રહિતપણે નિર્ણય આપનારા હોય છે. માટે જ તેણે આપેલા નિર્ણયો શિષ્ટપુરુષોને સ્વીકાર્ય બને છે. તેથી કોઈ બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ એવી પણ વ્યક્તિ જો અભિનિવિષ્ટ બનીને પક્ષપાતી વચનો કહે તો એ નિર્ણયાત્મક વચનો રાગદ્વેષ રહિતપણે કહેવાયેલા ન હોવાથી મધ્યસ્થ સજ્જનોએ સ્વીકારવા યોગ્ય હોતા નથી. એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : તેથી દોષ એક સરખો હોવા છતાં સ્વપક્ષ અને પરાક્ષરૂપ પક્ષભેદને આશ્રયીને જે વિશેષ=જુદા જુદા પ્રકારનું વચન કહેવાય છે તે નિશ્ચિત હોય છે અને તેથી તેને મધ્યસ્થો સૂત્રોત્તીર્ણ (ઉસૂત્રો કહે છે. યથાવૃંદાદિમાં અને દિગંબરાદિમાં ઉસૂત્રભાષણાધિરૂપ દોષ સરખો હોવા છતાં “યથાશૃંદાદિ સ્વપક્ષમાં રહેલા છે જ્યારે દિગંબરાદિ અન્ય પક્ષમાં રહેલા છે. માત્ર આટલા ભેદને આગળ કરીને જે એવું કહેવાય છે કે “સ્વપક્ષમાં રહેલ યથાવૃંદે અન્ય માર્ગનો આશ્રય કર્યો ન હોવાથી તેને નિયમા અનંત Page #50 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર परपक्षपतितस्य तून्मार्गाश्रयणान्नियमेनानन्तसंसारित्व'मिति, सा=विशेषोक्तिः निश्रिता=पक्षपातगर्भा, इति तां सूत्रोत्तीर्णां = आगमबाधितां ब्रुवते मध्यस्थाः । आगमे ह्यविशेषेणैवान्यथावादिनामन्यथाकारिणां च महादोषः प्रदर्शितस्तत्कोऽयं विशेषो यत्परपक्षपतितस्यैवोत्सूत्रभाषिणोऽनन्तसंसारित्वनियमो न स्वपक्षपतितस्य यथाछन्दादेरिति ।।४।। — ननु ~ अस्त्ययं विशेषो यत्परपक्षगतस्योत्सूत्रभाषिणो 'वयमेव जैना अन्ये तु जैनाभासा' इत्येवं तीर्थोच्छेदाभिप्रायेण प्रवर्त्तमानस्य सन्मार्गनाशकत्वान्नियमेनानन्तसंसारित्वम्, स्वपक्षगतस्य तु व्यवहारतो मार्गपतितस्य नायमभिप्रायः संभवति, तत्कारणस्य जैनप्रवचनप्रतिपक्षभूतापरमार्गस्याङ्गीकारस्याभावाद् ~ इत्यत आह तित्थुच्छेओ व्व मओ सुत्नुच्छेओवि हंदि उम्मग्गो । संसारो अ अणतो भयणिज्जो तत्थ भाववसा ।।५।। - સંસાર હોવાનો દોષ લાગતો નથી. જ્યારે પરપક્ષમાં રહેલાં દિગંબરાદિને તો તેઓએ ઉન્માર્ગનો આશ્રય કર્યો હોવાથી નિયમા અનંત સંસારરૂપ દોષ થાય છે.” તે કથન નિશ્રિત=પક્ષપાત ગર્ભિત વચનરૂપ બની જાય છે, કેમ કે મધ્યસ્થપણે બોલનાર મધ્યસ્થો તો કુલ વગેરેના પક્ષપાતાદિથી શૂન્ય હોય છે, જ્યારે આ તો પક્ષવિશેષનો આશ્રય કરીને બોલાયેલું છે. આમ આ વચન નિશ્રિત હોઈ મધ્યસ્થો તેને સૂત્રોત્તીર્ણ= આગમબાધિત કહે છે. કેમકે આગમમાં તો અન્યથાવાદી અને અન્યથાકારીઓને એકસરખી રીતે મહાનુકસાન દેખાડ્યું છે. તેથી તે કદાગ્રહી સ્વપક્ષ-પરપક્ષમાં રહેલા આ જીવોમાં કયો ભેદ જુએ છે કે જેથી ‘૫૨૫ક્ષપતિત ઉત્સૂત્રભાષી જ નિયમા અનંતસંસારી હોય, સ્વપક્ષપતિત યથાછંદાદિ નહિ” એવું કહેવા તે પ્રેરાય છે ? ॥૪॥ “અરે ! એવો ભેદ તો છે જ કે દિગંબરાદિ પર૫ક્ષગત ઉત્સૂત્રભાષીઓ ‘અમે જ ખરા જૈન છીએ, શેષ શ્વેતાંબરાદિ તો જૈનાભાસ છે' ઇત્યાદિ કહીને સ્થવિકલ્પ માર્ગરૂપ તીર્થનો ઉચ્છેદ કરી નાખવાના અભિપ્રાયથી પ્રવર્તતા હોવાથી સન્માર્ગનાશક હોય છે. જ્યારે સ્વપક્ષગત યથાછંદાદિ તેવા હોતા નથી કારણ કે તીર્થરૂપ શ્વેતાંબર માર્ગમાં વ્યવહારથી રહેલા તેઓને ઉક્ત અભિપ્રાય જ સંભવતો નથી. તે પણ એટલા માટે સંભવતો નથી કે જૈન પ્રવચનના પ્રતિપક્ષભૂત અપર માર્ગનો સ્વીકાર કે જે તેના કારણભૂત છે તે તેઓએ કર્યો હોતો નથી. માટે ૫૨૫ક્ષગતને જ નિયમા અનંત સંસાર હોય છે, યથાછંદાદિને નહિ. ટૂંકમાં તીર્થોચ્છેદનો અભિપ્રાય હોવા ન હોવા રૂપ ભેદ તેઓમાં હોય જ છે. તેથી ‘એવો કયો ભેદ જુએ છે ?...’ ઇત્યાદિ તમે કેમ કહો છો ? ” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે (સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ) ગાથાર્થ : તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ તરીકે જ મધ્યસ્થોને માન્ય છે. તે બંનેમાં ભાવને અનુસરીને અનંત સંસાર ભજનાએ (વિકલ્પે) હોય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ तीर्थोच्छेद इव मतः सूत्रोच्छेदोऽपि हंदि उन्मार्गः । संसारश्चानन्तो भजनीयस्तत्र भाववशात् ।।५।। तित्थुच्छेओत्ति । तीर्थोच्छेद इव सूत्रोच्छेदोऽपि, हंदि इत्युपदर्शने, उन्मार्ग एव मतः, तथा चोन्मार्गपतितानामुत्सूत्रभाषणं यदि तीर्थोच्छेदाभिप्रायेणैवेति भवतो मतं तदोत्सूत्राचरणप्ररूपणप्रवणानां व्यवहारतो मार्गपतितानां यथाछन्दादीनामुत्सूत्रभाषणमपि सूत्रोच्छेदाभिप्रायेणैव स्याद्, विरुद्धमार्गाश्रयणस्येव सूत्रविरुद्धाश्रयणस्यापि मार्गोच्छेदकारणस्याविशेषात्। तथा च द्वयोरप्युन्मार्गः समान एव। संसारस्त्वनन्तस्तत्र भावविशेषाद् भजनीयः, अध्यवसायविशेषं प्रतीत्य संख्यातासंख्यातानन्तभेदभिन्नस्य तस्याहंदाद्याशातनाकृतामप्यभिधानात् । तथा च महानिशीथसूत्रं-जे णं तित्थकरादीणं महतिं आसायणं कुज्जा, से णं अज्झवसायं पडुच्च जाव णं अणंतसंसारिअत्तणं लभिज्जत्ति ।। इत्थं चोत्सूत्रभाषिणां नियमादनन्तः संसार इति नियमः परास्तः । किञ्च कालीदेवीप्रमुखाणां षष्ठाङ्गे-'अहाछंदा अहाछंदविहारिणी(उ)त्ति' पाठेन यथाछन्दत्वभणनादुत्सूत्रभाषित्वं सिद्धम्, તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ જ મનાયો છે. તેથી ઉન્માર્ગપતિતનું ઉસૂત્રભાષણ તીર્થોચ્છેદના અભિપ્રાયથી જ હોય છે એવું જો તમે માનતા હો તો તમારે આ પણ માનવું પડશે કે ઉસૂત્રનું આચરણ તેમજ પ્રરૂપણ કરવામાં તત્પર અને વ્યવહારથી માર્ગપતિત એવા યથાવૃંદાદિનું ઉસૂત્રભાષણ પણ સૂત્રોચ્છેદના અભિપ્રાયથી જ થાય છે. કેમકે વિરુદ્ધ માર્ગનો આશ્રય જેમ માર્ગોચ્છેદના કારણભૂત હોઈ તીર્થોચ્છેદ અભિપ્રાય કરાવે છે તેમ સૂત્રવિરુદ્ધનો આશ્રય પણ માર્ગોચ્છેદના કારણભૂત હોઈ સૂત્રોચ્છેદ અભિપ્રાયને ઊભો કરે જ છે. તેથી સ્વપક્ષગત-પરપક્ષગત બન્નેને ઉન્માર્ગ એકસરખો હોવાથી તમે તે બેમાં દેખાડેલ ભેદ અયુક્ત છે. “યથાવૃંદાદિ પણ આ રીતે જો પરપક્ષગત ઉસૂત્રભાષીને સમાન જ છે તો તેઓનો પણ નિયમા અનંત સંસાર સિદ્ધ થઈ જશે” ઇત્યાદિ ભ્રમ કોઈને થઈ જ ન જાય એ માટે ગ્રન્થકાર કહે છે કે તેઓને સ્વપક્ષગત-પરપક્ષગત બંને પ્રકારના ઉસૂત્રભાષી જીવોને સંસાર અનંત જ હોય એવો નિયમ નથી; કિન્તુ અધ્યવસાયને આશ્રીને તેમાં ભજના છે. કેમકે શ્રી અરિહંત વગેરેની આશાતના કરનારા વિરોધકોને પણ અધ્યવસાય વિશેષને આશ્રીને સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંતકાળ હોવાનો કહ્યો છે. જેમ કે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “જે તીર્થકરાદિની મોટી આશાતના કરે છે તે અધ્યવસાયને આશ્રયીને સંખ્યાત-અસંખ્યાત કે યાવત્ અનંતકાળ માટે સંસારિકપણું પામે છે.” આમ ઉસૂત્રભાષીઓને નિયમો અનંત સંસાર હોવાનો નિયમ નિરસ્ત થયો. વળી છઠ્ઠા જ્ઞાતધર્મકથા અંગમાં કાલીદેવી વગેરેને તે યથાણંદ વિહરનારી હોઈ - યથાશૃંદા હોવી જે કહી છે એનાથી १. यस्तीर्थकरादीनां महतीमाशातनां कुर्यात्, स अध्यवसायं प्रतीत्य यावदनन्तसंसारिकत्वं लभेत् ॥ ૨. થાઇન્તા યથાઇવિહારિળી ત [જ્ઞાતાધર્મથીજ ૨-૨-૧] Page #52 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पण्णवेमाणो । एसो उ अहाछंदो इच्छाछंदुत्ति एगट्ठा ।। इत्यावश्यकनियुक्तिवचनात् () । तासां चैकावतारित्वं प्रसिद्धमिति नायं नियमो युक्तः । यत्तु उन्मार्गमाश्रितानामाभोगवतामनाभोगवतां वा नियमेनानन्तः संसारः, प्रतिसमयं तीर्थोच्छेदाभिप्रायेण साम्यात्; यथाछन्दस्तु क्वचिदंशेऽनाभोगादेवोत्सूत्रभाषी स्यात्, तस्यानाभोगोऽपि प्रायः सम्यगागमस्वरूपापरिणतेः, न च तस्य तदुत्सूत्रभाषणमनन्तसंसारहेतुः, तीर्थोच्छेदाभिप्रायहेतुकस्यैव तस्यानन्तसंसारहेतुत्वाद् इति, तदसंबद्धं, एतादृशनियमाभावात् । न ह्युन्मार्गपतिताः सर्वेऽपि तीर्थोच्छेदपरिणामवन्त एव, सरलपरिणामानामपि केषाञ्चिद्दर्शनात्। न च यथाछन्दादयोऽनाभोगादेवोत्सूत्रभाषिणः, जानतामपि तेषां बहूनां सुविहितसाधुसमाचारप्रद्वेषदर्शनात् । यस्त्वाहयथाछन्दत्वभवनहेतूनां पार्श्वस्थभवनहेतूनामिव नानात्वेनागमे भणितत्वाद् यथाछन्दमात्रस्योજ એ ઉસૂત્રભાષક હોવી પણ સિદ્ધ થઈ જાય છે; કેમકે શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “ઉસૂત્રને આચરતો અને ઉત્સુત્રને જ પ્રરૂપતો આ યથાછંદ છે, છંદ અને ઇચ્છા એકાWક શબ્દો છે.” આમ કાલીદેવી વગેરે યથાવૃંદ હોવી અને તેથી ઉત્સુત્રભાષી હોવી પણ સિદ્ધ છે અને છતાં તેઓ એકાવતારી હોવી પણ શ્રી જ્ઞાતાધર્મકથામાં કહી છે. તેથી ઉસૂત્રભાષી નિયમા અનંત સંસારી હોવાનો નિયમ યુક્ત નથી. “ઉન્માર્ગમાં રહેલા ઉત્સુત્રભાષી જીવો આભોગયુક્ત હોય કે અનાભોગવાળા હોય તો પણ સમયે સમયે તીર્થોચ્છેદનો અભિપ્રાય તો તે બધાને એક સરખો જ હોવાથી તેઓને તો દરેકને નિયમો અનંત સંસાર હોય છે, જ્યારે યથાછંદ તો કોઈક અંશમાં અનાભોગથી જ ઉત્સુત્રભાષી હોય છે. અને તેનો એ અનાભોગ પણ પ્રાયઃ આગમ વચનો સમ્યફ પરિણમ્યા (સમજાયા) ન હોવાના કારણે જ હોય છે. તેથી તેઓનું તે ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ બનતું નથી. કેમ કે તીર્થોચ્છેદના અભિપ્રાયથી થયેલું જ તે અનંતસંસારનો હેતુ હોય છે” આવું કોઈનું જે કથન છે તે અસંબદ્ધ જાણવું, કેમ કે “તીર્થોચ્છેદઅભિપ્રાય હેતુક ઉસૂત્રભાષણ જ અનંતસંસાર હેતુ બને છે” એવો કોઈ નિયમ નથી. એમ ઉન્માર્ગપતિત બધા જીવો તીર્થોચ્છેદ પરિણામવાળા જ હોય એવું પણ નથી; કેમ કે કેટલાક સરળ પરિણામી પણ જોવા મળે છે. તેમજ યથાશૃંદાદિ અનાભોગથી જ ઉત્સુત્ર બોલે છે એવું પણ નથી, કેમ કે તેઓમાંના ઘણા સાધુસામાચારીના જાણકારોમાં પણ સુવિહિત સાધુઓની સામાચારી માટે ઉછળતો દ્વેષ જોવા મળે છે. વળી કોઈકે જે કહ્યું છે કે “યથાછંદ બનવાના હેતુઓ પાર્થસ્થાદિ બનવાના હેતુઓની જેમ વિવિધ હોવા - - - - - - - - - - - - - १. उत्सूत्रमाचरन्नुत्सूत्रं चैव प्रज्ञापयन् । एष तु यथाच्छन्द इच्छाछन्द इत्येकार्थौ ॥ २. काली णं भंते ! देवी ताओ देवलोगाओ अणंतरं उवट्टिता कहिं गच्छिहिति कहिं उववज्जिहिति ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिति त्ति। Page #53 -------------------------------------------------------------------------- ________________ धर्मपरीक्षा माग-१ / २॥था-५ सूत्रभाषित्वनियमोऽप्रामाणिकः इति, तदरमणीयं, आगम एव यथाछन्दस्योत्सूत्रप्ररूपणाया नियतव्यवस्थाप्रदर्शनात्। तदुक्तं व्यवहारभाष्ये अहछंदस्स परूवण उस्सुत्ता दुविह होइ णायव्वा । चरणेसु गइंसु जा तत्थ चरणे इमा होइ ।।१।। पडिलेहणि मुहपोत्तिय रयहरण निसिज्ज पायमत्तए पट्टे । पडलाइ चोल उण्णादसिआ पडिलेहणापोत्तं ।।२।। दंतच्छिन्नमलित्तं हरियट्ठिय पमज्जणा य णितस्स । अणुवाइ अणणुवाई परूवणं चरणे गतीसुपि ।।३।। अणुवाइत्ति नज्जइ जुत्तीपडियं खु भासए एसो । जं पुण सुत्तावेयं तं होइ अणणुवाइत्ति ।।४।। सागारिआइपलियंक-णिसिज्जासेवणा य गिहिमत्ते । णिग्गंथिचिट्ठणाई पडिसेहो मासकप्पस्स ।।५।। चारे वेरज्जे वा पढमसमोसरण तह णितिएसु । सुण्णे अकप्पिए अ अणाउंछे य संभोगे ।।६।। किंवा अकप्पिएणं गहियं फासुपि होइ उ अभोज्जं । अन्नाउँछं को वा होइ गुणो कप्पिए गहिए ।।७।। पंचमहव्वयधारी समणा सव्वे वि किं ण भुंजंति । इय चरणवितथवादी इत्तो वुच्छं गईसुं तु ।।८।। खेत्तं गओ अडविं इक्को संचिक्खए तहिं चेव । तित्थयरो पुण पियरो खेत्तं पुण भावओ सिद्धित्ति ।।९।। एतासां गाथानामयं संक्षेपार्थः-अहछंदस्सत्ति । यथाछन्दस्य प्ररूपणोत्सूत्रा-सूत्रादुत्तीर्णा द्विविधा આગમમાં કહ્યા છે. તેથી કોઈ જીવ ઉસૂત્રભાષણ વિના પણ અન્ય હેતુથી યથાછંદ બની ગયો હોવો સંભવિત હોઈ “બધા યથાછંદો ઉસૂત્રભાષી જ હોય એવો નિયમ અપ્રમાણિક છે” તે પણ મનને રુચે એવું નથી, કેમ કે આગમમાં જ યથાછંદની ઉત્સુત્રપ્રરૂપણાની નિયત વ્યવસ્થા દેખાડી છે. અર્થાતુ અનેક રીતે યથાછંદ બનાય છે, પણ તે દરેકમાં કોઈને કોઈ ઉસૂત્ર તો નિયમાં સંકળાયેલું હોય જ છે. એટલે કે, દરેક યથાછંદ ઉસૂત્રભાષી હોય જ એવો નિયમ છે, એ આગમમાં દેખાડેલું જ છે. શ્રી વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે (यथार्छनी ५३५९) આ ગાથાઓનો સંક્ષેપાર્થ આ છે - યથાછંદની પ્રરૂપણા ઉસૂત્ર હોય છે. અને તે બે પ્રકારે હોય છે ? - - - - - - १. यथाछन्दस्य प्ररूपणा उत्सूत्रा द्विविधा भवति ज्ञातव्या । चरणेषु गतिषु या तत्र चरणे इयं भवति ॥ प्रतिलेखनी मुखपोतिका-रजोहरण-निषद्या, पात्रमात्रके पट्टके । पटलानि चोल(पट्टः) ऊर्णादशिका प्रतिलेखनापोतम् ॥ दन्तच्छिन्नमलिप्तं हरितस्थितं प्रमार्जना च छत्रस्य । अनुपात्यननुपाति प्ररूपणं चरणे गतिष्वपि ॥ अनुपातीति ज्ञायते युक्तिपतितं खलु भाषते एषः । यत्पुनः सूत्रापेतं तद् भवति अननुपातीति ॥ सागारिकादिपर्यङ्कनिषद्यासेवना च गृहिपात्रे | निर्ग्रन्थीस्थानादि प्रतिषेधो मासकल्पस्य ॥ चारे वैराज्ये वा प्रथमसमवसरणे तथा नित्येषु । शून्येऽकल्पिके चाज्ञातोञ्छे च सम्भोगे ॥ किं वाऽकल्पिकेन गृहीतं प्रासुकमपि भवति त्वभोज्यम् । अज्ञातोञ्छं को वा भवति गुणो कल्पिकेन गृहीते ॥ पंचमहाव्रतधारिणः श्रमणाः सर्वेऽपि किं न भुञ्जते ?। इति चरणवितथवादी इतो वक्ष्ये गतिषु तु ॥ क्षेत्रं गतोऽटवीमेकः संतिष्ठते तत्रैव । तीर्थकरः पुनः पिता क्षेत्रं पुनः भावतः सिद्धिरिति । Page #54 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૧૧ भवति ज्ञातव्या । तद्यथा-चरणेषु-चरणविषया, गतिषु गतिविषया । तत्र या चरणे चरणविषया सा इयं वक्ष्यमाणा भवति ॥१॥ तामेवाह-पडिलेहणित्ति, मुखपोतिका-मुखवस्त्रिका सैव प्रतिलेखनी-पात्रप्रत्युपेक्षिका पात्रकेसरिका, किं द्वयोः परिग्रहेण? अतिरिक्तोपधिग्रहणदोषादेकयैव मुखपोतिकया कायभाजनोभयप्रत्युपेक्षणकार्यनिर्वाहेणापरवैफल्यात् । तथा रयहरणणिसिज्जत्ति, किं रजोहरणस्य द्वाभ्यां निषद्याभ्यां कर्त्तव्यम् ? एकैव निषद्याऽस्तु । पायमत्तएत्ति, यदेव पात्रं तदेव मात्रकं क्रियतां, मात्रकं वा पात्रं क्रियतां, किं द्वयोः परिग्रहेण? एकेनैवान्यकार्यनिष्पत्तेः । भणितं च-'यो भिक्षुस्तरुणो बलवान् स एकं पात्रं गृह्णीयाद्' आचाराङ्ग इति । तथा पट्टएत्ति, य एव चोलपट्टकः स एव रात्रौ संस्तारकस्योत्तरपट्टः क्रियतां किं पृथगुत्तरपट्टग्रहेण? तथा पडलाइं चोलत्ति, पटलानि किमिति पृथग ध्रियन्ते? चोलपट्टक एव भिक्षार्थं हिण्डमानेन द्विगुणस्त्रिगुणो वा कृत्वा पटलस्थाने निवेश्यताम् । उण्णादसिय त्ति, रजोहरणस्य दशाः किमित्यूर्णमय्यः क्रियन्ते, क्षौमिकाः क्रियन्ताम्, ता घूर्णमयीभ्यो मृदुतरा भवन्ति । पडिलेहणापोत्तंति, प्रतिलेखनावेलायामेकं पोतं प्रस्तार्य तस्योपरि समस्तवस्त्रप्रत्युपेक्षणां कृत्वा तदनन्तरमुपाश्रयाद् बहिः प्रत्युपेक्षणीयम्, एवं हि महती जीवदया कृता भवતીતિ રાા ચારિત્ર વિશે અને ગતિ વિશે. તેમાં ચારિત્ર વિશેની ઉત્સુત્રપ્રરૂપણા આવી જાણવી. (૧) તે જ કહે છે - મુહપત્તિને પાત્રાનું પડિલેહણ કરનાર પૂંજણી તરીકે વાપરવી, બન્ને રાખવાની શી જરૂર છે? મુહપત્તિથી કાયા અને પાત્ર બન્નેના પડિલેહણનું કાર્ય થઈ શકતું હોવાથી જુદી પૂંજણી રાખવી નિરર્થક છે. તેથી તેનું ગ્રહણ કરવામાં વધારાની ઉપધિ ગ્રહણ કરવાનો દોષ લાગે છે. તથા રજોહરણની પણ ઓઘારિયા અને નિશીથીયા રૂપ બે નિષદ્યાનું શું કામ છે? એક જ રાખો. એમ જે પાત્ર છે તેને જ માત્રક બનાવવું અથવા માત્રકને પાત્ર તરીકે વાપરવું જોઈએ. બન્નેના ગ્રહણથી સર્યું, કેમ કે એકથી જ બીજાનું પણ કાર્ય થઈ જાય છે. કહ્યું પણ છે કે “જે ભિક્ષુ તરુણ અને બલવાનું હોય તેણે એક પાત્રનું ગ્રહણ કરવું” તથા ચોલપટ્ટાને જ રાત્રે ઉત્તરપટ્ટો બનાવી દેવો જોઈએ. જુદા ઉત્તરપટ્ટાની કોઈ જરૂર નથી. એમ જુદા પલ્લા રાખવાની જરૂર નથી, ભિક્ષાએ જતી વખતે ચોલપટ્ટાના જ બે-ત્રણ પડ વાળી પલ્લાના સ્થાને વાપરવા જોઈએ. વળી રજોહરણની દશીઓ પણ ઊનની નહિ કિન્તુ સૂતરની રાખવી જોઈએ કેમ કે એ જ ઊનની દશીઓ કરતાં વધુ મૃદુ હોય છે. પડિલેહણ વખતે એક કપડું પાથરી તેની ઉપર બધા વસ્ત્રોનું પડિલેહણ કરી પછી એનું ઉપાશ્રયની બહાર પડિલેહણ કરવું જોઈએ. આમ કરવાથી જ વિપુલ જીવદયા થાય છે. (૨) Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ दंतच्छिन्नमिति, हस्तगताः पादगता वा नखाः प्रवृद्धा दन्तैश्छेत्तव्या न नखरदनेन, नखरदनं हि ध्रियमाणमधिकरणं भवति । तथा अलित्तंति, पात्रमलिप्तं कर्त्तव्यं, लेपे बहुदोषसंभवान्न पात्रं लेपनीयमिति भावः । हरियट्ठियत्ति, हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम्, तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति । पमज्जणा य णितस्सत्ति, यदि छन्ने जीवदयानिमित्तं प्रमार्जना क्रियते ततो बहिरच्छन्ने क्रियतां, दयापरिणामाविशेषात् । ईदृशी यथाछन्दस्य प्ररूपणा चरणेषु गतिषु चानुपातिन्यननुपातिनी च भवति ।।३।। अनुपातिन्यननुपातिन्योः स्वरूपमाह-अणुवाइत्ति । यद् भाषमाणः स यथाछन्दो ज्ञायते, यथाखु-निश्चितं युक्तिपतितं युक्तिसंगतमेव भाषते तदनुपातिप्ररूपणम् यथा-यैव मुखपोतिका सैव प्रतिलेखनिकेत्यादि । यत्पुनर्भाष्यमाणं सूत्रापेतं प्रतिभासते तद् भवत्यननुपाति, यथा चोलपट्टः पटलानि क्रियन्तामिति, षट्पदिकापतनसंभवेन सूत्रयुक्तिबाधात् । अथवा सर्वाण्येव पदान्यगीतार्थप्रतिभासापेक्षयाऽनुपातीनि, गीतार्थप्रतिभासापेक्षया त्वननुपातीनीति ॥४॥ इदं चान्यत्तत्प्ररूपणम्-सागारियाइत्ति, सागारिकः शय्यातरस्तद्विषये ब्रूते-शय्यातरपिण्डग्रहणे હાથના કે પગના વધેલા નખો દાંતથી કાપવા જોઈએ, નખરદનથી નહિ, કારણ કે એ રાખવામાં અધિકરણ થાય છે. વળી પાત્રને પણ લેપ ન કરવો જોઈએ, કેમકે એમાં જીવાત ચોંટી જવી વગેરે ઘણા દોષો સંભવે છે. ભોજન-પાણી કે ડગલ વગેરે ઘાસ પર રહેલો હોય તે પહેલાં નંબરે ગ્રહણ કરવા જોઈએ, કેમ કે એમ કરવાથી એ જીવો પરનો ભાર દૂર થવાથી દયા થાય છે. જયાં ગૃહસ્થાદિ જોતાં ન હોય તેવા પ્રચ્છન્ન સ્થાનમાં ત્રસકાય જીવોની રક્ષા માટે જો પ્રમાર્જના કરો છો; તો બહાર અપ્રચ્છન્ન સ્થાનમાં પણ જમીન પૂંજવી જોઈએ, કારણ કે એમાં પણ દયા પરિણામ તો એ જ રીતે જળવાઈ રહે છે. અર્થાતુ પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન બંને સ્થાનમાં દયાની જાળવણી એક સરખી છે તો ક્રિયાભેદ શા માટે? ચારિત્ર અંગે યથાણંદની આવી પ્રરૂપણા હોય છે. ગતિ અંગે પણ આગળ બતાવાશે એવી જાણવી. વળી આ પ્રરૂપણા અનુપાતિની તથા અનનુપાતિની હોય છે. (૩) એ બેનું સ્વરૂપ કહે છે - તે યથાવૃંદ જે બોલતી વખતે “ખરેખર, આ તો યુક્તિસંગત બોલે છે.” એવું લાગે તે અનુપાતી પ્રરૂપણા જાણવી, જેમ કે મુહપત્તિને જ પૂંજણી તરીકે વાપરવી જોઈએ વગેરે... તેમજ જેનું કથન સૂત્રવિરુદ્ધ લાગે તે અનનુપાતી જાણવી, જેમ કે “ચોલપટ્ટો જ પલ્લા તરીકે વાપરવો.” આવું કરવામાં આવે તો જૂ વગેરે ભિક્ષામાં પડવાનો સંભવ હોઈ આ કથન સૂત્ર અને યુક્તિથી બાધિત હોવું જણાઈ જાય છે. અથવા યથાછંદની આ સર્વ વાતો અગીતાર્થની અપેક્ષાએ અનુપાતી અને ગીતાર્થની અપેક્ષાએ અનનુપાતી જાણવી. (૪) વળી યથાછંદની આ પણ બીજી પ્રરૂપણા હોય છે - સાગારિક એટલે શય્યાતર. તેને અંગે કહે છે Page #56 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૧૩ नास्ति दोष:, प्रत्युत शय्यातरस्य महालाभ इति । आदिशब्दात्स्थापनाकुलेष्वपि प्रविशतो नास्ति दोषः, प्रत्युत भिक्षाशुद्धिरित्यादि ग्राह्यम् । पलिअंकत्ति, पर्यङ्कादिषु मत्कुणादिरहितेषु परिभुज्यमानेषु न कोऽपि दोष:, प्रत्युत भूमावुपविशतो लाघवादयो दोषाः । निसेज्जासेवणत्ति गृहिनिषद्यायां न दोषः, प्रत्युत धर्मकथाश्रवणेन लाभ इति । गिहिमत्तेत्ति, गृहिमात्रके भोजनं कस्मान्न क्रियते ? न ह्यत्र दोषः, प्रत्युत सुन्दरपात्रोपभोगात् प्रवचनानुपघातलक्षणोऽन्यपात्रभारावहनलक्षणश्च गुण इति । निग्गंथिचेट्टणाइत्ति, निर्ग्रन्थीनामुपाश्रयेऽवस्थानादौ को दोषः ? यत्र तत्र स्थितेन शुभं मनः प्रवर्त्तितव्यं, तच्च स्वायत्तमिति । तथा मासकल्पस्य प्रतिषेधस्तेन क्रियते, यदि दोषो न विद्यते तदा परतोऽपि तत्र स्थेयमिति ।। ५ ।। चारेत्ति, चारश्च चरणं गमनमित्यर्थस्तद्विषये ब्रूते - वृष्ट्यभावे चातुर्मासकमध्येऽपि गच्छतां को રોષઃ? કૃતિ) તથા વેરન્નત્તિ, વૈરાગ્યેડપિ ભૂતે-સાધવો વિજ્ઞાાં ર્વન્તુ, પરિત્યરું હિ તેઃ શરીર, सोढव्याः खलु साधुभिरुपसर्गा इति । पढमसमोसरणं - वर्षाकालस्तत्र ब्रूते - किमिति प्रथमसमवसरणे शुद्धं वस्त्रादि न ग्राह्यम् ? द्वितीयसमवसरणेऽपि ह्युद्गमादिदोषशुद्धमिति गृह्यते, तत्कोऽयं विशेष: ? इति । तह णिइएसुत्ति, तथा नित्येषु = नित्यवासिषु प्ररूपयति-नित्यवासे न दोषः, प्रत्युत કે- “શય્યાતરપિંડ લેવામાં કોઈ દોષ નથી, ઊલટો શય્યાતરને ભાવોલ્લાસવૃદ્ધિ વગેરે મહાલાભ છે.” ‘આદિ’ શબ્દથી – ‘‘સ્થાપનાકુલોમાં જવામાં પણ દોષ નહિ, કિન્તુ ભિક્ષાશુદ્ધિ વગેરે ગુણો છે.” ઇત્યાદિ પ્રરૂપણા જાણવી. માંકડ વગેરેથી રહિત પલંગાદિ વાપરવામાં કોઈ દોષ નથી, ઊલ્ટું ભૂમિ પર બેસવામાં જ લઘુતા થવી વગેરે દોષો છે. ગૃહસ્થના આસનાદિ પર બેસવામાં પણ દોષ નહિ, કિન્તુ ધર્મકથા સંભળાવવા દ્વારા લાભ જ છે. ગૃહસ્થના ભાજનમાં ભોજન શા માટે ન કરવું ? એમાં કોઈ દોષ તો નથી, પણ સુંદરપાત્રનો ઉપભોગ જોઈ ઇતરો તરફથી પ્રવચનનો ઉપઘાત ન થવાનો તથા બીજા પાત્રનું ભારવહન ન કરવાનો ગુણલાભ છે. સાધ્વીઓના ઉપાશ્રયમાં અવસ્થાનાદિ કરવામાં કોઈ દોષ નથી, જ્યાં ત્યાં પણ મનને શુભ રાખવાનું હોય છે, અને એ તો સ્વાધીન જ હોઈ ગમે ત્યાં રાખી શકાય છે. તથા તેના વડે (યથાછંદવડે) ‘જો નુકશાન ન હોય તો મહિના કરતાં વધુ પણ રહેવું જોઈએ' ઇત્યાદિ રૂપે માસકલ્પનો નિષેધ કરાય છે. (૫) ચાર=ગમન, ચોમાસામાં વરસાદ ન હોય તો ગમન વિહાર કરવામાં શું વાંધો છે ? વૈરાજ્ય=વિરુદ્ધરાજ્યો, તેમાં પણ સાધુઓએ વિહાર કરવો જોઈએ. કદાચ જાસૂસ વગેરેની શંકાથી પકડાઈ જાય અને મારપીટ થાય તો પણ કોઈ દોષ નથી, કેમકે તેઓએ શરીરનો તો ત્યાગ કર્યો છે તેમજ સાધુઓએ ઉપસર્ગો તો સહન કરવાના હોય જ છે. પ્રથમ સમવસરણ એટલે ચોમાસું, તેમાં શુદ્ધ વસ્ત્રાદિ શા માટે ન લેવા ? શેષકાળમાં પણ જો ઉદ્ગમાદિદોષથી શુદ્ધ હોઈ વસ્ત્રગ્રહણ થાય છે તો ચોમાસામાં શો ભેદ છે કે ઉદ્ગમાદિશુદ્ધ વસ્ત્ર ન લેવાય ? એમ નિત્યવાસમાં દોષ નથી, ઊલટું વિહારાદિનો સમય Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-પ प्रभूतसूत्रार्थग्रहणादिलक्षणो गुण इति । तथा सुत्रत्ति, यधुपकरणं न केनापि हियते ततः शून्यायां वसतौ को दोषः? अकप्पिये अत्ति, अकल्पिक: अगीतार्थस्तद्विषये ब्रूते-अकल्पिकेनानीतमज्ञातोञ्छं किं न भुज्यते? तस्याज्ञातोञ्छतया विशेषतः परिभोगार्हत्वात् । संभोएत्ति, संभोगे ब्रूते-सर्वेऽपि पञ्चमहाव्रतधारित्वेन साधवः सांभोगिका इति ।।६।। अकप्पिए अत्ति विशिष्य विवृणोति । किं वत्ति, किंवत् केन प्रकारेणाकल्पिकेन=अगीतार्थेन गृहीतं प्रासुकमज्ञातोञ्छमपि अभोज्यं अपरिभोक्तव्यं भवति? को वा कल्पिकेन, अत्र गाथायां सप्तमी तृतीयार्थे, गृहीते गुणो भवति? नैव कश्चिद्, उभयत्रापि शुद्ध्यविशेषात् ।।७।। संभोएत्ति व्याचष्टे-पंचमहव्वयधारित्ति, पञ्चमहाव्रतधारिणः सर्वे श्रमणाः किं नैकत्र भुञ्जते? यदेके सांभोगिका अपरे चासांभोगिकाः क्रियन्ते इति । इत्येवमुपदर्शितप्रकारेणानालोचितगुणदोषो यथाछन्दश्चरणे-चरणविषये वितथवादी । अत उर्ध्वं तु गतिषु वितथवादिनं वक्ष्यामि ।।८।। खेत्तं गओ यत्ति । स यथाछन्दो गतिष्वेवं प्ररूपणां करोति-'एगो गाहावई तस्स तिण्णि पुत्ता। ते सव्वेवि खित्तकम्मोवजीविणो पियरेण खित्तकम्मे णिओइया। तत्थेगो खित्तकम्मं जहाणत्तं બચવાથી ઘણા સૂત્રાર્થનું ગ્રહણ વગેરે લાભ છે, જો ઉપધિ ચોરાવાનો ભય ન હોય તો વસતિને શૂન્ય કરવામાં શું વાંધો છે? અકલ્પિક એટલે અગીતાર્થ, અકલ્પિકથી લેવાયેલ અજ્ઞાત ભિક્ષા શા માટે ન વાપરવી? તે અજ્ઞાતોછ હોઈ વિશેષથી વાપરવા યોગ્ય છે. બધા સાધુઓ પાંચ મહાવ્રતધારી હોઈ सiमो िछ. (६) અકલ્પિક અંગેનું વિશેષ વિવરણ-અકલ્પિક એટલે ભિક્ષા વગેરે અંગેના સૂત્રાર્થનો અજાણ=તે તે વિધિમર્યાદાનો અજાણકાર અને તેથી તે તે કાર્ય કરવા માટે અયોગ્ય એવો અગીતાર્થ. તેણે ગ્રહણ કરેલ પ્રાસુક અજ્ઞાતોંછ પણ ભિક્ષા શા માટે અભોજ્ય છે? અને ગીતાર્થે તેનું ગ્રહણ કરેલું હોય તો તેમાં ક્યો ગુણ પેદા થઈ ગયો હોય કે જેથી એ કથ્ય બની જાય? બન્નેમાં પ્રાસુકત્વાદિરૂપ શુદ્ધિ સમાન જ હોઈ वो 5 साल नथी. (७) સંભોગની વ્યાખ્યા-પાંચ મહાવ્રતધારી બધા સાધુઓ સાથે કેમ ગોચરી કરતાં નથી ? કેટલાંક સાંભોગિક અને કેટલાંક અસાંભોગિક કેમ કરાય છે? આ રીતે લાભ-ગેરલાભનો સૂક્ષ્મવિચાર ન કરનાર યથાછંદ ચારિત્ર અંગે વિતથવાદી હોય છે. હવે ગતિ અંગેના વિતથવાદીની પ્રરૂપણા કહું છું. (૮) એક ગૃહસ્થને ત્રણ પુત્રો હતા. તે ત્રણે ખેતી પર જીવન ગુજારનારા હોઈ પિતા વડે ખેતીમાં લગાડાયા. તેમાંથી એક પિતૃઆજ્ઞા મુજબ ખેતી કરે છે. અટવીમાં ગયેલો બીજો દેશદેશાન્તરમાં ભટકે १. एको गाथापतिः, तस्य त्रयः पुत्राः, ते सर्वेऽपि क्षेत्रकर्मोपजीविनः, पित्रा क्षेत्रकर्मणि नियोजिताः । तत्रैकः क्षेत्रकर्म यथाऽऽज्ञप्तं Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અનંતસંસારિવનિયમવિચાર करेइ, एगो अडविं गओ देसं देसेण हिंडइ इत्यर्थः, एगो जिमिउं देवकुलादिसु अच्छति। कालंतरेण तेसिं पिया मओ। तेहिं सव्वंपि पितिसंतियं ति काउं समं विभत्तं। तेसिं जं एक्केणं उवज्जितं सव्वेसिं सामनं जायं। एवं अम्हं पिया तित्थयरो। तस्संतिओवदेसेणं सव्वे समणा कायकिलेसं कुव्वंति, अम्हे ण करेमो। जं तुब्भेहिं कयं तं अम्हं सामन्नं, जहा तुन्भे देवलोगं सुकुलपच्चायातिं वा सिद्धिं वा गच्छह तहा अम्हे वि गच्छिस्सामोत्ति ।' एष गाथाभावार्थः । अक्षरयोजनिका त्वियंएकः पुत्रः क्षेत्रंगतः, एकोऽटवी देशान्तरेषु परिभ्रमतीत्यर्थः, अपर एकस्तत्रैव संतिष्ठते। पितरि च मृते धनं सर्वेषामपि समानम्। एवमत्रापि मातापितृस्थानीयस्तीर्थकरः क्षेत्रं क्षेत्रफलं धनं पुनर्भावतः=परमार्थतः सिद्धिस्तां यूयमिव युष्मदुपार्जनेन वयमपि गमिष्याम इति ।।९।। तदेवं यथाछन्दस्याप्युत्सूत्रप्ररूपणाव्यवस्थादर्शनात् कथमेवमर्वाग्दृशा निर्णीयते यदुत-'मार्गपतितस्य यथाछन्दस्य कस्यचिदनाभोगादेवोत्सूत्रभाषणं, तच्च नानन्तसंसारकारणं। उन्मार्गपतितानां तु सर्वेषामाभोगवतामनाभोगवतां वा तदनन्तसंसारकारणमेव, तीर्थोच्छेदाभिप्रायमूलत्वादिति', साध्वाचारोच्छेदाभिप्रायस्य यथाछन्देऽप्यविशेषात् । છે અને ત્રીજો ખાઈ-પીને દેવકુલાદિમાં પડ્યો રહે છે. કાલાન્તરે તેઓનો પિતા મર્યો. આ બધું પિતાનું છે. એમ વિચારી સરખા ભાગ કરી સમાન રીતે તેઓએ વિભાગ કર્યા. તેથી જે એકે મેળવ્યું તે બધાને એક સરખું મળ્યું. એમ તીર્થકર આપણા પિતા છે, તેમના ઉપદેશથી બધા સાધુઓ કાયક્લેશ કરે છે, અમે કરતાં નથી. પણ તમે જે કરો છો તે બધું તમારું-અમારું સાધારણ જ છે. તેથી જેમ તમે દેવલોક-સુકુલમાં પુનર્જન્મ કે સિદ્ધિ પામશો તેમ અમો પણ પામીશું. આ પ્રમાણે ભાવાર્થ કહ્યો. ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે-એક પુત્ર ખેતરમાં ગયો. બીજો જંગલમાં અને ત્રીજો ત્યાં જ દેવકુલાદિમાં રહે છે. પિતા મર્યે છતે ધન બધાનું સાધારણ થયું. એમ પ્રસ્તુતમાં પણ માતા-પિતા સમાન તીર્થકર છે અને ખેતર–ખેતરના ફળ રૂપ ધન પરમાર્થથી સિદ્ધિ છે તેને તમારી મહેનતના કારણે તમારી જેમ અમે પણ પામીશું. (૯) આમ યથાછંદની ઉત્સુત્રપ્રરૂપણાની વ્યવસ્થા પણ શાસ્ત્રોમાં દેખાતી હોઈ કોઈ છદ્મસ્થ એવો નિર્ણય શી રીતે કરી શકે કે “માર્ગપતિત કોઈક યથાછંદને અનાભોગથી જ ઉસૂત્રભાષણ હોય છે જે અનંતસંસારનું કારણ હોતું નથી (તેથી યથાવૃંદાદિ નિયમ અનંતસંસારી હોય એવું નથી, જયારે ઉન્માર્ગપતિત તો આભોગવાળા કે અનાભોગવાળા સર્વેનું ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ હોય જ छ, म ताछिन। समिपायथी. बोलायुं डोय छे. (तथी तमो नियम अनंतसंसारी डोय छे.)" કેમકે તેઓના નિરૂપણમાં રહેલા તીર્થોરચ્છેદ-અભિપ્રાયની જેમ યથાણંદના નિરૂપણમાં પણ સાધ્વાચાર १. करोति, एकोऽटवीं गतो देशदेशान्तरेषु भ्रमति, एको जिमित्वा देवकुलादिषु तिष्ठति । कालान्तरेण तेषां पिता मृतः, तैः सर्वमपि पितृसत्कमिति कृत्वा समं विभक्तम् । तेषां यदेकेनोपार्जितं तत्सर्वेषां समानं जातम् । एवमस्माकं पिता तीर्थंकरः, तत्सत्कोपदेशेन सर्वे श्रमणाः कायक्लेशं कुर्वन्ति, वयं न कुर्मः । यद्युष्माभिः कृतं तदस्माकं सामान्यम् । यथा यूयं देवलोकं सुकुलप्रत्यायाति सिद्धि वा गच्छथ तथा वयमपि गमिष्याम इति । Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ अथ उम्मग्गमग्गसंपआिण साहूण गोअमा नूणं । संसारो अ अणंतो होइ य सम्मग्गणासीणं ।।३१।। इति गच्छाचारप्रकीर्णक(गाथा ३१)वचनबलादुन्मार्गपतितानां निह्नवानामनन्त एव संसारो ज्ञायते, न तु यथाछन्दानामपि, अपरमार्गाश्रयणाभावादिति चेत् ? उन्मार्गपतितो निह्नव एवेति कथमुदेश्यनिर्णयः? साधुपदेन शाक्यादिव्यवच्छेदेऽपि यथाछन्दादिव्यवच्छेदस्य कर्तुमशक्यत्वात्, गुणभेदादिनेव क्रियादिविपर्यासमूलकदालम्बनप्ररूपणयाऽप्युन्मार्गभवनाविशेषाद् । न हि 'मार्गपतित' इत्येतावता शिष्टाचारनाशको यथाछन्दादिरपि नोन्मार्गगामी । अथ यथाछन्दादीनामप्युन्मार्गगामित्वमिष्यत एव, न त्वनन्तसंसारनियमः, तनियमाभिधायकवचने उन्मार्गमार्गसंप्रस्थितपदेन तीर्थोच्छेदाभिप्रायवत एव ग्रहणादिति चेद् ? अहो किंचिदपूर्वं ઉચ્છેદનો અભિપ્રાય તો રહ્યો જ હોય છે, જે યથાછંદને ઉન્માર્ગપતિતની કક્ષામાં મૂકી શકે છે. શંકાઃ અમે અમારા છાઘસ્થિકજ્ઞાનથી ઉક્તનિર્ણય નથી કરતાં, પણ સર્વજ્ઞવચન પરથી નિર્ણય કરીએ છીએ. જેમકે “હે ગૌતમ! ઉન્માર્ગભૂત માર્ગમાં રહેલા સન્માર્ગનાશક સાધુઓનો સંસાર ખરેખર અનંત હોય છે” એવા ગચ્છાચારપ્રકીર્ણકના વચનથી જણાય છે કે ઉન્માર્ગપતિત નિતવો જ અનંતસંસારી હોય છે, યથાવૃંદો નહિ, કેમકે તેઓએ બીજો માર્ગ સ્વીકાર્યો હોતો નથી. સમાધાન : તમારી વાત અયુક્ત છે, કેમકે ગચ્છાચાર પ્રકીર્ણકના ઉક્ત વચનમાં ઉદ્દેશ્ય તરીકે ઉલ્લેખાયેલ ઉન્માર્ગપતિત જીવ તરીકે નિદ્ભવ જ લેવાના છે, યથાવૃંદાદિ નહિ એવો નિર્ણય શી રીતે કર્યો? “સાધુઓનો” શબ્દથી શાક્યાદિનો વ્યવચ્છેદ કરી શકાતો હોવા છતાં યથાવૃંદાદિનો તો વ્યવચ્છેદ કરી શકતો નથી જ.... કેમકે સમ્યક્ત્વાદિ ગુણનો ભેદ (નાશ) થઈ જતો હોવાના કારણે જેમ નિદ્વવનું આચરણ ઉન્માર્ગરૂપ બની જાય છે તેમ ક્રિયાદિનો વિપર્યાસ કરવાના કારણ તરીકે ખોટા આલંબનોની પ્રરૂપણા કરવા દ્વારા યથાવૃંદાદિનું આચરણ પણ ઉન્માર્ગરૂપ બની જાય છે. માટે તેઓ પણ ઉન્માર્ગમાર્ગસંપસ્થિત તો છે જ. શિષ્ટાચારના નાશક તે યથાશૃંદાદિ “માર્ગપતિત હોવા માત્રથી તેઓ ઉન્માર્ગગામી નથી એવું કંઈ કહી શકાતું નથી. શંકા : યથાવૃંદાદિને પણ અમે ઉન્માર્ગગામી તો માનીએ છીએ, પણ નિયમા અનંતસંસારી માનતા નથી. કારણ કે ગચ્છાચારપ્રકીર્ણકના અનંત સંસારનો નિયમ જણાવનાર વચનમાં ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિત' પદથી તીર્થોચ્છેદઅભિપ્રાયવાળા જીવોનું જ ગ્રહણ કરવાનું તાત્પર્ય છે. (સાધ્વાચારોચ્છેદના અભિપ્રાયવાળા જીવોનું પણ ગ્રહણ કરવાનું નહિ.) સમાધાનઃ અહો ! યુક્તિઓ લડાવવાની તમારી આ કુશળતા કોઈ નવી જ છે કે જેથી તમે આવી १. उन्मार्गमार्गसंप्रस्थितानां साधूनां गौतम ! नूनम् । संसारश्चानन्तो भवति सन्मार्गनाशिनाम् ॥ - - - - Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ અનંતસંસારિત્વનિયમવિચાર युक्तिकौशलम् ! यदुक्तवचनबलात्तीर्थोच्छेदाभिप्रायवतां निह्नवानामनन्तसंसारनियमसिद्धौ पदविशेषतात्पर्यग्रहः, तस्मिंश्च सति तत्सिद्धिरित्यन्योन्याश्रयदोषमापतन्तं न वीक्षसे । संप्रदायादीदृशोऽर्थो गृहीत इति न दोष इति चेद्? न, संप्रदायादध्यवसायं प्रतीत्य निह्नवानामपि संख्यातादिभेदभिन्नस्यैव संसारस्य सिद्धत्वाद्, उन्मार्गमार्गसंप्रस्थितानां तीव्राध्यवसायानामेव ग्रहणे बाहुल्याभिप्रायेण वा व्याख्याने दोषाभावाद् । न चेदेवं तदा 'वयमेव सृष्टिस्थित्यादिकारिणः' इत्याधुપડતા અન્યોન્યાશ્રય દોષને જોઈ શકતા નથી. તે દોષ આ રીતે આવે છે - તીર્થોચ્છેદ અભિપ્રાયવાળા નિદ્વવોને જ અનંત સંસાર હોવાનો નિયમ જણાવનાર બીજું તો કોઈ શાસ્ત્રવચન મળતું ન હોવાથી ઉક્તવચન પરથી જ તે નિયમ તારવવો પડે છે. એવો નિયમ તારવાય તો એ વચનમાં “ઉન્માર્ગ....' પદથી “તીર્થોચ્છેદ અભિપ્રાયવાળા જ જીવો લેવાના છે એવું તાત્પર્ય પકડી શકાય છે. વળી જ્યાં સુધી આવું તાત્પર્ય પકડાતું નથી ત્યાં સુધી ‘ઉન્માર્ગ...' પદથી તીર્થોચ્છેદાભિપ્રાયવાળા જીવોનું જ ગ્રહણ કરવાનું છે એવું જાણી શકાતું ન હોવાથી એવો નિયમ તારવી શકાતો નથી. આમ નિયમ સિદ્ધ થાય તો તાત્પર્ય પકડાય અને તાત્પર્ય પકડાય તો નિયમ સિદ્ધ થાય માટે અન્યોન્યાશ્રય દોષ છે. શંકાઃ અમે કંઈ નિયમ સિદ્ધ કર્યા પછી તેના પરથી જ એવું તાત્પર્ય પકડીએ છીએ એવું નથી, કિન્તુ સંપ્રદાય-ગુરુપરંપરાથી જ આવું તાત્પર્ય તો પકડી લીધું છે કે અહીં “ઉન્માર્ગ...'પદનો તીર્થોચ્છેદાભિપ્રાયવાળા જીવો એવો જ અર્થ લેવાનો છે અને એ અર્થ લઈને પછી ઉપરોક્ત નિયમ તારવીએ છીએ. તેથી અન્યોન્યાશ્રય દોષ નથી. સમાધાનઃ આ પણ અયુક્ત છે, કેમ કે સંપ્રદાયથી તો નિદ્વવોને પણ અધ્યવસાયને અનુસરીને સંખ્યાત-અસંખ્યાત વગેરે સંસાર હોવો જ જણાય છે. અર્થાત્ તમે કહો છો એવું તાત્પર્ય જો સંપ્રદાયથી જણાતું હોય તો તો બધા નિતવોને અનંતસંસાર જ હોવો પણ ફલિત થઈ જ જાય જે બાધિત છે, કેમ કે તેઓને સંખ્યાતાદિ સંસાર હોવો પણ સંપ્રદાય જ કહે છે. -“ગચ્છાચાર પ્રકીર્ણકના ઉક્ત વચનના ઉક્તપદનું ઉક્ત તાત્પર્ય લઈ ઉક્ત નિયમ જો તારવવાનો ન હોય અને “ઉન્માર્ગ..' પદનો સીધેસીધો જ અર્થ લઈ એ વચનની વ્યાખ્યા કરી ઉન્માર્ગગામી સન્માર્ગનાશક સાધુ અનંતસંસારી હોય છે એવો નિયમ જ તારવવાનો હોય તો એ પણ યુક્ત તો નથી જ, કેમકે એ નિયમ પણ નિદ્વવાદિને સંખ્યાતાદિસંસાર પણ હોવાના સંપ્રદાયથી બાધિત જ છે. તેથી તમે એ વચનની કઈ વ્યાખ્યા કરશો? કે જેથી કોઈ દોષ ન આવે” –એવા પ્રશ્નને મનમાં રાખીને વૃત્તિકાર જવાબ આપે છે કે ઉક્તવચનમાં તીવ્ર અધ્યવસાયવાળા જ ઉન્માર્ગમાર્ગપ્રસ્થિતજીવોનું ગ્રહણ છે જેઓને સંપ્રદાય પણ અનંત સંસાર જ હોવાનું કહે છે અથવા તો એ વચન બહુલતાએ જાણવું, અર્થાત્ ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિત સન્માર્ગનાશક મોટાભાગના જીવો અનંત સંસારી હોય છે, કોઈક નથી પણ હોતા, આ રીતની વ્યાખ્યા કરવાથી કોઈ દોષ નથી. વળી જો વસ્તુતઃ પણ આવું ન જ હોય તો “અમે જ સર્જન-સ્થિતિ વગેરે કરનારા છીએ” ઇત્યાદિ ઉત્સુત્ર બોલનાર અને Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫, ૬ त्सूत्रभाषिणोऽनवच्छिन्नमिथ्यात्वसन्तानपरमहेतोस्तीर्थोच्छेदाभिप्रायवतो बलभद्रजीवस्याप्यनन्तसंसारोत्पत्तिः प्रसज्येत, न चैतदशास्त्रीयं वचनम्, त्रिषष्टीयनेमिचरित्रेऽप्येवमुक्तत्वात् । तथा हि (૮-૨૨-૮૩) – 'प्रतिपद्य तथा रामो जगाम भरतावनौ । तथैव कृत्वा ते रूपे दर्शयामास सर्वतः ।। एवमूचे च भो लोकाः ! कृत्वा नौ प्रतिमाः शुभाः । प्रकृष्टदेवताबुद्ध्या यूयं पूजयतादरात् ।। वयमेव यतः सृष्टिस्थितिसंहारकारिणः । वयं दिव इहायामो यामश्च स्वेच्छया दिवम् ।। निर्मिता द्वारकाऽस्माभिः संहता च यियासुभिः । कर्ता हर्ता च नान्योऽस्ति स्वर्गदा वयमेव च ।। एवं तस्य गिरा लोकः सर्वो ग्रामपुरादिषु । प्रतिमाः कृष्णहलिनोः कारंकारमपूजयन् ।। प्रतिमाऽर्चनकर्तृणां महान्तमुदयं ददौ । स सुरस्तेन सर्वत्र तद्भक्तोऽभूज्जनोऽखिलः ।।' इति ।।५।। ननु बलभद्रस्योत्सूत्रवचनमिदं न स्वारसिकमतो न नियतं, नियतोत्सूत्रं च निह्नवत्वकारणं। અવ્યવચ્છિન્ન રીતે ચાલેલ મિથ્યા પરંપરાના મુખ્ય કારણભૂત અને તેથી જ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા એવા બળભદ્રના જીવને પણ અનંતસંસાર હોવાની આપત્તિ આવે. બળભદ્રજીવે આવી મિથ્યાકલ્પનાઓ ફેલાવી છે એવી અમારી આ વાત અશાસ્ત્રીય પણ નથી, કેમકે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અંતર્ગત શ્રીનેમિચરિત્રમાં પણ આવું કહ્યું જ છે-“(કૃષ્ણની તે વાત) સ્વીકારીને બળરામદેવ ભરતક્ષેત્રમાં ગયા અને કૃષ્ણ કહ્યા મુજબ જ તે બે રૂપો કરીને બધે દેખાડ્યા. અને કહ્યું કે “હે લોકો ! અમારી સુંદર પ્રતિમાઓ કરીને પ્રકૃષ્ટ દેવતાની બુદ્ધિથી આદરપૂર્વક પૂજો. કેમ કે અમે જ વિશ્વના સર્જન-સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે દેવલોકમાંથી અહીં આવીએ છીએ. અમે જ દ્વારિકા બનાવી, અને પાછા જવાની ઇચ્છાવાળા અમે જ એને સંહરી લીધી. તેથી સૃષ્ટિનો કર્તા હર્તા (નાશક) બીજો કોઈ નથી. વળી અમે જ સ્વર્ગ આપનારા છીએ.” તેના આવા વચનથી બધા લોકોએ ગામનગરાદિમાં કૃષ્ણ-બળરામની પ્રતિમાઓ બનાવી બનાવીને પૂજી. તે બળદેવે પ્રતિમાની પૂજા કરનારાઓનો મહાન અભ્યદય કર્યો. તેથી સર્વત્ર સંપૂર્ણલોક તેઓનો ભક્ત બન્યો.” પી. બળભદ્રનું આ વચન સ્વારસિક નહોતું અર્થાત્ પોતાની તેવી તીવ્ર ઇચ્છાથી(માન્યતાથી) બોલાયેલું નહોતું અને તેથી નિયત નહોતું. જેનો રસ પેદા થઈ ગયો હોય તે જ હંમેશાં મુખ્યતયા બોલાય અને તેથી નિયત હોય. વળી નિહ્નવ અને યથાછંદ બંને ઉસૂત્ર બોલનારા હોવા છતાં બંનેને પૃથગુ પૃથર્ જણાવ્યા છે તેથી ખ્યાલ આવે છે કે એમાં કોઈક વિશેષ ભેદ હોવો જોઈએ. આગમોમાં આપેલ નિતવપ્રરૂપણાનું અને યથાણંદપ્રરૂપણાનું પરિશીલન કરવાથી જણાય છે કે જે કોઈ નિકૂવો થયા તેઓ કોઈ કોઈ એક કે બે ચોક્કસ (નિયત) વાત અંગે ઉસૂત્રપ્રરૂપણા કરી છે જ્યારે યથાછંદોએ અનેક બાબતોમાં સ્વકલ્પના મુજબ ઉસૂત્રપ્રરૂપણા કરી છે. અર્થાત્ ક્યારેક “મુહપત્તિનો જ પૂંજણી તરીકે ઉપયોગ કરવો' એવી ઉસૂત્રપ્રરૂપણા કરી છે તો ક્યારેક પાત્રકનો જ માત્રક તરીકે ઉપયોગ કરવો' ઇત્યાદિ ઉસૂત્રપ્રરૂપણા Page #62 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૧૯ अत एवापरापरोत्सूत्रभाषिणां यथाछन्दत्वमेव, नियतोत्सूत्रभाषिणां च निह्नवत्वमेव । तदुक्तमुत्सूत्रकन्दकुद्दालकृता - तस्मादनियतोत्सूत्रं यथाछन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्रं निह्नवत्वमुपस्थितम् ।। इति । एतदेव च नियमतोऽनन्तसंसारकारणम् । अत एव 'यः कश्चिद् मार्गपतितोऽप्युत्सूत्रं भणित्वाऽभिमानादिवशेन स्वोक्तवचनं स्थिरीकर्तुं कुयुक्तिमुद्भावयति न पुनरुत्सूत्रभयेन त्यजति, स ह्युन्मार्गपतित इवावसातव्यः, नियतोत्सूत्रभाषित्वात्, तस्यापरमार्गाश्रयणाभावेऽपि निह्नवस्येवासदाग्रहवत्त्वाद्' इत्यस्मन्मतम् । इत्याशङ्कायामाह - णियउस्सुत्तणिमित्ता संसाराणतया ण सुत्तुत्ता । अज्झवसायोऽणुगओ भिन्नो च्चिय कारणं तीसे ।।६।। नियतोत्सूत्रनिमित्ता संसारानन्तता न सूत्रोक्ता । - અધ્યવસાયોનુ તો મિત્ર વ »ારપ તા: Tદ્દા णियउस्सुत्तति । नियतोत्सूत्रं निमित्तं यस्यां सा तथा, संसारानन्तता न सूत्रोक्ता, नियतोत्सूत्रं કરી છે. (અને તેથી તેને કોઈ પણ એક ઉસૂત્રની પકડ જોરદાર બનતી નથી. જ્યારે નિહ્નવોએ તો સર્વદા પોતે પકડેલ એકાદિ જ નિયત વાતની વારે વારે ઉસૂત્રપ્રરૂપણા કરી હોવાથી એની પકડ એકદમ ગાઢ બનેલી હોય છે.) તેથી આ બે વચ્ચે ભેદ એવો જણાય છે કે નિયત ઉસૂત્રનું ભાષણ એ નિદ્વવત્વનું કારણ છે જ્યારે જુદા જુદા ઉસૂત્રનું ભાષણ એ યથાછંદત્વનું કારણ છે. અર્થાત્ ભિન્નભિન્ન ઉસૂત્રભાષીઓ યથાછંદ બને છે જ્યારે નિયતોસૂત્રભાષી નિનવ બને છે. ઉસૂત્રકંદકુદ્દાલના ગ્રન્થકારે કહ્યું છે કે “તેથી આ લોકોમાં અનિયતોસૂત્રરૂપ યથાછંદ– આવ્યું નહિ પણ અવસ્થિતઉત્સુત્રરૂપ નિદ્વવત્વ આવી ગયું.” ગાઢ પકડ કરાવી આપનાર આ નિયતઉત્સુત્ર જ નિયમા અનંતસંસાર થવાનું કારણ છે. તેથી જ જે કોઈ માર્ગપતિત જીવ પણ ઉત્સુત્ર બોલીને અભિમાનાદિના કારણે સ્વવચનને પ્રામાણિક ઠેરવવા કુયુક્તિઓની કલ્પના કરે છે અને તેનાથી પોતાની માન્યતાને દઢ બનાવે છે), પણ ઉસૂત્રના ભયથી તે વચનનો ત્યાગ કરતો નથી; તેને પણ ઉન્માર્ગપતિત જેવો જ જાણવો કેમ કે અપરમાર્ગ સ્વીકાર્યો ન હોવા છતાં નિયતસૂત્રભાષી હોવાથી તે પણ નિતવની જેમ કદાગ્રહી હોય છે. - આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ સંસારની અનંતતા નિયતસૂત્રનિમિત્તક હોય છે એવું સૂત્રમાં કહ્યું નથી. તે સંસારની અનંતતાનું કારણ તો તેનાથી જુદો અને તીવ્રતારૂપે અનુગત એવો અધ્યવસાય જ કહ્યો છે. “સંસારાનન્તતા નિયતસૂત્ર છે નિમિત્ત જેમાં એવી છે એ વાત સૂત્રોક્ત નથી, કેમકે નિયતોસૂત્ર Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ विनाऽपि मैथुनप्रतिसेवाद्युन्मार्गसमाचरण-तद्वन्दनादिनाऽप्यनन्तसंसारार्जनेन व्यभिचारात् । न चोत्सूत्रभाषणजन्येऽनन्तसंसारार्जने नियतोत्सूत्रभाषणस्यैव हेतुत्वान्न दोषः, तादृशकार्यकारणभावबोधकनियतसूत्रानुपलम्भाद्, 'उस्सुत्तभासगाणं बोहीणासो अणंतसंसारो' इत्यादिवचनानां सामान्यत एव कार्यकारणभावग्राहकत्वाद्, उत्तरकालं तत्र नियतत्वाख्यो विशेषः कल्प्यते इति चेद् ? नैतदेवम्, तथा सति यथाछन्दस्य कस्याप्यनन्तसंसारानुपपत्तिप्रसक्तेः, तस्य त्वदभिप्रायेणापरापरभावेन गृहीतमुक्तोत्सूत्रस्य नियतोत्सूत्रभाषित्वाभावात् । तथा च - सव्वप्पवयणसारं मूलं संसारदुःखमुक्खस्स । संमत्तं मइलित्ता ते दुग्गइवढया हुंति ।। इत्यादिभाष्यवचनविरोधः । अथ यथाछन्दस्यापि यस्यानन्तसंसारार्जनं तस्य क्लिष्टाध्यवसायविशेषादेव, उन्मार्गपतितस्य निह्नवस्य तु नियतोत्सूत्रभाषणादेवेति न दोष इति चेद् ? न, एवं વિના પણ મૈથુનપ્રતિસેવા વગેરે રૂપ ઉન્માર્ગ સમાચરણ વડે અને તેવું કરનારાઓને વંદનાદિ કરવા વડે પણ અનંતસંસાર વધતો હોઈ વ્યતિરેક વ્યભિચાર છે. - “અમે સામાન્યથી અનંત સંસાર પ્રત્યે નિયતોસૂત્રભાષણને કારણ નથી કહેતાં પણ તૃણારણિમણિન્યાય મુજબ ઉસૂત્રભાષણજન્ય અનંતસંસાર પ્રત્યે જ કહીએ છીએ. તેથી વ્યતિરેક વ્યભિચાર દોષ રહેતો નથી, કેમ કે ત્યાં તો નિયતસૂત્રભાષણરૂપ કારણ જેમ નથી તેમ ઉસૂત્રભાષણજન્ય અનંતસંસારરૂપ કાર્ય પણ નથી જ.” – એવું કહેવું નહિ, કારણ કે એવો વિશેષ કાર્ય-કારણ ભાવ જણાવનાર કોઈ નિયત સૂત્ર દેખાતું નથી. “ઉસૂત્રભાષકોને બોધિનાશ અને અનંતસંસાર થાય છે.” ઇત્યાદિ વચનો તો સામાન્ય કાર્ય-કારણભાવને જ જણાવે છે. શંકાઃ પહેલાં તો એવા સામાન્ય કાર્યકારણભાવનું ગ્રહણ થાય છે. પણ પછી “કોઈક ઉસૂત્રભાષીનો સંસાર સંખ્યાતાદિ જ હોય છે.” એવા શાસ્ત્રવચનથી જે અન્વયવ્યભિચાર દોષ જણાય છે તેનું વારણ કરવા “ઉસૂત્રભાષકનું નિયત” એવું વિશેષણ કલ્પવામાં આવે છે જેનાથી તાદશ કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે. સમાધાનઃ એ કલ્પવું યુક્ત નથી, કારણ કે તો પછી કોઈ પણ યથાછંદને અનંતસંસાર થવો અસંગત જ થઈ જશે, કેમ કે તમારા અભિપ્રાય પ્રમાણે જુદા જુદા ઉસૂત્રનું ગ્રહણ કરી કરીને છોડી દેનારો તે નિયતોસૂત્રભાષી હોતો નથી. અને તેથી “સર્વપ્રવચનના સારભૂત અને સંસારદુઃખમાંથી છૂટકારાના કારણભૂત સમ્યકત્વને મલિન કરીને તેઓ દુર્ગતિવર્ધક થાય છે” એવા ભાષ્યવચનનો વિરોધ થશે. શંકાઃ જે કોઈ યથાછંદને અનંતસંસારપ્રાપ્તિ થઈ હોય તે (ઉસૂત્રભાષણથી થયેલી હોતી નથી કિન્ત) ક્લિષ્ટ અધ્યવસાયવિશેષથી જ થયેલી હોય છે, જયારે ઉન્માર્ગપતિત નિવને તો નિયત १. उत्सूत्रभाषकानां बोधिनाशोऽनन्तसंसारः । २. सर्वप्रवचनसारं मूलं संसारदुःखमोक्षस्य । सम्यक्त्वं मलिनयित्वा ते दुर्गतिवर्द्धका भवन्ति । Page #64 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૨૧ सत्यनियतहेतुकत्वप्रसङ्गाद्, 'अनियतहेतुकत्वं अहेतुकत्वं नाम' इति व्यक्तमाकरे (स्याद्वादरत्नाकरे)। तथा च 'विप्रतिपन्न उन्मार्गस्थोऽनन्तसंसारी, नियतोत्सूत्रभाषित्वाद्' इत्यत्राप्रयोजकत्वम् । किं तर्हि अनन्तसंसारतायामनुगतं नियामकमित्याह-तस्याः संसारानन्ततायाः कारणं भिन्न एवानुगतोऽध्यवसायस्तीव्रत्वसंज्ञितः केवलिना निश्चीयमानोऽस्तीति गम्यम् । यस्य संग्रहादेशात् स्वातंत्र्येणैव तस्यामनुगतं हेतुत्वम्, व्यवहारादेशाच्च क्रियाविशेषे सहकारित्वं घटकत्वं वा, शब्दमात्रानुगततीव्राध्यवसायसहकृतायास्तत्पूर्विकाया वा पापक्रियाया अनन्तसंसारहेतुत्वव्यवहारात्। स च तीव्राध्यवसाय आभोगवतामनाभोगवतां वा शासनमालिन्यनिमित्तप्रवृत्तिमतां रौद्रानुबन्धानां स्याद्, अनाभोगेनापि शासनमालिन्यप्रवृत्तौ महामिथ्यात्वार्जनोपदेशात् । तदुक्तमष्टकप्रकरणे(२३-१२) यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्त्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बनात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थनिबन्धनम् ।। ઉસૂત્રભાષણથી જ થયેલી હોય છે. આવું માનવામાં કોઈ દોષ રહેતો નથી. સમાધાનઃ આવું માનવામાં અનંતસંસારપ્રાપ્તિ અનિયતહેતુક બની જવાની આપત્તિ આવશે. અને જે અનિયતહેતુક હોય છે, તે વસ્તુતઃ અહેતુક જ હોય છે એવું શ્રી સ્યાદ્વાદ રત્નાકરમાં સ્પષ્ટ રીતે ચચ્યું છે. અને તેથી “વિપ્રતિપન્ન ઉન્માર્ગસ્થ અનંતસંસારી હોય છે કેમકે નિયતોસૂત્રભાષી હોય છે” એવા તમારા અનુમાનમાં અપ્રયોજકત્વ દોષ છે. અર્થાત્ નિયતોસૂત્રભાષણ હોવા છતાં અનંતસંસાર ન હોય તો શું વાંધો? એવી અન્વયે વ્યભિચાર શંકાનું વારણ કરનાર કાર્યકારણભાવ ભંગની આપત્તિ રૂપ અનુકૂલ તર્ક નથી, કેમકે અનંતસંસારપ્રાપ્તિ અહેતુક હોઈ કોઈ કાર્યકારણ ભાવ જ છે નહિ. (અનંતસંસારનો અનુગત નિયામક) તો અનંત સંસાર થવામાં અનુગત નિયામક કોણ છે? એવા પ્રશ્નને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે કે કેવલીભગવંતથી નિશ્ચિત થયેલો અને અનુગત એવો તીવ્ર અધ્યવસાય જ તેનું કારણ છે. તે સ્વતંત્ર રીતે અનુગત હેતુ બને છે એવું સંગ્રહનય માને છે, જયારે વ્યવહારનય, તે વિશેષ પ્રકારની ક્રિયાનો સહકારી બનવા દ્વારા કે તેવી ક્રિયા ઊભી કરી આપવામાં ઘટક બનવા દ્વારા હેતુ બને છે એવું માને છે. કેમ કે “તીવ્ર અધ્યવસાય' એવા શબ્દમાત્ર રૂપે અનુગત એવા આ તીવ્ર અધ્યવસાયથી સહકૃત પાપક્રિયા અનંતસંસારનો હેતુ બને છે એવો વ્યવહાર પ્રચલિત છે. આ તીવ્ર અધ્યવસાય, પ્રવચનહીલનામાં નિમિત્ત બને તેવી પ્રવૃત્તિવાળા રૌદ્ર અનુબંધી જીવોને હોય છે, પછી એ જીવો ચાહે આભોગવાળા હોય કે અનાભોગવાળા... કારણ કે અનાભોગથી પણ શાસનની મલિનતા થાય તેવી પ્રવૃત્તિ કરવામાં મહામિથ્યાત્વ લાગે છે એવું શ્રી અષ્ટક પ્રકરણમાં કહ્યું છે. જે અનાભોગથી પણ શાસનની મલિનતામાં નિમિત્ત બને છે તે બીજા જીવોને મિથ્યાત્વ પમાડવામાં હેતુભૂત બનતો હોઈ પોતે પણ તે સંસારના મુખ્ય કારણરૂપ, દારુણ વિપાકવાળું ઘોર અને સર્વ અનર્થોનું મૂળ એવું મિથ્યાત્વ બાંધે છે.” વળી નિદ્વવોની જેમ યથાવૃંદો પણ Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૬ शासनमालिन्यनिमित्तप्रवृत्तिश्च निह्नवानामिव यथाछन्दादीनामप्यविशिष्टेति कोऽयं पक्षपातः यदुत निह्नवानामनन्तसंसारनियम एव, यथाछन्दादीनां त्वनियम? इति, अनाभोगेनापि विषयविशेषद्रोहस्य विषमविपाकहेतुत्वाद्, अनियतोत्सूत्रभाषणस्य निःशङ्कताऽभिव्यञ्जकतया सुतरां तथाभावात् । यथा ह्याभोगेनोत्सूत्रभाषिणां रागद्वेषोत्कर्षादतिसंक्लेशस्तथाऽनाभोगेनोत्सूत्रभाषिणामप्यप्रज्ञापनीयानां मोहोत्कर्षादयं भवन्ननिवारित एव । अत एव तेषां भावशुद्धिरप्यप्रमाणम्, मार्गाનનુસારિવાત્, તેવુ મષ્ટ પ્રસ્૫-(૨૨/૨-૨-૩) भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं न पुनः स्वाग्रहात्मिका ।। रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।। तथोत्कृष्टे च सत्यस्मिन् शुद्धिर्वै शब्दमात्रकम् । स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं नार्थवद् भवेत् ।। इति ।। किञ्च – पार्श्वस्थादीनां नियतोत्सूत्रमप्युद्युक्तविहारिणामपवादलक्षणं द्वितीयबालतानियामकम ૨૨ - શાસન માલિન્યનું નિમિત્ત બનનાર પ્રવૃત્તિ તો કર્યા જ કરે છે. તો આ કેવો પક્ષપાત કે ‘નિહ્નવો નિયમા અનંતસંસારી જ હોય અને યથાછંદો નહિ !' આવો પક્ષપાત યોગ્ય નથી, કેમ કે શાસનરૂપ વિષયવિશેષ અંગેનો અનાભોગથી થયેલ પણ મલિનતારૂપ દ્રોહ જો અનંતસંસારાદિ રૂપ વિષમવિપાકનો હેતુ બને છે તો સામાચારી આદિ અંગેનાં વિધાનો પ્રત્યે ડગલે ને પગલે સામા પડી વાતવાતમાં જુદાં જુદાં ઉત્સૂત્રો બાફે રાખવાં એ તો તેવું બોલનારને ઉત્સૂત્રભાષણની કોઈ સૂગ=ભય છે જ નહિ એનું સૂચક હોઈ અવશ્ય વિષમવિપાકનો હેતુ બને જ ને ! જેમ જાણી જોઈને ઉત્સૂત્ર બોલનારને રાગદ્વેષના ઉત્કર્ષના કારણે અતિસંક્લેશ હોય છે તેમ અનાભોગથી ઉત્સૂત્ર બોલનાર અપ્રજ્ઞાપનીય (પકડેલું તૂત ગમે એટલું સમજાવવા છતાં ન છોડે એવા જક્કી) જીવને પણ મોહ (મૂઢતા)ના ઉત્કર્ષના કારણે અતિસંક્લેશ થાય જ છે. તે કોઈના અટકાવ્યો અટકતો નથી. માટે તેઓને પણ અનંત સંસાર થાય છે. તેથી તેઓની બહારથી દેખાતી ભાવશુદ્ધિ પણ માર્ગને અનુસરનારી ન હોઈ અપ્રમાણ હોય છે. અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે – “એ શુદ્ધિ જ ભાવશુદ્ધિ છે જે માર્ગાનુસારી હોય અને આગમોક્ત પદાર્થને સ્વીકારવાની તૈયારીવાળી હોય, નહિ કે જે સ્વકીય આગ્રહવાળી હોય.રાગ, દ્વેષ અને મોહ ભાવની મલિનતાના હેતુ છે. આ ત્રણના ઉત્કર્ષથી સ્વઆગ્રહ વગેરે રૂપ ભાવમાલિન્યનો ઉત્કર્ષ થાય છે. એ રીતે ભાવમાલિન્યનો ઉત્કર્ષ હોતે છતે શુદ્ધિ તો માત્ર કહેવાની જ રહે છે, કેમ કે પ્રમાણને નહિ અનુસરનારી સ્વબુદ્ધિથી માલિન્યની હાજરીમાં પણ શુદ્ધિ માનવાની કરેલી કલ્પના રૂપ શિલ્પથી રચેલ ‘અમે પણ શુદ્ધિવાળા છીએ' એવા વચનો અર્થયુક્તયથાર્થ બનતા નથી.” આમ અનિયતઉત્સૂત્ર પણ અનંતસંસારનું કારણ બનતું હોઈ ‘નિયત ઉત્સૂત્ર’ને તેનું અનુગત કારણ માનવું યોગ્ય નથી. (યથાછંદાદિમાં પણ નિયત ઉત્સૂત્ર વિદ્યમાન) વળી પાસસ્થા, યથાછંદ વગેરેમાં પણ નિયત ઉત્સૂત્ર તો હોય જ છે. તેઓ ઉઘુક્તવિહારી સુવિહિત Page #66 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૨૩ – स्त्येव । यदाचारसूत्रे-सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बितिया मन्दस्स बालया । णि अट्टमाणा वेगे आयारगोयरमाइक्खंति नाणभट्ठो दंसणलूसिणोत्ति ।। एतद्वृत्तिर्यथां शीलमष्टादशशीलाङ्गसहस्रसंख्यं, यदि वा महाव्रतसमाधानं पञ्चेन्द्रियजयः कषायनिग्रहस्त्रिगुप्तिगुप्तता चेत्येतच्छीलं विद्यते येषां ते शीलवन्तः । तथोपशान्ताः कषायोपशमाद् अत्र शीलवद्ग्रहणेनैव गतार्थत्वात् ‘उपशान्ताः' इत्येतद्विशेषणं कषायनिग्रहप्राधान्यख्यापनार्थम् । सम्यक् ख्याप्यते = प्रकाश्यतेऽनयेति संख्या=प्रज्ञा, तया रीयमाणाः संयमानुष्ठानेन पराक्रममाणाः, कस्यचिद्विश्रान्तभागधेयतया 'अशीला एते' इत्येवमनुवदतो अनु = पश्चाद् वदतः पृष्ठतोऽपवदतः अन्येन वा मिथ्यादृष्ट्यादिना कुशीलाः इत्येवमुक्तेऽनुवदतः पार्श्वस्थादेर्द्वितीयैषा मन्दस्य = अज्ञस्य बालता = मूर्खता । एकं तावत्स्वतश्चारित्रापगमः पुनरपरानुद्युक्तविहारिणोऽपवदतीत्येषा द्वितीया बालता । यदि वा 'शीलवन्त एते, उपशान्ता वा' इत्येवमन्येनाभिहिते 'क्वैषां प्रचुरोपकरणानां शीलवत्तोपशान्तता वा' इत्येवमनुवदतो हीनाचारस्य द्वितीया बालता भवतीति । अपरे तु वीर्यान्तरायोदयात्स्वतोऽ સાધુઓની જે નિંદા કરે છે કે જેને શાસ્ત્રોમાં તેઓની દ્વિતીય બાલતાનું નિયામક કહ્યું છે તે જ તેઓનું નિયત ઉત્સૂત્ર છે. કેમકે નિહ્નવે જેમ ખોટું બોલવાની ચોક્કસ વાત પકડેલી હોય છે તેમ દ્વિતીય બાલતાવાળા પાસસ્થા વગેરેએ પણ સુવિહિતસાધુઓની ખોટી નિંદા કર્યા કરવાની ચોક્કસ વાત પકડેલી જ હોય છે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે - ‘શીલવાન્, ઉપશાન્ત, પ્રજ્ઞાથી પરાક્રમ કરતાં એવા સાધુઓની પાછળ ‘આ લોકો કુશીલ છે' એવું બોલતાં પાર્શ્વસ્થાદિની આ બીજી બાલતા છે. સંયમથી નિવૃત્ત થતા કેટલાક યથાસ્થિત આચારોને જણાવે છે. પણ જેઓ એ જણાવતા નથી તેઓ જ્ઞાનભ્રષ્ટ અને સ્વ-પરના દર્શનના લોપક બને છે” આ સૂત્રની વ્યાખ્યા આવી છે-અઢાર હજાર શીલાંગરૂપ કે મહાવ્રતપાલન-પાંચ ઇન્દ્રિયોનો જય-કષાયનિગ્રહ અને ત્રિગુપ્તિયુક્તતારૂપ શીલવાળા સાધુઓ તે શીલવાન્. તેઓ જ, કષાયોનો ઉપશમ કર્યો હોવાથી ‘ઉપશાન્ત’ છે. આમ તો ‘શીલવા’ શબ્દથી જ ઉપશાન્તતા જણાઈ જાય છે, છતાં કષાયનિગ્રહની મુખ્યતા જણાવવા આ વિશેષણ પૃથક્ મૂક્યું છે. જેનાથી પદાર્થો સારી રીતે વિખ્યાત=પ્રકાશિત થાય –જણાવાય તે સંખ્યા એટલે કે પ્રજ્ઞા. આ પ્રજ્ઞાથી રીયમાણ=સંયમ અનુષ્ઠાનોમાં પરાક્રમ ફોરવનાર સાધુઓને ઉદ્દેશીને; ભાગ્ય ફૂટી ગયું હોવાના કારણે, ‘આ લોકો અશીલ છે’ આ રીતે પીઠ પાછળ નિંદા કરનાર અથવા કોઈક મિથ્યાદષ્ટિ વગેરેએ ‘આ લોકો કુશીલ છે’ ઇત્યાદિ બોલ્યે છતે તેનો જ અનુવાદ થાય એવું બોલનાર મંદ=અજ્ઞ પાર્શ્વસ્થાદિની આ બીજી બાલતા=મૂર્ખતા છે. પોતે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે એ તો એક મૂર્ખતા છે જ અને ઉપરથી બીજા ઉઘુક્તવિહારી સાધુઓની નિંદા કરે છે તેથી એ તેઓની બીજી મૂર્ખતા છે. અથવા સુવિહિતસાધુઓ અંગે “આ સાધુઓ શીલવાન્ છે અથવા ઉપશાન્ત છે’” ઇત્યાદિ કોઈ કહે ત્યારે “આટલી બધી ઉપધિ રાખનાર આ સાધુઓમાં શીલવત્તા કે ઉપશાન્તતા ક્યાંથી હોય ?’’ એમ બોલનાર હીનઆચારવાળા પાર્શ્વસ્થાદિની આ બીજી મૂર્ખતા છે. જ્યારે બીજા કેટલાક હીનઆચારવાળા જીવો વીર્યાન્તરાયકર્મોદયના કારણે પોતે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ वसीदन्तोऽप्यपरसाधुप्रशंसान्विता यथावस्थितमाचारगोचरमावेदयेयुरित्येतद्दर्शयितुमाह - णिअट्टमाणा इत्यादि। एके कर्मोदयात्संयमान्निवर्तमाना लिङ्गाद्वा 'वा' शब्दादनिवर्तमाना वा यथावस्थितमाचारगोचरमाचक्षते - 'वयं तु कर्तुमसहिष्णवः आचारस्त्वेवम्भूत' इत्येवं वदतां तेषां द्वितीयबालता न भवत्येव । न पुनर्वदन्ति एवंभूत एव आचारो योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन बलाद्यपगमान्मध्यमभूतैव वर्तिनी श्रेयसी नोत्सर्गावसरः' રૂતિ ૩ દિ – 'नात्यायतं न शिथिलं यथा युजीत सारथिः । तथा भद्रं वहन्त्यश्वा योगः सर्वत्र पूजितः ।।' अपि च -'जो जत्थ होइ भग्गो ओगासं सो परं अविंदंतो । गंतुं तत्थऽचयंतो इमं पहाणं ति घोसेइ ।।' (મા.નિ.-૨૭૪) રૂર્યાદિ ! किंभूताः पुनः एतदेव समर्थयेयुः? इत्याह - नाणभट्ठा । सदसद्विवेको ज्ञानं, तस्माद् भ्रष्टा ज्ञानभ्रष्टाः । तथा दंसणलूसिणोत्ति । सम्यग्दर्शनविध्वंसिनोऽसदनुष्ठानेन स्वतो विनष्टाः अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाच्च्यावयन्तीति ।। तथा च संविग्नपाक्षिकातिरिक्तस्य पार्श्वस्थादेरपि द्वितीयबालतानियामकनियतोत्सूत्रसद्भावात्, સંયમાનુષ્ઠાનોમાં સદાતા હોવા છતાં બીજા સુવિદિતસાધુઓની પ્રશંસાવાળા હોય છે અને યથાસ્થિત આચારોને જણાવે છે એવું જણાવવા સૂત્રમાં “ણિઅટ્ટમાણા...'ઈત્યાદિ કહ્યું છે. કેટલાક જીવો કર્યોદયના કારણે સંયમથી ભ્રષ્ટ થવા છતાં કે સાધુવેશથી ભ્રષ્ટ થવા છતાં અથવા “વા' શબ્દથી ભ્રષ્ટ ન થવા છતાં (હીનાચારવાળા બનેલા) યથાવસ્થિત આચારોને જણાવે છે અને કહે છે કે “અમે એ કરવા માટે સમર્થ નથી બાકી આચાર તો આ જ છે.” આવું બોલનાર તે જીવોને બીજા પ્રકારની મૂર્ખાઈ તો થતી જ નથી. તેઓ આવું તો બોલતાં જ નથી કે “આચાર તો એવો જ છે જેવો અમે આચરીએ છીએ કેમકે અત્યારે દુઃષમકાળનાં પ્રભાવે બળ-વૃતિ વગેરે હીન થયા હોઈ મધ્યમાર્ગ જ હિતકર છે, ઉત્સર્ગને સ્થાન નથી. કહ્યું પણ છે કે “જેમ સારથિ લગામને અત્યંત મજબૂત કે અત્યંત ઢીલો રાખતો નથી પણ મધ્યમ રાખે છે તો અશ્વો તેના હિત માટે થાય છે. (ઇષ્ટ સ્થાને પહોંચાડે છે) એમ અત્યંત ઉત્કૃષ્ટ નહિ કે અત્યંત જઘન્ય નહિ પણ બંનેના યોગથી થયેલ મધ્યમ માર્ગ જ સર્વત્ર પૂજિત છે (ઇષ્ટફળપ્રદ બને છે)” વળી અન્યત્ર આ પણ કહ્યું છે કે “જે ઉઘુક્તમાર્ગમાંથી ભગ્ન=ઉદ્વિગ્ન થયો હોય, બીજો અવકાશ=સ્થાન= અવલંબનને ન મેળવતો અને તેથી ત્યાં જવા માટે અસમર્થ એવો તે સ્વયં કલ્પેલા માર્ગને આશ્રીને “આ અમારો માર્ગ જ આ કાળમાં મુખ્ય છે' ઇત્યાદિ બોલે છે.” પણ આવું બધું બોલનારા સદ્અસના વિવેકરૂપ જ્ઞાનથી ભ્રષ્ટ છે તેમજ અસહ્મનુષ્ઠાનોથી પોતે તો સમ્યગદર્શનથી ભ્રષ્ટ છે પણ બીજાઓને પણ શંકા પાડવા દ્વારા સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે.” - આમ શ્રી આચારાંગસૂત્ર અને તેની આ વ્યાખ્યા – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – १. यो यत्र भवति भग्नोऽवकाशं स परमविन्दमानः । गन्तुं तत्र अशक्नुवन् इदं प्रधानमिति घोषयति ॥ – – – – – – Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અનંતસંસારિત્વનિયમવિચાર तस्यानन्तसंसाराऽनियमानिह्नवस्यापि तदनियम एव, भवभेदस्य भावभेदनियतत्वाद् इति प्रतिપત્તવ્યમ્ Tદા ननु कर्म तावदुत्कर्षतोऽप्यसंख्येयकालस्थितिकमेव बध्यते, तत्कथं तीव्राध्यवसायवतामप्युत्सूत्रभाषिणामनन्तसंसारित्वं स्याद् ? इत्याशंकायामाह - कम्मं बन्धइ पावं जो खलु अणुवरयतिव्वपरिणामो । असुहाणुबन्धजोगा अणंतसंसारिआ तस्स ।।७।। कर्म बध्नाति पापं यः खल्वनुपरततीव्रपरिणामः । अशुभानुबन्धयोगादनन्तसंसारिता तस्य ।।७।। कम्मति । कर्म बध्नाति पापं यः खल्वनुपरततीव्रपरिणामः=अविच्छिन्नतथाविधसंक्लिष्टाध्यवसायः स्वेच्छानुरोधानियतास्रवप्रवृत्तो वाऽनियतास्रवप्रवृत्तो वा नियतोत्सूत्रभाषी वाऽनियतोत्सूत्रभाषी वाऽप्राप्तानुशयः। तस्याशुभानां-ज्ञानावरणीयादिपापप्रकृतीनां, अनुबन्धस्य उत्तरोत्तरवृद्धि પરથી જણાય છે કે સંવિગ્નપાક્ષિક સિવાયના પાર્થસ્થાદિઓને પણ દ્વિતીયબાલતાનું નિયામક બનતું એવું નિયતોસૂત્ર હોય જ છે. તેમ છતાં તેઓનો સંસાર અનંત જ હોય એવો જો નિયમ નથી તો એ નિયતસૂત્રનિમિત્તે નિતવને પણ અનંતસંસાર હોવાનો નિયમ માનવો યોગ્ય નથી એ સ્વીકારવું જોઈએ, કેમ કે સંસાર સંખ્યાતો-અસંખ્યાતો કે અનંત હોવાનો ભેદ નિયતસૂત્રાદિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવતો નથી પણ ભાવ(અધ્યવસાય)ના ભેદ સાથે જ નિયત સંબંધ ધરાવે છે. ll ll કોઈપણ ક્રિયાના કાર્યભૂત અને સંસારના કારણભૂત એવું કોઈપણ કર્મ વધુમાં વધુ અસંખ્ય કાલની સ્થિતિવાળું જ હોય છે. તો તીવ્ર અધ્યવસાયવાળા પણ ઉસૂત્રભાષકને તે ઉસૂત્રભાષણનિમિત્તે અસંખ્યકાળસ્થિતિક જ કર્મ બંધાય છે. તો તેને ભાષણ નિમિત્તે અનંતસંસાર થયો એમ શી રીતે કહેવાય? એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – (અનંતસંસાર અનુબંધદ્વારા) ગાથાર્થ જેનાં તીવ્ર અશુભ પરિણામો અટક્યા નથી એવો જે જીવ પાપકર્મ બાંધે છે તે જીવ કર્મના અશુભાનુબંધના કારણે અનંતસંસારી બને છે. જેનો તેવા પ્રકારનો સંક્લિષ્ટ અધ્યવસાય તેવા આભોગવિશેષપૂર્વક અટક્યો નથી તેમ જ જેને પાછળથી પણ અનુશય=પશ્ચાત્તાપ થયો નથી તેવો જીવ, પોતાની ઇચ્છાને અનુસરીને કોઈ ચોક્કસ આશ્રવમાં પ્રવૃત્ત થાય કે ગમે તે આશ્રવમાં પ્રવૃત્ત થાય, નિયતઉસૂત્રભાષણ કરે કે અનિયત, તો પણ બંધાતી તે જ્ઞાનાવરણાદિ પાપપ્રકૃતિઓ, ઉત્તરોત્તર એ પાપમાં વૃદ્ધિ થતી રહેવા રૂપ અનુબંધના કે નવી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭ रूपस्य बध्यमानप्रकृतिषु तज्जननशक्तिरूपस्य वा, योगात्-संबन्धादनन्तसंसारिता भवति, ग्रन्थिभेदात् प्रागप्यनन्तसंसारार्जनेऽशुभानुबन्धस्यैव हेतुत्वात्, प्राप्तसम्यग्दर्शनानामपि प्रतिपातेन तत एवानन्तसंसारसंभवात्। तदुक्तं उपदेशपदे - "गंठीइ आरओ वि हु असईबंधो ण अन्नहा होइ । ता एसो वि हु एवं णेओ असुहाणुबंधोत्ति” ।।३८६।। ततश्च बन्धमात्रानानन्तसंसारिता किन्त्वनुबन्धादिति स्थितम् । अत एवाभोगादनाभोगाद्वोत्सूत्रभाषिणामपीह जन्मनि जन्मान्तरे वाऽऽलोचितप्रतिक्रान्ततत्पातकानामनुबन्धविच्छेदानानन्तसंसारिता, केवलमनन्तभववेद्यनिरुपक्रमकर्मबन्धे तनिःशेषतां यावत् प्रायश्चित्तप्रतिपत्तिरेव न स्याद्, अध्यवसायविशेषाद् नियतोपक्रमणीयस्वभावकर्मबन्धे चेह जन्मनि जन्मान्तरे वा प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्। अत एव जमालिशिष्यादीनां भगवत्समीपमुपगतानां तद्भव एवोत्सूत्रभाषणप्रायश्चित्तप्रतिपत्तिः । कालीप्रभृतीनां च तस्स ठाणस्स अणालोइअ अपडिक्कंता બંધાતી પ્રકૃતિઓમાં સ્વોદયકાળ પુનઃ પાપ બંધાવી શકે તેવી શક્તિ રૂપ અનુબંધના સંબંધવાળી હોઈ (તે જીવ) અનંતસંસારી બને છે. પ્રસ્થિભેદ પૂર્વે પણ અનંતસંસાર હોવામાં અશુભાનુબંધો જ હેતુભૂત હોઈ સમ્યગ્દર્શન પ્રાપ્ત જીવો પણ પડ્યા પછી એ અશુભઅનુબન્ધના કારણે જ અનંતસંસાર સંભવે છે. ઉપદેશપદમાં કહ્યું છે કે “પ્રન્થિભેદ પૂર્વે પણ અશુભકર્મોનો અનંતવાર બંધ કરવા રૂપ અસકૃબંધ અશુભાનુબંધ વિના થતો નથી. તેથી એ અસકૃબંધ પણ કાર્ય-કારણના કથંચિઅભેદના કારણે અશુભાનુબંધ જ છે.”+ તેથી કર્મબંધ માત્રના કારણે જીવ અનંત સંસારી બનતો નથી કિન્તુ અનુબંધના કારણે બને છે એ વાત નિશ્ચિત થઈ. (અનંતસંસારથી બચાવ) તેથી જ આભોગથી કે અનાભોગથી ઉત્સુત્ર બોલનાર પણ જો આ જન્મમાં કે જન્માન્તરમાં તે પાપનું આલોચનાપ્રતિક્રમણ કરી દે તો અનુબંધ તૂટી જવાથી અનંતસંસારી બનતો નથી. વિશેષતા માત્ર એટલી જ હોય છે કે અનંતસંસાર (કે ભવો)માં જ ભોગવી શકાય તેવો જો તીવ્ર સંક્લેશાદિના કારણે નિરુપક્રમ કર્મબંધ (અનુબંધ) થયો હોય તો તે સંપૂર્ણ ક્ષીણ થાય નહિ ત્યાં સુધી તેવા અધ્યવસાયવિશેષના કારણે જીવ પ્રાયશ્ચિત્ત જ સ્વીકારી શકતો નથી કે જેના દ્વારા અનુબંધ તોડીને એ પોતાનો સંસાર ટૂંકાવી શકે. જમાલિના ભગવાન પાસે ગયેલા શિષ્યો વગેરેને તેવા તીવ્રસંક્લેશ વગેરે ન હોવાના કારણે ઉસૂત્રભાષણના પાપના પ્રાયશ્ચિત્તનો તે જ ભવમાં સ્વીકાર થયો અને કાલીદેવી વગેરેને પૂર્વભવમાં પાર્થસ્થત્યાદિના કારણે બંધાયેલા અને આલોચના વગરના રહી ગયેલાં પાપોના પ્રાયશ્ચિત્તનો ભવાન્તરમાં - - - -- - - - - - -- - - - - - - - - - - - - - - १. ग्रन्थेरारतोऽपि खल्वसकृद्बन्धो नान्यथा भवति । तदेषोऽपि खल्वेवं ज्ञेयोऽशुभानुबन्ध इति ।। २. तस्य स्थानस्यानालोचिताप्रतिक्रान्ता कालमासे कालं कृत्वा । Page #70 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર कालमासे कालं किच्चा०' इत्यादि वचनात् तद्भावानालोचितपार्श्वस्थत्वादिनिमित्तपापानां भवान्तर एव प्रायश्चित्तप्रतिपत्तिः । 'काली णं भंते । देवी ताओ देवलोगाओ अणंतरं उव्वट्टित्ता कहिं गच्छिहिति? कहिं उववज्जिहिति? गोयमा । महाविदेहवासे सिज्झिहिति' (२.१.१) इत्यादिवचनात्तासां भवान्तर एव पूर्वभवाचीर्णपार्श्वस्थत्वादिजातपापकर्मप्रायश्चित्तभणनात् । 'सव्वा वि हु पव्वज्जा पायच्छित्तं भवंतरकडाणं पावाणं कम्माणं ।' (पञ्चाशक ७९२) इत्यादिपूर्वाचार्यवचनात्प्रव्रज्याया एव भवान्तरकृतकर्मप्रायश्चित्तरूपत्वाद् । एतेन 'कृतस्य पापस्य प्रायश्चित्तप्रतिपत्तिस्तस्मिन्नेव भवे भवति न पुनः जन्मान्तरेऽपि' इति वदंस्तत्र 'जावाउ सावसेसं०' (उपदेशमाला २५८) इत्यादि सम्मतिमुद्भावयन् व्यक्तामसंलग्नकतामनवगच्छनिरस्तो बोध्यः । સ્વીકાર થયો. આ વાત આગમમાં જે નીચે મુજબની બે વાતો આવે છે તેના પરથી જણાય છેઃ + (૧) “તે પાપસ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરનાર (કાલીદેવી) કાલમાસે કાલ કરીને.. ઇત્યાદિ” (૨) “હે ભગવન્! કાલદેવી તે દેવલોકમાંથી નીકળીને તરત કઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.” + તેના ઉક્તપાપનું પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં જ થવાનું છે એ વાત આ બે વાતો પરથી આ રીતે જણાય છે. અલ્પકાળમાં મોક્ષ થવાનો છે એ અનુબંધનાશને જણાવે છે અને અનુબંધનાશ એ પ્રાયશ્ચિત્તના સ્વીકારને જણાવે છે. વળી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર પૂર્વભવમાં તો થયો નથી. તેથી જણાય છે કે એ ભવાન્તરમાં જ થવાનો છે. વળી, + “આખી દીક્ષા જ ભવાન્તરકૃત પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ છે” + એવા પૂર્વાચાર્યના (હરિભદ્રસૂરિના) વચનથી પ્રવ્રયા પોતે જ ભવાન્તરકૃત પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે તે જણાય છે તેથી કાલી વગેરેનું પણ તે પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં થયું હોવું નિઃશંકપણે સિદ્ધ થાય છે. “આ પ્રવ્રજ્યા પોતે જ ભવાન્તરકતકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે આવું જ કહ્યું તેનાથી જ પૂર્વપક્ષીની નીચેની વાતનું પણ નિરાકરણ થઈ જાય છે. પૂર્વપક્ષીની એ વાત આ છે-“કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત તે જ ભવમાં થઈ શકે છે, ભવાન્તરમાં નહિ.” આટલું કહીને પછી પૂર્વપક્ષી એમાં ઉપદેશમાલાની નીચેની ગાથાની સાક્ષી આપે છે + “જ્યાં સુધી આયુષ્ય બાકી છે તેમજ થોડો પણ પુરુષાર્થ કરવાની શક્યતા છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લ્યો, કે જેથી શશિરાજાની જેમ પાછળથી પસ્તાવાનો વારો ન આવે.” + પૂર્વપક્ષીની આ સાક્ષીવાળી ઉક્ત વાતનું એટલા માટે નિરાકરણ થઈ જાય છે કે ઉપદેશમાલાની પ્રસ્તુત ગાથામાં સંયમ-તપ-ત્યાગ વગેરે રૂપ આત્મહિતની વાત હોવાથી આ વાત સાથે એને કોઈ લેવાદેવા નથી એ સ્પષ્ટ છે. તેથી ઉપદેશમાલાના એ વચનથી “પ્રાયશ્ચિત્ત જન્માન્તરમાં થઈ શકતું નથી” એ વાતની સિદ્ધિ કે પુષ્ટિ થતી નથી. १. काली भगवन् ! देवी तस्माद्देवलोकादनन्तरमुदवत्य कस्यां (गतौ) गमिष्यति? २. कस्यामुत्पत्स्यते ? गौतम ! महाविदेहवर्षे सेत्स्यतीति ॥ ३. सर्वाऽपि खल प्रव्रज्या प्रायश्चित्तं भवान्तरकतानां पापानां कर्मणाम ॥ ४. जावाउ सावसेसं जाव य थोवो वि अत्थि ववसाओ। ताव करिज्जऽप्पहियं मा ससिराया व सोइहिसि ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૭ - अथ पूर्वभवकृतपापपरिज्ञानाऽभावात्कुतस्तदालोचनम् ? कुतस्तरां च तत्प्रायश्चित्तम् ? इति चेत् ?, न, एतद्भवकृतानामपि विस्मृतानामिव पूर्वभवकृतानामपि पापानां सामान्यज्ञानेनालोचनप्रायश्चित्तसम्भवात् । अत एव मिथ्यात्वहिंसादेः पारभविकस्यापि निन्दागर्हादिकम् - ૨૮ इहभवियमन्नभवियं मिच्छत्तपवत्तणं जमहिगरणं । जिणपवयणपडिकुट्टं दुट्टं गरिहामि तं पावं ।। (चतु० प्रकी० ५०) ‘ईह भवे अन्नेसु वा भवग्गहणेसु पाणाइवाओ कओ वा काराविओ वा कीरंतो वा परेहिं समगुण्णाओ तं निंदामि गरिहामि' इत्यादि चतुःशरणप्रकीर्णक-पाक्षिकसूत्रादावुक्तम् । पापप्रतिघातगुणबीजाधानसूत्रे हरिभद्रसूरिभिरप्येतद्भवसम्बन्धि भवान्तरसम्बन्धि वा पापं यत्तत्पदाभ्यां परामृश्य मिथ्यादुष्कृतप्रायश्चित्तेन विशोधनीयमित्युक्तम् । तथाहि - 'सरणमुवगओ अ एएसिं गरिहामि दुक्कडं । जण्णं अरहंतेसु वा सिद्धेसु वा आयरिएसु वा उवज्झाएसु वा साहूसु वा साहुणीसु वा अन्नेसु वा धम्मट्ठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु तहा माईसु वा पिईसु वा बन्धूसु वा मित्तेसु वा उवयारिसु वा ओहेण શંકા ઃ પૂર્વભવમાં કરેલા પાપોની ભવાન્તરમાં જાણકારી ન હોવાથી તેને આલોચના શી રીતે થાય ? (પરભવે પણ પ્રાયશ્ચિત્ત સંભવિત) સમાધાન ઃ જેમ આ ભવમાં કરેલાં પણ ભૂલાઈ ગયેલાં પાપોનું સામાન્ય જ્ઞાન હોવાથી પ્રાયશ્ચિત્ત થાય છે તેમ પૂર્વભવકૃત પાપોનું પણ થઈ શકે છે. તેથી પરભવમાં કરેલાં પણ મિથ્યાત્વ-હિંસાદિ પાપોની નિન્દા-ગર્હા વગેરે કરવાનાં કહ્યાં છે, માત્ર આ ભવના મિથ્યાત્વાદિ પાપોની નહિ. જેમકે ચઉસરણપયન્નામાં કહ્યું છે કે + “આ ભવમાં કે અન્યભવમાં જે મિથ્યાત્વપ્રવર્તન, અધિકરણ કે જિનપ્રવચન વિરુદ્ધ કાર્ય કર્યું હોય તે દુષ્ટ પાપને ગહું છું.” + પાક્ષિક સૂત્રમાં કહ્યું છે કે + “આ ભવમાં કે અન્ય ભવમાં પ્રાણાતિપાત (હિંસા) મારાથી કરાયો હોય, બીજા પાસે કરાવાયો હોય કે બીજાઓ વડે કરાતા તેની અનુમોદના કરાઈ હોય તેની હું નિંદા-ગર્હા કરું છું.” + શ્રીપંચસૂત્રના પાપપ્રતિઘાતગુણબીજાધાનસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ‘યત્ (જે) તત્ (તે) પદથી આ ભવનાં કે પરભવનાં પાપોનો પરામર્શ (ઉલ્લેખ) કરી ‘મિચ્છામિદુક્કડમ્' રૂપ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ કરવાનું કહ્યું છે. તે એની વ્યાખ્યાને અનુસરીને આ રીતે + “શ્રી અરિહંતાદિના શરણે ગયેલો હું નીચેના વિષયોમાં થયેલા દુષ્કૃતને ગહું છું. અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, સાધ્વીઓ, અન્ય માનનીયપૂજનીય ધર્મસ્થાનો, તથા માતા, પિતા, બંધુઓ, મિત્રો, ઉપકારીઓ, અથવા સામાન્યથી માર્ગસ્થિત= १. इहभविकमन्यभविकं मिथ्यात्वप्रवर्त्तनं यदधिकरणम् । जिनप्रवचनप्रतिक्रुष्टं दुष्टं गर्हे तत्पापम् ॥ २. इहभवेऽन्येषु वा भवग्रहणेषु प्राणातिपातः कृतो वा कारितो वा क्रियमाणो वा परैः समनुज्ञातस्तं निन्दामि गर्हे ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૨૯ वा जीवेसु मग्गट्ठिएसु वा अमग्गट्ठिएसु वा मग्गसाहणेसु वा अमग्गसाहणेसु वा जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेणं वा वायाए वा काएणं वा कयं वा काराविअं वा अणुमोइअं वा रागेण वा दोसेण वा मोहेण वा इत्थं वा जम्मे जम्मंतरेसु वा गरहियमेयं दुक्कडमेयं उज्झियव्वमेअं वियाणिअं मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ एवमेअंति रोइअं सद्धाए अरहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुक्कडमेअं उज्झियव्वमेअं इत्थ मिच्छामि दुक्कडं ३।।' एतद्व्याख्या यथा-चतुःशरणगमनानन्तरं दुष्कृतगोक्ता, तामाह - शरणमुपगतश्च सन् एतेषां अर्हदादीनां, गर्हे दुष्कृतं। किंविशिष्टम्? इत्याह-जण्णं अरहंतेसु वा इत्यादि। अर्हदादिविषयं, ओघेन वा जीवेषु मार्गस्थितेषु= सम्यग्दर्शनादियुक्तेषु, अमार्गस्थितेषु एतद्विपरीतेषु, मार्गसाधनेषु पुस्तकादिषु, अमार्गसाधनेषु खड्गादिषु, यत्किंचिद् वितथमाचरितं अविधिपरिभोगादि, अनाचरितव्यं क्रियया, अनेष्टव्यं मनसा, पापं पापकारणत्वेन, पापानुबन्धि तथाविपाकभावेन, गर्हितमेतद् कुत्साऽऽस्पदं, दुष्कृतमेतद् धर्मबाह्यत्वेन, उज्झितव्यमेतद् हेयतया, विज्ञातं मया कल्याणमित्रगुरुभगवद्वचनाद्, एवमेतद् इति रोचितं श्रद्धया तथाविधक्षयोपशमजया, अर्हत्सिद्धसमक्षं गर्हे, कथं? इत्याह-दुष्कृतमेतद् उज्झितव्यमेतद् । अत्र व्यतिकरे 'मिच्छामि दुक्कडं' वारत्रयं पाठः ।। अथ-हिंसादिकस्य पापस्य पारभविकस्यापि प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्, न तूत्सूत्रभाषणजनितस्य, उत्सूत्रभाषिणो निह्नवस्य क्रियाबलादेवकिल्बिषिकत्वप्राप्तावपि तत्र निजकृतपापपरिज्ञानाभावेन दुर्लभबोधित्वभणनाद् । यदागमः (दशवै० ५/२/४७-४८) - સમ્યગ્દર્શનાદિથી યુક્ત જીવો કે તે વગરના અમાર્ગસ્થિત જીવો તથા પુસ્તકાદિરૂપ માર્ગ-સાધનો અંગે કે ખગાદિરૂપ અમાર્ગસાધનો અંગે જે કંઈ અવિધિથી પરિભોગ વગેરે રૂપ આશાતના, ક્રિયાથી આચરવા યોગ્ય નહિ એવું અને મનથી અનિચ્છનીય એવું સૂક્ષ્મ કે બાદર, મનથી-વચનથી કે કાયાથી, રાગથીદ્વેષથી કે મોહથી, કરણ-કરાવણ કે અનુમોદનરૂપ પાપાનુબંધી પાપ (પાપકર્મકારણભૂત હોઈ ઉપચારથી તે પણ પાપ છે.) કર્યું હોય તે કુત્સા યોગ્ય હોઈ ગહિત છે, ધર્મબાહ્ય હોઈ દુષ્કત છે, હેય હોઈ ઉજિઝતવ્ય છે એવું મેં કલ્યાણમિત્ર એવા ગુરુભગવંતોના વચનથી જાણ્યું છે તેમજ તથવિધક્ષયોપશમથી પ્રકટ થયેલી શ્રદ્ધા વડે એ વાતની રુચિ ઊભી થઈ છે. તેથી હવે હું શ્રીઅરિહંત અને સિદ્ધ ભગવંત સમક્ષ આ દુષ્કતની ગહ કરું છું. મારું આવું આચરણ દુષ્કત છે, ઉજિઝતવ્ય છે. હું એનું મિચ્છામિ દુક્કડમ્ મિચ્છામિ ६५७७ भिजामि ३७७ ६७ ई." શંકા પરભવમાં કરેલા હિંસાદિ પાપનું પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં થઈ શકે છે પણ ઉસૂત્રભાષણજન્ય પાપનું નહિ, કેમકે ઉસૂત્રભાષી નિહ્નવ સાધુક્રિયાના પ્રભાવે કિલ્બિષિકદેવ થવા છતાં ત્યાં પોતાના એ પાપનું જ્ઞાન ન હોવાથી દુર્લભબોધિ બને છે એવું આગમમાં કહ્યું છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે Page #73 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭ लेभ्रूण वि देवत्तं उववन्नो देवकिदिवसे । तत्थ वि से न याणाइ किं मे किच्चा इमं फलं ।। तत्तो वि से चइत्ताणं लब्भिही एलमूअगं । णरगं तिरिक्खजोणिं वा बोही जत्थ सुदुल्लहा ।। एतवृत्तिर्यथा-'लभ्रूण वित्ति। लब्ध्वापि देवत्वं तथाविधक्रियापालनवशेनोपपन्नो देवकिल्बिषनिकाये। तत्राप्यसौ न जानाति विशुद्धावध्यभावात्, 'किं मम कृत्वेदं फलं किल्बिषिकदेवत्वमिति' । अस्य दोषान्तरमाह तत्तो वित्ति, ततोऽपि देवलोकादसौ च्युत्वा लप्स्यते एडमूकतां=अजभवानुकारिमनुष्यत्वं। तथा नरकं तिर्यग्योनि वा पारम्पर्येण लप्स्यते, बोधिर्यत्र सुदुर्लभा सकलसम्पत्तिनिबन्धना यत्र जिनधर्मप्राप्तिर्दुरापा । इह ‘प्राप्नोत्येडमूकताम्' इति वाच्ये असकृद्भवप्राप्तिख्यापनार्थं 'लप्स्यते' इति भविष्यत्कालनिर्देशः'। इति चेत्? मैवम्, न हि तत्र निह्नव एवाधिकृतः किन्तु तपःस्तेनादिः 'तवतेणे वयतेणे' (दशवै० ५-२-४९) इत्यादिपूर्वगाथैकवाक्यत्वात्। तस्याप्युत्कृष्टफलप्रदर्शनमेतत्, न तु सर्वत्र सादृश्यनियमः, अध्यवसायवैचित्र्यात् । किंचैवं-'इय से परस्स अट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे तेण दुक्खेण संमूढे विप्परियासमुवेइ' इति કે “તેવા પ્રકારની ક્રિયાવશાત્ દેવકિલ્બિષનિકાયમાં ઉત્પન્ન થયેલો પણ તે ત્યાં વિશુદ્ધ અવધિજ્ઞાન ન હોવાથી એ જાણી શકતો નથી કે “મારા કયા કાર્યનું આ કિલ્બિષિકપણા રૂપે ફળ મળ્યું છે?” વળી આને બીજું નુકશાન એ થાય છે કે એ ત્યાંથી ચ્યવીને પણ બકરાનાં અવાજ જેવા અવાજવાળું (સ્પષ્ટ બોલી ન શકે તેવું) મનુષ્યપણું તથા નરકગતિ કે તિર્યંચયોનિને પરંપરાએ મેળવશે જ્યાં સકલ સંપત્તિઓના કારણભૂત બોધિ=જિનધર્મપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોય છે. અહીં એડમૂકતા મેળવે છે એમ કહેવાને બદલે મેળવશે એમ કહી ભવિષ્યત્કાલનિર્દેશ કર્યો છે તે એ જણાવવા માટે કે એ જીવ વારંવાર આવા એડમૂકતાવાળા ભાવોની પ્રાપ્તિ કરવાનો છે.” - આમ ભવાન્તરમાં જૈનધર્મની પ્રાપ્તિ જ દુર્લભ હોઈ ઉસૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત તો ક્યાંથી સંભવે? (ઉસૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત પણ પરભવે પણ સંભવિત) સમાધાનઃ તમારી વાત યુક્ત નથી. કેમ કે તેમાં માત્ર નિદ્વવનો જ અધિકાર નથી. તપસ્તન વગેરેનો પણ છે, કેમ કે આ બે ગાથાઓ આગળની “તવતેણે ઈત્યાદિ ગાથાનો સંબંધ ધરાવે છે. વળી તપચોર વગેરેને મળતું પણ આ તો ઉત્કૃષ્ટ ફળ દેખાડ્યું છે. બધાને આવું જ ફળ મળે એવો કંઈ નિયમ નથી. કેમ કે કર્મબંધાદિરૂપ ફળના મુખ્ય કારણભૂત અધ્યવસાયો વિચિત્ર હોય છે. વળી આવા ઉત્કૃષ્ટફળપ્રદર્શક વાક્યોથી તે તે ક્રિયા કરનાર બધા જીવોને એ જ ફળ મળે એવો નિયમ જ જો બાંધી દેવાનો હોય તો નીચેની આપત્તિ આવશે.+ “આમ બીજા માટે ક્રૂર કર્મ કરતો તે બાળ (અજ્ઞ) જીવ તે १. लब्ध्वाऽपि देवत्वमुपपन्नो देवकिल्बिषे । तत्राप्यसौ न जानाति किं मम कृत्वेदं फलम् ॥ ततोऽपि असौ च्युत्वा लप्स्यत एडमूकताम् । नरकं तिर्यग्योनि वा बोधिर्यत्र सुदुर्लभा । २. तवतेणे वयतेणे रूवतेणे अ जे नरे । आयारभावतेणे अ कुव्वइ देवकिव्विसं ॥ ३. इत्येवं स परस्यार्थाय क्रूराणि कर्माणि बालः । प्रकुर्वाणः तेन दुःखेन संमूढः विपर्यासमुपैति ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ અનંતસંસારિત્વનિયમવિચાર आचाराङ्गवचनात् (द्वितीयाध्य० तृतीयोद्देशक) क्रूराणि कर्माणि परस्यार्थाय कुर्वतो हिताहितबुद्ध्यादिविपर्यासवतो हिंसादिदोषस्यापि भवान्तरे प्रायश्चित्तानुपपत्तिरेव स्यात् । अथ सर्वस्यैव पापस्य प्रमादेन कृतस्य विपर्यासाधायकत्वाद्विपर्यासजलसिच्यमानानां क्लेशपादपानां चानुबन्धफलत्वाद् भवान्तरेऽपि तथाभव्यताविशेषात्कस्यचिद्विपर्यासनिवृत्त्यैवानुबन्धनिवृत्तेहिंसादिप्रायश्चित्तोपपत्तिरिति चेत् ? तदिदमुत्सूत्रप्रायश्चित्तेऽपि तुल्यम् । न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शङ्कनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः, आस्तिक्यं ह्यसत्प्रवृत्तिभयनिमित्तमिति दिग् ।।७।। अनन्तसंसारिताऽशुभानुबन्धयोगादित्युक्तं, अथाशुभानुबन्धस्य किं मूलम्? के च तद्भेदाः? इत्याह - દુઃખથી સંમૂઢ થઈને હિત-અહિતનો વિપર્યાસ (વિપરીત બોધ) પામે છે.” + એવું આચારાંગ સૂત્રમાં વચન આવે છે. આ વચન પરથી તમારા અભિપ્રાય પ્રમાણે એવો નિયમ નક્કી થઈ જાય છે કે “બીજા (સ્વજનાદિ) માટે હિંસા વગેરે ક્રૂર કાર્યો કરનાર દરેક જીવ હિત-અહિતબુદ્ધિનો વિપર્યાસ પામે.” અને તો પછી કોઈ પણ જીવ તેવો હિંસાદિ પાપનું પણ ભવાન્તરમાં પ્રાયશ્ચિત્ત કરી શકશે નહિ એવી આપત્તિ આવશે. કેમ કે ઉક્ત વિપર્યાસના કારણે તેને પ્રાયશ્ચિત્ત અહિતરૂપ જ લાગવાનું છે. શંકા પ્રમાદથી લેવાયેલું દરેક પાપ બુદ્ધિમાં હિત-અહિતનો વિપર્યાસ ઊભો કરે છે. આ વિપર્યાસરૂપ જળથી સીંચાતા રાગાદિ ક્લેશવૃક્ષો અનુબંધફલક હોઈ અનુબંધ પાડે છે. તેમ છતાં ભવાન્તરમાં પણ તેવા વિશેષ પ્રકારના તથાભવ્યત્વનાં કારણે વિપર્યાસ દૂર થવા દ્વારા જ કો'ક જીવના પડેલા તે અનુબંધો તૂટે છે. અને તેથી પછી હિંસાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. આમ હિંસાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત સર્વથા અસંભવિત નથી. સમાધાન આ વાત ઉત્સત્રના પ્રાયશ્ચિત્ત માટે પણ સમાન જ હોઈ ભવાંતરમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ અસંભવિત નથી. અને તેથી જ “ઉસૂત્રભાષી નિયમા અનંતસંસારી હોય' એવો નિયમ પણ રહેતો નથી. શંકાઃ જો એવો નિયમ નહિ હોય તો પછી કોઈને ઉત્સુત્ર બોલવાનો ભય જ નહિ રહે. સમાધાનઃ અવશ્ય અનંતસંસાર જ થાય એવો નિયમ ન હોવા છતાં બહુલતાએ તો એ ફળ મળે જ છે. માટે હિંસાદિની જેમ ઉસૂત્રથી પણ આસ્તિકજીવને તો ભય રહેશે જ, કેમકે તેનું એ આસ્તિક્ય જ અસપ્રવૃત્તિથી ભય પેદા કરવાનું પ્રબળ નિમિત્ત કારણ છે. lણા અનંતસંસારીપણું અશુભાનુબંધથી થાય છે તે કહ્યું. હવે તે અશુભાનુબંધનું મૂલકારણ શું છે? એ, તથા તેના કયા કયા ભેદો છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે - Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૮ तम्मूलं मिच्छत्तं आभिग्गहिआइ तं च पंचविहं । भव्वाणमभव्वाणं आभिग्गहिअं वणाभोगो ।।८।। तन्मूलं मिथ्यात्वमाभिग्रहिकादि तच्च पञ्चविधम् । भव्यानामभव्यानामाभिग्रहिकं वाऽनाभोगः ||८ ।। तम्मूलंति । तस्य=अनन्तसंसारहेत्वशुभानुबन्धस्य मूलं मिथ्यात्वं, उत्कटहिंसादिदोषानामपि मिथ्यात्वसहकृतानामेव तद्धेतुत्वाद्, अन्यथा दोषव्यामूढताऽनुपपत्तेः । तच्चाभिग्रहिकादिकं पञ्चविधं=आभिग्रहिकमनाभिग्रहिकमाभिनिवेशिकं सांशयिकमनाभोगं चेति पञ्चप्रकारम् । यद्यपि जीवादिपदार्थेषु तत्त्वमिति निश्चयात्मकस्य सम्यक्त्वस्य प्रतिपक्षभूतं मिथ्यात्वं द्विविधमेव पर्यवस्यति - (१) जीवादयो न तत्त्वमिति विपर्यासात्मकं, (२) जीवादयस्तत्त्वमिति निश्चयाभावरूपानधिगमात्मकं च । तदाह वाचकमुख्यः-‘अनधिगमविपर्ययौ च मिथ्यात्वं' () इति, तथापि 'धर्मेऽधर्मसंज्ञा' इत्येवमादयो दश भेदा इवोपाधिभेदात्पञ्चैते भेदाः शास्त्रप्रसिद्धाः । तत्राभिग्रहिकम्-अनाकलिततत्त्वस्याप्रज्ञापनीयताप्रयोजकस्वस्वाभ्युपगतार्थश्रद्धानम्, यथा ગાથાર્થ : તે અશુભાનુબંધનું મૂળ મિથ્યાત્વ છે. તે ભવ્યોને આભિગ્રહિકાદિ પાંચે પ્રકારનું હોય છે. જ્યારે અભવ્યોને આભિગ્રહિક કે અનાભોગિક એમ બે પ્રકારનું હોય છે. અનંતસંસારના હેતભૂત તે અશુભાનુબંધનું મૂલ મિથ્યાત્વ છે. કેમકે ઉત્કટહિંસાદિદોષો પણ મિથ્યાત્વસકૃત હોય તો જ અશુભાનુબંધના હેતુ બને છે. નહીંતર તો (મિથ્યાત્વસહષ્કૃત ન હોય તો) હિંસાદિ હોવા છતાં દોષવ્યામૂઢતા (દોષને ગુણકર માનવાનો વિપર્યાસ) ન હોવાથી અશુભાનુબંધ શી રીતે પડે ? તે મિથ્યાત્વ આભિગ્રહિકાદિ પાંચ પ્રકારે છે. (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગ. જો કે જીવ વગેરે પદાર્થો અંગે આ તત્ત્વ છે એવો નિશ્ચય હોવા રૂપ જે સમ્યક્ત્વ છે તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ બે પ્રકારનું જ હોવું ફલિત થાય છે. - “જીવાદિ પદાર્થો તત્ત્વ નથી” એવા વિપર્યાસાત્મક અને જીવાદિ પદાર્થો તત્ત્વ છે.” એવો નિશ્ચય ન હોવા રૂપ અનધિગમાત્મક. શ્રીઉમાસ્વાતિમહારાજે પણ કહ્યું છે કે ‘(તત્ત્વોનો) અનધિગમ અને વિપર્યય એ મિથ્યાત્વ છે.” છતાં પણ મિથ્યાત્વના “ધર્મમાં અધર્મસંજ્ઞા વગેરે રૂપ દશ ભેદો જેમ ઉપાધિના ભેદથી કહેવાય છે તેમ આ પાંચ ભેદો પણ ઉપાધિના ભેદથી હોવા શાસ્ત્રપ્રસિદ્ધ છે. તેમાં આભિગ્રહિક મિથ્યાત્વ ઃ- તત્ત્વોના અજાણ જીવની પોતે માનેલા પદાર્થોની એવી શ્રદ્ધા હોય કે જે તે જીવને અપ્રજ્ઞાપનીય બનાવે તે શ્રદ્ધા એ આ પ્રકારનું મિથ્યાત્વ છે. એટલે કે યથાસ્થિત તત્ત્વોને યથાર્થપણે જે જાણતો નથી, તેમજ પોતે જે તત્ત્વોને જેવા માનેલા છે તે તત્ત્વો વાસ્તવમાં તેવા જ છે એની Page #76 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ભેદો बौद्धसाङ्ख्यादीनां स्वस्वदर्शनप्रक्रियावादिनाम्। यद्यपि वैतण्डिको न किमपि दर्शनमभ्युपगच्छति तथाऽपि तस्य स्वाभ्युपगतवितण्डावादार्थमेव निबिडाग्रहवत्त्वादाभिग्रहिकत्वमिति नाव्याप्तिः। 'अनाकलिततत्त्वस्य' इति विशेषणाद् यो जैन एव धर्मवादेन परीक्षापूर्वं तत्त्वमाकलय्य स्वाभ्युपगतार्थं श्रद्धत्ते तत्र नातिव्याप्तिः, यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात्। तदुक्तं हरिभद्रसूरिभिः (लोकतत्त्वनिर्णय १३२) - पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। इति । यश्चागीतार्थो गीतार्थनिश्रितो माषतुषादिकल्पः प्रज्ञापाटवाभावादनाकलिततत्त्व एव स्वाभिमतार्थं जैनक्रियाकदम्बकरूपं श्रद्धत्ते तस्य स्वाभ्युपगतार्थश्रद्धानं नाऽप्रज्ञापनीयताप्रयोजकं, असद्એવી દૃઢ માન્યતા ધરાવે છે કે જેના કારણે સાચા તત્ત્વો તેને ગમે એટલા સમજાવવા છતાં તે સ્વીકારતો નથી માનતો નથી અને પોતાની માન્યતા છોડતો નથી. તો તેની આ માન્યતા એ આભિગ્રહિકમિથ્યાત્વ છે. જેમ કે સ્વદર્શનની પ્રક્રિયાને કહેનારા બૌદ્ધ-સાંખ્ય વગેરેનું મિથ્યાત્વ. એક પણ દર્શનને ન માનનારા અને બધાને ઊડાવવાની જ વાત કરનાર વૈતંડિકે જો કે એકે દર્શન સ્વીકાર્યું હોતું નથી. છતાં સર્વત્ર વિતંડા કરવી એ જ એનો અભ્યાગતાર્થ છે. જેની ગાઢ પકડના કારણે એ પણ અપ્રજ્ઞાપનીય બન્યો હોય છે. તેથી લક્ષણ તેના મિથ્યાત્વમાં પણ જતું હોવાથી અવ્યાપ્તિ નથી. વળી જે જૈન ધર્મવાદથી પરીક્ષા કરી તત્ત્વને જાણી “શ્રીજિનેશ્વરભગવંતોએ કહેલા જ તત્ત્વો યથાર્થ છે.” ઇત્યાદિ નિશ્ચય કરી એ તત્ત્વોને સ્વીકારે અને એવી જોરદાર શ્રદ્ધા કરે કે બીજા કોઈ દર્શનવાળો ગમે એટલી કયુક્તિઓથી સમજાવવાનો પ્રયત્ન કરે તો પણ એના તત્ત્વોને સ્વીકારે નહીં તો એમાં પણ અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક સ્વાભુપગતાર્થ શ્રદ્ધા રહેલી કહેવાય. છતાં એ જીવ “અનાકલિતતત્ત્વ' ન હોવાથી એમાં આ લક્ષણ જતું નથી. તેથી આ વિશેષણના કારણે એવા જીવમાં આવનાર અતિવ્યાપ્તિ દોષનું વારણ થયેલું જાણવું. વળી જે નામથી જૈન હોવા છતાં સ્વકુલના આચારોથી આગમપરીક્ષાનો બાધ કરે છે અર્થાત્ “અમારી કુલપરંપરામાં આ આચારો આવ્યા છે માટે અમે પણ કરવાના” એટલો માત્ર વિચાર હોવાના કારણે ખરેખર આ આચારો હિતકર છે કે નહિ? એને જણાવનાર શાસ્ત્ર પ્રમાણભૂત છે કે નહિ? હિતકર હોય તો કઈ દૃષ્ટિએ? કયા વિધિથી? ઈત્યાદિ પરીક્ષા (વિચાર) કરવાની શક્તિ - સામગ્રી હોવા છતાં કરે નહિ તો એને પણ આભિગ્રહિક મિથ્યાત્વ જ જાણવું. કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ પરીક્ષા કર્યા વગર કશાનો પક્ષપાત કરતો નથી. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે (લોકતત્ત્વનિર્ણય ૧૩૨) કહ્યું છે કે “મને વીરમાં પક્ષપાત નથી કે કપિલાદિ પર દ્વેષ નથી. પણ જેનું વચન યુક્તિયુક્ત હોય તેનો સ્વીકાર કરવો યોગ્ય હોઈ હું સ્વીકાર કરું છું.” વળી માપતુષાદિ વગેરે જેવા કે ગીતાર્થનિશ્રિત અગીતાર્થ બુદ્ધિપટુતા ન હોવાના કારણે તત્ત્વોના અજાણ હોય છે. તેમજ જૈનક્રિયા કદંબકરૂપ સ્વાસ્થૂપગત અર્થની તે શ્રદ્ધા પણ કરે છે. તેમ છતાં તેની Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ ग्रहशक्त्यभावात्, किन्तु गुणवदाज्ञाप्रामाण्यमूलत्वेन गुणवत्पारतन्त्र्यप्रयोजकमित्यप्रज्ञापनीयताप्रयोजकत्वविशेषणान तत्रातिव्याप्तिः। १।। स्वपराभ्युपगतार्थयोरविशेषेण श्रद्धानमनाभिग्रहिकम् , यथा सर्वाणि दर्शनानि शोभनानि इति प्रतिज्ञावतां मुग्धलोकानाम् । यद्यपि परमोपेक्षावतां निश्चयपरिकर्मितमतीनां सम्यग्दृष्टीनां स्वस्वस्थाने सर्वनयश्रद्धानमस्ति, शिष्यमतिविस्फारणरूपकारणं विनैकतरनयार्थनिर्धारणस्याशास्त्रार्थવાત્ ા તદ સખત સિદ્ધસેનઃ (૨-૨૮)णिययवयणिज्जसच्चा सव्वणया परवियालणे मोहा । ते पुण न दिठ्ठसमयो विभयइ सच्चेव अलिए वा ।। तथाऽपि स्वस्वस्थानविनियोगलक्षणेन विशेषेण तेषां सर्वनयश्रद्धानमस्तीति नातिव्याप्तिः २।। તે શ્રદ્ધા અપ્રજ્ઞાપનીયતાની પ્રયોજક હોતી નથી, કેમકે કદાગ્રહ પકડાવી આપવાની તેમાં તાકાત હોતી નથી. કિન્તુ “ગુણવાની આજ્ઞા પ્રમાણભૂત છે.” એવા નિશ્ચયમૂલક હોઈ ગુણવાનું એવા ગુરુના પારતન્યની જ પ્રયોજક હોય છે. અને તેથી સ્વાભુપગતાWશ્રદ્ધાનું અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક એવું જે વિશેષણ લગાડ્યું છે તેના કારણે તેવા અગીતાર્થની શ્રદ્ધામાં અતિવ્યાપ્તિ થતી નથી. અનાભિગ્રહિક મિથ્યાત્વઃ પોતે અને બીજાઓએ માનેલાં તત્ત્વોની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે – જેમ કે મુગ્ધ જીવો “સર્વ દર્શનો સુંદર છે" ઇત્યાદિ માને છે તે. જો કે દરેક દર્શનો એક એક નય જેવા છે ને પરમ ઉપેક્ષાવાળા તેમજ નિશ્ચયનયથી પરિકર્મિત બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ જીવો દરેક નયોની પોતપોતાના સ્થાનમાં શ્રદ્ધા કરે છે. અર્થાત્ દરેક નયોને પોતપોતાની અપેક્ષાએ સાચા માને છે. તેમ છતાં તેઓમાં અતિવ્યાપ્તિ નથી તે આગળ દેખાડીશું. ~ પૂર્વાચાર્યોએ તે તે શાસ્ત્રમાં ક્યારેક ક્યારેક કોઈ એક નયસંમત અર્થનું પણ નિર્ધારણ કર્યું છે. ફલિત તરીકે અન્ય નયને માન્ય અર્થનું ખંડન પણ કર્યું છે તો સમ્યગ્દષ્ટિ એવા તેઓને દરેક નય માન્ય છે એવું ક્યાં રહ્યું? ~ આવી શંકા કરવી નહિ, કેમકે તે સ્થાનોમાં એવું જે નિર્ધારણ કર્યું છે તે તો શિષ્યની બુદ્ધિ વિકસાવવા માટે જ કર્યું છે, પોતાને અભિમત છે તે માટે નહિ. શિષ્યની બુદ્ધિ વિકસાવવા વગેરે રૂપ આવા પ્રયોજન વિના પણ જો સ્વરસથી જ તેનું નિર્ધારણ કર્યું હોય તો તો એનાથી પ્રતિપાદિત અર્થ શાસ્ત્રાર્થ રૂપ જ ન રહેવાથી અપ્રમાણ ઠરી જાય. સમ્મતિ તર્ક ગ્રન્થમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે પણ કહ્યું છે કે “બધા નયો પોતપોતાની વકતવ્યતામાં સત્ય છે અને બીજાની વિચારણા કરવામાં મૂઢ (જડ-ખોટા) છે. તેથી સિદ્ધાન્તની જાણકાર વ્યક્તિ તેઓનો “આ સાચા છે અને આ ખોટા છે એવો વિભાગ કરતી નથી.” આમ આ સમ્યગ્દષ્ટિ જીવો સર્વદર્શનોને સાચા (સુંદર) માને છે. તેમ છતાં પોતપોતાના સ્થાનમાં જ તે તે નયોનો વિનિયોગ - — — — — — — — — — - - - १. निजकवचनीयसत्याः सर्वनयाः परविचारणे मोहाः । तान् पुनर्न दृष्टसमयो विभजति सत्यान् वा अलीकान् वा ।। - - - Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મિથ્યાત્વના ભેદો विदुषोऽपि स्वरसवाहिभगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानमाभिनिवेशिकम्। स्वस्वशास्त्रबाधितार्थश्रद्धानं विपर्यस्तशाक्यादेरपीति तत्रातिव्याप्तिवारणाय भगवत्प्रणीतत्वं शास्त्रविशेषणम्। भगवत्प्रणीतशास्त्रे बाधितार्थश्रद्धानमिति सप्तमीगर्भसमासानातिव्याप्तितादवस्थ्यम्। तथाप्यनाभोगात् प्रज्ञापकदोषाद्वा वितथश्रद्धानवति सम्यग्दृष्टावतिव्याप्तिः, अनाभोगाद् गुरुनियोगाद्वा सम्यग्दृष्टेरपि वितथश्रद्धानभणनात् । तथा चोक्तमुत्तराध्ययननिर्युक्तौ (१६३) - सम्मद्दिट्ठी जीवो उवइटुं पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अणाभोगा गुरुणिओगा वा ।। इति ।। तद्वारणाय स्वरसवाहीति, सम्यग्वक्तृवचनाऽनिवर्त्तनीयत्वं तदर्थः, अनाभोगादिजनितं मुग्धश्राद्धा કરાયો હોય તો જ તે બધાને સાચા માને છે, બધા દર્શનો (નયો) બધી દષ્ટિએ સાચા છે એવી કંઈ શ્રદ્ધા રાખતા નથી. આમ તેઓની સર્વનય શ્રદ્ધા સ્વસ્વસ્થાનવિનિયોગ રૂપ વિશેષતાવાળી હોઈ અવિશેષણ હોતી નથી, અને તેથી તેઓમાં અતિવ્યાપ્તિ નથી. આભિનિવેશિક મિથ્યાત્વ : વિદ્વાનને પણ ભગવત્પણીતશાસ્ત્રબાધિત અર્થની સ્વરસવાહી શ્રદ્ધા હોય તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. પોતે માનેલા શાસ્ત્રમાં પ્રરૂપાયેલા તત્ત્વોનો પણ વિપસ પામેલા શાક્યાદિને સ્વસ્વશાસ્ત્રબાધિત કોઈ પદાર્થની જે શ્રદ્ધા હોય છે, તેમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે શાસ્ત્રનું ભગવ–ણીતત્વ એવું વિશેષણ મૂક્યું છે – “છતાં શાક્યાદિને ભગવત્પણીતશાસ્ત્રથી બાધિત અને સ્વશાસ્ત્રોને અનુકૂલ (કે પ્રતિકુલ પણ) તત્ત્વોની જે શ્રદ્ધા હોય છે તેમાં લક્ષણ ચાલ્યું જાય છે અને તેથી અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે કેમકે શાક્યાદિને તો આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે, આભિનિવેશિક નહિ” – એવા દોષોનું વારણ કરવા “શાસ્ત્રબાધિત” શબ્દનો “શાસ્ત્રથી બાધિત” એવો તૃતીયાતપુરુષ સમાસ ન કરવો, પણ “શાસ્ત્રમાં બાધિત” એવો સપ્તમીતપુરુષ સમાસ કરવો. અર્થાત જિનોક્ત શાસ્ત્રમાં જપ્રરૂપેલા પદાર્થનો અભિનિવેશાદિના કારણે બાધિત એવો વિપરીત બોધ પકડાઈ જાય એ આભિનિવેશિક મિથ્યાત્વ છે. (અર્થાતુ શાસ્ત્રના તાત્પર્ય મુજબ અર્થ સમજવા છતાં તે અર્થને ખોટો માનીને તેની જગ્યાએ પોતાને બેઠેલ અર્થ જ સાચો છે અને શાસ્ત્રમાં એટલી ભૂલ છે એવો વિપરીત બોધનો અભિનિવેશ પકડાઈ જવો એ આભિનિવેશિક મિથ્યાત્વ છે.) શાક્યાદિને આવો વિપરીત બોધ ન હોઈ અતિવ્યાપ્તિ નથી. તેમ છતાં, અનાભોગના કારણે કે ગુરુનિયોગના (ગુરુએ આપેલ તેવી સમજણના) કારણે સમ્યગ્દષ્ટિને પણ વિતથશ્રદ્ધા હોવી ઉત્તરાધ્યયનનિયુક્તિમાં જે કહી છે, જેમકે + “સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે. તેમજ કોઈ સમ્યત્વી ક્યારેક અનાભોગથી કે ગુરુનિયોગથી અસભૂત અર્થની પણ શ્રદ્ધા કરે છે.” + તે વિતથિશ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિજીવમાં અતિવ્યાપ્તિ ન આવે એ માટે “શ્રદ્ધા'નું “સ્વરસવાહી' એવું વિશેષણ મૂક્યું છે. સમ્ય વક્તા સમજાવવા પ્રયત્ન કરે તો પણ १. सम्यग्दृष्टिर्जीव उपदिष्टं प्रवचनं तु श्रद्धत्ते । श्रद्धत्तेऽसद्भावमनाभोगाद् गुरुनियोगाद्वा ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ दीनां वितथश्रद्धानं तु सम्यग्वक्तृवचननिवर्त्तनीयमिति न दोषः। तथापि जिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयपक्षद्वयान्यतरस्य वस्तुतः शास्त्रबाधितत्वात्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्वप्रसङ्ग इति तद्वारणार्थं विदुषोऽपीति-शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवत इत्यर्थः। सिद्धसेनादयश्च स्वस्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायापि पक्षपातेन न प्रतिपन्नवन्तः, किन्त्वविच्छिन्नप्रावचनिकपरम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनः, गोष्ठामाहिलादयस्तु शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैवान्यथा श्रद्धते इति न दोषः ३।। भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकम्, यथा 'सर्वाणि दर्शनानि प्रमाणं कानिचिद्वा', 'इदं भगवद्वचनं प्रमाणं न वा' इत्यादि संशयानानाम्। मिथ्यात्वप्रदेशोदयनिष्पन्नानां साधूनामपि सूक्ष्मार्थसंशयानां मिथ्यात्वभावो मा प्रासाङ्क्षीदिति भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्तत्वं જે વિતથ શ્રદ્ધા છૂટી ન શકે એવી હોય તે “સ્વરસવાહી' કહેવાય. મુગ્ધ શ્રાવકોને અનાભોગાદિના કારણે થયેલ વિતથશ્રદ્ધા સમ્યગુ વક્તાના વચનથી છૂટી જાય તેવી હોય છે તેથી એમાં અતિવ્યાપ્તિ થતી નથી. તે છતાં, શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તેમજ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેને પ્રવચનના મુખ્ય વિષય અંગે થયેલ વિવાદના બે પક્ષોમાંથી એક તો વસ્તુતઃ શાસ્ત્રબાધિત જ છે. તેથી બેમાંથી એકની (શાસ્ત્રબાધિતની) શ્રદ્ધાવાળાને આભિનિવેશિક મિથ્યાત્વ હોવાની અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. તેથી એને દૂર કરવા “વિદુષોડપિ” એમ કહ્યું છે. એનાથી ફલિત એ થયું કે “આ મારી માન્યતા શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે” એવું જાણનારની વિતથ શ્રદ્ધા આ મિથ્યાત્વરૂપ છે. સિદ્ધસેનદિવાકરસૂરિ આદિએ “પોતપોતે કરેલ અર્થ શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે એવું જાણવા છતાં પક્ષપાતથી પોતાની પકડ છોડી નહોતી” એવું નથી, કેમ કે એ શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે એવું જ તેઓ જાણતા નહોતા, કિન્તુ “શાસ્ત્રનું તાત્પર્ય પોતે સ્વીકારેલ અર્થને અનુકૂલ જ છે” એવું પોતપોતાને પ્રવચનg ગુરુઓની અવિચ્છિન્ન મળેલી પરંપરાથી જાણીને પોતાનો મત છોડ્યો નહોતો. તેથી તેઓ આભિનિવેશિક મિથ્યાત્વવાળા સિદ્ધ થતા નથી. ગોષ્ઠામાહિલ વગેરેએ તો પોતે માનેલો અર્થ શાસ્ત્રતાત્પર્યબાધિત છે એવું જાણવા છતાં પોતાનો મત છોડ્યો નહોતો, તેથી તેઓના મિથ્યાત્વમાં આવ્યાપ્તિ દોષ નથી. સાંશયિક મિથ્યાત્વઃ ભગવાનનું વચન પ્રમાણભૂત હશે કે નહિ? એવા સંશયના કારણે શાસ્ત્રાર્થ અંગે પડેલો સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે. જેમકે સમ્યગ્દષ્ટિ હોવા છતાં જેને કોઈકવાર ભગવાનના વચનમાં શંકા પડી જાય તેના મનમાં એવો સંશય ઊભો થાય કે “બધા જ દર્શનો પ્રમાણભૂત હશે કે પછી અમુક જ?” આ સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે. કોઈને સીધેસીધી એવી શંકા પડે કે ભગવાનનું અમુક વચન પ્રમાણભૂત હશે કે નહિ?' તો એ સંશય પણ સાંશયિક મિથ્યાત્વ રૂપ છે. સાધુઓને પણ મિથ્યાત્વના પ્રદેશોદયથી Page #80 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ભેદો o ૩૭ विशेषणम्, ते च नैवंभूताः, किन्तु भगवद्वचनप्रामाण्यज्ञाननिवर्त्तनीयाः, सूक्ष्मार्थादिसंशये सति ‘तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं' इत्याद्यागमोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण तदुद्धारस्यैव साध्वाचारत्वात्ं । या तु शङ्का साधूनामपि स्वरसवाहितया न निवर्त्तते सा सांशयिकमिथ्यात्वरूपा सत्यनाचारापादिकैव, अत एव काङ्क्षामोहोदयादाकर्षप्रसिद्धिः । ४।। साक्षात्परम्परया च तत्त्वाऽप्रतिपत्तिरनाभोगम्, यथैकेन्द्रियादीनां तत्त्वातत्त्वानध्यवसायवतां मुग्धलोकानां च । यद्यपि माषतुषादिकल्पानां साधूनामपि साक्षात्तत्त्वाऽप्रतिपत्तिरस्ति, तथापि तेषां गीतार्थनिश्रितत्वात्तद्गततत्त्वप्रतिपत्तेः परंपरया तेष्वपि सत्त्वान्न तत्रातिव्याप्तिः। तत्त्वाप्रतिपत्तिश्चात्र संशयनिश्चयसाधारणतत्त्वज्ञानसामान्याभाव इति न सांशयिकेऽतिव्याप्तिरिति दिक् । ५ ।। एतच्च पञ्चप्रकारमपि मिथ्यात्वं भव्यानां भवति । अभव्यानां त्वाभिग्रहिकमनाभोगो वेति द्वे एव मिथ्यात्वे स्याताम्, न त्वनाभिग्रहिकादीनि त्रीणि, अनाभिग्रहिकस्य विच्छिन्नपक्षपाततया मलाल्पता સૂક્ષ્મ પદાર્થો અંગે થતા સંશયમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ભગવચનપ્રામાણ્યસંશયપ્રયુક્તત્વ એવું વિશેષણ કહ્યું છે. સાધુઓને થતા એ સંશય આવા હોતા નથી. કિન્તુ ભગવચન અંગેના પ્રામાણ્યજ્ઞાનથી દૂર થઈ જનારા હોય છે. કેમકે સૂક્ષ્માર્થાદિ અંગે સંશય થયે છતે “તે જ નિઃશંકપણે સત્ય છે જે જિનેશ્વરોએ કહેલું છે” ઇત્યાદિ આગમોક્ત વચનોથી ભગવચનના પ્રામાણ્યને આગળ કરીને એ સંશયોને ઉખેડી નાખવા એ જ સાધ્વાચાર છે. સાધુઓને પણ પડેલ જે શંકા સ્વ૨સસવાહી હોઈ દૂર થતી નથી તે સાંશયિક મિથ્યાત્વરૂપ હોવાથી અનાચાર લાવનાર બને જ છે. તેથી જ કાંક્ષામોહનીયના ઉદયથી અને સાવધાનીથી સમ્યક્ત્વ જવા-આવવા રૂપ આકર્ષોની શાસ્ત્રમાં વાત કરી છે. અનાભોગ મિથ્યાત્વ ઃ સાક્ષાત્ કે પરંપરાએ તત્ત્વોની જાણકારી ન હોવી એ અનાભોગ મિથ્યાત્વ છે. જેમ કે એકેન્દ્રિય જીવોને તેમજ તત્ત્વ-અતત્ત્વના અધ્યવસાયશૂન્ય મુગ્ધલોકોને. જો કે માષતુષાદિ જેવા સાધુઓને પણ સાક્ષાત્ તો તત્ત્વની અજાણકારી જ હોય છે, છતાં પણ તેઓ ગીતાર્થનિશ્રિત હોઈ ગીતાર્થમાં રહેલ તત્ત્વપ્રતિપત્તિ પરંપરાએ તેઓમાં પણ છે, માટે અતિવ્યાપ્તિ નથી. વળી સંશયનિશ્ચયઉભયસાધારણરૂપ તત્ત્વજ્ઞાનનો સામાન્યઅભાવ (સંશયાત્મક કે નિશ્ચયાત્મક કોઈપણ તત્ત્વજ્ઞાન ન હોવું તે) અહીં તત્ત્વની અપ્રતિપત્તિ તરીકે અભિપ્રેત હોઈ તત્ત્વના સંશયવાળા જીવના સાંશયિક મિથ્યાત્વમાં અતિવ્યાપ્તિ નથી. ભવ્યોને આ પાંચે પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે, જ્યારે અભવ્યોને તો આભિગ્રહિક કે અનાભોગ એ બે જ મિથ્યાત્વ હોવા સંભવિત છે, અનાભિગ્રહિકાદિ ક્યારેય સંભવતા નથી. કેમકે (૧) કુદર્શનોના પક્ષપાતથી મુક્ત એવું અનાભિગ્રહિક મિથ્યાત્વ કર્મમલની અલ્પતા નિમિત્તે આવે છે જે અલ્પતા અભવ્યોને १. मन्नइ तमेव सच्चं निस्संकं जं जिणेहिं पन्नत्तं । सुहपरिणामा सव्वं कंखाइ विसुत्तियारहिओ || Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮, ૯ निमित्तकत्वाद्, आभिनिवेशिकस्य च व्यापनदर्शननियतत्वाद्, सांशयिकस्य च सकम्पप्रवृत्तिनिबन्धनत्वाद्, अभव्यानां च बाधितार्थे निष्कम्पमेव प्रवृत्तेः, अत एव भव्याभव्यत्वशङ्कापि तेषां निषिद्धा । तदुक्तमाचारटीकायां 'अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावाद्' इति ।।८।। नन्वभव्यानामन्तस्तत्त्वशून्यानामनाभोगः सार्वदिको भवतु, आभिग्रहिकं तु कथं स्याद् ? इति भ्रान्तस्याशङ्कामपाकर्तुमाभिग्रहिकभेदानुपदर्शयति - णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ आभिग्गहिअस्स छ विअप्पा ।।९।। नास्ति न नित्यो न करोति कृतं न वेदयति नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपाय आभिग्रहिकस्य षड् विकल्पाः ।।९।। णत्थित्ति । नास्त्येवात्मा, न नित्य आत्मा, न कर्ता, कृतं न वेदयति, नास्ति निर्वाणं, नास्ति मोक्षोपायः, इत्याभिग्रहिकस्य चार्वाकादिदर्शनप्रवर्तकस्य परपक्षनिराकरणप्रवृत्तद्रव्यानुयोगसारક્યારેય સંભવતી નથી. (૨) આભિનિવેશિક મિથ્યાત્વ તો સમ્યકત્વભ્રષ્ટ જીવોને સંભવે છે, અભવ્યોને તો ક્યારેય સમ્યકત્વપ્રાપ્તિ જ હોતી નથી. ભ્રષ્ટ થવાનું ક્યાંથી સંભવે? અને (૩) સાંશયિક મિથ્યાત્વ સકંપપ્રવૃત્તિ કરાવનાર હોય છે જ્યારે અભવ્યો તો બાધિતાર્થમાં નિષ્કપ પ્રવૃત્તિ કરનાર હોય છે. તેથી જ તો તેઓને “હું ભવ્ય હોઈશ કે અભવ્ય ?” એવી શંકાનો પણ શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. શ્રી આચારાંગની ટીકામાં કહ્યું છે કે “અભવ્યને ભવ્યાભવ્યત્વની શંકાનો અભાવ હોવાથી...”તેથી નિષ્કપ પ્રવૃત્તિ કરનાર અભવ્યોમાં સાંશયિક મિથ્યાત્વ પણ હોતું નથી. માટે અભવ્યોને અનાભિગ્રહકાદિ ત્રણ મિથ્યાત્વ હોતા નથી એ નિશ્ચિત જાણવું. ૮ અન્ત તત્ત્વશૂન્ય અભવ્યોનો હંમેશાં અનાભોગ જ હોવો જોઈએ, આભિગ્રહિક શી રીતે સંભવે ? એવી ભ્રાન્ત જીવની શંકાને દૂર કરવા આભિગ્રહિક મિથ્યાત્વના ભેદોને જણાવતાં ગ્રન્થકારશ્રી કહે ગાથાર્થ: “આત્મા નથી”, “નિત્ય નથી”, “કર્તા નથી”, “કરેલા કર્મને ભોગવતો નથી,” “મોક્ષ જેવી કોઈ ચીજ નથી,' “મોક્ષ અપાવી શકે એવા કોઈ ઉપાય નથી.” (આ) આભિગ્રહિકમિથ્યાત્વના છ વિકલ્પો છે. “આત્મા નથી', નિત્ય નથી', “કર્તા નથી', “કરેલા કર્મને ભોગવતો નથી,' “મોક્ષ જેવી કોઈ ચીજ નથી,” “મોક્ષ અપાવી શકે એવા કોઈ ઉપાય નથી.” ચાર્વાકાદિ નાસ્તિક વગેરે દર્શનોને પ્રવર્તાવનાર આભિગ્રહિક મિથ્યાત્વના આ છ ભેદો પરપક્ષનું નિરાકરણ કરવા માટે રચાયેલા અને દ્રવ્યાનુયોગના Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અભવ્યના મિથ્યાત્વનો વિચાર सम्मत्यादिग्रन्थप्रसिद्धाः षड्विकल्पाः। ते च सदा नास्तिक्यमयानामभव्यानां व्यक्ता एवेति कस्तेषामाभिग्रहिकसत्त्वे संशय इति भावः । રૂત્યં ૨ - लोइअमिच्छत्तं पुण सरूवभेएण हुज्ज चउभेअं । अभिगहिअमणभिगहिअं संसइअं तह अणाभोगं ।। तत्थ वि जमणाभोगं अव्वत्तं सेसगाणि वत्ताणि । चत्तारि वि जं णियमा सन्नीणं हुंति भव्वाणं ।। इति नवीनकल्पनां कुर्वनभव्यानां व्यक्तं मिथ्यात्वं न भवत्येवेति वदन् पर्यनुयोज्यः - ननु भोः ! कथमभव्यानां व्यक्तमिथ्यात्वं न भवति? नास्त्यात्मेत्यादिमिथ्यात्वविकल्पा हि व्यक्ता एव तेषां अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ।।९।। एतवृत्तिर्यथा-अभव्यानाश्रित्य मिथ्यात्वे सामान्येन व्यक्ताव्यक्तमिथ्यात्वविषयेऽनाद्यनन्ता स्थितिर्भवति । तथा सैव स्थितिभव्यजीवान् पुनराश्रित्याऽनादिसान्ता मता । यदाह मिच्छत्तमभव्वाणं तमणाइमणंतयं मुणेयव्वं । भव्वाणं तु अणाइसपज्जवसियं तु सम्मत्ते ।। સારભૂત એવા સમ્મતિ વગેરે ગ્રન્થમાં કહ્યા છે. હંમેશાં નાસ્તિકતાથી ભરેલા એવા અભવ્યોને પણ આ ભેદો હોવા વ્યક્ત જ છે. તેથી “તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ હોય જ નહિ” એવો નિશ્ચય તો દૂર રહ્યો પણ “તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ સંભવે કે નહિ?” એવો સંશય પણ શી રીતે પડે? + “લૌકિક મિથ્યાત્વ સ્વરૂપભેદે ચાર ભેદવાળું છે આભિગ્રહિક-અનાભિગ્રહિક-સાંશયિક તથા અનાભોગ. (આભિનિવેશિકમિથ્યાત્વ લોકોત્તર હોવાથી). તેમાં પણ જે અનાભોગ મિથ્યાત્વ છે તે અવ્યક્ત હોય છે. બાકીના વ્યક્ત હોય છે, કેમ કે બાકીના ચારેય (આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક અને આભિનિવેશિક) નિયમા સંજ્ઞી ભવ્યોને હોય છે” + એવી નવી કલ્પના કરતા અને “અભવ્યોને વ્યક્તમિથ્યાત્વ હોય જ નહિ એવું બોલતા ભ્રાન્ત જીવને પણ આ રીતે જ છ વિકલ્પોની વાત કરી આવો પ્રશ્ન પૂછવો કે “ભાઈ! અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ શા માટે ન હોય? કેમકે મિથ્યાત્વના “આત્મા નથી” વગેરે વિકલ્પો તેઓને સ્પષ્ટ રીતે હોવા શાસ્ત્રોમાં સંભળાય જ છે.” તથા “અભવ્યોમાં વ્યક્ત કે અવ્યક્ત રૂપે રહેલ સામાન્ય મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હોય છે. જ્યારે ભવ્યોમાં રહેલા તેની સ્થિતિ અનાદિ સાન્ત હોય છે. કહ્યું છે કે અભવ્યોનું તે મિથ્યાત્વ અનાદિ અનંત જાણવું, જ્યારે સમ્યકત્વપ્રાપ્તિકાળે ભવ્યોને અનાદિ સાન્ત જાણવું.” ગુણસ્થાન ક્રમારોહ સૂત્ર (૯) = = = = = १. लौकिकमिथ्यात्वं पुनः स्वरूपभेदेन भवेच्चतुर्भेदम् । आभिग्रहिकमनाभिग्रहिकं सांशयिकं तथाऽनाभोगम् ॥ ___ तत्रापि यदनाभोगमव्यक्तं शेषकाणि व्यक्तानि । चत्वार्यपि यनियमात् संज्ञिनां भवन्ति भव्यानाम् ॥ २. मिथ्यात्वमभव्यानां तदनाद्यनन्तकं ज्ञातव्यम्। भव्यानां त्वनादिसपर्यवसितं तु सम्यक्त्वे॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ इति गुणस्थानक्रमारोहसूत्रवृत्त्यनुसारेणाभव्यानां व्यक्तमपि मिथ्यात्वं भवतीत्यापातदृशापि व्यक्तमेव પ્રતીય ા. → किञ्च स्थानाङ्गानुसारेणाप्यभव्यानामाभिग्रहिकमिथ्यात्वं व्यक्तं प्रतीयते । तदुक्तं तत्र द्वितीयस्थानके प्रथमोद्देशके-'आभिग्गहियमिच्छदंसणे दुविहे पण्णत्ते, तंजहा-सपज्जवसिए चेव अपज्जવસિ વેવ ત્તિ', I एतवृत्तिर्यथा-'आभिग्गहिए इत्यादि, आभिग्रहिकमिथ्यादर्शनं सपर्यवसितं सपर्यवसानं सम्यक्त्वप्राप्तौ, अपर्यवसितं अभव्यस्य, सम्यक्त्वाऽप्राप्तेः, तच्च मिथ्यात्वमात्रमप्यतीतकालनयानुवृत्त्याऽऽभिग्रहिकमिति व्यपવિતે ' તિ અને તેની વૃત્તિના આ વચનોને અનુસારે “અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ પણ સંભવે છે એ વાત ઉપરછલ્લી દૃષ્ટિએ વિચારનારને પણ સ્પષ્ટ રીતે જણાય છે. (ઠાણાંગસૂત્રથી આભિગ્રહિક મિથ્યાત્વનું સમર્થન) વળી ઠાણાંગ સૂત્ર પરથી પણ “અભવ્યોને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. (તેથી તેઓને વ્યક્ત મિથ્યાત્વ હોતું જ નથી. એવી જે કુકલ્પના તેઓમાં આભિગ્રહિક મિથ્યાત્વનો નિષેધ કરવા માટે તમે કરો છો તે સાવ અયોગ્ય જ છે.) ઠાણાંગ સૂત્રના દ્વિતીય સ્થાનકના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે “આભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારે કહેવાયું છે. તે આ પ્રમાણે - સપર્યવસિત (સાન્ત) અને અપર્યવસિત (અનંત) + એની વૃત્તિમાં કહ્યું છે કે + “આભિગ્રહિક મિથ્યાદર્શન સપર્યવસિત અંત સહિતનું હોય છે. સમ્યકત્વની પ્રાપ્તિકાળે તેનો અંત થાય છે. તેમજ અભવ્યોને અપર્યવસિત (=અંત વિનાનું) હોય છે, કેમકે તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ જ થતી નથી. જો કે અભવ્યને આવેલું આ મિથ્યાત્વ પણ પછીના અનંતકાળ માટે, સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોવાના કારણે મિથ્યાત્વ સામાન્ય તરીકે રહે જ છે, તો પણ તે આભિગ્રહિક મિથ્યાત્વ તરીકે તો રહેતું નથી જ, કેમ કે એકેન્દ્રિયાદિ ભવોમાં અવશ્ય જનારા તેને અનાભોગિક મિથ્યાત્વ હોય છે. અને તેથી તેના પણ આભિગ્રહિક મિથ્યાત્વને અપર્યવસિત કહી શકાતું નથી. તેમ છતાં, પછીથી એકેન્દ્રિયાદિમાં ગયેલા તેનું મિથ્યાત્વ અતીતકાળમાં આવેલા આભિગ્રહિક મિથ્યાત્વને આશ્રયીને અતીતકાલયના અભિપ્રાયે “વૃતઘટ' વગેરે ઉલ્લેખની જેમ “આભિગ્રહિક મિથ્યાત્વ' તરીકેનો ઉલ્લેખ પામે છે. અને તેથી એ અપર્યવસિત કહેવાયું છે.'+ ૧. – આવા ચિહ્નની વચમાં રહેલો પાઠ ૫. ઉપાધ્યાયજી મહારાજે પછીથી ઉમેર્યો હોય એવું લાગે છે. અન્ય હસ્તલિખિત પ્રતોમાં કે મુદ્રિત પ્રતમાં તે જોવા મળ્યો નથી. પણ સંવેગીજૈન ઉપાશ્રયની (હાજા પટેલની પોળ, અમદાવાદ) હસ્તલિખિત પ્રતમાં તેના પૃ. નં. ૮ પરનાં હાંસિયામાં આ પાઠ ઉમેરેલો છે. માટે અમે પણ એનો ગ્રન્થમાં સમાવેશ કરી દીધો છે, એ રીતે હ.લિ. પ્રતના ૩૨માં પૃષ્ઠ પર પણ હાંસિયામાં પાઠ ઉમેરેલો છે. તેનો પણ આગળ શ્લોક નં. ૩૭ની ટીકામાં અમે ચિહ્ન વચ્ચે સમાવેશ કર્યો છે એ જાણવું. Page #84 -------------------------------------------------------------------------- ________________ અભવ્યના મિથ્યાત્વનો વિચાર ૪૧ नन्वेवं ‘एवं अणभिग्गहियमिच्छादसणेवि' इत्यतिदेशादनाभिग्रहिकमिथ्यात्वमप्यभव्यानां प्राप्नोतीति 'अभव्यानामाभिग्रहिकाऽनाभोगलक्षणे द्वे एव मिथ्यात्वे' इति भवतां प्रतिज्ञा विलुप्येतेति चेत् ? न, मिच्छादसणे दुविहे पण्णत्ते-आभिग्गहियमिच्छादसणे चेव अणभिग्गहियमिच्छादसणे चेव' त्ति प्रथमसूत्रे सकलभेदसंग्रहार्थमनाभिग्रहिकपदेनाभिग्रहिकातिरिक्तस्यैव ग्रहणात्, तदुक्तं तवृत्तौ-'अभिग्रहः कुमतपरिग्रहः, स यत्रास्ति तदाभिग्रहिकं, तद्विपरीतमनाभिग्रहिकमिति' । किञ्च यदनाभिग्रहिकमभव्यानां प्रतिषिध्यते तदादिधर्मभूमिकारूपमेवेति स्वरुचिकल्पितानाभिग्रहिकस्याभव्येषु सत्त्वेऽपि न क्षतिः, एवमाभि શંકાઃ આ રીતે ઠાણાંગ સૂત્રના વચન પરથી તેનો યથાશ્રુત અર્થ કરીને જો અભવ્યોમાં આભિગ્રહિક મિથ્યાત્વની હાજરી માનશો તો એના પરથી જ તેઓમાં અનાભિગ્રહિક મિથ્યાત્વની હાજરી પણ માનવી પડશે, કેમ કે આભિગ્રહિક મિથ્યાત્વની ભવ્ય-અભવ્યમાં સાન્ત-અનન્ત તરીકેની પ્રરૂપણા કરીને પછી “એ જ પ્રમાણે અનાભિગ્રહિક મિથ્યાદર્શન અંગે પણ જાણવું' એવો જે અતિદેશ કર્યો છે તેના પરથી અભવ્યમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હોવાની પણ સિદ્ધિ થાય છે. અને તો પછી “અભવ્યોને આભિગ્રહિક અને અનાભોગ એ બે જ મિથ્યાત્વ હોય છે.' એવી તમારી પ્રતિજ્ઞા ઊડી જશે. તેથી ઉક્ત ઠાણાંગ સૂત્રનો યથાશ્રુત અર્થ ન કરતાં કોઈ વિશેષ અર્થ કરવો જોઈએ. અને તેથી એ વિશેષ અર્થ પ્રમાણે એ સૂત્ર પરથી પણ અભવ્યમાં આભિગ્રહિક મિથ્યાત્વની હાજરીની સિદ્ધિ થશે નહિ. સમાધાનઃ અમારી પ્રતિજ્ઞા ઊડી જવા વગેરેની તમારી આ વાતો ખોટી છે, કેમકે ઠાણાંગના ઉક્ત સૂત્રમાં જે અનાભિગ્રહિક મિથ્યાત્વનો અતિદેશ છે તે અને અમે જે અનાભિગ્રહિક મિથ્યાત્વની હાજરીનો અભવ્યમાં નિષેધ કરીએ છીએ (કે જે પ્રસ્તુત પાંચ મિથ્યાત્વમાંનું એક છે) તે એ બંને જુદા છે. આ વાત ઠાણાંગના ઉક્તસૂત્રની પૂર્વના મિથ્યાદર્શન બે પ્રકારે કહેવાયેલું છે – આભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભિગ્રહિક મિથ્યાદર્શન' આ સૂત્ર પરથી જણાય છે. આ સૂત્રમાં, મિથ્યાત્વના બધા ભેદોનો બે ભેદમાં સંગ્રહ કરવાનો છે. માટે “અનાભિગ્રહિક' શબ્દથી પાંચ ભેદમાંના એક ભેદરૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વનો ઉલ્લેખ માનવાનો નથી. (કેમ કે તો પછી અનાભોગિક વિગેરે ભેદ અસંગૃહીત રહે) કિન્તુ આભિગ્રહિકભિન્ન એવા જ અર્થનો ઉલ્લેખ માનવાનો છે. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “અભિગ્રહ=કુમતનો સ્વીકાર. તે જે મિથ્યાત્વમાં હોય તે આભિગ્રહિક. એનાથી વિપરીત =કુમતના સ્વીકાર વગરનું (અન્ય બધું) મિથ્યાત્વ એ અનાભિગ્રહિક.” તેથી આ “અનાભિગ્રહિક' શબ્દથી તો “અનાભોગિક'નો પણ ઉલ્લેખ છે. તેથી ઠાણાંગના ઉક્તસૂત્ર પરથી અભવ્યોમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હોવું પણ સિદ્ધ થતું હોવા છતાં, એ પ્રસ્તુત પાંચ ભેદમાંથી તો અનાભોગિક મિથ્યાત્વભેદમાં ફલિત થાય છે. તેથી બે જ મિથ્યાત્વ માનવાની અમારી પ્રતિજ્ઞા ઊડી જતી નથી. અને તેથી તે સૂત્રનો યથાશ્રુત અર્થ છોડી વિશેષ અર્થ કરવો અનાવશ્યક હોઈ તે સૂત્ર પરથી અભવ્યોમાં આભિગ્રહિક મિથ્યાત્વની હાજરી સિદ્ધ થાય જ છે. યથાશ્રુત અર્થમાં કોઈ બાધક ન હોય તો કંઈ વિશેષ અર્થની કલ્પના કરવી ન્યાય Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૨ 30 ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ निवेशिकमपि तेषु सम्यक्त्वपूर्वकमेव प्रतिषिध्यते, इत्याभिग्रहिकमपि द्रव्यलिंगवतां तेषामाभिनिवेशिकत्वेन क्वचिदुच्यमानं न दोषायेति सुधीभिर्भावनीयम् ← । अपि च पालकसंगमकादीनां प्रवचनार्हत्प्रत्यनीकानामुदीर्णव्यक्ततरमिथ्यात्वमोहनीयोदयानामेव समुद्भूता नानाविधाः कुविकल्पाः श्रूयन्ते । किञ्च - मोक्षकारणे धर्म एकान्तभवकारणत्वेनाधर्मश्रद्धानरूपं मिथ्यात्वमपि तेषां लब्ध्याद्यर्थं गृहीतप्रव्रज्यानां व्यक्तमेव । यत्पुनरुच्यते- 'तेषां कदाचित्कुलाचारवशेन व्यवहारतो व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा सत्यपि निश्चयतः सर्वकालमनाभोगमिथ्यात्वमेव भवति' इति तदभिनिवेशविजृम्भितं, शुद्धिप्रतिपत्त्यभावापेक्षया निश्चयेनानाभोगाभ्युपगमे आभि બનતી નથી. વળી અભવ્યોમાં જે અનાભિગ્રહિક મિથ્યાત્વનો અમે નિષેધ કરીએ છીએ તે પણ આદિધર્મ ભૂમિકા રૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વનો જ (કે જેને, તે ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિ કરાવનાર હોઈ અમે આગળ શોભન=સુંદર કહેવાના છીએ તેનો) નિષેધ જાણવો. તેથી સ્વરુચિકલ્પિત અનાભિપ્રહિક મિથ્યાત્વ (કે જે અમે કહેલ અનાભિગ્રહિકમિથ્યાત્વ કરતાં જુદું છે તે) અભવ્યોમાં હોય તો પણ કોઈ વાંધો નથી. એ જ રીતે તેઓમાં આભિનિવેશિક મિથ્યાત્વનો જે નિષેધ કરાય છે તે પણ સમ્યક્ત્વપૂર્વક (સમ્યક્ત્વથી પડેલાને) આવતાં આભિનિવેશિક મિથ્યાત્વનો જાણવો. તેથી દ્રવ્યલિંગ સ્વીકારેલ કોઈ અભવ્ય શાસ્ત્રોક્ત કોઈ એક સિદ્ધાન્તની સામે પ્રકટ રીતે પડ્યો હોય અને તેથી તેના આભિગ્રહિક પણ મિથ્યાત્વનો આભિનિવેશિક મિથ્યાત્વ તરીકે ઉલ્લેખ થયો હોય તો પણ તેના નિષેધની પ્રરૂપણા ઊડી જવા રૂપ કોઈ દોષ થતો નથી એ બુદ્ધિમાન પુરુષોએ વિચારવું, કેમ કે તેનું એ મિથ્યાત્વ સમ્યક્ત્વપૂર્વકનું ન હોઈ પ્રસ્તુત નિષેધનો વિષય જ નથી. વળી પ્રવચનના અને શ્રી અરિહંતના દુશ્મન એવા પાલક-સંગમદેવ વગેરે અભવ્યોને તેઓ ઉદીર્ણ થયેલા વ્યક્તતર મિથ્યાત્વ મોહનીયના ઉદયવાળા હોવાથી જ અનેક પ્રકારના કુવિકલ્પો થયા હતા એવું સંભળાય છે. તેમજ પાંચ મહાવ્રત પાલનાદિરૂપ ધર્મ કે જે મોક્ષના કારણભૂત છે તેને પણ અભવ્ય તો લબ્ધિ-સ્વર્ગ-વૈભવાદિનું જ કારણ માને છે, મોક્ષને માનતો જ ન હોવાથી ધર્મને તેના કારણ તરીકે પણ માનતો નથી. તેથી મોક્ષના કારણ ધર્મને એ એકાન્તે સંસારનું જ કારણ માને છે એ ફલિત થાય છે. માટે લબ્ધિ વગેરે માટે દીક્ષા લેનારાને ‘ધર્મમાં અધર્મશ્રદ્ધા’ રૂપ મિથ્યાત્વ વ્યક્ત જ હોય છે એ વાત સ્પષ્ટ છે. ~ ‘અભવ્યોને ક્યારેક તેવા કુલાચારાદિના કારણે વ્યવહારથી વ્યક્ત મિથ્યાત્વ (યજ્ઞ વગેરે કરતા હોય તો) કે સમ્યક્ત્વ (જિનપૂજાદિ કરતા હોય તો) હોવા છતાં નિશ્ચયથી તો હંમેશાં અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.’ ~ એવું જે કહેવાય છે તે પકડાયેલા કદાગ્રહનો જ નાચ જાણવો, કેમકે “અભવ્યોને તો ક્યારેય પણ ઇતરદર્શનના આચારોની શુદ્ધ પ્રતિપત્તિ કે સમ્યક્ત્વનો પણ શુદ્ધ સ્વીકાર હોતો નથી. તેથી માનવું જોઈએ કે તેઓને નિશ્ચયથી તો અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.” એવી તમારી પાયાની માન્યતા પણ ભૂલ ભરેલી જ છે, કારણ કે તો તો શુદ્ધ પ્રતિપત્તિ ન કરનાર આભિગ્રહિકાદિ Page #86 -------------------------------------------------------------------------- ________________ અભવ્યના મિથ્યાત્વનો વિચાર - ग्रहिकादिस्थलेऽपि तत्प्रसङ्गाद्, बहिरन्तर्व्यक्ताव्यक्तोपयोगद्वयाभ्युपगमस्य चापसिद्धान्तकलङ्क दूषितत्वाद् । अथ यदेकपुद्गलावशेषसंसारस्य क्रियावादित्वाभिव्यञ्जकं धर्मधिया क्रियारुचिनिमित्तं तन्मिथ्यात्वं व्यक्तम् । यदुक्तं- (व्याख्यानविधिशतकं ૮) तेसुवि एगो पुग्गलपरिअट्टो जेसिं हुज्ज संसारो । तहभव्वत्ता तेसिं केसिंचि होइ किरियरुई ।। तीए किरियाकरणं लिंगं पुण होइ धम्मबुद्धीए । किरियारुईणिमित्तं जं वृत्तं वत्तमिच्छति ।। ततोऽन्यच्चाव्यक्तं मिथ्यात्वम् । न चाभव्यस्य कदाप्येकपुद्गलपरावर्त्तावशेषः संसार इति सदैव तस्याव्यक्तं मिथ्यात्वमवस्थितमिति चेद् ? मैवं, एवं सति चरमपुद्गलपरावर्त्तातिरिक्तपुद्गलपरावर्त्तवर्त्तिनां भव्यानामप्यव्यक्तानाभोगमिथ्यात्वव्यवस्थितावाभिग्रहिकमिथ्यात्वोच्छेदप्रसङ्गात् । किञ्च, મિથ્યાત્વીને પણ તમારે અનાભોગિક મિથ્યાત્વ જ માનવાની આપત્તિ આવે. ~યજ્ઞાદિ કરનાર અભવ્યને બાહ્યદૃષ્ટિએ મિથ્યાત્વનો વ્યક્ત ઉપયોગ હોવા છતાં આંતરિક રીતે તો અવ્યક્ત ઉપયોગ જ હોય છે. - એવી માન્યતા પણ અયુક્ત છે, કેમ કે એવા વ્યક્ત-અવ્યક્ત બે ઉપયોગ માનવા એ સિદ્ધાન્તવિરુદ્ધ હોઈ અપસિદ્ધાન્ત કલંકથી દૂષિત છે. ~ ૪૩ (ચરમાવર્ત્ત પૂર્વે પણ વ્યક્તમિથ્યાત્વ સંભવિત) શંકા : જેનો સંસાર એક પુદ્ગલપરાવર્ત્ત જ બાકી હોય તેવા જીવનું ધર્મબુદ્ધિથી ક્રિયારુચિ પેદા કરાવનાર અને ક્રિયાવાદિત્વનું અભિવ્યંજક એવું જે મિથ્યાત્વ હોય છે તે વ્યક્ત હોય છે. કહ્યું છે કે “તેઓમાં પણ જેઓનો સંસાર એક પુદ્ગલપરાવર્ત્ત હોય છે તેવા કેટલાક જીવોને તથાભવ્યત્વના કારણે ક્રિયારુચિ પેદા થાય છે. તે ક્રિયારુચિનું ધર્મબુદ્ધિથી ક્રિયા કરવી એ લિંગ (=શાપક હેતુ) છે. કેમકે વ્યક્ત મિથ્યાત્વને ક્રિયારુચિનું નિમિત્ત કારણ કહ્યું છે.” આનાથી જે જુદું હોય તે મિથ્યાત્વ અવ્યક્ત હોય છે. પણ અભવ્યને ક્યારેય પણ સંસાર એક પુદ્ગલ પરાવર્ત જ અવશેષ રહે એવું બનતું નથી. તેથી તેને તો હંમેશાં અવ્યક્તમિથ્યાત્વ જ હોય છે, એવું નક્કી થાય છે. સમાધાનઃ આ રીતે તો અચરમ પુદ્ગલ પરાવર્ત્તમાં રહેલા ભવ્યોને પણ અવ્યક્ત એવું અનાભોગમિથ્યાત્વ જ હોવું નક્કી થઈ જતું હોવાથી અચરમાવર્ત્તવર્તી ભવ્યોમાંથી પણ આભિગ્રહિકમિથ્યાત્વનો ઉચ્છેદ (અભાવ) જ થઈ જશે, કેમકે એ મિથ્યાત્વ તો વ્યક્ત છે. આવો દોષ આવતો હોવાથી ‘ચરમપુદ્ગલ પરાવર્ત્તમાં જ વ્યક્ત મિથ્યાત્વ હોય' તેવી માન્યતા અયોગ્ય છે. વળી તમારી કલ્પેલી એક १. तेष्वपि एकः पुद्गलपरावर्त्तो येषां भवेत्संसारः । तथाभव्यत्वात्तेषां केषांचिद् भवेत्क्रियारुचिः ॥ तस्याः क्रियाकरणं लिङ्गं पुनर्भवति धर्मबुद्धया । क्रियारुचिनिमित्तं यदुक्तं व्यक्तमिथ्यात्वमिति ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ४४ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ एवं-'अनाभोगमिथ्यात्वे वर्तमाना जीवा न मार्गगामिनो न वोन्मार्गगामिनो भवन्ति, अनाभोगमिथ्यात्वस्यानादिमत्त्वेन सर्वेषामपि जीवानां निजगृहकल्पत्वात् । लोकोऽपि निजगृहे भूयःकालं वसन्नपि न मार्गगामी न वोन्मार्गगामीति व्यपदिश्यते। किन्तु गृहानिर्गतः समीहितनगराभिमुखं गच्छन् मार्गगामी, अन्यथा तून्मार्गगामीति व्यपदिश्यते। एवं तथाभव्यत्वयोगेनानादिमिथ्यात्वानिर्गतो यदि जैनमार्गमाश्रयते तदा मार्गगामी, जैनमार्गस्यैव मोक्षमार्गत्वाद्, यदि च शाक्यादिदर्शनं जमाल्यादिदर्शनं वाऽऽश्रयते तदोन्मार्गगामीति व्यपदिश्यते, तदीयदर्शनस्य संसारमार्गत्वेन मोक्षं प्रत्युन्मार्गभूतत्वादिति स्वकल्पितप्रक्रियापेक्षयाऽचरमपुद्गलपरावर्त्तवर्तिनः शाक्यादयोऽपि नोन्मार्गगामिनः स्युरिति 'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया' (उत्तराध्ययनसूत्रं २३-६३) इत्यादिप्रवचनविरोधः । किञ्च, एवं धर्मधिया विरुद्धक्रियाकरणादुन्मार्गगामित्वं यथा व्यक्तमिथ्यात्वोपष्टम्भाच्चरमपुद्गलपरावर्त एव तथा धर्मधिया हिंसाकरणाद्धिंसकत्वमपि तदैवेत्यचरमपुद्गलपरावर्तेषु हिंसकत्वादिकमपि न स्यादिति सर्वत्र त्रैराशिकमतानुसरणे जैनप्रक्रियाया मूलत एव विलोपापत्तेर्महदપ્રક્રિયા આ છે કે – “અનાભોગ મિથ્યાત્વમાં રહેલા જીવો માર્ગગામી કે ઉન્માર્ગગામી હોતા નથી, કેમ કે એ મિથ્યાત્વ અનાદિકાલથી હોવાથી દરેક જીવોને પોતાના ઘર જેવું બની ગયું હોય છે. સ્વગૃહમાં લાંબો વખત રહેતો માણસ જેમ માર્ગગામી કે ઉન્માર્ગગામી કહેવાતો નથી, પણ ઘરમાંથી નીકળ્યા પછી ઇચ્છિત નગર તરફ જતો હોય તો માર્ગગામી કહેવાય છે, વિપરીત દિશામાં જતો હોય તો ઉન્માર્ગગામી કહેવાય છે, તેમ અનાદિ મિથ્યાત્વમાંથી તથાભવ્યત્વનો સહકાર મળવાથી નીકળેલો જીવ જો જૈનમાર્ગને સ્વીકારે તો માર્ગગામી કહેવાય છે, કેમ કે જૈનમાર્ગ જ મોક્ષમાર્ગ છે, અને જો શાક્યાદિ દર્શન કે જમાલિ વગેરેનું દર્શન સ્વીકારે તો ઉન્માર્ગગામી કહેવાય છે, કેમકે એ દર્શન સંસારના માર્ગભૂત હોઈ મોક્ષ પ્રત્યે તો ઉન્માર્ગભૂત જ છે.” તમારી કલ્પેલી આ પ્રક્રિયાની અપેક્ષાએ, અચરમ પુગલ પરાવર્તમાં રહેલા શાક્યાદિને પણ ઉન્માર્ગગામી કહી શકાશે નહિ કેમ કે તમારી પૂર્વોક્ત માન્યતાના હિસાબે તે વખતે નિજગૃહસમાન અવ્યક્ત અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.) અને તો પછી “બધા કુપાવચનિક પાખંડીઓ ઉન્માર્ગગામી છે” ઇત્યાદિ જણાવનાર પ્રવચનનો વિરોધ થવાની આપત્તિ આવશે. વળી આ રીતે તો “ધર્મબુદ્ધિપૂર્વક વિરુદ્ધ ક્રિયા કરવાથી આવતું ઉન્માર્ગગામિત્વ જેમ વ્યક્તમિથ્યાત્વના સહકારની અપેક્ષાવાળું હોઈ ચરમ પુદ્ગલ પરાવર્નમાં જ સંભવે છે.” તેમ ધર્મબુદ્ધિપૂર્વક હિંસા કરવાથી આવતું હિંસકત્વ પણ વ્યક્ત મિથ્યાત્વના સહકારની અપેક્ષા રાખતું હોઈ ચરમ પુદ્ગલ પરાવર્નમાં જ સંભવશે. અને તેથી અચરમ પુદ્ગલ પરાવર્તવર્તી જીવોને હિંસક વગેરે માની શકાશે નહિ. વળી હિંસાદિ કરનાર તેઓ અહિંસક વગેરે તો છે જ નહિ, તેથી તેઓને નોહિંસક વગેરે માનવા ૨. પ્રવૃત્તનપાઇકુનઃ સર્વે સન્માસ્થિતા | (૩ત્ત. ૨૩-૬૩) Page #88 -------------------------------------------------------------------------- ________________ અભવ્યના મિથ્યાત્વનો વિચાર ૪૫ समञ्जसम्। तस्मादभव्यानामपि दूरभव्यानामिव योग्यताऽनुसारेणाभिग्रहिकव्यक्तमिथ्यात्वोपगमे न दोष इति मन्तव्यम् । अथ 'अभव्या अव्यक्तमिथ्यात्ववन्तः, अव्यवहारित्वात्, संप्रतिपन्ननिगोदजीववद्' इत्यनुमानातेषामव्यक्तमिथ्यात्वसिद्धिः। अव्यवहारित्वं च तेषामनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वात्सिध्यति, व्यावहारिकाणामुत्कृष्टसंसारस्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तमानत्वात् । तदुक्तं कायस्थितिસ્તોત્ર – अव्ववहारियमझे भमिऊण अणंतपुग्गलपरट्टे । कहवि ववहाररासि संपत्तो नाह तत्थ वि य ।। उक्कोसं तिरियगईअसण्णिएगिंदिवणणपुंसेसु । भमिओ आवलिअअसंखभागसमपुग्गलपरट्टो ।। अत एवोत्कृष्टो वनस्पतिकालोऽपि प्रवचने व्यावहारिकापेक्षयैवोक्तः । तथाहि (प्रज्ञापना १८ પ) – પડશે. આમ જીવ, અજીવ અને નોજીવની જેમ હિંસક-અહિંસક નોહિંસક, મૃષાવાદ-અમૃષાવાદી નામૃષાવાદી ઇત્યાદિ સર્વત્ર ત્રણ રાશિઓ માનવા રૂપ ઐરાશિક મતને અનુસરવામાં જૈન પ્રક્રિયાનો મૂળથી જ લોપ થઈ જવાથી મોટું અસમંજસ થશે. તેથી વ્યક્ત મિથ્યાત્વ ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ હોય એ માન્યતા અયુક્ત જાણવી. અને તેથી જ દૂરભવ્યોની જેમ અભવ્યોને પણ યોગ્યતાનુસાર આભિગ્રહિક-વ્યક્ત મિથ્યાત્વ માનવામાં કોઈ દોષ નથી એ સ્વીકારવું જોઈએ. (અભવ્યો અવ્યવહારી છે-પૂર્વપક્ષ) પૂર્વપક્ષ: “અભવ્યો અવ્યક્ત મિથ્યાત્વવાળા હોય છે, કેમ કે અવ્યવહારી હોય છે, જેમકે નિગોદમાંથી બહાર ન નીકળેલો વિવક્ષિત નિગોદ જીવ.” આવા અનુમાનપ્રયોગથી અભવ્યોમાં અવ્યક્ત મિથ્યાત્વ હોવું સિદ્ધ થાય છે. આ અનુમાનમાં સ્વરૂપાસિદ્ધિ દોષ નથી, કેમ કે- અભવ્યો અનંત પુદ્ગલ પરાવર્ત કાલ સુધી સંસારમાં રહેનાર હોઈ અવ્યવહારી હોય છે. તે પણ એટલા માટે કે વ્યવહારી જીવોનો તો ઉત્કૃષ્ટ સંસારકાળ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા મુગલ પરાવર્ત જેટલો જ કહ્યો છે. શ્રી કાયસ્થિતિ સ્તોત્રમાં કહ્યું છે કે “હે નાથ ! અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ભમીને કોઈક રીતે વ્યવહાર રાશિમાં આવ્યો. અને તેમાં પણ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલ પરાવર્ત કાળ સુધી તિર્યંચગતિ-અસંજ્ઞી-એકેન્દ્રિય-વનસ્પતિ-નપુંસક ભવોમાં ભમ્યો.” તેથી જ શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પણ વ્યાવહારિક જીવોની અપેક્ષાએ જ કહ્યો છે. જેમ - १. अव्यवहारिकमध्ये भ्रान्त्वाऽनन्तपुद्गलपरावर्तान् । कथमपि व्यवहारराशि संप्राप्तो नाथ ! तत्रापि च ॥ उत्कृष्टं तिर्यग्गत्यसंश्येकेन्द्रियवननपुंसकेषु । भ्रान्त आवलिकाऽसंख्येयभागसमपुद्गलपरावर्तान् ॥ - - - - - - - - - - - - - - - - - Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ - 'वणस्सइकाइआणं पुच्छा, जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतकालं -अणंता उस्सप्पिणिओसप्पिणीओ कालओ, खित्तओ अणंता लोगा = असंखेज्जा पुग्गलपरिअट्टा' इति । इदमेव चाभिप्रेत्यास्माभिरुक्तं . ववहारीणं णियमा संसारो जेसिं हुज्ज उक्कोसो । तेसिं आवलिअअसंखभागसमपोग्गलपट्टा ।। इत्यस्मन्मतमदुष्टमिति चेत्? नायमप्येकान्तः, अनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वेनाव्यवहारित्वा ૪૬ -> सिद्धेः, व्यावहारिकाणामप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तान्तरितभूयोभवभ्रमणेनानन्तपुद्गलपरावर्त्तावस्थानस्यापि संभवात् । तदुक्तं संग्रहणीवृत्तौ 'एते च निगोदे वर्त्तमाना जीवा द्विधा - सांव्यवहारिका असांव्यवहारिकाश्च । तत्र ये सांव्यवहारिकास्ते निगोदेभ्य उद्वृत्य शेषजीवराशिमध्ये समुत्पद्यन्ते, तेभ्य उद्वृत्य केचिद् भूयोऽपि निगोदमध्ये समागच्छन्ति, तत्राप्युत्कर्षत आवलिका संख्येयभागगतसमयप्रमाणान् पुद्गलपरावर्त्तान् स्थित्वा भूयोऽपि शेषजीवेषु मध्ये समागच्छन्ति । एवं भूयो भूयः सांव्यवहारिकजीवा गत्यागतीः - કે કહ્યું છે કે “વનસ્પતિકાય જીવોના જઘન્ય-ઉત્કૃષ્ટકાળની પૃચ્છા-(અર્થાત્ કેટલો કાળ હોય છે ?) ઉત્તર-જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાલને આશ્રયીને અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી જેટલો, ક્ષેત્રને આશ્રીને અનંત લોકાકાશ જેટલો (ટૂંકમાં) અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત જેટલો.” આ અભિપ્રાયથી જ અમે કહ્યું છે કે “વ્યવહારરાશિના જે જીવોનો સંસાર ઉત્કૃષ્ટ હોય છે તેઓનો તે નિયમા આવલિકાના અસંખ્યભાગના સમયો જેટલા પુદ્ગલપરાવર્ત્ત જેટલો હોય છે. માટે અભવ્યો અવ્યવહારી જ હોય છે અને તેથી જ તેઓને અવ્યક્ત એવું અનાભોગ મિથ્યાત્વ જ હોય છે એવો અમારો મત નિર્દોષ છે. (અનંત પુદ્ગલપરાવર્ત્તમાત્રથી અવ્યવહારી ન કહેવાય - ઉત્તરપક્ષ) : ઉત્તરપક્ષ ઃ અભવ્યો અવ્યવહારી જ હોય છે એવો પણ એકાન્ત નથી, કેમ કે અનંત-પુદ્ગલ પરાવર્ત્ત કાલસ્થાયિત્વ રૂપ તમે આપેલ હેતુ વ્યભિચારી હોઈ અવ્યવહારીપણાની સિદ્ધિ કરી શકતો નથી. એ વ્યભિચારી એટલા માટે છે કે વ્યાવહારિક જીવો પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા પુદ્ગલપરાવર્તો રહી પછી વચમાં થોડા બીજા ભવો કરી પુનઃ પુનઃ એટલો દીર્ઘ કાલ વનસ્પતિકાયમાં પસાર કરી શકે છે. અને એ રીતે અનંત પુદ્ગલ પરાવર્ત્ત પણ સંસારમાં ભમી શકે છે. સંગ્રહણીવૃત્તિમાં કહ્યું છે કે ‘આ નિગોદમાં રહેલા જીવો બે પ્રકારે હોય છે. - સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક. તેમાં જેઓ સાંવ્યવહારિક છે તેઓ નિગોદમાંથી નીકળીને શેષ જીવરાશિઓમાં ઉત્પન્ન થાય છે.ત્યાંથી નીકળીને કેટલાક પાછા નિગોદમાં ભરાઈ જાય છે, અને ત્યાં પણ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય જેટલા પુદ્ગલપરાવર્તો રહીને પાછા શેષ જીવોમાં ઉત્પન્ન થાય છે. १. वनस्पतिकायिकानां प्रश्नः, जघन्येनान्तर्मुहूर्तमुत्कृष्टेनानन्तं कालं, अनन्ता उत्सर्पिण्यः कालतः, क्षेत्रत अनन्ता लोका असंख्येयाः पुद्गलपरावर्त्ता इति । २. व्यवहारिणां नियमात्संसारो येषां भवेदुत्कृष्टः । तेषामावलिकाऽसंख्यभागसमपुद्गलपरावर्त्ताः ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ અભવ્યના મિથ્યાત્વનો વિચાર कुर्वन्ति ।' इति । यत्पुनरत्र - 'भूयोभूयः परिभ्रमणेऽप्युक्तासंख्येयपुद्गलपरावर्तानतिक्रम एव, आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्तानामसंख्यातगुणानामप्यसंख्यातत्वमेवेति प्रतीतौ कुतो 'भूयोभूयः' शब्दाभ्यामानन्त्यकल्पनाया गन्धोऽपि, तेन भूयोभूयः परिभ्रमणेऽप्यसंख्यातत्वं तदवस्थमेव । अत एव तावता कालेन व्यावहारिकाणां सर्वेषामपि सिद्धिर्भणिता' इति परेण स्वमतं समाहितं, तदपि नैकान्तरमणीयं, ‘एवं विकलेन्द्रियैकेन्द्रियेषु गतागतैरनन्तान् पुद्गलपरावर्तान् निरुद्धोऽतिदुःखितः' इत्यादिना 'अन्यदा च कथमपि नीतोऽसावार्यदेशोद्भवमातङ्गेषु, तेभ्योऽप्यभक्ष्यभक्षणादिभिर्नरकपातादिक्रमेण रसगृङ्ख्यकार्यप्रवर्त्तनाभ्यामेव लीलयैव व्यावृत्त्य विधृतोऽनन्तपुद्गलपरावर्तान्' इत्यादिना च महता ग्रन्थेन भुवनभानुकेवलिचरित्रादौ व्यावहारिकत्वमुपेयुषाऽपि संसारिजीवस्य विचित्रभवान्तरिततयाऽनन्तपुद्गलपरावर्त्तभ्रमणस्य निगदसिद्धत्वात् । तथा योगबिन्दुसूत्रवृत्तावपि नरनारकादिभावेनानादौ संसारेऽनन्तपुद्गलपरावर्त्तभ्रमणस्वाभाव्यमुक्तम् । तथाहि (योगबिन्दु-७४) - આમ સાંવ્યાવહારિક જીવો નિગોદમાં વારંવાર ગતિ-આગતિ (ગમન-આગમન) કરે છે.” વળી વૃત્તિના આ વચન અંગે – “અહીં વારંવાર-પરિભ્રમણ કરવા છતાં સરવાળે તેનો સંસારકાલ ઉક્ત અસંખ્ય પુગલ પરાવર્તકાલને તો ઓળંગતો જ નથી, કેમકે આવલિકાના અસંખ્યાતમા ભાગ સમાન અસંખ્ય પુદ્ગલ પરાવર્ત જેટલો વનસ્પતિકાલ વારંવાર (યાવત્ અસંખ્યવાર) પસાર થઈ જાય તો પણ અસંખ્યાત ગુણ થયેલ તે કુલ કાલ પણ એ મૂળ અસંખ્ય પુદ્ગલપરાવર્ત કરતાં અસંખ્યગુણ જ હોવો પ્રતીત છે, (અનંતગુણ નહિ) તેથી વારંવાર (ભયોભૂય:) શબ્દ પરથી અનંત પુગલપરાવર્તની કલ્પના કરવાની ગંધ સુદ્ધા સંભવિત નથી તો કલ્પના તો શી રીતે કરી શકાય? તેથી વારંવાર પરિભ્રમણ કરવા છતાં પુદ્ગલપરાવર્તે તો અસંખ્યાત જ પસાર થવા નિશ્ચિત જ છે. તેથી જ દરેક વ્યવહારી જીવો એટલા કાલમાં મુક્ત થઈ જાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે” – આવું કહીને સામાએ સ્વમતનું જે સમાધાન કર્યું છે તે પણ એકાન્ત રમણીય નથી. કેમકે (વ્યવહારીપણાના અનંત આવર્તની સિદ્ધિમાં શાસ્ત્રસંમતિઓ). “વિકલેન્દ્રિય એકેન્દ્રિય ભવોમાં ગમનાગમન કરવા દ્વારા અતિદુઃખી સંસારીજીવ અનંત પુગલ પરાવર્ત કાલ સુધી રુંધાયો.” ઈત્યાદિ જણાવનાર વચનોથી તેમજ ““એક વાર ગમે તે રીતે એ આર્યદિશમાં થયેલા માતંગકુલમાં લઈ જવાયો. ત્યાંથી પણ અભક્ષ્યભક્ષણ વગેરેના કારણે નરકપાતાદિ ક્રમે રસગૃદ્ધિ અને અકાર્યપ્રવૃત્તિ વડે સહેલાઈથી પાછો નિગોદમાં લઈ જવાયો અને અનંત પુદ્ગલપરાવર્ત માટે ત્યાં જ ધારી રખાયો.” ઇત્યાદિ ઘણાં વચનોથી ભુવનભાનુકેવલિચરિત્રાદિ ગ્રન્થમાં વ્યવહારીપણું પામેલો પણ સંસારીજીવ વિચિત્રભવોના આંતરાથી યુક્ત અનંત પુદ્ગલપરાવર્ત કાલ ભમે છે એ વાત સ્પષ્ટ કહેવાપૂર્વક સિદ્ધ છે. તેમજ યોગબિન્દુસૂત્રવૃત્તિમાં પણ અનાદિ સંસારમાં નર-નારકાદિરૂપે અનંત Page #91 -------------------------------------------------------------------------- ________________ ४८ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ अनादिरेष संसारो नानागतिसमाश्रयः । पुद्गलानां परावर्ता अत्रानन्तास्तथा गताः ।। તવૃત્તિ – અનાદ્રિ = વિદ્યમાનમૂનારંગ:, =પ્રત્યક્ષતો દૃશ્યમાનઃ સંસારો વ: શીશ ? ત્યાદनानागतिसमाश्रयः नरनारकादिविचित्रपर्यायपात्रं वर्त्तते । ततश्च पुद्गलानामौदारिकादिवर्गणारूपाणां सर्वेषां परावर्ता ग्रहणमोक्षात्मकाः, अत्र संसारे अनन्ताः अनन्तवारस्वभावाः, तथा तेन समयप्रसिद्धप्रकारेण, गताः= અતીતા: I'. केषाम् ? इत्याह - सर्वेषामेव सत्त्वानां तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां सूक्ष्मबुद्ध्या विभाव्यताम् ।। एतवृत्तिः-'सर्वेषामेव सत्त्वानां प्राणिनां, तत्स्वाभाव्यं अनन्तपुद्गलपरावर्त्तपरिभ्रमणस्वभावता, तस्य नियोगो व्यापारस्तस्माद् । अत्रैव व्यतिरेकमाह - न-नैव अन्यथा तत्स्वाभाव्यनियोगमन्तरेण संवि=अवबोधो घटते एतेषाम् अनन्तपुद्गलपरावर्तानां सूक्ष्मबुद्ध्या-निपुणाभोगेन विभाव्यतां अनुविचिन्त्यतामेतद् ।' इति व्यावहारिकत्वेऽप्यनन्तपुद्गलपरावर्त्तभ्रमणसंभवात्, तेनाभव्यानामव्यावहारिकत्वसाधनमसङ्गतमिति द्रष्टव्यम् ।। ननु प्रज्ञापनावृत्तौ व्यावहारिकाणामुत्कर्षतोऽप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तस्थितिः, तत ऊर्ध्वं चावश्यं सिद्धिरिति स्फुटं प्रतीयते । तथा च तद्ग्रन्थः - 'ननु यदि वनस्पतिकालप्रमाणम०संख्येयाः પુદ્ગલપરાવર્ત ભમવાનો જીવનો સ્વભાવ હોવો કહ્યો છે. “વિવિધ ગતિઓના આધાર ભૂત આ સંસાર અનાદિ છે. અહીં પુદ્ગલોના અનંત પરાવર્તે પસાર થઈ ગયા.” આનું વિવરણ આ પ્રમાણે-આ=પ્રત્યક્ષ દેખાતો, નાનાગતિ સમાશ્રય=વિવિધ-ગતિઓના આધારભૂત, સંસાર અનાદિ=જેનો કોઈ મૂલઆરંભ નથી તેવો છે. તેથી અહીં ઔદારિક વગેરે વર્ગણારૂપ પુગલોના ગ્રહણ-મોચનારૂપ પરાવર્તો અનંતવાર સિદ્ધાન્તમાં કહેલ રીતે પસાર થઈ ગયા. આ પરાવર્તા કોના પસાર થયા? એ જણાવવા આગળ કહે છે – “બધા જીવોના, અનંત જુગલપરાવર્ત-ભમવાના સ્વસ્વભાવના વ્યાપાર (સ્વભાવ અમલી બનવા રૂપ)ના કારણે અનંતા પુદ્ગલ પરાવર્તે પસાર થઈ ગયા. અન્યથા = આવા સ્વભાવના વ્યાપાર વિના એ જીવનો અનંત પુદ્ગલપરાવર્તોનો અવબોધ ઘટતો નથી. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી.” આમ આ ગ્રન્થો પરથી જણાય છે કે વ્યાવહારિકપણામાં પણ અનંત પુદ્ગલપરાવર્તભ્રમણ સંભવિત છે. તેથી અનંત પુલપરાવર્તભ્રમણ (સ્થાયિત્વ) હેતુથી અભવ્યોને અવ્યવહારી સિદ્ધ કરવા અયુક્ત છે એ વિચારવું. (પન્નવણાવૃત્યુનુસાર વ્યવહારીપણાની સ્થિતિ અસંખ્ય આવર્તો - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ - પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં વ્યાવહારિક જીવોની ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત (કાલપ્રમાણ) સ્થિતિ કહી છે. તેથી એ પછી તેઓની અવશ્ય મુક્તિ થાય Page #92 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર ૪૯ < पुद्गलपरावर्त्तास्ततो यद् गीयते सिद्धान्ते 'मरुदेवाजीवो यावज्जीवभावं वनस्पतिरासीद्' इति तत्कथं स्यात् ? कथं वा वनस्पतीनामनादित्वम् ? प्रतिनियतकालप्रमाणतया वनस्पतिभावस्यानादित्वविरोधात् । तथाहि असंख्येयाः पुद्गलपरावर्त्तास्तेषामवस्थानमानं; तत एतावति कालेऽतिक्रान्ते नियमात्सर्वेऽपि कायपरावर्त्तं कुर्वते, यथा स्वस्थितिજાને સુરાય:। ૩ ૪ (વિશેષળવૃતિ-૪૬/૪૭/૪૮) - जइ पुग्गलपरि अट्टा संखाईआ वणस्सइकालो । तो अच्चंतवणस्सइ जीवो कह नाम मरुदेवी ? ।। हुज्ज व वणस्सईणं अणाइअत्तमत एव हेऊओ । जमसंखेज्जा पोग्गलपरिअट्टा तत्थवत्थाणं ।। कालेणेवइएणं तम्हा कुव्वंति कायपल्लट्टं । सव्वेवि वणस्सइणो ठिइकालंते जह सुराई ।। किञ्च, एवं यद्वनस्पतीनां निर्लेपनमागमे प्रतिषिद्धं तदपीदानीं प्रसक्तं । कथम् ? इति चेत्, उच्यते-इह છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. કેમ કે વ્યાવહારિકમાંથી કોઈ જીવ પાછો અવ્યાવહારિક તો બનતો જ નથી. તે પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થ આ પ્રમાણે છે - (પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થમાં ઉઠાવેલી) શંકા - જો વનસ્પતિકાયનું કાલપ્રમાણ (કાયસ્થિતિ) અસંખ્ય પુદ્ગલપરાર્ડો છે તો સિદ્ધાન્તમાં જે કહેવાય છે કે “મરૂદેવા માતાનો જીવ સંપૂર્ણ સંસારકાલ યાવત્ (એ છેલ્લા ભવ સિવાય) વનસ્પતિ તરીકે જ રહ્યો હતો’’ તે શી રીતે સંગત થાય ? તેમજ વનસ્પતિકાયપણું અનાદિ પણ શી રીતે સંભવે ? કેમ કે તેનો કાલ પ્રતિનિયત પ્રમાણવાળો હોઈ અનાદિતાનો વિરોધ કરે છે. તે આ રીતે - તેઓના અવસ્થાનનો કાલ અસંખ્ય પુદ્ગલપરાવર્તો છે. તેથી દરેક જીવો એટલો કાલ પસાર થઈ ગયે છતે કાયનું પરાવર્તન અવશ્ય કરશે જ. જેમકે સ્વસ્થિતિકાલ પૂર્ણ થતાં દેવ વગેરે જીવો કાયપરાવર્તન કરે છે. જ્યારે અતીત કાળ તો અનંતપુદ્ગલપરાવર્ત્ત પસાર થઈ ગયો છે તેથી જીવ, એટલા અતીત કાળમાં તો વનસ્પતિપણું છોડી અન્યગતિમાં અવશ્ય ગયો જ હોવો જોઈએ. તેથી વનસ્પતિપણું અનાદિ શી રીતે સંભવે ? વિશેષણવતિ ગ્રન્થમાં કહ્યું છે કે “જો વનસ્પતિકાલ અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત જેટલો જ છે તો મરૂદેવીનો જીવ માત્ર વનસ્પતિ જ રહ્યો હતો એવું શી રીતે કહેવાય ? (૧) અથવા વનસ્પતિનું અનાદિત્વ અહેતુક થઈ જશે, કેમ કે વનસ્પતિમાં તો અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત જ અવસ્થાન હોય છે. (૨) એટલા કાલમાં બધા વનસ્પતિ જીવો અવશ્ય કાયપરિવર્તન કરે છે. જેમકે પોતાના સ્થિતિકાલના અંતે દેવ વગેરે. (૩) વળી વનસ્પતિકાળ આટલો જ માનવામાં એ પણ આપત્તિ આવશે કે વનસ્પતિજીવોનું નિર્લેપન કે જે આગમમાં પ્રતિષિદ્ધ १. यदि पुद्गलपरावर्त्ताः संख्यातीता वनस्पतिकालः । ततोऽत्यन्तवनस्पतिजीवः कथं नाम मरुदेवी ? ॥ भवेद्वा वनस्पतीनामानादिकत्वमत एव हेतुतः । यदसंख्येयाः पुद्गलपरावर्त्तास्तत्रावस्थानम् ॥ कालेनैतावता तस्मात् कुर्वन्ति कायपरावर्त्तम् । सर्वेऽपि वनस्पतयः स्थितिकालान्ते यथा सुरादयः ॥ ૨. વિવક્ષિત સમયે વિવક્ષિતસ્થાનમાં રહેલા જીવોમાંથી સમયે સમયે કલ્પનાથી એક એક જીવને તે સ્થાનમાંથી બહાર કાઢતાં બધા જીવો બહાર નીકળી જાય એ તે સ્થાનનું નિર્લેપન કહેવાય છે. કોઈ પણ સમયે વનસ્પિતકાયમાં એટલા બધા જીવો રહ્યા હોય છે કે અતીત-વર્તમાન-અનાગત સંપૂર્ણકાલ પસાર થઈ જાય તો પણ એ જીવો ખાલી થતા નથી, તેથી આગમમાં “વનસ્પતિનું સંપૂર્ણ નિર્લેપન થતું નથી' એમ નિષેધ કર્યો છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ प्रतिसमयमसंख्येया वनस्पतिभ्यो जीवा उद्वर्त्तन्ते, वनस्पतीनां च कायस्थितिपरिमाणमसंख्येयाः पुद्गलपरावर्ताः। ततो यावन्तोऽसंख्येयेषु पुद्गलपरावर्तेषु समयास्तैरभ्यस्ता एकसमयोवृत्ता जीवा यावन्तो भवन्ति तावत्परिमाणमागतं वनस्पतीनाम् । ततः प्रतिनियतपरिमाणतया सिद्धं निर्लेपनं, प्रतिनियतपरिमाणत्वात्। एवं च गच्छता कालेन सिद्धिरपि सर्वेषां भव्यानां प्रसक्ता। तत्प्रसक्तौ च मोक्षपथव्यवच्छेदोऽपि प्रसक्तः, सर्वभव्यसिद्धिगमनानन्तरमन्यस्य सिद्धिगमनायोगात् । आह च (विशेषणवति-५०/४९) - कायठिइकालेणं तेसिमसंखिज्जयावहारेणं । णिल्लेवणमावण्णं सिद्धीवि य सव्वभव्वाणं ।। पइसमयमसंखिज्जा जेणुव्वटुंति तो तदब्भत्था । कायठिईए समया वणस्सइणं च परिमाणं ।। न चैतदस्ति, वनस्पतीनामनादित्वस्य-निर्लेपनप्रतिषेधस्य-सर्वभव्यासिद्धेः-मोक्षपथाऽव्यवच्छेदस्य च तत्र तत्र प्रदेशे सिद्धान्तेऽभिधानात् । છે તે પણ હવે શક્ય બની જશે. શી રીતે? આ રીતે - આ વર્તમાન સમયે રહેલા બધા જીવો વધુમાં વધુ ઉક્ત કાલમાં તો કાયપરાવર્ત કરી જ દેશે. વળી સમયે સમયે અસંખ્ય જીવો વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે. તેથી વર્તમાન સમયે વનસ્પતિકાયમાં વધુમાં વધુ કેટલા જીવી રહ્યા હોય ? એનો જવાબ આ રીતે મળે – એક સમયમાં અસંખ્ય બહાર નીકળે છે તો અસંખ્ય પુદ્ગલપરાવર્સમાં બહાર નીકળી જનાર બધા જીવોની સંખ્યા=એક સમયમાં નીકળતા જીવો (અસંખ્ય) x અસંખ્ય પુદ્ગલપરાવર્તના સમયો. આ સંખ્યા (કંઈક મોટા) અસંખ્ય પુદ્ગલપરાવર્તના સમયો જેટલી થશે જે પ્રતિનિયત પરિમાણવાળી હોઈ વનસ્પતિના સર્વ જીવોની સંખ્યા પણ પ્રતિનિયત પરિમાણવાળી થશે તેથી તેઓનું કલ્પનાથી સંપૂર્ણ નિર્લેપન પણ એ મોટા) અસંખ્ય પુદ્ગલ પરાવર્ત કાલમાં શક્ય બની જશે. વળી આ રીતે વનસ્પતિ જીવો જ પરિમિત હશે તો ભવ્યો તો નિર્વિવાદ પરિમિત પરિમાણવાળા જ હોવાથી એક કાલ એવો આવશે કે બધા ભવ્યોનો મોક્ષ થઈ જશે. અને તો પછી મોક્ષમાર્ગ પણ વ્યવચ્છિન્ન થઈ જશે, કેમકે સર્વ ભવ્યોનો મોક્ષ થઈ ગયા પછી કોઈ મોક્ષમાં જવાનું જ નથી. વિશેષણવતિમાં કહ્યું છે કે “સમયે સમયે અસંખ્ય જીવોને બહાર કાઢતાં કાઢતાં કાયસ્થિતિ જેટલા કાળમાં તેઓનું સંપૂર્ણ નિર્લેપન થઈ જશે. એમ સર્વ ભવ્યોની મુક્તિ પણ થઈ જશે, કેમ કે દરેક સમયે નીકળતા જીવોની સંખ્યાને કાયસ્થિતિના સમયોની સંખ્યા વડે ગુણતાં વનસ્પતિના કુલ જીવોની સંખ્યા આવે છે.” પણ આવું છે નહિ. કેમ કે વનસ્પતિની અનાદિતાનો - નિર્લેપનના નિષેધનો - સર્વ ભવોની સિદ્ધિના અભાવનો અને મોક્ષમાર્ગના અવ્યવચ્છેદનો સિદ્ધાન્તમાં સ્થળે સ્થળે ઉલ્લેખ કર્યો છે. १. कायस्थितिकालेन तेषामसंख्येयताकापहारेण । निर्लेपनमापन्नं सिद्धिरपि च सर्वभव्यानाम् ॥ प्रतिसमयमसंख्येयाः येनोद्वर्त्तन्ते ततस्तदभ्यस्ताः। कायस्थित्याः समया वनस्पतीनां च परिमाणम्॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર ૫૧ उच्यते- इह द्विविधा जीवाः-सांव्यावहारिका असांव्यावहारिकाश्च। तत्र ये निगोदावस्थात उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्त्तन्ते ते लोकेषु दृष्टिपथमागताः सन्तः पृथिवीकायिकादिव्यवहारमनुपतन्तीति सांव्यावहारिका उच्यन्ते। ते च यद्यपि भूयोऽपि निगोदावस्थामुपयान्ति तथाऽपि ते सांव्यावहारिका एव, संव्यवहारे पतितत्वात्। ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिकाः । कथमेतदवसीयते द्विविधा जीवाः सांव्यवहारिका असांव्यवहारिकाश्चेति ? उच्यते - युक्तिवशात् । इह प्रत्युत्पन्नवनस्पतीनामपि निर्लेपनमागमे प्रतिषिद्धं, किं पुनः सकलवनस्पतीनां तथा भव्यानामपि? तच्च यद्यसांव्यवहारिकराशिनिपतिता अत्यन्तवनस्पतयो न स्युस्ततः कथमुपपद्यते ? तस्मादवसीयते अस्त्यसांव्यवहारिकराशिरिति यद्गतानां वनस्पतीनामनादिता । किञ्च, इयमपि गाथा गुरूपदेशादागता समये प्रसिद्धा (विशेषणवति ५३) - अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अणुहवंति ।। तत इतोऽप्यसांव्यवहारिकराशिसिद्धिः । उक्तं च (विशेषणवति ५१/५२) - (અવ્યવહારરાશિની સિદ્ધિ) (પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થમાં તે શંકાનું આપેલું) સમાધાન - જીવો બે પ્રકારે છે; સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક, જેઓ નિગોદ અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકાયાદિ ભેદોમાં આવે છે તેઓ લોકોની નજરમાં આવીને “આ પૃથ્વીકાય છે.” ઇત્યાદિ વ્યવહારનો વિષય બને છે અને તેથી સાંવ્યાવહારિક જ કહેવાય છે, કેમ કે વ્યવહારમાં આવી ગયા છે. જેઓ અનાદિકાળથી માંડીને નિગોદાવસ્થામાં જ રહે છે તેઓ લોકવ્યવહારનો વિષય બનતા ન હોવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે. જીવો આવા બે પ્રકારના છે એવું શી રીતે જાણ્યું? એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે યુક્તિવશાત્. તે આ રીતે – પ્રત્યુત્પન્ન=વર્તમાન સમયે ઉત્પન્ન થયેલાં વનસ્પતિ જીવોનાં નિર્લેપનનો પણ આગમમાં નિષેધ કર્યો છે તો બધા વનસ્પતિ જીવોના અને ભવ્યોના નિર્લેપનની તો વાત જ શી કરવી? આ નિષેધ, અસાંવ્યવહારિક રાશિમાં રહેલા અનાદિ વનસ્પતિકાયિક જીવો જેવો જો કોઈ પ્રકાર ન હોય તો શી રીતે સંગત થાય? “કારણ કે નિર્લેપન થવાનું નથી” એનો અર્થ એ કે આ બધા જીવો વનસ્પતિકાયપણું છોડી દેશે એવું ક્યારેય બનવાનું નથી. અર્થાત્ કેટલાય જીવો એવા જ છે કે જેઓ હંમેશા વનસ્પતિકાયમાં જ રહેવાના છે. અનંતાનંત પુગલપરાવર્ત પૂર્વના પણ કોઈ પણ સમયના પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયના કેટલાયે (અનંતા) જીવો એવા હતા કે જેઓ ક્યારેય વનસ્પતિકાયપણું છોડનારા નહોતા. તેથી જણાય છે કે અસાંવ્યવહારિક રાશિ જેવો કોઈ પ્રકાર છે જેમાં રહેલા જીવોનું વનસ્પતિકાયપણું અનાદિ હોય છે. વળી આ પણ એક સિદ્ધાન્તપ્રસિદ્ધ ગાથા ગુરુપરંપરાથી જાણવા મળે છે, જે જણાવે છે કે – “એવા અનંતા જીવો છે જેઓએ ત્રસપણું વગેરે પરિણામ ક્યારેય પ્રાપ્ત કર્યો નથી. તે પણ અનંતાનંત જીવો છે જેઓ હંમેશા નિગોદવાસને અનુભવે છે.” આ ગાથા પરથી અસાંવ્યાવહારિકરાશિ સિદ્ધ થાય છે. કહ્યું १. सन्त्यनन्ता जीवा यैर्न प्राप्तस्त्रसादिपरिणामः । तेऽप्यनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૨. ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ ण य पच्चुप्पन्नवणस्सईणं पिल्लेवणं न भव्वाणं । जुत्तं होइ ण तं जइ अच्तवणस्सई नत्थि ।। एवं चाणाइवणस्सईणमत्थित्तमत्थओ सिद्धं । भण्णइ इमावि गाहा गुरूवएसागया समए ।। अत्थि अणंता जीवा इत्यादि' १८ पदे । ततोऽभव्या अव्यावहारिका एव, अन्यथाऽसंख्येयपुद्गलपरावर्तकालातिक्रमे तेषां सिद्धिगमनस्याव्यवहारित्वभवनस्य वा प्रसङ्गात् । अत एव बादरनिगोदजीवा अप्यव्यावहारिकराशावभ्युपगन्तव्याः, अन्यथा बादरनिगोदजीवेभ्यः सिद्धानामनन्तगुणत्वप्रसङ्गात् । यावन्तो हि सांव्यावहारिकराशितः सिध्यन्ति, तावन्त एव जीवा असांव्यवहारिकराशेर्विनिर्गत्य सांव्यावहारिकराशावागच्छन्ति । यत उक्तं (विशेषणवति-६०) - सिझंति जत्तिया किर इह संववहारजीवरासीओ । इंति अणाइवणस्सइमज्झाओ तत्तिया चेव ।। एवं च व्यवहारराशितः सिद्धा अनंतगुणा एवोक्ताः। तत्र यदि बादरनिगोदजीवानां व्यावहारिकत्वं છે કે “પ્રત્યુત્પન્ન વનસ્પતિ-જીવોનું તેમજ ભવ્યોનું અનિર્લેપન યુક્ત ન બને જો અત્યંતવનસ્પતિ જીવો હોય નહિ. આમ અનાદિ વનસ્પતિ જીવોનું અસ્તિત્વ અથપત્તિથી સિદ્ધ થાય છે. - વળી ગુરુપરંપરાથી સિદ્ધાન્તની આ ગાથા પણ જાણવા મળે છે... અર્થીિઅસંતા જીવો...~” પ્રજ્ઞાપનાસૂત્રના ૧૮માં પદના વૃત્તિગ્રસ્થમાં આપેલ આ શંકા-સમાધાન પરથી જણાય છે કે જીવો બે પ્રકારે છે – વ્યાવહારિક અને અવ્યાવહારિક. એમાંથી વ્યાવહારિકપણાનો તો અસંખ્ય પુદ્ગલ પરાવર્ત જેટલો જ કાળ કહ્યો હોઈ નિશ્ચિત થાય છે કે અભવ્યો અવ્યવહારી જ હોય છે, નહીંતર તો (એટલે કે તેઓ વ્યવહારી પણ હોય તો) ઉક્ત કાળ પૂરો થયે છતે તેઓનો મોક્ષ થઈ જવાની અથવા પુનઃ અવ્યવહારી બની જવાની આપત્તિ આવે. (બાદરનિગોદ અવ્યવહારી છે - પૂર્વપક્ષ) આમ આગમવિરોધની આપત્તિ ન આવે એ માટે જ બાદર નિગોદના જીવોને પણ અવ્યાવહારિક રાશિમાં જ રહેલા જાણવા, કેમ કે નહીંતરતો (જો તેઓ પણ વ્યાવહારિકરાશિમાં હોય તો) બાદરનિગોદના જીવો કરતાં સિદ્ધો અનંતગુણા હોવાની આપત્તિ આવે. તે આ રીતે સાંવ્યાવહારિકરાશિમાંથી જેટલા જીવો મોક્ષમાં જાય છે તેટલા જ જીવો અસાંવ્યાવહારિકરાશિમાંથી નીકળીને સાંવ્યાવહારિકરાશિમાં આવે છે. કેમ કે વિશેષણવતિમાં કહ્યું છે કે “અહીં સાંવ્યાવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ અનાદિ વનસ્પતિમાંથી સાંવ્યાવહારિક રાશિમાં આવે છે.” વળી સિદ્ધ થયા પછી એ જીવ १. न च प्रत्युत्पन्नवनस्पतीनां निर्लेपनं न भव्यानाम् । युक्तं भवति न तद् यदि अत्यंतवनस्पतिर्नास्ति ।। एवं चानादिवनस्पतीनामस्तित्वमर्थतः सिद्धम्। भण्यते इयमपि गाथा गुरूपदेशादागता समये॥ अस्त्यनन्ता जीवाः । २. सिध्यन्ति यावन्तः किल इह संव्यवहारजीवराशितः। यान्ति अनादिवनस्पतिमध्यात्तावन्त एव ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૩ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર भवति (?भवेत्) तर्हि बादरनिगोदजीवेभ्यः सिद्धा अनंतगुणाः संपद्येरन्, सन्ति च सिद्धेभ्यो बादरनिगोदजीवा अनंतगुणाः, तेभ्यः सूक्ष्मजीवा असंख्येयगुणाः । यदागमः (पनवणा ३ पदे) - 'एएसिं णं भंते ! जीवाणं सुहुमाणं बायराणं णोसुहुमाणं णोबायराणं कयरे कयरेहितो अप्पा वा बहुआ वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा ! सव्वथोवा जीवा णोसुहुमा णोबायरा, बायरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा ।' इति । एतवृत्तिर्यथा – ‘एएसिं णं भंते ! जीवाणं सुहुमाण'मित्यादि । सर्वस्तोका जीवा णोसुहुमा णोबायरा सिद्धा इत्यर्थः, तेषां सूक्ष्मजीवराशेर्बादरजीवराशेश्चानन्ततमभागकल्पत्वात् । तेभ्यो बादरा अनंतगुणाः, बादरनिगोदजीवानां सिद्धेभ्योऽनंतगुणत्वात् । तेभ्यश्च सूक्ष्मा असंख्येयगुणाः, बादरनिगोदजीवेभ्यः सूक्ष्मनिगोदजीवानामसंख्येयगुणत्वाद्' इति । तत एवमागमबाधापरिहारार्थं बादरनिगोदजीवा अव्यावहारिकाः स्वीकर्तव्याः । प्रयोगाश्चात्र (१) बादरनिगोदजीवा न व्यवहारिणः, तेषां सिद्धेभ्योऽनन्तगुणत्वात्, यथा સાંવ્યાવહારિક રહેતો નથી. તેમજ કોઈ સાંવ્યાવહારિક જીવ અસાંવ્યાવહારિક પણ બનતો નથી. તેથી જણાય છે કે સાંવ્યવહારિકરાશિમાં રહેલા જીવોની સંખ્યા એક નિશ્ચિત આંક છે. જેમાં કોઈ ફેરફાર કોઈપણ કાલે થતો નથી. અર્થાત્ અનંતાનંત કાલપૂર્વે પણ વ્યવહારરાશિમાં જેટલા જીવો હતા એટલા જ આજે પણ છે. જ્યારે સિદ્ધના જીવોમાં તો ઉત્તરોત્તર વધારો જ થતો જાય છે. વળી એ પણ એક બાબત છે કે સિદ્ધો જેટલા જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં તો આવ્યા, પણ એમાંથી જ ઘણા ખરા પાછા કાળક્રમે સિદ્ધ થઈ જવા રૂપે વ્યવહારરાશિમાંથી નીકળી પણ ગયા. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે વ્યવહારરાશિના જીવો કરતાં સિદ્ધના જીવો અનંતગુણ છે. હવે જો બાદરનિગોદના જીવો પણ વ્યવહારરાશિના હોય તો સિદ્ધો તેઓ કરતાં પણ અનંતગુણા હોવા નિર્વિવાદ માનવા જ પડે જે અનિષ્ટ છે. કેમકે સિદ્ધો કરતાં બાદરનિગોદજીવો અનંતગુણ અને તેના કરતાં પણ સૂક્ષ્મજીવો અસંખ્યગુણ છે. આગમ (પન્નવણા મહાદંડક કાયદ્વાર)માં કહ્યું છે કે “હે ભગવન્! આ સૂક્ષ્મ – બાદર-નો સૂક્ષ્મ નો બાદર જીવોમાં કોણ કોના કરતાં અલ્પ, ઘણા, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? ગૌતમ ! નોસૂક્ષ્મ-નોબાઇર જીવો (સિદ્ધો) સહુથી અલ્પ હોય છે, કેમ કે તેઓ સૂક્ષ્મ જીવો કરતાં અનંતમા ભાગે જ હોય છે. તેઓ કરતાં બાદર જીવો અનંતગુણ છે, કેમકે બાદરનિગોદ જીવો સિદ્ધો કરતાં અનંતગુણ હોય છે. અને તેઓ કરતાં સૂક્ષ્મ જીવો અસંખ્ય ગુણ હોય છે, કેમ કે બાદરનિગોદ જીવો કરતાં સૂક્ષ્મનિગોદ જીવો અસંખ્ય ગુણ હોય છે.” આમ આવા આગમનો વિરોધ ન થાય એ માટે બાદરનિગોદ જીવોને અવ્યવહારરાશિમાં માનવા જોઈએ. વળી તેઓ અવ્યવહારરાશિમાં જ છે એ આ અનુમાન પ્રયોગોથી પણ સિદ્ધ થાય છે. - - - - १. एतेषां भगवन् ! जीवानां सूक्ष्माणां बादराणां नोसूक्ष्माणां नोबादराणां कतरे कतरेभ्योऽल्पा वा बहवो वा तुल्या वा विशेषाधिका वा? गौतम ! सर्वस्तोका जीवा नोसूक्ष्मा नोबादरा बादरा अनन्तगुणाः, सूक्ष्मा असंख्येयगुणाः । Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ सूक्ष्मनिगोदजीवाः; तथा (२) अनादिमन्तः सूक्ष्मा बादराश्च निगोदजीवा अव्यवहारिण एव, अन्यथा व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वानुपपत्तेः । अपर्यवसितत्वं च 'सिज्झति जत्तिया किर.....' इत्यादिना सिद्धम् । तथा (३) सांव्यवहारिका जीवाः सिध्यन्त्येव आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तसमयपरिमाणत्वेन परिमितत्वाद् । व्यतिरेके सिद्धा निगोदजीवाश्च दृष्टान्ततया वाच्या કૃતિ । ननु 'सर्वे जीवा व्यवहार्यव्यवहारितया द्विधा, सूक्ष्मा निगोदा एवान्त्याः, तेभ्योऽन्ये व्यवहारिणः' इति योगशास्त्रवृत्तिवचनाद् बादरनिगोदजीवानां व्यवहारित्वसिद्धेः कथमव्यवहारित्वमिति चेत् ? न, तत्र 'सूक्ष्मनिगोदा एवान्त्याः' इति पाठस्यापि दर्शनात् तत्र सूक्ष्माश्च निगोदाश्चेतीतरेतरद्वन्द्वकरणेऽ ૫૪ – (બાદરનિગોદમાં અવ્યવહારિત્વની સિદ્ધિ કરતાં અનુમાનો-પૂર્વપક્ષ) (૧) બાદર નિગોદ જીવો વ્યવહા૨૨ાશિગત નથી, કેમ કે સિદ્ધોથી અનંતગુણા છે, જેમ કે સૂક્ષ્મનિગોદ જીવો. (૨) અનાદિ એવા સૂક્ષ્મ અને બાદરનિગોદ જીવો અવ્યવહારી જ હોય છે, કેમ કે નહીંતર જીવોનાં વ્યવહારી બનવાપણાનો અને મોક્ષમાં ગમનનો જે ક્યારેય અંત નથી આવવાનો તે અનુપપન્ન (અસંગત) થઈ જાય. મોક્ષમાર્ગનો ક્યારેય વિચ્છેદ થવાનો નથી. એના પરથી મોક્ષગમનનો અંત થવાનો નથી તે વાત સિદ્ધ છે અને જેટલા મોક્ષમાં જાય એટલા અવ્યવહા૨ીમાંથી વ્યવહારી બને” ઇત્યાદિ શાસ્ત્રોક્ત વાતથી વ્યવહારી બનવાપણાનો પણ અંત આવવાનો નથી એ વાત સિદ્ધ છે એ જાણવું. (૩) બધા સાંવ્યાવહારિકજીવો નિયમા સિદ્ધ થાય જ છે, કેમકે તેઓનો સંસા૨ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત્તના સમય જેટલો પરિમિત હોય છે. જેઓનો જ્યાં રહેવાનો કાળ પરિમિત હોય તેઓ ત્યાંથી ખાલી થાય જ છે. જેઓ જ્યાંથી ખાલી થતા નથી તેઓનો ત્યાં રહેવાનો કાલ પરિમિત પણ હોતો નથી. જેમકે સિદ્ધના જીવો તેમજ નિગોદના જીવો. વ્યાવહારિકજીવોનો વ્યવહારરાશિમાં રહેવાનો કાળ પરિમિત છે. તેથી તેઓ ત્યાંથી અવશ્ય નીકળશે જ. એટલે કે સિદ્ધ થશે જ. શંકા : “બધા જીવો વ્યવહારી-અવ્યવહારી તરીકે બે પ્રકારે છે. તેમાં સૂક્ષ્મ નિગોદ જ અંત્ય (=અવ્યવહા૨ી) છે, એ સિવાયના વ્યવહારી હોય છે” આવા યોગશાસ્ત્રની વૃત્તિના વચનથી બાદરનિગોદજીવો વ્યવહારી હોવા સિદ્ધ છે, તો તેમ છતાં તમે તેઓને અવ્યવહારી કેમ કહો છો ? (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પણ અવ્યવહારી- પૂર્વપક્ષ) સમાધાન ઃ તમારી વાત બરાબર નથી. એ વૃત્તિનો “સૂક્ષ્મનિોવાઃ વાન્ત્યા” એવો પાઠ પણ મળે Page #98 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર <0 संगतिगन्धस्याप्यभावात् सूक्ष्मपृथिव्यादिजीवानां चाव्यवहारित्वं प्रज्ञापनावृत्त्यभिप्रायेण स्फुटमेव प्रतीयते, लोकदृष्टिपथमागतानामेव पृथिव्यादिजीवानां व्यवहारित्वभणनाद्, अन्यथा 'प्रत्येकशरीरिणो व्यावहारिकाः' इत्यैव वृत्तिकृदवक्ष्यत् । यच्च केवलं निगोदेभ्य उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्त्तन्त इत्यादि भणितं, तत्सूक्ष्मपृथिव्यादिजीवानामसंख्येयत्वेनाल्पत्वाद्, अवश्यभाविव्यवहारित्वाद्वाऽविवक्षणादिति सम्भाव्यते, सम्यग्निश्चयस्तु बहुश्रुतगम्य इति । एवं चासांव्यवहारिका जीवाः सूक्ष्मपृथिव्यादिषु निगोदेषु च सर्वकालं गत्यागतीः कुर्वन्तीति सम्पन्नम्, इत्थं च तत्र येऽनादिसूक्ष्मनिगोदेभ्य उद्द्वृत्त्य शेषजीवेषूत्पद्यन्ते (ते) पृथिव्यादिविविधव्यवहारयोगात्सांव्यवहारिकाः, ये पुनरनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावतिष्ठन्ते (ते) तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका ૫૫ છે. એ પાઠને અનુસરીને ‘સૂક્ષ્મ અને નિગોદ' એવો ઇતરેતરદ્વન્દ્વસમાસ કરવાથી આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. અર્થાત્ ‘સૂક્ષ્મજીવો અને નિગોદ અવ્યવહા૨ી છે.’ એ વાત એ વૃત્તિગ્રન્થથી પણ સિદ્ધ થઈ જ જાય છે. “અરે, આ રીતે સમાસવિગ્રહ કરી બાદરનિગોદને પણ અવ્યવહારી સિદ્ધ કરવા જતાં તો સૂક્ષ્મપૃથ્વીકાયાદિ પણ અવ્યવહા૨ી હોવા સિદ્ધ થઈ જશે જે આગમમાં કે પરંપરામાં ન જોએલી ને ન જાણેલી જ વાત છે.” આવી શંકા કરવી નહિ, કેમકે સૂક્ષ્મપૃથ્વીકાય વગેરે જીવો પણ અવ્યવહારી છે એ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના અભિપ્રાય મુજબ સ્પષ્ટ રીતે જણાય જ છે, કેમકે એમાં, લોકદૃષ્ટિમાં આવતા પૃથ્વીકાયાદિજીવોને જ વ્યવહારી કહ્યા છે, જ્યારે સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો તો આંખ વગેરે કોઈ ઇન્દ્રિયનો વિષય બનતા ન હોવાથી છેદન-ભેદન-ઉપભોગાદિ લોકવ્યવહારમાં આવતા જ નથી એ ઉભય સંમત છે. બાકી એ સૂક્ષ્મપૃથ્વીકાયાદિને વ્યવહા૨ી જ માનવા હોત તો વૃત્તિકાર ‘લોકદૃષ્ટિમાં આવતા...” ઇત્યાદિ ન કહેતાં ‘પ્રત્યેક શરીરી જીવો વ્યવહારી છે.’ એમ જ ન કહેત ? શંકા ઃ ‘સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો પણ અવ્યવહારી છે.' આવો તમારો અભિપ્રાય છે. શાસ્ત્રકારોનાં મનમાં પણ જો આવો જ અભિપ્રાય હોત તો તેઓએ અવ્યવહારીમાંથી વ્યવહારી બનતા જીવને અંગે “એ નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ભવોમાં જાય છે” ઇત્યાદિ જે કહ્યું તેના બદલે “એ સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાંથી અને નિગોદમાંથી નીકળીને...” ઇત્યાદિ જ ન કહેત ? સમાધાન ઃ માત્ર ‘નિગોદમાંથી નીકળીને' ઇત્યાદિ જે કહ્યું છે એમાં “સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો બધા મળીને પણ અસંખ્ય જ હોય છે જે નિગોદના અનંતજીવોની અપેક્ષા એ અત્યંત અલ્પ છે” એ કારણે અથવા તો “એ જીવો ભવિષ્યમાં અવશ્ય વ્યવહારી થવાના હોવાના’’ કારણે અહીં વિવક્ષાયા નથી એવી સંભાવના લાગે છે. એનો યથાર્થ નિશ્ચય તો બહુશ્રુતો જ કરી શકે છે. આમ અસાંવ્યવહારિક જીવો સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં અને નિગોદોમાં હંમેશાં ગમનાગમન કર્યા કરે છે એ વાત નક્કી થઈ. માટે નિષ્કર્ષ એ આવ્યો કે જેઓ અનાદિ સૂક્ષ્મ-નિગોદમાંથી નીકળીને શેષજીવોમાં ઉત્પન્ન થાય છે તેઓ પૃથ્વીકાય વગેરે વિવિધ વ્યવહારનો વિષય બનવાથી સાંવ્યવહારિક છે જ્યારે જેઓ અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ 0 ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ इति । प्रवचनसारोद्धारवृत्तावपि 'अनादिसूक्ष्मनिगोदजीवा अव्यवहारिणः' इत्यत्र सूक्ष्मा पृथिव्यादयश्चत्वारो, निगोदाश्च (? सूक्ष्म) बादरसाधारणवनस्पतयः, न विद्यते आदिर्येषां तेऽनादयः अप्राप्तव्यवहारराशय इत्यर्थः । तथा च सूक्ष्माश्च निगोदजीवाश्चेति द्वन्द्वः, अनादयश्च ते सूक्ष्मनिगोदजीवाश्चेति कर्मधारय इति समासविधिर्द्रष्टव्यः, सर्वत्रापि कर्मधारयकरणे बादरनिगोदजीवानां व्यवहारित्वसम्पत्तावुक्तागमबाधप्रसङ्गादिति चेत् ? ૫૬ उच्यते-यदेवं प्रज्ञापनावृत्त्यभिप्रायमनुसृत्याभव्यानामव्यावहारिकत्वं व्यवस्थाप्यते तत्किं व्यावहारिकलक्षणायोगादुत परिभाषान्तराश्रयणात् ? नाद्यो, लोकव्यवहारविषयप्रत्येकशरीरवत्त्वादितल्लक्षणस्याभव्येष्वपि सत्त्वात्, अनन्तद्रव्यक्रियाग्रहणपरित्यागवतां तेषामव्यावहारिकराशिविनिर्गतत्वेन व्यावहारिकत्वस्योपदेशपदप्रसिद्धत्वाच्च । तथा च तद्ग्रन्थः - (२३३) जं दव्वलिंगकिरियाणंतातीया भवंमि सगलावि । सव्वेसिं पाएणं ण य तत्थवि जायमेअंति ।। एतद्वृत्तिः- 'जमित्यादि । यद्=यस्माद् द्रव्यलिङ्गक्रिया = पूजाद्यभिलाषेणाव्यावृत्तमिथ्यात्वादिमोहमलतया જ રહે છે તેઓ તેવા ‘પૃથ્વીકાય’ વગેરે વ્યવહારથી પર હોઈ અસાંવ્યવાહારિક કહેવાય છે. પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં પણ “અનાદિસૂક્ષ્મનિગોદજીવો અવ્યવહારી છે” એવું જે કહ્યું છે તેમાં પણ આવો અભિપ્રાય જાણવો કે - સૂક્ષ્મ=સૂક્ષ્મપૃથ્વીકાયાદિ ચાર અને નિગોદ=સૂક્ષ્મ બાદર સાધારણવનસ્પતિ, અનાદિ=આદિ વિનાના અર્થાત્ વ્યવહા૨રાશિને નહિ પામેલા, - તેથી ‘સૂક્ષ્મ અને નિગોદજીવો' એમ દ્વન્દ્વ કરી પછી “અનાદિ એવા સૂક્ષ્મનિગોદજીવો તે અનાદિસૂક્ષ્મનિગોદજીવો” એવો કર્મધારયસમાસ ક૨વો, કેમકે એવો વ્રુન્દ ન કરી બધે (અનાદિ, સૂક્ષ્મ અને નિગોદ એ ત્રણે પદનો) કર્મધારયસમાસ કરવામાં માત્ર સૂક્ષ્મનિગોદજીવો જ અવ્યવહારિનિશ્ચિત થતા હોઈ બાદરનિગોદજીવોને વ્યવહા૨ી માનવા પડશે જે માનવામાં સિદ્ધો બાદરનિગોદ કરતાં અનંતમા ભાગે જ હોય છે એવું જણાવનાર આગમનો પૂર્વોક્ત રીતિએ વિરોધ થાય છે... (પૃ. નં. ૪૮માં ચાલુ થયેલો પૂર્વપક્ષ પૂર્ણ.) (અભવ્યમાં વ્યવહારિત્વની સ્થાપના) ઉત્તરપક્ષ :- પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને અભવ્યોમાં જે અવ્યવહારીપણાનો નિર્ણય કરો છો તે શું તેમાં વ્યાવહારિકત્વનું શાસ્ત્રીય લક્ષણ જતું ન હોવાના કારણે કે બીજી કોઈ પરિભાષાને આશ્રીને ? પહેલું કારણ બરાબર નથી, કેમ કે ‘લોકવ્યવહારનો વિષય બની શકે એવું પ્રત્યેક શરીરવાળાપણું' ઇત્યાદિરૂપ તેનું શાસ્ત્રીયલક્ષણ અભવ્યોમાં પણ રહેલું જ છે. તેમજ અનંતીવાર દ્રવ્યક્રિયાનું ગ્રહણ અને ત્યાગ કરેલા તેઓ અવ્યાવહારિકરાશિમાંથી પણ નીકળી ગયા છે એવું ઉપદેશપદમાં પણ જણાવી દીધું છે. તે આ રીતે - “શુદ્ધ સાધુપણામાં જેવી પડિલેહણ-પ્રમાર્જનાદિ ક્રિયાઓ હોય છે ९. यद्द्रव्यलिङ्गक्रिया अनंता अतीता भवे सकला अपि । सर्वेषां प्रायेण न च तत्रापि जातमेतदिति ॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર द्रव्यलिङ्गप्रधानाः शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किम्? इत्याह-अनन्ता: अनंतनामकसंख्याविशेषानुगताः, अतीताः=व्यतिक्रान्ताः, भवे-संसारे, सकला अपि तथाविधसामग्रीवशात्परिपूर्णा अपि, सर्वेषां भवभाजां प्रायेण अव्यावहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः । ततोऽपि किम्? इत्याह-न च नैव तत्रापि=तास्वपि सकलासु द्रव्यलिङ्गक्रियासु जातमेतद् धर्मबीजमित्यादि ।' अथ 'पृथिव्यादिव्यवहारयोगेन तेषां व्यावहारिकत्वेऽप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्ताधिकसंसारवत्त्वेन न व्यावहारिकत्वमिति परिभाषान्तरमाश्रीयते' इति द्वितीयः पक्षः परिगृह्यते इति चेत् ? परिगृह्यतां यदि बहुश्रुताः प्रमाणयन्ति। नैवमस्माकं कापि क्षतिः, मुख्यव्यावहारिकलक्षणपरित्यागेन तेषामव्यक्तमिथ्यात्वनियमाभ्युपगमादिविरुद्धप्रक्रियाया असिद्धेः। न हि परिभाषा वस्तुस्वरूपं त्याजयतीति । एतेन बादरनिगोदजीवानां व्यावहारिकत्वनिषेधोऽपि प्रत्युक्तः, परिभाषामात्रेण लक्षणसिद्धस्य તેવી મિથ્યાત્વાદિમોહરૂપ મલ દૂર થયો ન હોવાના કારણે પૂજા વગેરેની અભિલાષાથી થતી હોઈ દ્રવ્યલિંગપ્રધાન એવી એ ક્રિયાઓ સંસારમાં અવ્યવહારિક રાશિમાં રહેલા તેમજ તેમાંથી અલ્પકાળપૂર્વ જ નીકળેલા જીવોને છોડીને બાકીના બધા જીવોએ અનંતીવાર કરી છે. આવી દ્રવ્યલિંગક્રિયાઓ હોવા છતાં આ ધર્મબીજ પ્રાપ્ત થયું નથી.” શંકાઃ “પૃથ્વી” વગેરેનો વ્યવહાર થતો હોવાના કારણે અભવ્યોમાં વ્યાવહારિકત્વ હોવા છતાં પન્નવણાસૂત્રમાં વ્યવહારિજીવોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલા પુદ્ગલપરાવર્તા કહી છે તે સંગત કરવા ઉક્તકાલથી વધુ સંસાર ન હોવા રૂપ એક બીજું પારિભાષિક વ્યવહારિકત્વ પણ માનવું જોઈએ જે અભવ્યોમાં ન હોવાથી તેઓ અવ્યવહારિક સિદ્ધ થાય છે. આમ અભવ્યોને અવ્યવહારી સિદ્ધ કરવા અન્ય પરિભાષા સ્વીકારવા રૂપ બીજો વિકલ્પ અમે લઈએ છીએ. સમાધાન - તમે એ લઈ શકો છો, જો બહુશ્રુતો એવા વિકલ્પને પ્રમાણ માને. એમાં અમારે કોઈ નુકશાન પણ નથી. કેમ કે આમ મુખ્ય વ્યાવહારિકત્વ છોડીને તેમજ પારિભાષિક વ્યાવહારિકત્વ નવું કલ્પીને એ પરિભાષાનુસાર તેઓને અવ્યવહારી માનવા અને પછી એ પારિભાષિક અવ્યવહારીપણાને આગળ કરીને તેઓમાં પણ, મુખ્ય અવ્યવહારિકપણા સાથે સંબંધ ધરાવનાર “જેઓ અવ્યવહારી હોય તેઓ નિયમા અવ્યક્તમિથ્યાત્વી હોય એ નિયમ ઠોકી બેસાડવો એ વિરુદ્ધ પ્રક્રિયા રૂપ હોવાથી અસિદ્ધ રહે છે. કેમકે પરિભાષા કંઈ વસ્તુસ્વરૂપનો ત્યાગ કરાવી દેતી નથી. અર્થાત્ અભવ્યોમાં આવેલું એ પારિભાષિક અવ્યવહારિકપણું પણ કંઈ તેઓમાં રહેલા વાસ્તવિક વ્યવહારિકપણાને કાઢી મૂકતું નથી કે જેથી તેઓ અવ્યક્તમિથ્યાત્વી જ હોવાનો નિયમ સિદ્ધ થાય. (બાદરનિગોદમાં વ્યવહારિકત્વની સ્થાપના) આમ પરિભાષા વસ્તસ્વરૂપને છોડાવતી નથી એવું જે કહ્યું તેનાથી જ “બાદરનિગોદ જીવો Page #101 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ व्यावहारिकत्वस्य निषेद्धुमशक्यत्वात् पृथिव्यादिविविधव्यवहारयोगित्वलक्षणस्य तस्य प्राप्तसूक्ष्मनिगोदेतरत्वपर्यवसितस्यानुगतस्यानादिसूक्ष्मनिगोदेतरसर्वजीववृत्तित्वात् । चक्षुर्ग्राह्यशरीरत्वं तूपलक्षणं न तु लक्षणमित्यावयोः समानं, अन्यथाऽस्माकं सूक्ष्मपृथिवीकायिकादिष्वव्याप्तेरिव तव मते बादरनिगोदेऽतिव्याप्तेरपि प्रसङ्गात् । किं च प्रज्ञापनावृत्त्यभिप्रायेणापि बादरनिगोदजीवानां व्यवहारित्वमेव प्रतीयते, 'ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिका' इति वचनादनादिवनस्पतीनामेवाव्यावहारिकत्वाभिधानात्, 'तत्रेदं सूत्रं सांव्यावहारिकानधिकृत्यावसेयं, न चासांव्यवहारिकान्, विशेषविषयत्वात्सूत्रस्य । न चैतत्स्वमनी - षिकाविजृम्भितं, यत आहुर्जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादाः (विशेषणवति ५९ ) - १ तह कार्याठिईकालादओवि सेसे पडुच्च किर जीवे । नाणाइवणस्सइणो जे संववहारबाहिरिया ।। ૫૮ 탕 વ્યાવહારિક નથી, કેમ કે એવું હોવામાં આગમ વિરોધ થાય” ઇત્યાદિ જે નિષેધ કર્યો તેનો પણ નિરાસ થઈ ગયેલો જાણવો, કારણ કે શાસ્ત્રીય લક્ષણ જતું હોવાને કારણે સિદ્ધ થયેલ વ્યાવહારિકત્વનો પરિભાષામાત્રથી નિષેધ કરી શકાતો નથી. વ્યવહારિત્વનું શાસ્ત્રોક્ત સ્વરૂપ ‘પૃથ્વી’ વગેરે વિવિધ વ્યવહારના વિષય બનવું એ છે જે અનુગત એવી સૂક્ષ્મ નિગોદથી ભિન્નપણાની પ્રાપ્તિમાં પર્યવસિત થાય છે અને અનાદિસૂક્ષ્મનિગોદજીવો સિવાયના દરેક જીવોમાં રહ્યું છે. બાકી “જેનું શરીર ચક્ષુગ્રાહ્ય હોય તે વ્યાવહારિક’ એવી વ્યાખ્યા તો ‘ઉપલક્ષણરૂપ છે, લક્ષણરૂપ નહીં’ એ વાત આપણે બન્નેને માટે સમાન છે, કેમ કે જો એ લક્ષણરૂપ જ હોય તો અમારે વ્યવહારી તરીકે સંમત એવા સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં અવ્યાપ્તિ દોષની જેમ તમારે અવ્યવહારી તરીકે સંમત બાદરનિગોદમાં અતિવ્યાપ્તિદોષની આપત્તિ આવે. (બાદરનિગોદમાં વ્યવહારિત્વનું પન્નવણાવૃત્ત્વનુસારે સમર્થન) વળી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાય મુજબ પણ ‘બાદરનિગોદજીવો તો વ્યવહારી જ છે' એ વાત નીચેની બે યુક્તિઓથી જણાય છે. (૧) “જેઓ અનાદિકાલથી માંડીને નિગોદ અવસ્થામાં જ રહે છે તેઓ વ્યવહા૨થી ૫૨ હોઈ અસાંવ્યવહારિક છે” એવું તેનું (પ્રજ્ઞાપનાવૃત્તિનું) વચન અનાદિવનસ્પતિને જ અવ્યાવહારિક જણાવે છે. તેમજ (૨) પન્નાવણાના વૃત્તિકા૨ે જ અનાદિ વનસ્પતિ સિવાયના બીજા બધા જીવોને પન્નાવણાની વૃત્તિમાં જ આગળ સ્પષ્ટ રીતે વ્યાવહારિક કહ્યા છે. તે આ રીતે “તેમાં આ સૂત્ર સાંવ્યાવહારિકજીવોને ઉદ્દેશીને છે, અસાંવ્યાવહારિકજીવોને ઉદ્દેશીને નહિ, કેમ કે તે (સૂત્ર) વિશેષવિષયક છે. આ વાત અમે અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલી નથી, કેમ કે પૂજ્યપાદશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ વિશેષણવતિ ગ્રન્થમાં કહ્યું છે કે ‘તથા કાયસ્થિતિનો કાલ વગેરે પણ જે १. तथा कायस्थितिकालादयोऽपि शेषान् प्रतीत्य किल जीवान् । नानादिवनस्पतीन् ये संव्यवहारबाह्याः ॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર પ૯ अत्रादिशब्दात्सर्वैरपि जीवैः श्रुतमनन्तशः स्पृष्टमित्यादि, यदस्यामेव-प्रज्ञापनायामेव वक्ष्यते प्रागुक्तं च तत्परिग्रहस्ततो न कश्चिद्दोषः' इत्यग्रे व्यक्तमेवानादिवनस्पत्यतिरिक्तानां व्यावहारिकत्वाभिधानाच्च अनादिवनस्पतय इति च सूक्ष्मनिगोदानामेवाभिधानं, न तु बादरनिगोदानामिति । ग्रन्थान्तरेऽप्ययमेवाभिप्रायो ज्ञायते । उक्तं च लघूपमितभवप्रपञ्चग्रन्थे श्रीचन्द्रसूरिशिष्यश्रीदेवेन्द्रसूरिभिः (६७-७४) - अस्त्यत्र लोके विख्यातमनन्तजनसंकुलम् । यथार्थनामकमसंव्यवहाराभिधं पुरम् ।। तत्रानादिवनस्पतिनामानः कुलपुत्रकाः । वसन्ति च तत्र कर्मपरिणाममहीभुजा ।। नियुक्तौ तीव्रमोहोदयात्यन्ताबोधनामको । महत्तमबलाध्यक्षौ तिष्ठतः स्थायिनौ सदा ।। ताभ्यां कर्मपरिणाममहाराजस्य शासनात् । निगोदाख्यापवरकेष्वसंख्येयेषु दिवानिशम् ।। क्षिप्त्वा संपिण्ड्य धार्यन्ते सर्वेऽपि कुलपुत्रकाः । प्रसुप्तवन्मूर्छितवन्मत्तवन्मृतवच्च ते ।। युग्मम् ।। ते स्पष्टचेष्टाचैतन्यभाषादिगुणवर्जिताः । छेदभेदप्रतिघातदाहादीनाप्नुवन्ति च ।। કહ્યા છે તે શેષજીવોને ઉદ્દેશીને સમજવા, અનાદિ વનસ્પતિજીવોને ઉદ્દેશીને નહિ કે જેઓ સંવ્યવહારબાહ્ય છે.” અહીં “આદિ શબ્દથી બધા જીવોએ શ્રુત અનંતી વાર મેળવ્યું છે ઇત્યાદિ જે આ પ્રજ્ઞાપના સૂત્રમાં જ આગળ કહેવાશે તેમજ પૂર્વે કહી ગયા તે બધાનો સમાવેશ છે. તેથી કોઈ દોષ રહેતો નથી.” આમ પ્રજ્ઞાપનાના વૃત્તિકારે પણ અનાદિ વનસ્પતિને સંવ્યવહારબાહ્ય તરીકે માન્ય રાખવા દ્વારા અનાદિ વનસ્પતિને અવ્યાવહારિક કહ્યા છે અને આગળ તભિન્ન જીવોને વ્યાવહારિક કહ્યા છે. વળી “અનાદિ વનસ્પતિ તો સૂક્ષ્મનિગોદનું જ નામ છે, બાદર નિગોદનું નહિ. માટે સૂક્ષ્મનિગોદ જ અવ્યવહારરાશિ છે. તભિન્ન એવી બાદરનિગોદ તો વ્યવહારરાશિ જ છે. તેથી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાય મુજબ પણ બાદરનિગોદજીવો વ્યવહારરાશિમાં હોવા જ જણાય છે. બીજા ગ્રન્થોમાં પણ આ જ અભિપ્રાય હોવો જણાય છે. (બા. નિગોદવ્યવહારિત્વસિદ્ધિમાં ગ્રન્થસાક્ષીઓ) લઘુપમિતભવપ્રપંચગ્રન્થમાં શ્રી ચન્દ્રસૂરિના શિષ્યશ્રી દેવેન્દ્રસૂરિએ કહ્યું છે કે “આ લોકમાં પ્રસિદ્ધ, અનંતજનથી વ્યાપ્ત યથાર્થનામવાળું અસંવ્યવહાર નામનું નગર છે. તેમાં અનાદિવનસ્પતિ નામના કુલપુત્રો રહે છે. અને ત્યાં કર્મપરિણામ રાજા વડે નિયુક્ત કરાયેલા તીવ્રમોહોદય અને અત્યન્તઅબોધ નામના મહત્તમ અને બલાધ્યક્ષ હંમેશા રહે છે. કર્મપરિણામ રાજાની આજ્ઞાથી તે બે જણા તે બધા કુલપુત્રકોને નિગોદ નામના અસંખ્ય ઓરડાઓમાં નાંખીને અને એકદમ જકડીને ભેગા કરીને સૂતેલા, મૂચ્છિત, મત્ત કે મૃત માણસની જેમ પકડી રાખે છે. સ્પષ્ટ ચેષ્ટા-ચૈતન્ય-ભાષા વગેરે ગુણોથી શૂન્ય Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ अपरस्थानगमनप्रमुखो नापि कश्चन । क्रियतेऽन्योऽपि तैर्लोकव्यवहारः कदाचन ।। संसारिजीवसंज्ञेन वास्तव्येन कुटुंबिना । कालो निर्गमितः पूर्वं तत्रानन्तो मयापि हि ।। तथा अत्रैव कियदन्तरे-(२६-३३) तत्रैकाक्षनिवासाख्ये नगरे प्रथमं खलु । अमीभिरस्ति गन्तव्यमर्थनं युवयोश्च तत् ।। ताभ्यामपि तथेत्युक्ते ते सर्वे तत्पुरं ययुः । तस्मिंश्च नगरे सन्ति महान्तः पञ्चपाटकाः ।। एकं पाटकमगुल्या दर्शयन्नग्रतः स्थितम् । मामेवमथ तन्वङ्गी तीव्रमोहोदयोऽब्रवीत् ।। त्वमत्र पाटके तिष्ठ भद्र ! विश्वस्तमानसः । पाश्चात्यपुरतुल्यत्वाद् भाव्येष धृतिदस्तव ।। यथाहि तत्र प्रासादगर्भागारस्थिता जनाः । सन्त्यनन्ताः पिण्डिताङ्गास्तथैवात्रापि पाटके ।। वर्त्तन्ते किन्तु ते लोकव्यवहारपराङ्मुखाः । मनीषिभिः समाम्नातास्तेनाऽसांव्यवहारिकाः ।। गमागमादिकं लोकव्यवहारममी पुनः । कुर्वन्ति सर्वदा तेन प्रोक्ताः सांव्यवहारिकाः ।। अनादिवनस्पतय इति तेषां समाभिधा । एषां तु वनस्पतय इति भेदो यथापरः ।।। वृद्धोपमितभवप्रपञ्चग्रन्थेप्येवमेवोक्तमस्ति, तथाहि - 'अस्तीह लोके आकालप्रतिष्ठमनन्तजनसंकुलमसंव्यवहारं नाम नगरम्। तत्र सर्वस्मिन्नगरेऽनादिवनस्पतिनामानः कुलपुत्रकाः प्रतिवसन्ति' इत्यादि । 'उक्तौ च તેઓ છેદન-ભેદન-પ્રતિઘાત - દાહ વગેરે પામતા નથી. બીજી જગાએ જવા વગેરે રૂપ બીજો પણ કોઈ લોકવ્યવહાર તેઓ વડે કરાતો નથી. સંસારિજીવ નામના અને ત્યાંના રહેવાસી કુટુમ્બી એવા મારા વડે ત્યાં પણ પહેલાં અનંતકાલ પસાર કરાયો છે.” વળી આ ગ્રન્થમાં જ થોડું આગળ કહ્યું છે કે “ત્યાં પહેલાં એકાક્ષનિવાસ નામના નગરમાં આ લોકોએ જવાનું છે અને તમને બેને તે વાત ઈષ્ટજ છે.”તીવ્રમોહોદય અને અત્યંત અબોધને આમ કહેવાએ છતે તે બે જણાએ એ વાત સ્વીકારવાથી બધા તે એકાક્ષનિવાસ નગરમાં ગયા જે નગરમાં પાંચ મોટા પાડા હતાં. આગળ રહેલા એક પાડાને આંગળીથી ચીંધતો તીવ્રમોહોદય આમ બોલ્યો : હે ભદ્ર! તું અહીં વિશ્વાસપૂર્વક રહે. પૂર્વના નગર જેવું જ આ પણ હોવાથી અહીં તને ધીરજ વળશે. જેમ તારા પૂર્વના નગરમાં પ્રાસાદના ભોયરામાં અનંતા લોકો જકડાઈને એકમેક શરીરવાળા થઈને રહ્યા હતા તેમજ અહીં પણ રહ્યા છે ફેર એટલો જ છે કે એ નગરના લોકો લોકવ્યવહારથી પરાક્ષુખ હતા તેથી પંડિતો વડે અસાંવ્યાવહારિક કહેવાતા હતા જ્યારે આ નગરના લોકો ગમનાગમન વગેરે લોકવ્યવહાર હંમેશાં કરે છે અને તેથી સાંવ્યાવહારિક કહેવાય છે. વળી એ પૂર્વનગરના લોકોનું નામ અનાદિવનસ્પતિ હતું જયારે આ લોકોનું નામ વનસ્પતિ છે એ પણ એક બીજો ફેરફાર જાણવો.” મોટા ઉપમિતભવપ્રપંચગ્રન્થમાં પણ આવું જ કહ્યું છે. તે આ રીતે “આ લોકમાં હંમેશ માટેનું રહેલું અને અનંતલોકોથી ભરેલું અસંવ્યવહાર નામનું નગર છે. તે આખા નગરમાં અનાદિવનસ્પતિ Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत- 'मया युवाभ्यां चामीभिः सह यातव्यं यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारी जीवः, यच्चास्ति युवयोरपि प्रतिजागरणीयमेकाक्षनिवासं नाम नगरं, तत्रामीभिर्लोकैः प्रथमं गन्तव्यम्, ततो युज्यते युवाभ्यां सह चामीषां तत्रासितुं नान्यथा'। ततो यद्भवती जानातीत्यभिधाय प्रतिपन्नं तद्वचनं महत्तमबलाधिकृताभ्याम्, प्रवृत्ताः सर्वेऽपि, समागतास्तदेकाक्षनिवासं नगरम् । तत्र नगरे महान्तः पञ्च पाटका विद्यन्ते, ततोऽहमेकं पाटकं कराग्रेण दर्शयता तीव्रमोहोदयेनाऽभिहितः-'भद्र ! संसारिजीव! तिष्ठ त्वमत्र पाटके, यतोऽयं पाटकोऽसंव्यवहारनगरेण बहुतरं तुल्यो वर्त्तते । भविष्यत्यत्र तिष्ठतो धृतिरित्यादि ।' ततोऽहं यदा तत्रासंव्यवहारनगरेऽभूवं, तदा मम जीर्णायां जीर्णायामपरां गुटिकां दत्तवती, केवलं सूक्ष्ममेव मे रूपमेकाकारं सर्वदा तत्प्रयोगेण विहितवती । तत्र पुनरेकाक्षनिवासनगरे समागता तीव्रमोहात्यन्ताबोधयोः कुतूहलमिव दर्शयन्ती तेन गुटिकाप्रयोगेण ममानेकाकारं स्वरूपं प्रकटयति स्मेत्यादि ।' समयसारसूत्रवृत्त्योरप्युक्तं-'अहवा संववहारिया य असंववहारिया य ।' तवृत्तिः-अथवेति द्वैविध्यस्यैव प्रकारान्तरोद्योतने । एतदेव स्पष्टयन्नाह-'तत्थ जे अणाइकालाओ आरब्भ નામના કુલપુત્રો વસે છે.” વગેરે... અને ભવિતવ્યતા વડે મહત્તર અને બલાધિકૃત કહેવાયા કે “મારે અને તમારે બે જણાએ આ બધાની સાથે જવાનું છે, કેમ કે નારીને પતિ જ દેવતા હોય છે એ ન્યાયે મારે સંસારીજીવને છોડવાનો નથી, અને તમારે પણ જે એકાક્ષનિવાસ નામના નગરની સંભાળ રાખવાની છે ત્યાં જ આ લોકોએ પહેલાં જવાનું છે. તેથી તમારા બેની સાથે આ લોકોએ ત્યાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહિ (અર્થાત્ તેથી તમારે બે એ પણ આ બધાની સાથે જવાનું છે)' પછી મહત્તમ અને બલાધિકૃત વડે “જેમ તમે જાણો (કહો) તેમ' એમ કહી તેણીનું વચન સ્વીકારાયું. પછી બધા ઉપડ્યા. એકાક્ષનિવાસ નગરમાં આવ્યા. તે નગરમાં પાંચ મોટા પાડાઓ છે. તેમાંથી એક પાડાને હસ્તના અગ્રભાગથી દેખાડતાં તીવ્રમોહોદય વડે હું કહેવાયો – “હે ભદ્ર ! સંસારીજીવ ! તું આ પાડામાં રહે, કેમકે આ પાડો અસંવ્યવહારનગરને ઘણો મળતો છે. તેથી અહીં રહેતાં તને કળ વળશે. પછી જ્યારે હું તે અસંવ્યવહાર નગરમાં હતો ત્યારે તો ભવિતવ્યતા અને પૂર્વપૂર્વની ગોળી જીર્ણ થઈ ગયે છતે બીજી આપતી, પણ એ ગોળી વડે હંમેશા મારું એક જ આકારવાળું સૂક્ષ્મરૂપ જ કરતી. ત્યારે તે એકાક્ષનિવાસનગરમાં આવેલી તે ભવિતવ્યતા જાણે કે તીવ્રમોહ-અત્યન્તઅબોધને કુતૂહલ દેખાડતી ન હોય તેમ તે ગોળી આપીને મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રકટ કરતી હતી વગેરે...” સમયસારસૂત્ર અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અથવા સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક” આની વૃત્તિ -“અથવા” શબ્દ, વૈવિધ્ય દેખાડવાની આ બીજી રીત છે એવું જણાવવા વપરાયો છે. આ - १. अथवा सांव्यवहारिकाश्चासांव्यवहारिकाश्च । २. तत्र ये अनादिकालादारभ्य। - - - - - - - - -- - - - - - - - Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ सुहुमणिगोएसु चिट्ठति न कयाइ तसाइभावं पत्ता ते असंववहारिया। जे पुण सुहमणिगोएहितो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संववहारिआ । ते अ पुणोवि सुहुमणिगोअत्तं पत्तावि संववहारिअच्चिय भण्णंति ।।' इदमत्र हृदयम्-सर्वसंसारिणां प्रथममनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावस्थानं। तेभ्यश्च निर्गताः शेषजीवेषूत्पन्नाः पृथिव्यादिव्यवहारयोगात्सांव्यवहारिकाः। ते च यद्यपि कदाचिद् भूयोऽपि तेष्वेव निगोदेषु गच्छन्ति, परं तत्रापि सांव्यवहारिका एव, व्यवहारपतितत्वात्। ये न कदाचित्तेभ्यो निर्गताः, अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अणुहवंति ।। इति (विशेषणवति) वचनात्तत्रैवोत्पत्तिव्ययभाजस्ते तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका इति । तत्रैवाग्रेऽप्युक्तं - तेरसविहा जीवा जहा एगे सुहुमणिगोअरूवे असंववहारभेए । बारस संववहारिआ ते अ इमेपुढवी-आऊ-तेउ-वाउ-णिगोआ, सुहुमबायरत्तेण दुदु भेआ पत्तेअवणस्सई तसा य ।।' सांव्यवहारिकाऽसांव्यवहारिकत्वेन जीवानां वैविध्यं प्राग् दर्शितम् । तत्राऽसांव्यवहारिको राशिरेक एव, सूक्ष्मनिगोदानाબીજી રીતને જ સ્પષ્ટ કરતાં કહે છે – “તેમાં જેઓ અનાદિકાળથી માંડીને સૂક્ષ્મનિગોદમાં રહે છે, ક્યારેય ત્રસાદિપણું પામ્યા નથી તેઓ અસાંવ્યવહારિક છે. અને જેઓ સૂક્ષ્મનિગોદમાંથી નીકળીને શેષજીવોમાં ઉત્પન્ન થયા છે. તેઓ સાંવ્યવહારિક છે. એ પછી તેઓ પુનઃસૂક્ષ્મનિગોદપણું પામે તો પણ સાંવ્યવહારિક જ કહેવાય છે.” અહીં આ તાત્પર્ય છે-સર્વસંસારીજીવો પહેલાં અનાદિકાલથી માંડીને તો સૂક્ષ્મનિગોદમાં જ રહે છે. ત્યાંથી એકવાર નીકળીને બીજા જીવોમાં ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને પૃથ્વી વગેરે વ્યવહારનો યોગ થવાથી તેઓ સાંવ્યવહારિક કહેવાય છે. જોકે તેઓ એ પછી ક્યારેક પુનઃ નિગોદમાં જાય છે છતાં ત્યાં પણ તેઓ સાંવ્યવહારિક જ કહેવાય છે. કેમ કે વ્યવહારમાં આવી ગયા છે. “અનંતાજીવો એવા છે જેઓ ત્રસાદિપરિણામ પામ્યા નથી. તેવા પણ અનંતાનંતજીવો નિગોદવાસને અનુભવે છે.” એવા વિશેષણવતિના વચન મુજબ જેઓ એ સૂક્ષ્મનિગોદમાંથી ક્યારેય બહાર નીકળ્યા જ નથી અને ત્યાં જ જન્મ-મરણ અનુભવ્યા કરે છે તેઓ “પૃથ્વી” વગેરેના વ્યવહારથી પર હોઈ અસાંવ્યવહારિક કહેવાય છે. એ સમયસાર ગ્રન્થમાં જ આગળ પણ કહ્યું છે કે “જીવો તેર પ્રકારે છે – સૂક્ષ્મનિગોદરૂપ અસંવ્યવહારભેદ અને બાર સાંવ્યવહારિકભેદો. તે આ - પૃથ્વી-અપ-તેલ-વાયુ-નિગોદ આ પાંચેના સૂક્ષ્મ-બાબર એમ બબ્બે ભેદ, તેથી કુલ ૧૦ ભેદ. પ્રત્યેક વનસ્પતિ અગ્યારમો અને ત્રણ બારમો ભેદ. આની વૃત્તિ-સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિકરૂપે જીવોનું વૈવિધ્ય પહેલાં દેખાડ્યું. १. सूक्ष्मनिगोदेषु तिष्ठन्ति, न कदाचित्रसादिभावं प्राप्तास्ते असांव्यावहारिकाः । ये पुनः सूक्ष्मनिगोदेभ्यो निर्गताः शेषजीवेषूत्पन्नास्ते ___ सांव्यावहारिकाः । ते च पुनरपि सूक्ष्मनिगोदत्वं प्राप्ता अपि सांव्यवहारिका एव भण्यन्ते। २. सन्त्यनन्ता जीवा यैः न प्राप्तस्त्रसादिपरिणामः । तेऽप्यनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥ ३. त्रयोदशविधा जीवा यथा एकः सूक्ष्मनिगोदरूपोऽसंव्यवहारभेदः द्वादश सांव्यवहारिकाः ते चेमे-पृथिव्यप्तेजोवायुनिगोदाः सूक्ष्मबादरत्वेन द्वौ द्वौ भेदौ, प्रत्येकवनस्पतयः साश्च ॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર मेवाऽसांव्यवहारिकत्वात्, सांव्यवहारिकभेदास्तु द्वादश, ते च इमे पृथिव्यादयः पञ्च, सूक्ष्मबादरतया द्विभेदाः, प्रत्येकवनस्पतयः त्रसाश्चेति ।। तथा भवभावनावृत्तावप्युक्तं-'अणाइमं एस भवे, अणाइमं च जीवे, अणाई अ सामनेण तस्स नाणावरणाइकम्मसंजोगो, अपज्जवसिओ अभव्वाणं, सपज्जवसिओ उण भव्वाणं। विसेसओ उण मिच्छत्ताविरइपमायकसायजोगेहि कम्मसंजोगो जायइत्ति सव्वेसिपि जीवाणं साईओ चेव। एसो जाओ अकामणिज्जराबालतवोकम्मसम्मत्तनाणविरइगुणेहि अवस्समेव विहडइत्ति सव्वेसिं सपज्जवसिओ चेव। तेण य कम्मपोग्गलसंजोअणाणुभावेणं वसंति सव्वेवि पाणिणो पुट्विं ताव अणंताणंतपोग्गलपरिअट्टे अणाइवणस्सइणिगोएसु, पीडिज्जति तत्थेगणिगोअसरीरे अणंता, परिणमंति असंखणिगोअसमुदयणिप्फण्णगोलयभावेणं, समगमणंता जीवा ऊससंति, समगं णीससंति, समगं आहारेंति, समगं परिणामयंति, समगं उप्पज्जति, समगं विपज्जन्ति, थीणद्धीमहाणिद्दागाढनाणावरणाइकम्मपोग्गलोदएणं न वेअंति अप्पाणं, न मुणंति परं, न सुणंति सदं, न पेच्छंति सरूवं, न अग्घायंति गंधं, એમાં અસાંવ્યવહારિકનો ભેદ એક જ છે, કેમ કે સૂક્ષ્મનિગોદજીવો જ અસાંવ્યવહારિક હોય છે. સાંવ્યવહારિકના ભેદો બાર છે - આ પૃથ્વી વગેરે પાંચના સૂક્ષ્મ-બાદર બબ્બે ભેદો, પ્રત્યેક વનસ્પતિ भने त्रस." તથા ભવભાવનાવૃત્તિમાં પણ કહ્યું છે કે – “અનાદિમાન્ આ સંસાર છે, અને અનાદિમાનું જીવ છે અને સામાન્યતઃ જ્ઞાનાવરણાદિકર્મસંયોગ પણ તેનો અનાદિ જ છે જે સંયોગ અભવ્યોનો ક્યારેય અંત પામતો નથી જ્યારે ભવ્યોનો અંત પામે છે. વિશેષ રીતે વિચારીએ તો મિથ્યાત્વ – અવિરતિ-પ્રમાદકષાય અને યોગોથી કર્મસંયોગ થાય છે. અને આ વિશેષ કર્મસંયોગ બધાને સાદિ જ હોય છે તેમજ ઉત્પન્ન થયેલ આ સંયોગ અકામનિર્જરા-બાળપ-ક્રિયા-સમ્યકત્વ-જ્ઞાન-વિરતિ વગેરે ગુણોથી અવશ્ય નાશ પામે છે. તેથી બધાને સાજો જ હોય છે. વળી આ કર્મપુદ્ગલસંયોગના વિપાકથી સર્વે જીવો પહેલાં અનંતાનંત પુદ્ગલપરાવર્ગો સુધી અનાદિવનસ્પતિનિગોદોમાં રહે છે. અસંખ્ય નિગોદશરીરના સમુદાયથી થયેલ ગોલા તરીકે પરિણમે છે. એક એક નિગોદશરીરમાં અનંતા જીવો પીડાય છે. તે અનંતા જીવો એક સાથે ઉચ્છવાસ લે છે. એક સાથે નિઃશ્વાસ મૂકે છે, એક સાથે આહાર લે છે, એક સાથે ઉત્પન્ન થાય છે, એક સાથે નાશ પામે છે, થાણદ્ધિમહાનિદ્રા ગાઢ જ્ઞાનાવરણ વગેરે કર્મપુદ્ગલોના ઉદયના કારણે પોતાને १. अनादिमानेष भवः, अनादिमांश्चजीवः, अनादिश्च सामान्येन तस्य ज्ञानावरणादिकर्मसंयोगः, अपर्यवसितोऽभव्यानां, सपर्यवसितश्च पुनर्भव्यानाम्। विशेषतः पुनर्मिथ्यात्वाविरतिप्रमादकषाययोगैः कर्मसंयोगो जायते, इति सर्वेषामपि जीवानां सादिक एव, एष जातःअकामनिर्जराबालतपःकर्मसम्यक्त्वज्ञानविरतिगुणैरवश्यमेव विघटते इति सर्वेषां सपर्यवसित एव। तेन च कर्मपुद्गलसंयोजनानुभावेन वसन्ति सर्वेऽपि प्राणिनः पूर्वं तावदनन्तानन्तपुद्गलपरावर्ताननादिवनस्पतिनिगोदेषु, पीड्यन्ते, तत्रैकनिगोदशरीरेऽनन्ताः, परिणमन्ति असंख्यनिगोदसमुदयनिष्पन्नगोलकभावेन । समकमनन्ता जीवा उच्छ्वसन्ति, समकं निःश्वसन्ति, समकमाहारयन्ति, समकं परिणामयन्ति, समकमुत्पद्यन्ते, समकं विपद्यन्ते, स्त्यानद्धिमहानिद्रागाढज्ञानावरणादिकर्मपुद्गलोदयेन न वेदयन्त्यात्मानं, न जानन्ति परं, न शृण्वन्ति शब्दं, न पश्यन्ति स्वरूपं, नाजिघ्रन्ति गन्धं, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૪ < ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ न बुज्झंति रसं, न विंदंति फासं, न सरंति कयाकयं, मइपुव्वं न चलंति, न फंदंति, ण सीयमणुसरंति, नायव - मुवगच्छंति, केवलं तिव्वविसयवेयणाभिभूअमज्जपाणमत्तमुच्छियपुरिसव्व जहुत्तरकालं तेसु वसिऊण कहमवि तहाभव्वत्तभविअव्वयाणिओगेणं किंपि तहाविहडिअकम्मपोग्गलसंजोगा तेहिंतो णिग्गंतुमुववज्जंति केइ साहारणवणस्सइसु अल्लय-सूरण- गज्जर- वज्जकंदाइरूवेण इत्यादि । तथा तत्रैव प्रदेशान्तरे प्रोक्तं - ततो बलिनरेन्द्रेणोक्तं 'स्वामिन्! तर्हीदमेव श्रोतुमिच्छामि, प्रसादं विधाय निवेदयन्तु भगवन्तः ।' ततः केवलिना प्रोक्तं महाराज! सर्वायुषाऽप्येतत्कथयितुं न शक्यते, केवलं यदि भवतां कुतूहलं तर्हि समाकर्णयत, संक्षिप्य किंचित्कथ्यते - इतोऽनन्तकालात्परतो भवान् किल चारित्रसैन्यसहायो भूत्वा मोहारिबलक्षयं करिष्यतीति कर्मपरिणामेनासंव्यवहारपुरान्निष्काश्य समानीतो व्यवहारनिगोदेषु । ततो विज्ञाततद्व्यतिकरैर्मोहारिभिः प्रकुपितैर्विधृतस्तेष्वेव त्वमनन्तं कालम् । ततः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुष्पञ्चेन्द्रियतिर्यक्षु नरकेष्वनार्यमनुष्येषु चानीतस्त्वं कर्मपरिणामेन, पुनः पुनरनन्तवाराः कुपितैर्मोहादिभिर्व्यावर्त्य ઓળખતા નથી, બીજાને જાણતા નથી, શબ્દ સાંભળતા નથી, પોતાના રૂપને જોતા નથી, ગંધને સૂંઘતા નથી, સ્વાદને ઓળખતા નથી, સ્પર્શને અનુભવતા નથી, શું કર્યું અને શું નથી કર્યું ? એને યાદ કરતાં નથી, બુદ્ધિપૂર્વક ચાલતા નથી કે હલતાં નથી, ઠંડી પામતાં નથી કે ગરમી અનુભવતાં નથી. (ઠંડી ગરમી બાદરપુદ્ગલોની હોય છે અને બાદરજીવોને તેની અસર હોય છે. માટે સૂક્ષ્મજીવોને તે હોતા નથી.) માત્ર તીવ્રવિષયવેદનાથી પરાભવ પામેલા મદ્યપાનથી મત્ત-મૂર્છિત થયેલા પુરુષની જેમ યથોક્તકાલ સુધી ત્યાં રહીને પછી ગમે તે રીતે તથાભવ્યત્વરૂપ ભવિતવ્યતાના નિયોગના કારણે કોઈક તેવા પ્રકારે કર્મપુદ્ગલસંયોગનાશ થવાથી તેમાંથી નીકળીને કેટલાક જીવો (બાદ૨) સાધારણ વનસ્પતિકાયમાં આદુસૂરણ-ગાજર-વજકંદ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે. તથા એ જ ગ્રન્થમાં બીજે ઠેકાણે કહ્યું છે કે – “પછી બલિનરેન્દ્રે કહ્યું કે - સ્વામિન્ ! તો હું આ જ સાંભળવાને ઇચ્છું છું. કૃપા કરીને આપ મને કહો.” પછી કેવલી ભગવંતે કહ્યું- “મહારાજ ! સંપૂર્ણ આયુષ્ય પૂરું થાય તો પણ એ કહી શકાય એવું નથી. છતાં જો તમને કુતૂહલ હોય તો સાંભળો, સંક્ષેપથી કંઈક કહું છું. ‘હવે પછી અનંતકાળ પછી તમે ચારિત્ર સૈન્યની સહાયવાળા બની મોહરૂપશત્રુના સૈન્યનો નાશ કરશો' એવું વિચારીને કર્મ પરિણામ વડે અસંવ્યવવહારનગરમાંથી બહાર ખેંચીને તમે વ્યવહારનિગોદમાં લવાયા. પછી આ વાત જાણીને ગુસ્સે થયેલા મોહશત્રુઓ વડે તમે ત્યાં જ અનંતકાળ માટે જકડી રખાયા. એ પછી કર્મ પરિણામ વડે તમે પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિકાય-બેઇન્દ્રિયતેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિયતિર્યંચભવોમાં - નરકોમાં અને અનાર્ય મનુષ્યોમાં લવાયા. પણ ગુસ્સે ૨. ન બુન્ત્યો રસ, 1 વેયન્તિ સ્પર્શ, ન સ્મૃતિ ધૃતાકૃત, મતિપૂર્વ ન ચતન્તિ, ન સ્વને, ન શીતમમનુસ્મરત્તિ, નાતપમુપઘ્ધત્તિ । केवलं तीव्र विषयवेदनाभिभूतमद्यपानमत्तमूच्छितपुरुषवद् यथोत्तरकालं तेषूषित्वा कथमपि तथाभव्यत्वभवितव्यतानियोगेन किमपि तथाविघटितकर्मपुद्गलसंयोगास्तेभ्यो निर्गत्योत्पद्यन्ते केचित्साधारणवनस्पतिषु आर्द्रक - सूरण-गर्जर-वज्रकन्दादिरूपेण ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬૫ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર पश्चान्मुखो निगोदादिषु। एवं तावद् यावद् भावितोऽतिदुःखितस्तैरनन्तानन्तपुद्गलपरावर्तान् । ततश्चार्यक्षेत्रेऽपि लब्धं मनुष्यत्वमनन्तवाराः, किन्तु हारितं क्वचित् कुजातिभावेन, क्वापि कुलदोषेण, क्वचिज्जात्यन्धबधिरखञ्जत्वादिवैरूप्येण, क्वापि कुष्ठादिरोगैः, क्वचिदल्पायुष्कत्वेन, एवमनन्तवाराः(रम्), किन्तु धर्मस्य नामाप्यज्ञात्वा भ्रान्तस्तथैव(स्तेष्वेव) पराङ्मुखो व्यावृत्त्यानन्तपुद्गलपरावर्त्तानेकेन्द्रियादिषु। ततोऽन्यदा श्रीनिलयनगरे धनतिलकश्रेष्ठिनो जातस्त्वं वैश्रमणनामा पुत्रः। तत्र च 'स्वजनधनभवनयौवनवनितातत्त्वाद्यनित्यमिदमखिलं ज्ञात्वाऽऽपत्त्राणसहं धर्मं शरणं भजत लोकाः' इति वचनश्रवणाज्जाता धर्मकरणबुद्धिः। केवलं साऽपि कुदृष्टिसंभवा महापापबुद्धिरेव परमार्थतः सञ्जाता। तद्वशीकृतेन च स्वयंभूनाम्नस्त्रिदण्डिनः शिष्यत्वं प्रतिपन्नम्। ततस्तदपि मानुषत्वं हारयित्वा व्यावर्तितो भ्रामितः संसारेऽनन्तपुद्गलपरावर्तानिति । ततोऽनन्तकालात्पुनरप्यन्तराऽन्तरा लब्धं मानुषत्वं, परं न निवृत्ताऽसौ कुधर्मबुद्धिः, शुद्धधर्मश्रवणाभावात्। तदभावोऽपि क्वापि सद्गुरुयोगाभावात्क्वचिदालस्यमोहादिहेतुकलापात्, क्वचिच्छुद्धधर्मश्रवणेऽपि न निवृत्ताऽसौ, शून्यतया तदर्थानवधारणात्, क्वचित्तत्त्वाश्रद्धानेन। ततः कुधर्मबुद्ध्युपदेशाद्धर्मच्छलेन पशुवधादिमहापापानि कृत्वा भ्रान्तस्तथैवा(स्तेष्वेवा)नन्तपुद्गलपरावर्तानिति ।।' થયેલા મોહ વગેરે વડે તમે ફરી ફરી અનંતવાર પાછા નિગોદમાં ધકેલાયા. આવું અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ માટે ત્યાં સુધી ચાલ્યા કર્યું જ્યાં સુધીમાં અતિદુઃખિત તમે તે મોહશત્રુઓથી બરાબર ભાવિત થઈ ગયા. પછી તો આર્યક્ષેત્રમાં પણ અનંતવાર મનુષ્યપણું મેળવ્યું, પણ ક્યારેક કુજાતિના કારણે, ક્યારેક કુલના દોષે કરીને, ક્યારેક જન્મથી મળેલ અંધત્વ-બહેરાશ-લંગડાપણું વગેરે વિરૂપતાના કારણે, ક્યારેક કુષ્ઠ વગેરે રોગોના નિમિત્તે, ક્યારેક અલ્પ આયુષ્યના કારણે એ મનુષ્યપણું હારી ગયા. આવું અનંતીવાર બન્યું પણ ધર્મનું તો નામ પણ જાણ્યા વિના જ ભમ્યા અને નિગોદમાં પાછા ફરીને અનંત પુદ્ગલ પરાવર્ત સુધી એકેન્દ્રિયાદિમાં ભટક્યા તે પછી એકવાર શ્રીનિલયનગરમાં તમે ધનતિલક શ્રેષ્ઠીના વૈશ્રમણનામે પુત્ર થયા. અને ત્યાં “સ્વજન-ધન-ભવન-યૌવન-સ્ત્રી વગેરે આ બધા તત્ત્વો અનિત્ય છે એવું જાણીને તે લોકો ! આપમાંથી રક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મનું શરણ સ્વીકારો” એવું વચન સાંભળીને ધર્મ કરવાની બુદ્ધિ (ઇચ્છા) થઈ. પણ એ પણ કુદષ્ટિમાં ઉત્પન્ન થયેલ હોઈ પરમાર્થથી તો મહાપાપબુદ્ધિરૂપે જ પરિણમી. તે બુદ્ધિને વશ થઈ તમે સ્વયંભૂ નામના ત્રિદંડી પાસે શિષ્ય બન્યા. તેથી તે મનુષ્યભવને પણ હારીને નિગોદમાં પાછા ફરેલા તમે સંસારમાં અનંત પુદ્ગલપરાવર્ત ભમ્યા. એ અનંતકાલ પછી ફરી વચ્ચે વચ્ચે મનુષ્યપણું મળ્યું. પણ પેલી કુધર્મબુદ્ધિ દૂર ન થઈ, કેમ કે શુદ્ધધર્મ સાંભળવા ન મળ્યો. તે પણ એટલા માટે ન મળ્યો કે ક્યારેક સદ્દગુરુનો યોગ ન થયો તો ક્યારેક આળસમોહ વગેરે ઘણા હતા. ક્યારેક શુદ્ધ ધર્મ સાંભળવા છતાં એ કુધર્મબુદ્ધિ દૂર થઈ નહિ, કેમ કે શૂન્યમનસ્ક રીતે એ ધર્મ સાંભળ્યો હોઈ તેનો અર્થ સમજાયો નહિ, અથવા ક્યારેક સમજાયો તો પણ એવી શ્રદ્ધા થઈ નહિ. તેથી કુધર્મબુદ્ધિની સલાહ મુજબ ધર્મના બહાને પશુવધ વગેરે મહાપાપો કરીને ફરીથી પૂર્વ મુજબ જ અનંત પુગલપરાવર્ત માટે સંસારમાં ભટક્યા.” Page #109 -------------------------------------------------------------------------- ________________ FE धर्मपरीक्षा माग-१ | ॥था-८ तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्तं-'इह हि सदैव लोकाकाशप्रतिष्ठितानाद्यपर्यवसितभवचक्राख्यपुरोदरविपरिवर्ती जन्तुरनादिवनस्पतिषु सूक्ष्मनिगोदापरपर्यायेष्वनन्तानन्तपुद्गलपरावर्तान्समकाहारोच्छ्वासनिःश्वासोऽन्तर्मुहूर्तान्तर्जन्ममरणादिवेदनाव्रातमनुभवति' इत्यादि । तथा ‘एवं च तथाविधभव्यजन्तुरप्यनन्तकालमव्यवहारराशौ स्थित्वा कर्मपरिणामनृपादेशात्तथाविधभवितव्यतानियोगेन व्यवहारराशिप्रवेशत उत्कर्षण बादरनिगोदपृथिव्यप्तेजोवायुषु प्रत्येकं सप्तति(कोटा)कोटिसागरोपमाणि तिष्ठन्ति । एषा च क्रिया सर्वत्र योज्या। एतेष्वेव सूक्ष्मेष्वसंख्यलोकाकाशप्रदेशसमा उत्सर्पिण्यवसर्पिण्यः' इत्यादि । पुष्पमालाबृहवृत्तावप्युक्तं-'ननु कथमित्थं मनुष्यजन्म दुर्लभं प्रतिपाद्यते? उच्यते-समाकर्णय कारणम् - अव्ववहारनिगोएसु ताव चिटुंति जंतुणो सव्वे । पढमं अणंतपोग्गलपरिअट्टे थावरत्तेणं ।। तत्तो विणिग्गया वि हु ववहारवणस्सइंमि णिवसंति । कालमणंतपमाणं अणंतकायाइभावेणं ।। तत्तोवि समुव्वट्टा पुढविजलानलसमीरमज्झंमि । अस्संखोसप्पिणिसप्पिणीओ णिवसंति पत्तेयं ।। संखेज्जं पुण कालं वसंति विगलिंदिएसु पत्तेयं । एवं पुणो पुणो वि य भमंति ववहाररासिंमि ।। તથા શ્રાવકદિનકૃત્યની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અહીં હંમેશાં લોકાકાશમાં પ્રતિષ્ઠિત અને અનાદિ અનંત એવા ભવચક્ર નામના નગરના મધ્યભાગમાં રહેલ જીવ સૂક્ષ્મનિગોદ એવા પર્યાયવાચી નામવાળી અનાદિવનસ્પતિમાં અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ સુધી બીજા અનંતાનંત જીવો સાથે એક સાથે આહાર ઉચ્છવાસ-નિઃશ્વાસ કરતો અંતર્મુહૂર્તની પણ અંદર જન્મ-મરણાદિની વેદનાના સમૂહને અનુભવે છે.” વગેરે... તથા “એમ તેવા પ્રકારનો ભવ્યજીવ પણ અનંતકાલ સુધી અવ્યવહારરાશિમાં રહીને કર્મપરિણામ રાજાની આજ્ઞાથી તેવા પ્રકારની ભવિતવ્યતા અમલી બનવાના કારણે વ્યવહારરાશિમાં પ્રવેશ કરીને ત્યારથી માંડીને બાદરનિગોદ-પૃથ્વી-અપ-તેલ-વાયુકામાં દરેકમાં ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ રહે છે. આ ઉત્કૃષ્ટથી રહે છે એટલું ક્રિયાપદ સર્વત્ર જાણવું. આ જ નિગોદ-પૃથ્વીકાય વગેરેના સૂક્ષ્મભેદોમાં તે અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ઉત્કૃષ્ટથી રહે छ. ३..." પુષ્પમાળાની બૃહદ્વૃત્તિમાં પણ કહ્યું છે કે “પ્રશ્ન-મનુષ્યભવને આમ અત્યંત દુર્લભ કેમ કહો છો? ઉત્તર-સાંભળો કારણ, “પહેલાં બધા જીવો અનંત પુદ્ગલપરાવર્ત સુધી સ્થાવર તરીકે અવ્યવહાર નિગોદોમાં રહે છે. ત્યાંથી નીકળીને પણ અનંતકાલ સુધી અનંતકાય વગેરે રૂપે વ્યવહાર-વનસ્પતિમાં રહે છે. ત્યાંથી નીકળીને પણ પૃથ્વી-અપૂતેલ-વાયુકાયામાં દરેકમાં અસંખ્ય અવસર્પિણી-ઉત્સર્પિણી રહે १. अव्यवहारनिगोदेषु तावत्तिष्ठन्ति जन्तवः सर्वे । प्रथममनन्तपुद्गलपरावर्तान् स्थावरत्वेन ॥ ततो विनिर्गता अपि च व्यवहारवनस्पतौ निवसन्ति । कालमनन्तप्रमाणमनन्तकायादिभावेन ॥ ततोऽपि समुद्वृत्ताः पृथिवीजलानलसमीरमध्ये। असंख्योत्सर्पिण्यवर्पिणीनिवसन्ति प्रत्येकम् ॥ संख्येयं पुनः कालं वसन्ति विकलेन्द्रियेषु प्रत्येकम् । एवं पुनः पुनरपि च भ्रमन्ति व्यवहारराशौ ॥ Page #110 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર तल्लघुवृत्तावप्युक्तम् - आदौ सूक्ष्मनिगोदे जीवस्यानन्तपुद्गलविवर्तान् । तस्मात्कालमनन्तं व्यवहारवनस्पतौ वासः ।। उत्सर्पिणीरसंख्याः प्रत्येकं भूजलाग्निपवनेषु । विकलेषु च संख्येयं कालं भूयो भ्रमणमेव ।। तिर्यक्पञ्चेन्द्रियतां कथमपि मानुष्यकं ततोऽपीह । क्षेत्रकुलारोग्यायुर्बुद्ध्यादि यथोत्तरं तु दुरवापम् ।। धर्मरत्नप्रकरणवृत्तावप्युक्तम् - इभ्यस्तन्नमनार्थं प्रययौ नत्वा गुरून् समयविधिना । निषसाद यथास्थानकमथ सूरिर्देशनां चक्रे ।। अव्यवहारिकराशौ भ्रमयित्वाऽनन्तपुद्गलविवर्तान् । व्यवहतिराशौ कथमपि जीवोऽयं विशति तत्रापि ।। बादरनिगोदपृथिवीजलदहनसमीरणेषु जलधीनाम् । सप्ततिकोटाकोट्यः कायस्थितिकाल उत्कृष्टः ।। सूक्ष्मेष्वमीषु पञ्चस्ववसर्पिण्यो ह्यसंख्यलोकसमाः । सामान्यबादरेऽङ्गुलगणनातीतांशमानास्ताः ।। इत्यादि । संस्कृतनवतत्त्वसूत्रेऽप्युक्तम् - निगोदा एव गदिता जिनैरव्यवहारिणः । सूक्ष्मास्तदितरे जीवास्तेऽन्येऽपि व्यवहारिणः ।। तदेवंविधवचनैरनादिसूक्ष्मनिगोदस्यैवासांव्यवरहारिकत्वं, अन्येषां च व्यावहारिकत्वमिति स्थिती છે. એ પછી દરેક વિકલેન્દ્રિયભેદમાં સંખ્યાતાકાલ રહે છે. આમ ફરી ફરી વ્યવહારરાશિમાં ભમે છે.” તેની જ લઘુવૃત્તિમાં પણ કહ્યું છે કે “જીવનો સૌ પ્રથમ સૂક્ષ્મનિગોદમાં અનંત પુગલપરાવર્ત સુધી વાસ થાય છે. પછી વ્યવહારવનસ્પતિમાં અનંતકાલ વાસ થાય છે. એ પછી ભૂ-જલ-અગ્નિવાયુમાં પ્રત્યેકમાં અસંખ્ય ઉત્સર્પિણી વાસ થાય છે અને પછી સંખ્યાત કાલ વિકસેન્દ્રિયમાં આ રીતે પુનઃ પુનઃ પણ ભ્રમણ થાય છે. એમાં પંચેન્દ્રિયતિર્યચપણું મળવું મુશ્કેલ છે. અને એના કરતાં મનુષ્યપણુંઆર્યક્ષેત્ર-આર્યકુલ-આરોગ્ય-દીર્ઘઆયુષ્ય-બુદ્ધિ વગેરે મળવા તો ઉત્તરોત્તર અત્યન્ત દુર્લભ છે. “ ધર્મરત્નપ્રકરણની વૃત્તિમાં પણ કહ્યું છે કે “શેઠ તેમને નમવા માટે ગયા. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ગુરુને નમીને યોગ્ય સ્થાને બેઠા. આચાર્યભગવંતે દેશના શરૂ કરી. અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલપરાવર્તો ભમીને જીવ ગમે તે રીતે પણ વ્યવહારરાશિમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ બાદર એવા નિગોદપૃથ્વી-પાણી- અગ્નિ-પવનમાં પ્રત્યેક ૭૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાલ સુધી રહે છે અને આ જ પાંચેના સૂક્ષ્મભેદોમાં દરેકમાં અસંખ્યલોક પ્રમાણ કાળચક્ર સુધી રહે છે. સામાન્યથી બાદરમાં અંગુલના અસંખ્યતમા ભાગ જેટલા કાળચક્ર રહે છે.” સંસ્કૃત નવતત્ત્વસૂત્રમાં પણ કહ્યું છે કે “જિનેશ્વરોએ સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારી કહ્યા છે એ સિવાયના બધા જીવો વ્યવહારી છે.” (પૂર્વપક્ષીય અનુમાનોનું નિરાકરણ) આમ વિવિધશાસ્ત્રોના આવાં વચનોથી “અનાદિસૂક્ષ્મનિગોદ જ અવ્યાવહારિક છે, બીજા બધા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૮. ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ परोक्ता युक्तिरेकावतिष्ठते, तत्र 'सिझंति जत्तिया किर' इत्यादिना व्यवहारराशितः सिद्धानामनन्तगुणत्वं व्यवस्थाप्य तदनन्तगुणत्वेन बादरनिगोदजीवानामव्यावहारिकत्वं च व्यवस्थापितम्, तदसत्, ततः सिद्ध्यवच्छिन्नव्यवहारराश्यपेक्षया सिद्धानामनन्तगुणसिद्धावपि सामान्यापेक्षया तदसिद्धेः, व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वं चानादिसूक्ष्मनिगोदानियतव्यवहारित्वाभिमुखजीवानां निर्गमानानुपनम् । आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तमानत्वेन व्यावहारिकाणां सर्वेषां सिद्ध्यापत्ति જીવો વ્યાવહારિક છે.” એવું નિશ્ચિત થવાથી હવે પૂર્વપક્ષની એક જ યુક્તિ નિરાકરણ કર્યા વગરની બાકી રહે છે. એમાં પૂર્વપક્ષીએ ત્રણ અનુમાનો આપ્યાં છે. તેના પ્રથમ અનુમાનમાં “સિન્હેતિ નત્તિયા રિ.' ઇત્યાદિ ગાથાના બળ પર પૂર્વપક્ષીએ એવો નિર્ણય કર્યો કે “વ્યવહારરાશિ કરતાં સિદ્ધના જીવો અનંતગુણા છે.” આ નિર્ણયને પાયા તરીકે લઈને તેણે એવી દલીલ કરી કે “વળી સિદ્ધના જીવો કરતાં બાદરનિગોદના જીવો તો અનંત ગુણા છે જ, તેથી નક્કી થાય છે કે બાદરનિગોદના જીવો વ્યાવહારિક નથી, અર્થાત્ અવ્યાવહારિક છે પરંતુ તેની આ માન્યતા બરાબર નથી. અલબત્ત ઉક્ત ગાથાના બળે તેમ જરૂર કહી શકાય છે કે સિદ્ધયવચ્છિન્નવ્યવહારરાશિ (જેટલા જીવો સિદ્ધ થયા છે તેટલા જ જે જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવેલાં છે, અને તેમાંથી વિવક્ષિતકાળે પણ સિદ્ધાવસ્થા પામ્યા વિના જેઓ હજુ વ્યવહારરાશિમાં જ છે તે જીવોનો રાશિ) કરતાં સિદ્ધો અનંતગુણા છે.” તેમ છતાં વ્યવહારરાશિસામાન્યની અપેક્ષાએ કાંઈ તેવું સિદ્ધ થતું નથી. તેથી ઉક્તગાથાના બળે પૂર્વપક્ષીએ તારવેલો પાયાભૂત નિર્ણય જ ખોટો હોઈ એ અનુમાન પણ ખોટું કરે છે. વળી પૂર્વપક્ષીએ બીજા અનુમાનપ્રયોગમાં વ્યવહારિત્વભવન અને સિદ્ધિગમન ક્યારેય અટકવાના નથી એ આગમસિદ્ધ હકીકતની અન્યથા અનુપપત્તિ દેખાડીને બાદરનિગોદને પણ અવ્યવહારરાશિમાં હોવી જે સિદ્ધ કરી તે પણ બરાબર નથી. કેમ કે બાદરનિગોદ વ્યવહાર રાશિમાં હોય તો પણ આ બેનું નહિ અટકવાપણું સંગત રહે જ છે, કેમકે અનાદિસૂક્ષ્મનિગોદમાંથી (અવ્યવહારરાશિમાંથી) વ્યવહારી બનવાને અભિમુખ થયેલાં નિયત પ્રમાણવાળા જ જીવો નીકળ્યા કરે છે. આ નિયત પ્રમાણ એટલી બધી નાની સંખ્યા છે કે જેથી અનંતકાળે એ નિયત સંખ્યા પ્રમાણે બહાર નીકળેલા અને નીકળનારાં અનંતા જીવો પણ અનાદિસૂક્ષ્મનિગોદરાશિની અપેક્ષાએ સાવ નગણ્ય (ગણતરીમાં ન લેવાય એટલા) હોય છે. અને તેથી માત્ર અનાદિસૂક્ષ્મનિગોદ રૂપ અવ્યવહારરાશિ ક્યારેય ખાલી તો નથી જ થવાની, પણ તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થવાનો નથી. તેથી બાદરનિગોદ વ્યવહારરાશિમાં હોવા છતાં વ્યવહારિત્વભવન અટકવાનું નથી એ બાબત અસંગત રહેતી નથી. અને તેથી જ નવા નવા જીવો સિદ્ધ પણ થયા કરવાના હોવાથી “સિદ્ધિગમન અટકવાનું નથી” એ વાત પણ અસંગત રહેતી નથી. હવે રહી પૂર્વપક્ષીના બીજા અનુમાનની (પૃ. નં.૫૪) વાત-શાસ્ત્રમાં વ્યાવહારિક જીવની ઉત્કૃષ્ટ - - - - - - - - - १. 'सिझंति जत्तिया किर.' इत्यादिशास्त्रवचनादित्यर्थः। Page #112 -------------------------------------------------------------------------- ________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચારPage #113 -------------------------------------------------------------------------- ________________ - ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ तथा ‘अभव्या न व्यवहारिणो नाप्यव्यवहारिणः, किन्तु व्यवहारित्वादिव्यपदेशबाह्या इति ते व्यावहारिकमध्ये न विवक्षितास्तेषां सम्यक्त्वप्रतिपतितानामनन्तभागवर्त्तित्वेनाल्पत्वादि ति तदतिसाहसविजृम्भितम्, अभिप्रायमज्ञात्वा प्राचीनप्रकरणविलोपे महाऽऽशातनाप्रसङ्गात् । अभव्यानामपि व्यावहारिकबहिर्भावे नियतकायस्थितिरूपसंसारपरिभ्रमणानुपपत्तेर्यादृच्छिककल्पनयाऽसमञ्जसत्वप्रसंगात्, नोव्यव हारित्वनोअव्यवहारित्वपरिभाषामात्रस्य चाभव्येष्विवोक्ताधिकसंसारिजीवेष्वपि कल्पयितुं वा शक्यत्वाच्च न किंचिदेतदिति दिग् ।।९।। ૭૦ તે વચનો જ વસ્તુતઃ અપ્રમાણ છે અને તેથી એને સંગત કરવા કોઈ નવી કલ્પના કે ગૂઢ સૂત્રાભિપ્રાય શોધવાની જરૂર નથી. તેઓ વડે આવા અપ્રમાણભૂત વચનો જે કહેવાયાં છે એ કદાગ્રહથી નહિ પણ અનાભોગથી જ કહેવાયાં છે એ ધ્યાનમાં રાખવું. તથા (૨) અભવ્યો વ્યવહારી પણ નથી, અવ્યવહારી પણ નથી, કિન્તુ આ બન્ને ઉલ્લેખથી પર છે. તેથી તેઓની વ્યાવહારિક જીવોમાં વિવક્ષા કરી નથી. તાત્પર્ય એ છે કે તેઓ ત્રસાદિપણું પામતા હોઈ અવ્યવહા૨ી તો નથી. વળી વ્યવહા૨ી જીવોનો પણ જે બહુ નાનો ભાગ સમ્યક્ત્વ પામીને ભ્રષ્ટ થયો છે તેના કરતાં પણ અભવ્યો અનંતમા ભાગે જ હોઈ વ્યવહા૨ીજીવો કરતાં તો બહુ જ અલ્પ સંખ્યામાં છે. તેથી તેઓની વ્યાવહારિકજીવોમાં પણ વિવક્ષા કરી નથી. તેથી તેઓની ગણતરી કાઢી નાખીને જ પન્નવણા વગેરેમાં વ્યવહારીજીવોની ઉક્તસ્થિતિ કહી છે. માટે જ અભવ્યો એ સ્થિતિ કરતાં પણ વધુ કાળ સંસારમાં રહેવા છતાં એ આગમવચન અંગે કોઈ નવી કલ્પના કરવાની કે અભિપ્રાય શોધવાની જરૂર નથી. (તે માન્યતાઓનું નિરાકરણ) પરપક્ષીની આ બન્ને વાતો અનંતસંસારવૃદ્ધિ વગેરે ભયની ઉપેક્ષા કરવાના તેના સાહસને જ જણાવે છે. તે આ રીતે – સૂત્રનો ગૂઢ અભિપ્રાય જાણવો નહિ અને ભવભાવનાવૃત્તિ વગેરે જેવા પ્રાચીન પ્રકરણને અપ્રમાણ જાહેર કરી દેવા, એમાં જે મહાભયંકર આશાતના થાય છે તેની પહેલું વાક્ય કહે તો તે ઉપેક્ષા કરે છે. બીજું વાક્ય પણ આ રીતે જ ઉપેક્ષાથી બોલી શકાય તેવું છે એ નીચેના કારણોથી જણાય છે : (અ) અભવ્યો પણ આ રીતે જો વ્યાવહારિક ન હોય તો અનાદિસૂક્ષ્મનિગોદની જેમ તેઓ પણ અનંતાનંત પુદ્ગલપરાવર્ત્ત સુધી સૂક્ષ્મનિગોદમાં જ રહેવા જોઈએ. અને તો તેઓ તે તે નિયતકાયસ્થિતિ જેટલો કાળ જે જે સૂક્ષ્મનિગોદ-બાદરનિગોદ-પૃથ્વીકાય વગેરે રૂપે સંસારમાં પરિભ્રમણ કરે છે, તે અનુપપન્ન થઈ જાય. અને તેથી પછી કરવી પડતી યાદૈચ્છિક કલ્પનાથી મોટું અસમંજસ થઈ જાય. અને (બ) નોવ્યવહારી-નોઅવ્યવહા૨ીની પરિભાષા જેમ અભવ્યોમાં કલ્પો છો તેમ ઉક્ત સંસાર કરતાં અધિક સંસારવાળા બીજા ભવ્યજીવો વિશે પણ કલ્પી શકાતી હોઈ તેઓનો પણ અધિક સંસાર હોવો સંગત થઈ જાય છે. આમ પરપક્ષીએ કહેલી આ બે વાતોમાં કોઈ માલ નથી એ જાણવું. Ieી Page #114 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ तदेवमभव्यस्याप्याभिग्रहिकं मिथ्यात्वं भवतीति प्रदर्शयितुमाभिग्रहिकस्य षड्भेदा उक्ताः, अथानाभिग्रहिकादीनामपि सामान्येन बहुप्रकारत्वं निर्दिशत्रेतेषु गुरुलघुभावं विवेचयति - अणभिग्गहिआईणवि आसयभेएण हुंति बहुभेआ । लहुआई तिण्णि फलओ एएसुं दुनि गरुआई ।।१०।। अनाभिग्रहिकादीनामप्याशयभेदेन भवन्ति बहुभेदाः ।। लघूनि त्रीणि फलतः एतेषु द्वे गुरुणी ।।१०।। अणभिग्गहिआईणवित्ति । अनाभिग्रहिकादीनामपि मिथ्यात्वानां आशयभेदेन परिणामविशेषेण बहवो भेदा भवन्ति। तथाहि-अनाभिग्रहिकं किंचित्सर्वदर्शनविषयं यथा 'सर्वाणि दर्शनानि शोभनानि' इति । किंचिद्देशविषयं यथा 'सर्व एव श्वेताम्बरदिगम्बरादिपक्षाः शोभनाः' इत्यादि । आभिनिवेशिकमपि मतिभेदाभिनिवेशादिमूलभेदादनेकविधं जमालिगोष्ठामाहिलादीनाम्, उक्तं च व्यवहारभाष्ये - मइभेएण जमाली पुव्विं वुग्गाहिएण गोविंदो । संसग्गीए भिक्खू गोट्ठामाहिल अहिणिवेसा ।। त्ति । सांशयिकमपि सर्वदर्शनजैनदर्शनतदेकदेशपदवाक्यादिसंशयभेदेन बहुविधम् । अनाभोगोऽपि (पांय मिथ्यात्वोमा गुरु-मधुमाव) આમ અભવ્યોને પણ આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે એવું દેખાડવા આભિગ્રહિક મિથ્યાત્વના છ ભેદો કહ્યા. હવે અનાભિગ્રહિક વગેરે મિથ્યાત્વના પણ સામાન્યથી ઘણા પ્રકારો હોય છે એવું દેખાડતાં ગ્રન્થકાર સાથે સાથે તેઓમાં રહેલ મોટા-નાનાપણાનું વિવેચન કરે છે. ગાથાર્થ અનાભિગ્રહિકાદિ મિથ્યાત્વના પણ આશયભેદથી ઘણા ભેદ પડે છે. આ પાંચમાંથી ત્રણ મિથ્યાત્વો ફળને અપેક્ષીને લઘુ છે જ્યારે બે ગુરુ છે. અનાભિગ્રહિકાદિ મિથ્યાત્વોના પણ પરિણામભેદે ઘણા ભેદો હોય છે. તે આ રીતે - કોઈક અનાભિગ્રહિક મિથ્યાત્વ સર્વ દર્શન અંગે હોય છે. જેમ કે “બધા દર્શનો સારાં છે” કોઈક સર્વદર્શનોના मेशि३५ अभु शनी अंगे होय छे. म "श्वेतांन२- हिनाहिबा पक्षो. सा॥छ" वगेरे... આભિનિવેશિક મિથ્યાત્વ પણ મતિભેદ-અભિનિવેશાદિરૂપ મૂલ-કારણના ભેદે અનેક પ્રકારનું હોય છે म ४मालि-गोष्ठामाजिद वगैरेने... व्यवहारमाध्यम युं छे “मालि-मतिमेहन। २४, ગોવિંદ પહેલેથી વ્યગ્રાહિત હોવાથી, ભિક્ષુ-સંસર્ગના કારણે અને ગોષ્ઠામાહિલ-અભિનિવેશથી (मिथ्यात्वी बन्य)..." सशयि मिथ्यात् ५९ सर्वशन-हैनशन-3नशनना में मारा- मे. - - - - - - - १. मतिभेदेन जमालिः पूर्वं व्युद्ग्राहितेन गोविन्दः। संसर्गाद्भिक्षुर्गोष्ठामाहिल अभिनिवेशादिति ॥ - - - - - - - - - - - - - - - - - - - - Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૦ सर्वांशविषयाव्यक्तबोधस्वरूपो विवक्षितकिंचिदंशाव्यक्तबोधस्वरूपश्चेत्यनेकविधः । न खलु महामोहशैलूषस्यैको नर्तनप्रकारोऽस्तीति । एतेष्वाभिग्रहिकादिषु मिथ्यात्वेषु मध्ये त्रीण्यनाभिग्रहिकसांशयिकानाभोगरूपाणि फलतः प्रज्ञापनीयतारूपं गुरुपारतन्त्र्यरूपं च फलमपेक्ष्य लघूनि, विपरीतावधारणरूपविपर्यासव्यावृत्तत्वेनैतेषां क्रूरानुबन्धफलकत्वाभावात् । द्वे आभिग्रहिकाभिनिवेशलक्षणे मिथ्यात्वे गुरू (गुरुणी) विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वात् । उक्तं चोपदेशपदे (१९८) एसो अ एत्थ गुरुओ णाऽणज्झवसायसंसया एवं । जम्हा असप्पवित्ती एत्तो सव्वत्थणत्थफला ।। दुष्प्रतीकारोऽसत्प्रवृत्तिहेतुत्वेनैव विपर्यासोऽत्र गरीयान् दोषः, न त्वनध्यवसायसंशयावेवंभूतौ, अतत्त्वाभिनिवेशाभावेन तयोः सुप्रतीकारत्वेनात्यन्तानर्थसंपादकत्वाभावादित्येतत्तात्पर्यार्थः ।।१०।। પદ-એક વાક્ય વગેરે અંગેના જુદા જુદા સંશયથી થતું હોઈ અનેકવિધ છે. અનાભોગ પણ સર્વ અંશો અંગેના અવ્યક્તબોધ સ્વરૂપ અને વિવલિત કોઈ અંશ અંગેના અવ્યક્ત બોધસ્વરૂપ હોઈ અનાભોગિક મિથ્યાત્વ પણ અનેકવિધ છે. ખરેખર ! મહામોહરૂપી નટને નાચવાની રીત એક જ નથી, કિન્તુ ઘણી બધી છે. આભિગ્રહિકાદિ આ પાંચ મિથ્યાત્વોમાંથી અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભોગરૂપ ત્રણ મિથ્યાત્વો પ્રજ્ઞાપનીયતારૂપ અને ગુરુપારતન્યરૂપ ફળને આશ્રીને લઘુ કંઈક ઓછા ભયંકર છે, કેમકે વિપરીત નિશ્ચયરૂપ વિપર્યાસ વિનાના હોઈ ક્રૂર અનુબંધ પાડનારા નથી. અર્થાત્ આ મિથ્યાત્વવાળા જીવોને જો કોઈ સત્ય તત્ત્વ સમજાવનાર મળે તો સમજી શકે એવા હોય છે અને સદ્ગુરુનું પાતત્ય સ્વીકારી આત્મહિત સાધી શકે તેવા હોય છે. આ મિથ્યાત્વવાળા જીવોને આ ફળ સંભવિત હોઈ આ મિથ્યાત્વો લઘુ છે. આભિગ્રહિક અને આભિનિવેશિકરૂપ શેષ બે મિથ્યાત્વો ફળને આશ્રીને ગુરુ વધુ ભયંકર છે, કેમ કે એ વિપર્યાસરૂપ હોઈ અનુબંધયુક્ત ક્લેશના કારણભૂત છે. આ મિથ્યાત્વવાળા જીવો ગમે એટલો સારો સમજાવનાર મળે તો પણ પકડેલું તૂત છોડવા તૈયાર હોતા નથી. તેથી પ્રજ્ઞાપનીયતા કે ગુરુપારતન્યરૂપ ફળ મેળવતા નથી. ઉપદેશપદમાં કહ્યું છે કે – “અહીં (વિપર્યાસ, અનધ્યવસાય અને સંશય એ ત્રણમાં) આ વિપર્યાસ જ મોટો દોષ છે, કેમ કે એમાંથી સર્વત્ર અનર્થ ફેલાવનાર અસતુંપ્રવૃત્તિ થાય છે. અનધ્યવસાય અને સંશય આવા નથી.” આનું તાત્પર્ય આ જ છે કે અસપ્રવૃત્તિનો હેતુભૂત હોઈ વિપર્યાસ જ દુષ્પતિકાર એવો મોટો દોષ છે. સંશય અને અનધ્યવસાય અતત્ત્વના અભિનિવેશથી શૂન્ય હોઈ સુપ્રતિકાર હોવાથી અત્યંત અનર્થ કરનાર નથી. માટે એ બે તેવા મોટા દોષ રૂપ નથી. ૧૦ १. एष चात्र गुरुको नानध्यवसायसंशयावेवम् । यस्मादसत्प्रवृत्तिरितः सर्वत्रानर्थफला॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ ૭૩ नन्वत्र माषतुषादीनां चारित्रिणामेव संशयानध्यवसाययोरसत्प्रवृत्त्यननुबन्धित्वमुक्तं, तच्च युक्तं, तेषां मिथ्यात्वमोहनीयानन्तानुबन्धिनां प्रबलबोधविपर्यासकारिणां प्रबलक्रियाविपर्यासकारिणां च तृतीयकषायादीनामभावात्। मिथ्यादृशां संशयानध्यवसाययोश्च न तथात्वं युक्तं, विपर्यासशक्तियुक्तत्वात्तेषाम्। अतः शुभपरिणामोऽपि तेषां फलतोऽशुभ एवोक्तः श्रीहरिभद्रसूरिभिः, तथाहि - र्गलमच्छभवविमोअगविसन्नभोईण जारिसो एसो मोहा सुहोवि असुहो तप्फलओ एवमेसोत्ति ।। (उप पद. १८८) 'गलेत्यादि-गलो नाम प्रान्तन्यस्तामिषो लोहमयः कण्टको मत्स्यग्रहार्थं जलमध्ये संचारितः, तद्ग्रसनप्रवृत्तो मत्स्यस्तु प्रतीत एव, ततो गलेनोपलक्षितो मत्स्यो गलमत्स्यः । भवाद् दुःखबहुलकुयोनिलक्षणाद् दुःखितजीवान् काकशृगालपिपीलिकादीन् तथाविधकुत्सितवचनसंस्कारात्प्राणव्यपरोपणेन मोचयत्युत्तारयतीति भवविमोचकः (મિથ્યાત્વીના સંશય-અનધ્યવસાય અસત્પ્રવૃત્તિના અનુબંધી) ~ ઉપદેશપદની તમે આપેલ સાક્ષીગાથામાં તો માષતુષ વગેરે મુનિઓના જ સંશય- અનધ્યવસાયને અસત્પ્રવૃત્તિના અનનુબંધી કહ્યા છે. અર્થાત્ તાણીને અસત્પ્રવૃત્તિ ન કરાવે એવા કહ્યા છે. તે યુક્ત પણ છે, કેમ કે તેઓને બોધમાં જોરદાર વિપર્યાસ ઊભો કરનાર મિથ્યાત્વમોહનીય અને અનન્તાનુબંધીકષાયો તેમજ ક્રિયામાં જોરદાર વિપર્યાસ ઊભો કરનાર ત્રીજા કષાય વગેરે હોતા નથી. પણ મિથ્યાત્વીઓના સંશય-અનધ્યવસાયને પણ અસત્પ્રવૃત્તિ ન લાવી આપનાર તરીકે માનવા તો યુક્ત નથી, કેમકે તે મિથ્યાત્વી જીવો વિપર્યાસની શક્તિ (યોગ્યતા) ધરાવતા હોય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીય વગેરેનો તીવ્ર ઉદય ન હોવાના કારણે તેઓને વિપર્યાસ વ્યક્ત રૂપે ન હોવા છતાં, ક્ષયોપશમાદિ ભાવને ન પામેલા મિથ્યાત્વમોહનીય વગેરે કર્મનો જે મંદ પણ ઉદય હોય છે તેના કારણે તેઓમાં વિપર્યાસ થવાની શક્યતા તો પડેલી જ હોય છે. તેથી જ તો તેઓના શુભ પરિણામને પણ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ફલતઃ=પરિણામે અશુભ કહ્યો છે. જેમકે શ્રી ઉપદેશપદ-૧૮૮માં કહ્યું છે. “ગલમત્સ્ય, ભવવિમોચક, વિષાન્નભોજીનો આ શુભ પણ પરિણામ મોહના કારણે, અશુભફલક હોઈ અશુભ છે. તેમ આ પણ જાણવો.’ આ શ્લોકની વૃત્તિ - “ગલ એટલે માછલી પકડવા માટે પાણીમાં નંખાતો લોખંડનો કાંટો જેના છેડે માંસ ભેરવેલું હોય છે. આવા ગલથી ઉપલક્ષિત (ઓળખાયેલા) માછલો તે ગલમસ્ત્ય. “પીડામય જીવન જીવતા જીવોને મારી નાંખવાથી તેઓ દુઃખમાંથી મુક્ત થાય છે. અને તેથી તેમાં તેઓની દયા છે.” કુતીર્થિકોનાં આવાં વચનોનાં સંસ્કાર હોવાના કારણે જેઓ દુઃખપ્રચુર જન્મરૂપ ભવમાંથી કાગડોશિયાળ-કીડી વગેરે દુઃખી જીવોને મારી નાખીને છોડાવે છે તે પાખંડીઓ ભવિમોચક કહેવાય છે. १. गलमत्स्यभवविमोचकविषान्नभोजिनां यादृश एषः । मोहाच्छुभोऽपि अशुभस्तत्फलत एवमेष इति ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથાपाखण्डविशेषः । विषेण मिश्रमन्नं तद् भुङ्क्ते तच्छीलश्च यः स तथाविधः, ततो गलमत्स्यश्च भवविमोचकश्च विषान्नभोजी चेति द्वन्द्वः, तेषां यादृश एष = परिणामः प्रत्यपायफल एव । कुतः ? मोहादज्ञानात्पर्यन्तदारुणतया शुभोऽपि स्वकल्पनया स्वरुचिमन्तरेण तेषां तथा प्रवृत्तेरयोगात्सुन्दरोऽपि सन् अशुभः = संक्लिष्टः एव । कुतः ? इत्याह-तत्फलतः=भावप्रधानत्वान्निर्देशस्य तत्फलत्वाद् = अशुभपरिणामफलत्वाद् । अथ प्रकृते योजयन्नाह एवं=गलमत्स्यादिपरिणामवत्, एषोऽपि = जिनाज्ञोल्लङ्घनेन धर्मचारिपरिणामः तत्फलत्वादशुभ एव, आज्ञापरिणामशून्यतयोभयत्रापि समानत्वेन तुल्यमेव किल फलम्" इत्येतदाशङ्कायामाह ૭૪ मज्झत्थत्तं जायइ जेसिं मिच्छत्तमंदया वि । ण तहा असप्पवित्ती सदंधणाएण तेसिंपि । । ११ । । - मध्यस्थत्वं जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि । न तथाऽसत्प्रवृत्तिः सदन्धज्ञातेन तेषामपि ।। ११ ।। मज्झत्थत्तंति । मध्यस्थत्वं = रागद्वेषरहितत्वं, जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि, किंपुनस्तत्क्षयोपशमादित्यपिशब्दार्थः, तेषामपि = मन्दमिथ्यात्ववतामपि किं पुनः सम्यग्दृष्ट्यादीनाम्, न तथा = વિષભળેલું અન્ન જે ખાય અથવા ખાવાના સ્વભાવવાળો હોય તે વિષાન્તભોજી. પછી ગલમત્સ્ય વગેરે આ ત્રણે પદોનો દ્વન્દ્વ સમાસ કરવો. માછલા વગેરે ‘આ માંસથી મને સુંદર આસ્વાદ મળશે અને તૃપ્તિ થશે' વગેરેની કલ્પના કરીને પોતાની રુચિથી જ આ માંસ-ખાવા વગેરેની પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓએ શુભ=સુંદર માનેલો એવો પણ આ માંસ ખાવા વગેરેનો પરિણામ મોહ=અજ્ઞાનના કારણે પરિણામે ફળરૂપે તો, જાતે તીક્ષ્ણ કાંટા વગેરેમાં ભોંકાવા વગેરે રૂપ અશુભ=અસુંદર પરિણામનું જે ભયંકર દુઃખ વગેરે ફળ મળે તે જ દારુણ ફળ દેનાર હોઈ અશુભ=સંક્લિષ્ટ જ છે. એમ ગલમસ્ત્યાદિના આ પરિણામની જેમ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને ધર્મ આચરવાનો આ પરિણામ પણ પરિણામે અશુભફળ આપનાર હોઈ અશુભ જ છે. આ પરિણામ પણ આજ્ઞાપાલનના પરિણામથી શૂન્ય હોઈ હિંસા વગેરે પાપ કરવાના પરિણામ જેવો જ હોવાના કારણે તે પરિણામ જેવું જ અશુભ ફળ આપનાર છે.” આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે - (મંદમિથ્યાત્વીને તેવી અસત્પ્રવૃત્તિ ન હોય) ગાથાર્થ : મિથ્યાત્વની મંદતાના કારણે પણ જેઓમાં મધ્યસ્થતા આવે છે તેઓને પણ સદન્ધના દૃષ્ટાન્ત મુજબ તેવી અસત્પ્રવૃત્તિ હોતી નથી. મધ્યસ્થપણું એટલે રાગદ્વેષરહિતપણું. તે જેઓને મિથ્યાત્વની મંદતાના કારણે પણ ઉત્પન્ન થાય છે. (તેથી મિથ્યાત્વના ક્ષયોપશમના કારણે થાય તો તો વાત જ શી કરવી ?) તે મંદમિથ્યાત્વી જીવોમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ ૭૫ दृढविपर्यासनियतप्रकारेण असत्प्रवृत्तिः स्यात्। केन? सदन्धज्ञातेन=समीचीनान्धदृष्टान्तेन। यथा हि सदन्धः सातवेद्योदयादनाभोगेनापि मार्ग एव गच्छति, तथा निर्बीजत्वेन निर्बीजभावाभिमुखत्वेन वा मोहापकर्षजनितमन्दरागद्वेषभावोऽनाभोगवान्मिथ्यादृष्टिरपि जिज्ञासादिगुणयोगान्मार्गमेवानुसरतीत्युक्तं च ललितविस्तरायाम्-'अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेन इत्यध्यात्मचिन्तकाः'। इदमत्र हृदयं-यः खलु मिथ्यादृशामपि केषाञ्चित्स्वपक्षनिबद्धोद्धरानुबन्धानामपि प्रबलमोहत्वे सत्यपि कारणान्तरादुपजायमानो रागद्वेषमन्दतालक्षण उपशमो भूयानपि दृश्यते, स पापानुबन्धिपुण्यबन्धहेतुत्वात्पर्यन्तदारुण एव, तत्फलसुखव्यामूढानां तेषां पुण्याभासकर्मोपरमे नरकादिपातावश्यभावादित्यसत्प्रवृत्तिहेतुरेवायम्। यश्च गुणवत्पुरुषप्रज्ञापनाऽर्हत्वेन जिज्ञासादिगुणयोगान्मोहापकर्षप्रयुक्तरागद्वेषशक्तिप्रतिघातलक्षण उपशमः, स तु सत्प्रवृत्तिहेतुरेव, आग्रहविनिवृत्तेः सदर्थपक्षपातસારત્વલિતિ ારા પણ (તેથી સમ્યકત્વીની તો વાત જ શી ?), દઢવિપર્યાસવાળા જીવોમાં જેવી અસત્યવૃત્તિ હોય છે તેવી અસત્યવૃત્તિ સદબ્ધદષ્ટાન્ન મુજબ હોતી નથી. શાતાવેદનીયના ઉદયવાળો આંધળો તે સદબ્ધ. આવો સદન્ય “આ માર્ગ છે. આ માર્ગનથી' ઇત્યાદિ આભોગ=જાણકારી ન હોવા છતાં પણ જેમ સાતવેદનીયનો ઉદય હોવાના કારણે અનાભોગથી જ માર્ગ પર જ ચાલે છે તેમ મોહના ઘટાડાથી મંદ રાગદ્વેષવાળો થયેલો મિથ્યાત્વી પણ આભોગશૂન્ય હોવા છતાં નિર્બેજ થયો હોવાના કારણે કે નિર્ભુજ થવાની તૈયારીવાળો હોવાના કારણે જિજ્ઞાસા વગેરે ગુણોવાળો હોઈ માર્ગ મોક્ષમાર્ગ) ને જ અનુસરે છે. લલિતવિસ્તરામાં પણ કહ્યું છે કે અનાભોગથી પણ આ સદબ્ધદષ્ટાન્ન મુજબ માર્ગગમન જ છે એવું અધ્યાત્મચિન્તકો કહે છે.” આ બાબતમાં આ રહસ્ય છે : સ્વપક્ષની ગાઢ પકડવાળા પણ કેટલાક મિથ્યાત્વીઓમાં પ્રબળ મોહોદય હોવા છતાં બીજા કોઈ કારણે થયેલ રાગદ્વેષની મંદતારૂપ ઉપશમ જોરદાર જોવા મળે છે. તેઓનો તે ઉપશમ પાપાનુબંધી પુણ્યનો હેતુ હોઈ પરિણામે ભયંકર જ હોય છે, કેમ કે તે પુણ્યના ફળભૂત સુખમાં વ્યામૂઢ થયેલા તેઓ પુણ્યાભાસ જેવું તે કર્મ પૂરું થતાં નરકાદિ દુર્ગતિમાં અવશ્ય ધકેલાઈ જાય છે. તેથી તેઓનું તે માધ્યસ્થ (ઉપશમ) અસત્યવૃત્તિનો જ હેતુ છે એ નિશ્ચિત છે. જ્યારે ગુણવાન્ પુરુષ (ગુરુ વગેરે)ની સમજાવટને યોગ્ય હોઈ જિજ્ઞાસા વગેરે ગુણનો યોગ થવાથી મોહમાં જે નોંધપાત્ર ઘટાડો થાય છે તે ઘટાડાના કારણે રાગદ્વેષની શક્તિ હણાવા રૂપ ઉપશમ થાય છે. આ ઉપશમ સત્યવૃત્તિનો જ હેતુ બને છે, કેમ કે તેમાંથી અસદ્ આગ્રહ નીકળી ગયો હોઈ તે સાચી વસ્તુના જ પક્ષપાતવાળો હોય છે. //૧૧/ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ यत एव मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नासत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याह - इत्तो अणभिग्गहियं भणि हियकारि पुव्वसेवाए । अण्णायविसेसाणं पढमिल्लयधम्ममहिगिच्च ।।१२।। इतोऽनाभिग्रहिकं भणितं हितकारि पूर्वसेवायाम् । अज्ञातविशेषाणां प्रथमधर्ममधिकृत्य ।।१२।। इत्तोत्ति । इतः पूर्वोक्तकारणात, अज्ञातविशेषाणां देवगर्वादिविशेषपरिज्ञानाभाववतां, प्राथमिक धर्ममधिकृत्य-प्रथमारब्धस्थूलधर्ममाश्रित्य, पूर्वसेवायां योगप्रासादप्रथमभूमिकोचिताचाररूपायां अनाभिग्रहिकं सर्वदेवगुर्वादिश्रद्धानलक्षणं मिथ्यात्वं, हितकारि भणितं, अनुषङ्गतः सद्विषयभक्तिहेतुत्वादविशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात् । तदुक्तं योगबिन्दौ - अथ देवपूजाविधिमाह - पुष्पैश्च बलिना चैव वस्त्रैः स्तोत्रैश्च शोभनैः । देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धासमन्वितम् ।।११६।। पुष्पैः जातिशतपत्रकादिसंभवैः, बलिना पक्वान्नफलाद्युपहाररूपेण, वस्त्रैः वसनैः, स्तोत्रैश्च शोभनैः स्तवनैः, चशब्दौ चैवशब्दश्च समुच्चयार्थाः । शोभन: आदरोपहितत्वेन सुन्दरैः, देवानां आराध्यतमानां (અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર) આમ મિથ્યાત્વની મંદતાથી થયેલ માધ્યચ્ય અસત્યવૃત્તિ કરાવતું નથી. તેથી જ તે માધ્યશ્મના આધારભૂત અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સારું છે એવું જણાવતાં પ્રથકાર કહે છે - ગાથાર્થ આ કારણે જ, દેવ વગેરેની વિશેષતાને નહિ જાણનારાઓના પ્રાથમિક ધર્મને ઉદ્દેશીને પૂર્વસેવામાં અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ હિતકર કહેવાયું છે. આમ ઉક્તમાધ્ય સત્મવૃત્તિનું હેતુ બનતું હોવાથી જ, જેઓએ દેવ-ગુરુ વગેરેની વિશેષ માહિતી મેળવી નથી તેઓના પ્રારંભિક પૂલ ધર્મને આશ્રીને પૂર્વસેવામાં અનાભિગ્રહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. અહીં “યોગરૂપ મહેલમાં આરોહણ કરવા માટેની પ્રથમ ભૂમિકા (પહેલો માળ) ને ઉચિત આચારો એ “પૂર્વસેવા” છે અને સર્વદવ-ગુરુ વગેરેની શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. એ હિતકર એટલા માટે છે કે સુદેવ - સુગુરુ વગેરે રૂપ સવિષયની ભક્તિમાં ગૌણપણે હેતુભૂત બનતી હોઈ એકસરખી રીતે બધાની શ્રદ્ધા કરવી એ પણ તે અવસ્થામાં લાભદાયક બને છે. યોગબિંદુ (શ્લોક ૧૧૬ વગેરે)માં કહ્યું છે કે “હવે દેવપૂજાવિધિ કહે છે – પરમઆરાધ્યદેવોનું વિશિષ્ટ પ્રકારના કમલ વગેરે પુષ્પો વડે, પક્વાન્ન-ફળ વગેરે ભેટરૂપ બલિથી, સુંદર વસ્ત્રોથી અને આદરયુક્ત હોઈ સુંદર એવા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭૭ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ पूजनं ज्ञेयम् । कीदृशं? इत्याह-शौचश्रद्धासमन्वितम्, शौचेन शरीरवस्त्रद्रव्यव्यवहारशुद्धिरूपेण, श्रद्धया =હુમાનેન, સમન્વિતંત્રયુમિતિ ભારદ્દા अविशेषेण सर्वेषामधिमुक्तिवशेन वा । गृहिणां माननीया यत्सर्वे देवा महात्मनाम् ।।११७ ।। • अविशेषेण साधारणवृत्त्या सर्वेषां पारगत-सुगत-हर-हरि-हिरण्यगर्भादीनां, पक्षान्तरमाह-अधिमुक्तिवशेन वा=अथवा यस्य यत्र देवतायामतिशयेन श्रद्धा तद्वशेन, कुतः? इत्याह-गृहिणां अद्यापि कुतोऽपि मतिमोहादनिर्णीतदेवताविशेषाणां, माननीयाः गौरवार्हाः, यद्यस्मात् सर्वे देवा उक्तरूपाः, महात्मनां परलोकप्रधानतया પ્રશસ્તાત્મનામતિ પાર૭ા. एतदपि कथम्? इत्याह - सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।११८ ।। सर्वान् देवान् नमस्यन्ति=नमस्कुर्वते, व्यतिरेकमाह-नैकं-कंचन देवं समाश्रिताः प्रतिपन्ना वर्तन्ते, येन ते जितेन्द्रियाः निगृहीतहषीकाः जितक्रोधाः अभिभूतकोपाः, दुर्गाणि नरकपातादीनि व्यसनानि, अतितरन्ति= વ્યતિામત્તિ, તે સર્વવન સ્વસ્તરઃ ૨૨૮. ननु नैव ते लोके व्यवह्रियमाणाः सर्वेऽपि देवा मुक्तिपथप्रस्थितानामनुकूलाचरणा भवन्तीति कथमविशेषण नमस्करणीयाः ? इत्याशङ्क्याह સ્તવનો વડે શરીર-વસ્ત્ર-દ્રવ્ય તેમજ વ્યવહારની શુદ્ધિરૂપ શૌચથી અને બહુમાનરૂપ શ્રદ્ધાથી યુક્ત એવું પૂજન કરવું.” (કઈ અવસ્થામાં બધા દેવો માનનીય) એ પૂજન એક સરખી રીતે શ્રીજિનેશ્વરદેવ-બુદ્ધ-શંકર-વિષ્ણુ-બ્રહ્મા વગેરે બધા દેવોનું કરવું અથવા અધિમુક્તિ=જેને જે દેવ પર વધુ શ્રદ્ધા હોય તેને અનુસરીને તે દેવનું કરવું, કેમ કે પરલોકને પ્રધાન કરનારા હોઈ પ્રશસ્ત આત્માવાળા એવા ગૃહસ્થોને કે જેઓ “આ સુદેવ છે અને આ કુદેવ છે' ઇત્યાદિ ભેદ મતિમૂઢતાને લીધે પકડી શક્યા નથી તેઓને માટે બધા દેવો ગૌરવ કરવા યોગ્ય હોય છે. એવું પણ શા માટે? એવા પ્રશ્નનો જવાબ આપતાં યોગબિન્દુકાર આગળ કહે છે – “સર્વ દેવોને તેઓ નમે છે, કોઈ એક દેવને જ પકડી રાખતા નથી. આવા જિતેન્દ્રિય અને ક્રોધનો નિગ્રહ કરનારા તે સર્વદવને નમનારા ગૃહસ્થો નરકપાત વગેરે સંકટોરૂપ દુર્ગોને તરી જાય છે.” ~“લોકમાં દેવ તરીકેનો વ્યવહાર પામેલા આ બધા દેવો મોક્ષમાર્ગ પર પ્રયાણ કરેલા જીવોને કંઈ અનુકૂલ તો હોતા નથી. તો એ બધાને એકસરખી રીતે નમસ્કરણીય કેમ કહો છો?” – એવી શંકાને મનમાં રાખીને યોગબિન્દુકાર આગળ કહે છે – Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ चारिसञ्जीवनीचारन्याय एष सतां मत । नान्यथाऽत्रेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् ।।११९ ।। चारेः प्रतीतरूपाया मध्ये सञ्जीवनी औषधिविशेषश्चारिसञ्जीवनी, तस्याश्चारः=चरणं, स एव न्यायो दृष्टान्तश्चारिसञ्जीवनीचारन्यायः, एषोऽविशेषेण देवतानमस्करणीयतोपदेशः, सतां शिष्टानां मतोऽभिप्रेतः ।। भावार्थस्तु कथागम्यः सा चेयमभिधीयते । अस्ति स्वस्तिमती नाम नगरी नागराकुला ।। तस्यामासीत्सुता काचिद् ब्राह्मणस्य तथा सखी । तस्या एव परं पात्रं सदा प्रेम्णो गतावधेः ।। तयोविवाहवशतो भिन्नस्थाननिवासिता । जज्ञेऽन्यदा द्विजसुता जाता (स्थिता) चिन्तापरायणा ।। कथमास्ते सखीत्येवं ततः प्राघूर्णिका गता । दृष्टा विषादजलधौ निमग्ना सा तया ततः ।। पप्रच्छ किं त्वमत्यन्तविच्छायवदना सखि! । तयोचे पापसद्माऽहं पत्युर्दुर्भगतां गता ।। मा विषीद विषादोऽयं निर्विशेषो विषात्सखि! । करोम्यनड्वाहमहं पतिं ते मूलिकाबलात् ।। तस्याः सा मूलिकां दत्त्वा संनिवेशं निजं ययौ । अप्रीतमानसा तस्य प्रायच्छत्तामसौ ततः ।। अभूद्गौरुद्धरस्कन्धो झगित्येव च सा हदि । विद्राणाथ(णैष) कथं सर्वकार्याणामक्षमोऽभवत् ।। गोयूथान्तर्गतो नित्यं बहिश्चारयितुं सकः । तयाऽऽरब्धो वटस्याधः सोऽन्यदा विश्रमं गतः ।। । (ચારિસંજીવની ચાર ન્યાય) “આ ચારિસંજીવનીચાર ન્યાય તરીકે સજ્જનોને સંમત છે. એ ન્યાય વિના અહીં દેવપૂજનાદિમાં ઈષ્ટ સિદ્ધિ થાય નહિ, વિશેષ કરીને પ્રારંભિક કક્ષાના જીવોને તે થાય નહિ.” ચારામાં રહેલ સંજીવની ઔષધને ચરી જવી એ જ ન્યાય દષ્ટાન્તને ચારિસંજીવની ચાર ન્યાય કહેવાય છે. સર્વદવોને એક સરખી રીતે નમસ્કાર કરવાનો આ ઉપદેશ, આ ન્યાય તરીકે શિષ્ટપુરુષોને સંમત છે. એ ન્યાયનો ભાવાર્થ કથા પરથી સમજાય તેવો છે. માટે તે કથા હવે કહેવાય છે – પૌરજનોથી વ્યાપ્ત એવી સ્વસ્તિમતી નામની નગરી છે. તેમાં કોઈ એક બ્રાહ્મણપુત્રી તથા નિઃસીમ પ્રેમનું શ્રેષ્ઠ પાત્ર એવી તેની એક સખી રહેતી હતી. વિવાહના કારણે બન્નેએ જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એકવાર બ્રાહ્મણપુત્રી ચિંતાતુર બની કે મારી સખી કેવી હશે? તેથી તે મહેમાન બનીને સખીને ત્યાં ગઈ. ત્યાં તેણીએ પોતાની સખીને વિષાદના સાગરમાં ડૂબેલી જોઈ. તેથી તેણીએ પૂછ્યું કે “હે સખિ ! તું અત્યંત ખિન્નવદનવાળી કેમ છે?” તેણીથી કહેવાયું કે “પાપી એવી હું પતિને અપ્રિય થઈ પડી છું.” બ્રાહ્મણ પુત્રીએ કહ્યું કે “આ કષ્ટ ખરેખર ઝેરથી કંઈ ઊતરતું નથી. પણ તું ખેદ ન કર, હું તારા પતિને મૂલિકા (જડીબુટ્ટી)ના પ્રભાવે બળદીયો બનાવી દઉં છું.” સ્વસખીને મૂલિકા આપીને તે બ્રાહ્મણપુત્રી તો પોતાના ઘરે ગઈ. પછી નાખુશ થયેલી સખીએ પતિને તે મૂલિકા આપી. તેના પ્રભાવે તે ઉન્નત સ્કંધવાળો બળદ બની ગયો. એ જોઈને તૂર્ત જ સખી દિલમાં ડંખ પામી અને વિચાર્યું કે ખરેખર! આ તો બધા કામ માટે નકામો બની ગયો. પછી તો ગાય-બળદના જૂથમાં ભેગા તે બળદને પણ રોજ બહાર ચરાવવા તેણી Page #122 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવ < तच्छाखायां नभश्चारिमिथुनस्य कथंचन । विश्रान्तस्य मिथो जल्पप्रक्रमे रमणोऽब्रवीत् ।। नात्रैष गौः स्वभावेन किन्तु वैगुण्यतोऽजनि । पत्नी प्रतिबभाषे सा पुनर्नाऽसौ कथं भवेत् ।। मूल्यन्तरोपयोगेन क्वास्ते ? साऽस्य तरोरधः । श्रुत्वैतत्सा पशोः पत्नी पश्चात्तापितमानसा ।। अभेदज्ञा ततश्चारिं सर्वां चारयितुं तकम् । प्रवृत्ता मूलिकाऽऽभोगात्सद्योऽसौ पुरुषोऽभवत् ।। अजानाना यथा भेदं मूलिकायास्तया पशुः । चारितः सर्वतश्चारिं पुनर्नृत्वोपलब्धये ।। तथा धर्मगुरुः शिष्यं पशुप्रायं विशेषतः । प्रवृत्तावक्षमं ज्ञात्वा देवपूजादिके वि सामान्यदेवपूजादौ प्रवृत्तिं कारयन्नपि । विशिष्टसाध्यसिद्ध्यर्थं न स्याद्दोषी मनागपि ।। इति । ૭૯ * विपक्षे बाधमाह – न=नैव, अन्यथा = चारिसञ्जीवनीचारन्यायमन्तरेण, अत्र = देवपूजनादौ प्रस्तुते, इष्टसिद्धिः विशिष्टमार्गावताररूपा स्याद् = भवेत् । अयं चोपदेशो यथा येषां दातव्यस्तदाह-विशेषेण = सम्यग्दृष्ट्याद्युचितदेशनापरिहाररूपेण, आदिकर्मणाम् = प्रथममेवारब्धस्थूलधर्माचाराणाम् । ते ह्यत्यन्तमुग्धतया कंचन देवता લઈ જવા લાગી. એક વખત તે વડની નીચે આરામ કરતો હતો ત્યારે તે જ વડની શાખા પર કોઈક કારણે અટકેલા વિદ્યાધર યુગલના પરસ્પર વાર્તાલાપમાં પતિ બોલ્યો “આ બળદિયો સ્વાભાવિક નથી પણ વિકૃતિથી થયેલો છે’ ત્યારે તેની પત્ની બોલી કે “એ ફરીથી પુરુષ શી રીતે બને ?’’ પતિ બોલ્યો “બીજી મૂલિકાના પ્રયોગથી” પત્નીએ પૂછ્યું “એ અન્યમૂલિકા ક્યાં છે ?” પતિએ જવાબ આપ્યો કે “આ વૃક્ષની નીચે” આ વાર્તાલાપ સાંભળી પશ્ચાત્તાપવાળી થયેલી અને વિવિધ વનસ્પતિઓના ભેદને નહિ જાણનાર (અને તેથી જ કઈ વનસ્પતિ પોતાને ઉપયોગી છે તે પણ ન જાણનાર) એવી બળદિયાની તે પત્નીએ ત્યાં રહેલ બધી વનસ્પતિઓ બળદિયાને ચરાવવી શરૂ કરી. એમ કરતાં જરૂરી મૂલિકાનો ઉપયોગ થવા માત્રથી તે તુરંત પુરુષ બની ગયો. એમ ધર્મગુરુ વિશેષે કરીને પશુ જેવા મંદબુદ્ધિ શિષ્યને વિશિષ્ટ દેવપૂજાદિ વિધિની પ્રવૃત્તિમાં અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્યની સિદ્ધિ કરવા સામાન્ય દેવપૂજાદિમાં પ્રવર્તાવે તો લેશ પણ દોષ પામતા નથી. આવા ‘ચારિસંજીવનીચાર' ન્યાયે આવો સર્વદેવોને નમસ્કાર કરવાનો ઉપદેશ અપાય છે. એ ન્યાયનો જો ઉપયોગ ન કરાય તો આ પ્રસ્તુત દેવપૂજનાદિ અંગેની વિશિષ્ટમાર્ગમાં અવતરણ થવા રૂપ ઇષ્ટસિદ્ધિ થાય જ નહિ. અર્થાત્ વિશિષ્ટદેવાદિને ઓળખવાની તાકાત વિનાના જીવને સામાન્યદેવાદિની પૂજામાં પણ જોડવાનો જો ન હોય તો વિશિષ્ટદેવાદિને પણ અન્ય સામાન્યદેવાદિને તુલ્ય માની સામાન્યદેવ તરીકે પિછાણતો એ ક્યારેય વિશિષ્ટ દેવને પણ પામી શકે નહિ અને તેના પૂજનાદિ રૂપ વિશિષ્ટમાર્ગમાં આવી શકે નહિ. આ સર્વદેવને નમસ્કાર કરવાનો ઉપદેશ જેઓને જે રીતે આપવો તે જણાવવા કહે છે - જે દેશના સમ્યગ્દષ્ટિ વગેરેને ઉચિત હોય તેને વર્જવા રૂપ વિશેષ કાળજી રાખવા પૂર્વક, સ્થૂલ ધર્મઆચારોને નવા નવા જ જેઓએ શરૂ કર્યા છે તેઓને આ સર્વદેવને નમસ્કારાદિ કરવાનો ઉપદેશ આપવો, કેમકે અત્યન્ત મુગ્ધ હોવાના કારણે કોઈપણ Page #123 -------------------------------------------------------------------------- ________________ ८० ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૨ - विशेषमजानाना न विशेषप्रवृत्तेरद्यापि योग्याः किन्तु सामान्यरूपाया एवेति । । ११९ । । तर्हि कदा विशेषे प्रवृत्तिरनुमन्यते ? इत्याशङ्क्याह - - गुणाधिक्यपरिज्ञानाद्विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तथात्मनः । । १२० ।। गुणाधिक्यपरिज्ञानात्=देवतान्तरेभ्यो गुणवृद्धेरवगमात्, विशेषेऽप्यर्हदादौ किं पुनः सामान्येन ? एतत्पूजनमिष्यते । થમ્? ત્યાહ્ન - અદ્વેષેળ=મમત્સર, તવન્ચેષાં=પૂન્યમાનવેવતાવ્યતિરિગનાં વેવતાન્તરાળાં, વૃત્તાધિવયે-માપારાષિવયે સતિ, તથા કૃતિ વિશેષળસમુયે, આત્મનઃ=સ્વસ્થ, દેવતાન્તરાળિ પ્રતીત્યતિ ।।૨૦।। अत्र ह्यादिधार्मिकस्य विशेषाज्ञानदशायां साधारणी देवभक्तिरेवोक्ता, दानाधिकारे पात्रभक्तिरप्यस्य विशेषा-ज्ञाने साधारण्येव, तज्ज्ञाने च विशेषत उक्ता । तथाहि - = व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्ते ये सदैव हि ।।१२२ ।। व्रतस्था=हिंसाऽनृतादिपापस्थानविरतिमन्तः, लिङ्गिनो=व्रतसूचकतथाविधनैपथ्यवन्तः पात्रमविशेषेण वर्त्तते । अत्रापि विशेषमाह – अपचास्तु = स्वयमेवापाचकाः, पुनरुपलक्षणात्परैरपाचयितारः पच्यमानानननुमन्तारो लिङ्गिन एव विशेषेण पात्रम्, तथा स्वसिद्धान्ताविरोधेन = स्वशास्त्रोक्तक्रियाऽनुल्लङ्घनेन वर्त्तन्ते=चेष्टन्ते, सदैव हि= સર્વાનનેવેતિ ।।૨૨।। વિશેષ દેવને ન જાણતાં તેઓ વિશેષ પ્રવૃત્તિને તો હજુ પણ યોગ્ય હોતા નથી, કિન્તુ સામાન્ય પ્રવૃત્તિને જ યોગ્ય હોય છે. (વિશિષ્ટ દેવપૂજા કઈ અવસ્થામાં ?) તો પછી કઈ અવસ્થામાં વિશિષ્ટ દેવપૂજા વગેરે પ્રવૃત્તિ તમને સંમત છે ? એવી આશંકાને ઉદ્દેશીને (યોગબિન્દુકા૨) આગળ કહે છે - “બીજા દેવ વગેરે કરતાં શ્રીઅરિહંત વગેરેમાં ગુણપ્રાચર્ય જણાયા પછી વિશેષ પ્રકારના દેવ એવા તેઓનું પણ પૂજન સંમત છે. આમાં શરત એટલી જ છે કે બીજા દેવો કરતાં પોતાના આચારો ઊંચા હોવા છતાં તે દેવતાઓ પર દ્વેષ રહેવો ન જોઈએ.” અહીં ધર્મમાં નવા નવા જોડાયેલા જીવોને અરિહંત વગેરે વિશિષ્ટ દેવોમાં રહેલી વિશેષતાની જાણકારી ન હોવાની અવસ્થામાં સામાન્ય દેવભક્તિ જ કહી છે, એમ દાનાધિકારમાં પાત્રભક્તિ પણ વિશેષ જાણકારી ન હોઈ સામાન્ય જ કહી છે, અને વિશેષ જાણકારી વાળી અવસ્થામાં વિશેષતઃ કહી છે. તે આ રીતે – “હિંસા, જૂઠ વગે૨ે પાપની વિરતિવાળા તથા તેવા વ્રતને જણાવનાર વેશવાળા બધા લિંગીઓ કે જેઓ હંમેશાં સ્વશાસ્ત્રોક્ત ક્રિયાનું ઉલ્લંઘન કર્યા વિના જીવે છે, તેઓ એકસરખી રીતે પાત્ર છે. એમાં પણ સ્વયં ન રાંધનાર (ઉપલક્ષણથી બીજા પાસે ન રંધાવનાર તેમજ સ્વયં રાંધનારા બીજાઓની અનુમોદના ન કરનાર) લિંગીઓ તો વિશેષ કરીને દાનના પાત્રભૂત છે.” Page #124 -------------------------------------------------------------------------- ________________ અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર ૮૧ इत्थं चास्यानाभिग्रहिकमपि गुणकारि सम्पन्नम्। तथा चानाभिग्रहिकमप्याभिग्रहिककल्पत्वात्तीव्रमेवेति 'सुनिश्चितमित्यादि' (अयोग व्य० द्वा. २७) संमतिप्रदर्शनपूर्वं यः प्राह तन्निरस्तं, मुग्धानां स्वप्रतिपत्तौ तस्य गुणत्वात्, सुनिश्चितमित्यादिना विशेषज्ञस्यापि मायादिना माध्यस्थ्यप्रदर्शनस्यैव दोषत्वप्रतिपादनाद् । न चास्याविशेषप्रतिपत्तिः सम्यग्दृष्टेरिव दुष्टेति शङ्कनीयं, अवस्थाभेदेन दोषव्यवस्थानाद्, अन्यथा साधोरिव सम्यग्दृशः साक्षाद्देवपूजादिकमपि दुष्टं स्यादिति विभावनीयम्। एतेन "पृथिव्याघारंभप्रवृत्तापेक्षया निजनिजदेवाराधनप्रवृत्तानामध्यवसायः शोभनः, देवादिशुभगतिहेतुत्वाद् इत्यसत्, तथाभूताध्यवसायस्य शोभनत्वे सम्यक्त्वोच्चारे ‘णो कप्पइ अण्णउत्थिए वा०' इत्यादिरूपेण मिथ्यात्वप्रत्याख्यानानुपपत्तिप्रसक्तेः। न हि शुभाध्यवसायस्य तद्धेतोर्वा प्रत्याख्यानं (અવસ્થાભેદે ગુણદોષ ભેદ) આમ સામાન્ય દેવપૂજા વગેરે પૂર્વસેવાનો હેતુ બનતું અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ લાભદાયક બને છે એ નિશ્ચિત થયું. અને તેથી “અનાભિગ્રહિક પણ આભિગ્રહિક જેવું જ હોઈ તીવ્ર જ હોય છે એવું અયોગવ્યવચ્છેદકાત્રિશિકાના “સુનિશ્ચિત' ઇત્યાદિ સાક્ષીશ્લોકપૂર્વક જે કહેવાયું છે” તેનો નિરાસ જાણવો, કેમ કે મુગ્ધજીવોને “બધા દેવો પૂજ્ય છે.” વગેરે રૂપ પોતપોતાની માન્યતામાં એ ગુણકર બને છે. “સુનિશ્ચિત' ઇત્યાદિ શ્લોક તો વિશેષ જાણકાર જીવ પણ માયાદિના કારણે જે માધ્યશ્મ દેખાડવાનો ડોળ કરે છે, તેને જ આભિગ્રહિક મિથ્યાત્વને તુલ્ય દોષરૂપ જણાવે છે. ~ “બધા દેવાદિને એક સરખી રીતે માનવા એ સમ્યકત્વને જેમ દોષરૂપ છે તેમ આ મુગ્ધજીવને પણ દોષરૂપ નહિ બને?” એવી શંકા કરવી નહિ, કેમકે દોષની વ્યવસ્થા અવસ્થાભેદે ભેદવાળી હોય છે. અર્થાત્ અમુક અવસ્થામાં જે દોષરૂપ હોય તેવું આચરણ પણ બીજી કોઈ વિશેષ અવસ્થામાં દોષરૂપ રહેતું નથી, ઉપરથી ક્યારેક ગુણરૂપ બની જતું હોય છે. જો આવું ન હોય તો (અર્થાત્ અમુક અવસ્થામાં જે દોષરૂપ હોય તે સર્વ અવસ્થામાં દોષરૂપ જ રહેતું હોય તો) સ્વયં દ્રવ્યપૂજા કરવી એ સાધુઓને દોષરૂપ હોઈ સમ્યગ્દષ્ટિ વગેરેને પણ દોષરૂપ માનવી પડે. આમ અવસ્થાભેદે દોષવ્યવસ્થા છે એવું જે જણાવ્યું તેનાથી જ એકાન્ત અભિનિવેશરૂપ નીચેનો પૂર્વપક્ષ (સર્વજ્ઞશતક શ્લો. ૭૯) નિરસ્ત જાણવો. (પૃથિવ્યાદિની હિંસા કરતાં અન્ય દેવપૂજા અશુભ?) પૂર્વપક્ષ “પૃથ્વીકાય વગેરેનો આરંભ-સમારંભ કરનારા મિથ્યાત્વી કરતાં પોતપોતાનાં દેવાદિની આરાધના કરનાર મિથ્યાત્વીનો પરિણામ શુભ હોય છે, કેમ કે દેવ વગેરે શુભ ગતિનો હેતુ છે” એવી માન્યતા અયુક્ત જાણવી. કેમ કે તે અધ્યવસાય જો શુભ હોય તો સમ્યકત્વના આલાવામાં “અન્યતીર્થિકદેવાદિ માનવા ન કલ્પે” ઇત્યાદિ રૂપે મિથ્યાત્વનું જે પચ્ચખાણ છે તે અસંગત થઈ જાય. કેમ १. सुनिश्चितं मत्सरिणो जनस्य न नाथ! मुद्रामतिशेरते ते। माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः॥ - - - - - - - - - - -- Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૨ <संभवति, ततः शुभाध्यवसायोऽपि तेषां पापानुबन्धिपुण्यप्रकृतिहेतुत्वेन नरकादिनिबन्धनत्वान्महानर्थहेतुरेव । न ह्यत्रापेक्षिकमपि शुभत्वं घटते, स्वस्त्रीसङ्गपरित्यागेन परस्त्रीसङ्गप्रवृत्तस्येव बहुपापपरित्यागमन्तरेणाल्पपापपरित्यागस्याशुभत्वाद् । अत एव पृथिव्याद्यारंभप्रवृत्तस्यापि सम्यग्दृशोऽन्यतीर्थिकदेवाद्याराधनपरित्यागोपपत्तिः" इति परस्यैकान्ताभिनिवेशो निरस्तः, उत्कटमिथ्यात्ववन्तं पुरुषं प्रतीत्य निजनिजदेवाद्याराधनाप्रवृत्तेर्महाऽनर्थहेतुत्वेऽप्यनाग्रहिकमादिधार्मिकं प्रति तथात्वस्याभावात्, तस्याविशेषप्रवृत्तेर्दुर्गतरणहेतुत्वस्य हरिभद्रसूरिभिरेवोक्तत्वात्। प्रत्याख्यानं च पूर्वभूमिकायां शुभाध्यवसायहेतोरप्युत्तरभूमिकायां स्वप्रतिपन्नविशेषधर्मप्रतिबन्धकरूपेण भवति, नैतावता કે શુભ અધ્યવસાય કે તેને લાવી આપનાર ક્રિયા વગેરેનું પચ્ચક્ખાણ સંભવતું નથી. તેથી માનવું જોઈએ કે તેઓનો દેવાદિશુભગતિ લાવી આપનાર સ્વસ્વદેવાદિપૂજનનો અધ્યવસાય પણ શુભ નથી. એટલું જ નહિ કિન્તુ પાપાનુબંધી પુણ્યના હેતુભૂત હોઈ નકાદિનું કારણ બનવા દ્વારા મહાઅનર્થનો જ હેતુ બનતો હોવાના કારણે અત્યન્ત અશુભ જ છે. શંકા – છતાં બીજો મિથ્યાત્વી કે જે પૃથ્યાદિની હિંસા કરે છે તેના એ હિંસક અધ્યવસાય કરતાં તો, સ્વદેવાદિપૂજનમાં વ્યગ્ર રહેલા આનો પૂજન અધ્યવસાય તે એટલો વખત હિંસાદિથી બચી શકતો હોવાના કારણે, શુભ ગણાય ને ? સમાધાન : ના, આવી આપેક્ષિક રીતે પણ એ શુભ નથી, કારણ કે જેમ પરસ્ત્રીને ભોગવનારો સ્વસ્ત્રીના ભોગનો ત્યાગ કરે એ યુક્ત નથી તેમ અન્યદેવ પૂજા વગેરે દ્વારા મહામિથ્યાત્વરૂપ મહાપાપને વળગીને હિંસા વગેરે રૂપ નાના પાપનો ત્યાગ કરવો એ યુક્ત નથી. અર્થાત્ મિથ્યાત્વરૂપ મોટાપાપના ત્યાગ વિના હિંસા વગેરે રૂપ નાના પાપનો ત્યાગ શુભ બનતો નથી. તેથી (અર્થાત્ હિંસાદિ પાપ નાનું હોવાથી અને અન્ય દેવપૂજા વગેરે રૂપ મિથ્યાત્વ પાપ મોટું હોવાથી) જ પૃથ્યાદિની હિંસામાં પ્રવર્તેલો એવો પણ સમ્યગ્દષ્ટિ અન્યતીર્થિકદેવ વગેરેની આરાધનાનો જે ત્યાગ કરે છે એ સંગત છે. જેમ કે સ્વસ્ત્રીને ભોગવનાર પણ વ્યક્તિએ કરેલો પરસ્ત્રીભોગત્યાગ. ઉત્તરપક્ષ ઃ તમારી દલીલો યુક્ત નથી. ગાઢમિથ્યાત્વી જીવોને સ્વસ્વદેવાદિની આરાધના પ્રવૃત્તિ મહા અનર્થનો હેતુ બનતી હોવા છતાં કદાગ્રહશૂન્ય આદિધાર્મિકને તે તેવી બનતી નથી, કેમ કે તેવા જીવની બધા દેવ વગેરેને સમાન રીતે પૂજવાની પ્રવૃત્તિને શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જ નરકપાત વગેરે કષ્ટોરૂપ દુર્ગને તરવાના હેતુરૂપ યોગબિન્દુ (શ્લોક. ૧૧૮)માં કહી છે. માટે તેઓનો એ પૂજનઅધ્યવસાય શુભ પણ છે જ. વળી તમે જે કહ્યું કે “એ શુભ હોય તો સમ્યક્ત્વના આલાવામાં એનું પચ્ચક્ખાણ સંભવે નહિ ઇત્યાદિ” તે પણ અયોગ્ય છે, કેમ કે આદિધાર્મિકપણાની તે પૂર્વભૂમિકામાં શુભ અધ્યવસાયના હેતુભૂત પણ તે પૂજનાદિ પ્રવૃત્તિ, સમ્યક્ત્વાદિની ઉત્તર ભૂમિકામાં, પોતે સ્વીકારેલ સમ્યક્ત્વાદિ વિશેષ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર पूर्वभूमिकायामपि तस्य विलोपो युक्तः। यथा हि-प्रतिपन्नकृत्स्नसंयमस्य जिनपूजायाः साक्षात्करणनिषेधात्, तस्य स्वप्रतिपत्रचारित्रविरोधिपुष्पादिग्रहणरूपेण तत्प्रत्याख्यानेऽप्यकृत्स्नसंयमवतां श्राद्धानां न तदनौचित्यं, तथा प्रतिपत्रसम्यग्दर्शनानां स्वप्रतिपन्नसम्यक्त्वप्रतिबन्धकविपर्यासहेतुत्वेनाविशेषप्रवृत्तेः प्रत्याख्यानेऽपि नादिधार्मिकाणां तदनौचित्यमिति विभावनीयम् । नन्वेवमादिधार्मिकस्य देवादिसाधारणभक्तेः पूर्वसेवायामुचितत्वे जिनपूजावत्साधूनां साक्षात्तदकरणव्यवस्थायामपि तद्वदेवानुमोद्यत्वापत्तिरिति चेत् ? न, सामान्यप्रवृत्तिकारण-तदुपदेशादिना तदनुमोद्यताया इष्टत्वात्, केवलं सम्यक्त्वाद्यनुगतं कृत्यं स्वरूपेणाप्यनुमोद्यमितरच्च मार्गबीजत्वादिनेत्यस्ति विशेष इत्येतच्चाने सम्यग् વિવેચયિામ: પારા अनाभिग्रहिकस्य शोभनत्वमेव गुणान्तराधायकत्वेन समर्थयति - ધર્મની પ્રતિબન્ધક બને છે. અને તેથી તેનું પચ્ચખાણ છે. પણ એટલા માત્રથી તેને પૂર્વભૂમિકામાંથી પણ ઊડાડી દેવી તો યોગ્ય નથી જ. જેમ કે સંપૂર્ણ સંયમી સાધુઓને જિનપૂજા સાક્ષાત્ કરવાનો નિષેધ છે. તેથી પોતે સ્વીકારેલ ચારિત્રગુણને વિરોધી એવા પુષ્પગ્રહણ વગેરે રૂપે તેનું પચ્ચકખાણ પણ તેઓને હોય છે. તેમ છતાં જેઓએ સંપૂર્ણ સંયમ સ્વીકાર્યું નથી તેવા શ્રાવકોને કંઈ એ અયોગ્ય નથી. (વિરોધી નથી કે પચ્ચકખાણ કરવા યોગ્ય નથી) એ રીતે સમ્યગ્દષ્ટિજીવોને અન્યદેવ અંગેની સમાનપ્રવૃત્તિ પોતે સ્વીકારેલ સમ્યક્ત્વના પ્રતિબંધકભૂત વિપર્યાસના હેતુરૂપ હોઈ તેનું પચ્ચખાણ હોવા છતાં આદિધાર્મિક જીવોને તે પ્રવૃત્તિ અનુચિત નથી, એ વિચારવું. શંકાઃ જેમ પોતાને સાક્ષાત્ કરવી નિષિદ્ધ એવી પણ જિનપૂજાદિ પ્રવૃત્તિ શ્રાવકોને ઉચિત હોઈ સાધુઓને અનુમોદનીય છે તેમ આદિધાર્મિકની દેવાદિ સાધારણ ભક્તિ પૂર્વસેવામાં જો ઉચિત હોય તો તે પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવશે. સમાધાનઃ એ આપત્તિ અમારે આપત્તિરૂપ નથી, કેમ કે આદિધાર્મિક જીવોની તેવી પ્રવૃત્તિમાં કારણભૂત એવો ‘તેનો તેઓને ઉપદેશ આપવો' વગેરે રૂપે એ અનુમોદનીય હોવી અમને ઇષ્ટ જ છે. આમાં વિશેષતા એટલી જ છે સમ્યકત્વાદિનું આચારભૂત કૃત્ય સ્વરૂપે પણ અનુમોદનીય હોય છે. જ્યારે આદિધાર્મિકનું તે કૃત્ય મોક્ષમાર્ગનું બીજ બનતું હોવાના કારણે અનુમોદનીય છે, સાક્ષાત્ સ્વરૂપે નહિ. આનું આગળ વિશદ વિવેચન કરવાના છીએ. ll૧રા (ગુણાન્તરઆધાયક હોવાથી પણ અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકર) અનાભિગ્રહિક મિથ્યાત્વ સુંદર જ છે એ વાતનું તે બીજો પણ ગુણ લાવી આપનાર છે એવું દેખાડીને સમર્થન કરે છે - Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩ इत्तो अ गुणट्ठाणं पढमं खलु लद्धजोगदिट्ठीणं । मिच्छत्तेवि पसिद्धं परमत्थगवेसणपराणं ।।१३।। इतश्च गुणस्थानं प्रथमं खलु लब्धयोगदृष्टीनाम् । मिथ्यात्वेऽपि प्रसिद्ध परमार्थगवेषणपराणाम् ।।१३।। इतश्च अनाभिग्रहिकस्य हितकारित्वादेव च, मिथ्यात्वेऽपि, खल्विति निश्चये, लब्धयोगदृष्टीनां= मित्रादिप्रथमदृष्टिचतुष्टयप्राप्तिमतां, परमार्थगवेषणपराणां मोक्षकप्रयोजनानां योगिनां, प्रथमं गुणस्थानमन्वर्थं प्रसिद्धम् । अयं भावः-मिथ्यादृष्टयोऽपि परमार्थगवेषणपराः सन्तः पक्षपातं परित्यज्याद्वेषादिगुणस्थाः खेदादिदोषपरिहाराद् यदा संवेगतारतम्यमाप्नुवन्ति तदा मार्गाभिमुख्यात्तेषामिक्षुरसकक्कबगुडकल्पा मित्रा तारा बला दीप्रा चेति चतस्रो योगदृष्टय उल्लसन्ति, भगवत्पतञ्जलिभदन्तभास्करादीनां तदभ्युपगमात् । तत्र मित्रायां दृष्टौ स्वल्पो बोधो, यमो योगाङ्गं, देवकार्यादावखेदो, योगबीजोपादानं, भवोद्वेगसिद्धान्तलेखनादिकं, बीजश्रुतौ परमश्रद्धा, सत्संगमश्च भवति; चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन कर्ममलस्याल्पीकृतत्वात् । अत एवेदं चरमयथाप्रवृत्तकरणं पर ગાથાર્થ આમ અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણકર હોવાથી જ, યોગની દૃષ્ટિ પામેલા પરમાર્થ ગવેષણમાં તત્પર જીવોને મિથ્યાત્વની હાજરીમાં પણ પહેલું ગુણસ્થાન યથાર્થ હોવું કહ્યું છે. વળી અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકર હોવાથી જ મિથ્યાત્વની હાજરીમાં પણ મિત્રા વગેરે યોગની પહેલી ચાર દૃષ્ટિ પામેલા અને મોક્ષ એકમાત્ર છે પ્રયોજન જેઓનું તેવાં યોગીઓને પહેલું ગુણસ્થાન યથાર્થ રીતે હોવું શાસ્ત્રમાં કહ્યું છે. જો આ મિથ્યાત્વ ગુણકર ન હોય તો એ અવસ્થામાં ગુણસ્થાન શી રીતે બને? અહીં આ તાત્પર્ય છે - મિથ્યાત્વીઓ પણ પરમાર્થ=મોક્ષના ગવેષણમાં તત્પર બનીને, પક્ષપાતને છોડીને અદ્વેષ વગેરે ગુણોમાં સ્થિર થાય છે. અને ખેદ વગેરે દોષોના પરિહારથી સંવેગની તરતમતા પામે છે ત્યારે તેઓમાં માગભિમુખતાના કારણે શેરડી-શેરડીનો રસ-ગોળની રસી અને ગોળ જેવી મિત્રા-તારા-બલા અને દીપા એ ચાર યોગદષ્ટિઓ ખીલે છે, કેમકે ભગવાન પતંજલિ ભદંત ભાસ્કર વગેરેને તે દૃષ્ટિઓ હોવી માની છે. (મિત્રાદિ ચાર દૃષ્ટિઓ) આ દૃષ્ટિઓમાંથી મિત્રા દૃષ્ટિમાં અત્યન્ત અલ્પબોધ, “યમ” નામનું યોગાંગ અને દેવકાર્ય વગેરેમાં અખેદ (ખેદ દોષનો ત્યાગ) હોય છે. યોગબીજના ઉપાદાનભૂત ભવોગ, સિદ્ધાન્તલેખન, બીજશ્રવણમાં ૧. અર્થાત્ જેમ આ ચાર અવસ્થાઓ ઉત્તરકાલીન ખાંડ-સાકર-મર્ચંડી-વરસોલારૂપ ચાર અવસ્થાની કારણભૂત હોય છે તેમ આ મિત્રાદિ ચાર દષ્ટિઓ સ્થિરા-કાન્તા-પ્રભા-પરા દૃષ્ટિરૂપ પાછલી ચાર દષ્ટિઓની કારણભૂત છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદિ ચાર યોગદષ્ટિઓ मार्थतोऽपूर्वकरणमेवेति योगविदो विदन्ति । उक्तं च (योगदृष्टिसमुच्चये) - अपूर्वासनभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ।।३९।। अस्यां चावस्थायां मिथ्यादृष्टावपि गुणस्थानपदस्य योगार्थघटनोपपद्यते, उक्तं च (योगदृष्टिસમુખ્ય) – प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ।।४०।। तारायां तु मनाक्स्पष्टं दर्शनं, शुभा नियमाः, तत्त्वजिज्ञासा, योगकथास्वविच्छिन्ना प्रीतिः, भावयोगिषु यथाशक्त्युपचारः, उचितक्रियाऽहानिः, स्वाचारहीनतायां महात्रासः, अधिककृत्यजिज्ञासा च भवति । तथाऽस्यां स्थितः स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनान्नानाविधमुमुक्षुप्रवृत्तेः कात्स्येन ज्ञातुमशक्यत्वाच्च शिष्टाचरितमेव पुरस्कृत्य प्रवर्त्तते । उक्तं च - नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।४८।। . बलायां दृष्टौ दृढं दर्शनं, स्थिरसुखमासनं, परमा तत्त्वशुश्रूषा, योगगोचरोऽक्षेपः, स्थिरचित्ततया પરમશ્રદ્ધા અને સત્સંગ વગેરે અહીં પ્રવર્તે છે, કેમ કે ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કર્મમલ અત્યન્ત અલ્પ થઈ ગયો હોય છે. તેથી જ “આ ચરમ યથાપ્રવૃત્તકરણ પરમાર્થથી તો અપૂર્વકરણ જ છે” એવું યોગના જાણકારો કહે છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં કહ્યું છે કે - “આ (ચરમયથાપ્રવૃત્તકરણ) અપૂર્વકરણની નજીક હોવાના કારણે તેમજ ગુણપ્રાપ્તિ કરાવવામાં વ્યભિચાર શૂન્ય હોવાના કારણે તત્ત્વથી અપૂર્વકરણ જ છે એવું યોગજ્ઞો માને છે.” આ અવસ્થામાં મિથ્યાત્વ હોવા છતાં “ગુણસ્થાન' શબ્દનો ગુણ અને સ્થાન શબ્દોના યોગથી થયેલ (ગુણોનું સ્થાન) અર્થ ઘટે છે. એ જ ગ્રન્થમાં આગળ કહ્યું છે કે સામાન્ય રીતે જેનું ગુણસ્થાન તરીકે વર્ણન કર્યું હતું તે આ અવસ્થામાં અન્વર્ણયુક્ત હોઈ મુખ્ય-પારમાર્થિક બની જાય છે.' તારાદષ્ટિમાં કંઈક સ્પષ્ટ દર્શન, શુભ નિયમ રૂપ બીજું યોગાંગ, હિતકર પ્રવૃત્તિમાં અનુગ (ઉદ્વેગ દોષત્યાગ), યોગની વાતોમાં તૂટ્યા વગરની પ્રીતિ, ભાવયોગીઓ પ્રત્યે યથાશક્તિ ઉપચાર (પૂજા-સેવા વગેરે), ઉચિત ક્રિયાઓની અહાનિ, સ્વ આચારો હીન હોવાનો મહાત્રાસ અને અધિક કૃત્ય અંગેની જિજ્ઞાસા રૂપ શુભ પ્રવૃત્તિઓ ખીલે છે. વળી આ દૃષ્ટિવાળાને પોતાની કલ્પનાઓમાં વિસંવાદ દેખાવાથી તેમજ અનેક પ્રકારની મુમુક્ષુ પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે જાણવી અશક્ય હોવાથી તે શિષ્ટ પુરુષોના આચરણને જ આગળ કરીને પ્રવર્તે છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં જ કહ્યું છે કે “એક બાજુ અમારી બુદ્ધિ એવી જોરદાર નથી અને બીજી બાજુ શાસ્ત્રોનો વિસ્તાર ઘણો છે. (તેથી બધાનું રહસ્ય અમે તો શી રીતે તારવી શકીએ?) માટે અમારે માટે તો શિષ્ટો જ પ્રમાણ છે. આવું આ દૃષ્ટિમાં રહેલ જીવ હંમેશાં માને છે.' બલાદષ્ટિમાં દર્શન વધુ દઢ હોય છે. તેમજ સ્થિરસુખાસન રૂપ યોગાંગ, શ્રેષ્ઠ તીવ્ર તત્ત્વશુશ્રુષા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૬. ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩ योगसाधनोपायकौशलं च भवति । दीप्रायां दृष्टौ प्राणायामः, प्रशान्तवाहितालाभाद् योगोत्थानविरहः, तत्त्वश्रवणं, प्राणेभ्योपि धर्मस्याधिकत्वेन परिज्ञानं, तत्त्वश्रवणतो गुरुभक्तेरुद्रेकात्समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनं च भवति ।। तथा मित्रादृष्टिस्तृणाग्निकणोपमा न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, सम्यक्प्रयोगकालं यावदनवस्थानाद्, अल्पवीर्यतया ततः पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, विकलप्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति । तारादृष्टिगोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वाद् । अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः, तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथाकार्याभावादिति । बलादृष्टिः काष्ठाग्निकणतुल्या, ईषद्विशिष्टोक्तबोधद्वयात्, तद् भवतोऽत्र मनास्थितिवीर्येऽतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये, तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति । दीप्रा (શ્રવણેચ્છા), યોગ અંગે અક્ષેપ (પદોષત્યાગ), અને ચિત્ત સ્થિર હોવાના કારણે થયેલ યોગના સાધનઉપાયો અંગેની કુશલતા હોય છે. દીપ્રાદષ્ટિમાં પ્રાણાયામ યોગાંગ, પ્રશાન્ત વાહિતાનો લાભ થયો હોઈ યોગોત્થાન દોષનો અભાવ, તત્ત્વશ્રવણ, પ્રાણ કરતાં પણ ધર્મની વધુ કિંમત આંકવી-જાણવી તે, તત્ત્વશ્રવણથી ગુરુભક્તિ ઉછાળા મારવી વગેરે થાય છે. અને તેના સામર્થ્યથી શ્રી તીર્થંકરનું સમાપત્તિ વગેરે ભેદથી દર્શન થાય છે. (૪ દૃષ્ટિમાં વંદનાદિ અનુષ્ઠાન) આ ચાર દષ્ટિઓમાંથી મિત્રાદષ્ટિ ઘાસના તણખલાના અગ્નિના કણના પ્રકાશ જેવા અત્યંત સ્વલ્પબોધવાળી હોય છે. એ ઇષ્ટકાર્ય કરવાની ક્ષમતાવાળી હોતી નથી. કારણ કે વંદનાદિ ક્રિયાના સમ્યફ આચરણના કાળ સુધી તેનો બોધ ટકતો નથી. એ ન ટકવાનું કારણ એ છે કે એ અલ્પશક્તિવાળો હોવાથી એના દ્વારા એવા સંસ્કાર ઊભા નથી થતાં કે જે સારી સ્મૃતિનું કારણ બને; અને વંદનાદિ ક્રિયા અપૂર્ણ બની રહેવાથી ભાવથી વંદનાદિરૂપ કાર્ય થતું નથી. તારાદષ્ટિછાણાના અગ્નિકણના પ્રકાશ જેવા બોધવાળી હોય છે. આ પણ મિત્રાદષ્ટિ જેવી જ હોય છે. અર્થાત્ ઈષ્ટકાર્યક્ષમ હોતી નથી, કેમ કે એનો બોધ વિશિષ્ટ સ્થિતિવાળો (લાંબો કાળ ટકવાવાળો) હોતો નથી કે જયાં સુધી ટકે છે ત્યાં સુધી પણ વિશિષ્ટ વીર્ય (સામર્થ્ય) વાળો હોતો નથી. એટલે એનાથી પણ ક્રિયાકાળે પટું સ્મરણ ન થવાથી અને એના અભાવે ક્રિયા સાંગોપાંગ થતી ન હોવાથી તેવા પ્રકારનું ભાવકાર્ય થતું નથી. બલાદષ્ટિ કાષ્ઠાગ્નિકણના પ્રકાશ જેવા બોધપ્રકાશવાળી હોય છે. તેથી ઉપરની બે દૃષ્ટિઓ કરતાં આ કંઈક વિશિષ્ટકોટિની હોય છે. માટે એનો બોધપ્રકાશ કંઈક સ્થિરતા (ટકવા) વાળો હોય છે. તેમજ કંઈક વીર્યવાળો હોય છે. એટલા માટે અહીં ક્રિયાપ્રયોગકાળે યોગદષ્ટિના બોધનું સાચું સ્મરણ-સંમીલન હોય છે જેના કારણે અહીં ધર્મક્રિયા માત્ર શુદ્ધ પ્રીતિથી થાય છે. એમાં કાંઈક શુદ્ધ સદ્ ઉદ્યમ થાય છે. દિપ્રા Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાવજૈનત્વની પ્રાપ્તિ શી રીતે ? < दृष्टिर्दीपप्रभासदृशी, विशिष्टतरोक्तवीर्यबोधत्रयाद्, अतोऽत्रोदग्रे स्थितिवीर्ये, तत्पट्ट्ट्यपि प्रयोगसमये स्मृतिः, एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानप्रकर्ष एतावानिति समयविदः। इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रन्थार्थस्यानुसारेण मिथ्यादृष्टीनामपि मित्रादिदृष्टियोगेन तथागुणस्थानकत्वसिद्धेः तथाप्रवृत्तेरनाभिग्रहिकस्य संभवादनाभिग्रहिकत्वमेव तेषां शोभनमित्यापन्नम् ।।१३।। ૮૭ ननु योगदृष्ट्याऽपि मिथ्यादृशां कथं गुणभाजनत्वम् ? जैनत्वप्राप्तिं विना गुणलाभासंभवाद्, दृष्टिविपर्यासस्य दोषस्य सत्त्वाद् । अत एवोक्तं (योगशास्त्र ५९ ) - मिथ्यात्वं परमो रोगो मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं पदमापदाम् ।। इत्याशङ्क्याह - गलिआसग्गहदोसा अविज्जसंविज्जपयगया तेवि । सव्वण्णुभिच्चभावा जइणत्तं जंति भावेणं । ।१४।। દૃષ્ટિમાં બોધપ્રકાશ દીપકના પ્રકાશ સમાન હોય છે. એટલે પૂર્વની ત્રણ દૃષ્ટિઓના બોધપ્રકાશ કરતાં વિશિષ્ટતર હોય છે. તેથી અહીં એનો (સંસ્કાર દ્વારા) ટકાવ અને તાકાત ઊંચા હોય છે. માટે વંદનાદિ ક્રિયા વખતે એનું સ્મરણ પણ સારું રહે છે. એટલે વંદનાદિ ક્રિયામાં (શરીર નમન-અંજલિ વગેરે) દ્રવ્યપ્રયોગ ભાવથી પણ થાય છે, તેથી અહીં એનો પ્રયત્ન વિશેષ થાય છે તે ભક્તિથી થાય છે. એટલે જ આટલો પ્રયત્ન એ પહેલાં ગુણસ્થાનકનો (મિથ્યાત્વની અતિમંદતાથી થયેલ ગુણને લીધે) પ્રકર્ષ છે એવું આગમવેત્તાઓ કહે છે.' આમ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થના આ અર્થને અનુસારે મિથ્યાત્વી જીવોમાં પણ મિત્રા વગેરે દૃષ્ટિનો યોગ થવાના કારણે વાસ્તવિક ગુણસ્થાનકત્વ સિદ્ધ થતું હોઈ તેમજ તેઓની તેવી પ્રવૃત્તિથી અનાભિગ્રહિક મિથ્યાત્વ જ સંભાવિત હોઈ તેઓમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણસ્થાનકના કારણભૂત સુંદર ચીજરૂપ છે એ નક્કી થાય છે. ૧૩ મિથ્યાર્દષ્ટિ જીવો યોગદૃષ્ટિ હોવા માત્રથી પણ ગુણોનું ભાજન શી રીતે બને ? કેમ કે જૈનત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દૃષ્ટિ વિપરીત હોવારૂપ દોષ ઊભો હોવાથી ગુણોનો લાભ સંભવતો નથી. તેથી જ તો કહ્યું છે કે “મિથ્યાત્વ પ્રબળ રોગ છે, મિથ્યાત્વ ગાઢ અંધકાર છે, મિથ્યાત્વ ભયંકર શત્રુ છે. મિથ્યાત્વ આપત્તિઓનું આશ્રય સ્થાન છે.” ~ આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે (યોગદૃષ્ટિ પ્રાપ્ત મિથ્યાત્વીઓ ભાવથી જૈન) ગાથાર્થ : યોગદૃષ્ટિ પામેલા તેઓ અવેઘસંવેદ્યપદસ્થિત હોવા છતાં કદાગ્રહદોષશૂન્ય હોવાથી સર્વજ્ઞના સેવકપણાના કારણે ભાવથી જૈનપણું પામે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ गलितासद्ग्रहदोषा अवेद्यसंवेद्यपदगतास्तेऽपि । सर्वज्ञभृत्यभावात् जैनत्वं यान्ति भावेन ।।१४ ।। गलिआसग्गहदोसत्ति । ते लब्धयोगदृष्टयो मिथ्यात्ववन्तोऽवेद्यसंवेद्यपदगता अपि तत्त्वश्रवणपर्यन्तगुणलाभेऽपि कर्मवज्रविभेदलभ्यानन्तधर्मात्मकवस्तुपरिच्छेदरूपसूक्ष्मबोधाभावेन वेद्यसंवेद्यपदाधस्तनपदस्थिता अपि, भावेन जैनत्वं यान्ति । वेद्यसंवेद्याऽवेद्यसंवेद्यपदयोर्लक्षणमिदं - वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद्वद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ।। इति । (योग.समु.७३) अस्यार्थः - वेद्यं वेदनीयं, वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पज्ञानग्राह्यमित्यर्थः, संवेद्यते-क्षयोपशमानुरूपं विज्ञायते यस्मिन् आशयस्थाने, अपायादिनिबन्धनं नरकस्वर्गादिकारणं स्त्र्यादि, तद् वेद्यसंवेद्यपदं निश्चितागमतात्पर्यार्थयोगिनां भवति। अन्यद्-अवेद्यसंवेद्यपदम्, एतद्विपर्ययात् उक्तलक्षणव्यत्ययात्, स्थूलबुद्धीनां મવતિ | कथं ते भावजैनत्वं यान्ति? इत्यत्र हेतुमाह-सर्वज्ञभृत्यभावात सर्वत्र धर्मशास्त्रपुरस्कारेण तद्वक्तृसर्वज्ञसेवकत्वाभ्युपगमात् । नन्वेवमुच्छिन्ना जैनाऽजैनव्यवस्था, बाबैरपि सर्वैर्नाममात्रेण सर्वज्ञाभ्युपगमात् तेषामपि जैनत्वप्रसङ्गाद्, इत्यतस्तेषां विशेषमाह-गलितासद्ग्रहदोषा इति । येषां તત્ત્વશ્રવણ સુધીના ગુણોની પ્રાપ્તિ થવા છતાં, કર્મવજ(ગ્રન્થિ)નો ભેદ થવાથી મળતો અનંતધર્માત્મક વસ્તુની જાણકારી રૂપ જે સૂક્ષ્મબોધ તે પ્રાપ્ત થયો ન હોવાથી વેદ્યસંવેદ્યપદથી નીચેના અવેદ્યસંવેદ્યપદમાં રહેલા એવા પણ તે યોગદષ્ટિ પામેલા મિથ્યાત્વીઓ ભાવથી જૈનત્વ પામે છે. વેદ્યસંવેદ્યપદ અને અવેદ્યસંવેદ્યપદનું લક્ષણ આ છે - ભાવયોગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે વસ્તુનું જેવું સ્વરૂપ વેદ-જાણે તે વેદ્ય. જે આશયસ્થાનમાં પોતાના ક્ષયોપશમને અનુસરીને વેદ્યનું અપાય વગેરેના કારણ તરીકે “સ્ત્રી વગેરે નરકનું કારણ છે, દાન વગેરે સ્વર્ગનું કારણ છે.' ઇત્યાદિરૂપે સંવેદન થાય છે તેને વેદસંવેદ્યપદ કહેવાય છે. આગમના તાત્પર્યભૂત અર્થનો જેઓને નિશ્ચય થયો હોય છે તેવા યોગીઓને આ વેદ્યસંવેદ્ય પદ હોય છે. ચિત્તની આનાથી વિપરીત અવસ્થા એ અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. તે સ્કૂલબુદ્ધિવાળા જીવોને હોય છે. વેદ્યસંવેદ્યપદથી નીચે રહેલાં મિથ્યાત્વીઓ ભાવથી જૈન શી રીતે બને છે? એમાં હેતુ બતાવતાં ગ્રન્થકાર કહે છે - સર્વજ્ઞમૃત્યભાવાત્ - અર્થાત્ સર્વત્ર ધર્મશાસ્ત્રને આગળ કરવા દ્વારા તેઓએ તે ધર્મશાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞનું જ સેવકપણું સ્વીકારેલું હોય છે. તેથી તેઓ ભાવથી તો જૈન જ છે. - આ રીતે તો દુનિયામાં આ જૈન” “આ અન” એવી વ્યવસ્થા જ રહેશે નહિ, બધા જ જૈન બની જશે, કેમ કે જૈન સિદ્ધાન્તોની બહાર રહેલા પણ બધાઓએ નામ માત્રથી તો સર્વજ્ઞને માનેલા જ છે. અર્થાતુ પોતે જે ધર્મ શાસ્ત્રોને આગળ કરીને વર્તે છે તેને સર્વજ્ઞકર્તક જ માને છે. અને તેથી સર્વજ્ઞના Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૯ મુખ્ય સર્વજ્ઞ એક છે ह्यसद्ग्रहदोषात्स्वस्वाभ्युपगतार्थपुरस्कारस्तेषां रागद्वेषादिविशिष्टकल्पितसर्वज्ञाभ्युपगन्तृत्वेऽपि न भावजैनत्वम् । येषां तु माध्यस्थ्यावदातबुद्धीनां विप्रतिपत्तिविषयप्रकारांशे नाग्रहस्तेषां मुख्यसर्वज्ञाभ्युपगन्तृत्वाद् भावजैनत्वं स्यादेवेति भावः । मुख्यो हि सर्वज्ञस्तावदेक एव, निरतिशयगुणवत्त्वेन । तत्प्रतिपत्तिश्च यावतां तावतां तद्भक्तत्वमविशिष्टमेव, सर्वविशेषाणां छद्मस्थेनाग्रहाद्, दूरासनादिभेदस्य च भृत्यत्वजात्यभेदकत्वादिति । तदुक्तं योगदृष्टिसमुच्चये (श्लो० १०२-१०९) - न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ।। सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ।। प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ।। મૃત્યભાવવાળા હોઈ તેઓ પણ ભાવથી જૈન જ છે. - આવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે કે આવા ધર્મશાસ્ત્રને આગળ કરીને વર્તનારા પણ જો કદાગ્રહમુક્ત બન્યા હોય તો જ ભાવથી જૈન બને છે. જેઓ અસગ્ગહદોષના કારણે સ્વસ્વઅભ્યપગત અર્થને આગળ કરે છે તેઓ તો રાગદ્વેષાદિથી યુક્ત એવા (સ્વ)કલ્પિત સર્વશને માનતા હોવા છતાં ભાવજૈન નથી. પણ માધ્યશ્મના કારણે નિર્મળ થયેલી બુદ્ધિવાળા જીવો કે જેઓને વિવાદાસ્પદ વિષયોના ધર્મ અંગે આગ્રહ હોતો નથી, તેઓ વાસ્તવિક સર્વજ્ઞને માનનાર હોઈ ભાવથી જૈન છે જ. કેમ કે જે પકડેલું હોય તે જ માનવું એવો આગ્રહ ન હોવાના કારણે તેઓ જે સાચું હોય તે જ માનવાની ઇચ્છાવાળા હોય છે, અને સાચું તો સર્વશે કહેલું જ છે. વળી આ મુખ્ય સર્વજ્ઞ વ્યક્તિ અનેક હોવા છતાં વાસ્તવિક રીતે સમાનજ્ઞાનવાળા હોવાથી એક જ છે. તેથી તે સર્વજ્ઞવ્યક્તિની, શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી મહાવીર પ્રભુ વગેરે સર્વજ્ઞ વ્યક્તિઓના જીવનની વિશેષતાઓને છોડીને “સર્વ યપદાર્થોના જ્ઞાનવાળા”, “સાચું જ કહેનારા' વગેરે સામાન્ય ગુણવાળા હોવા રૂપે જે જે જીવોએ એ સ્વીકારેલા હોય તે બધા જીવો વાસ્તવમાં તે મુખ્ય સર્વજ્ઞના એક સરખા જ ભક્ત છે, કેમ કે તે તે વ્યક્તિઓની સર્વ વિશેષતાઓને તો કોઈ છદ્મસ્થ જાણી શકતો નથી. માટે છદ્મસ્થોએ તો તેના તે સામાન્ય ગુણોને જ આગળ કરવાના હોય છે. વળી જેમ રાજાની નજીકમાં અંગરક્ષક વગેરેનું કામ કરનારમાં અને દૂર દેશમાં રહી દૂત વગેરેનું કામ કરનારમાં નજીક-દૂર રહેવાપણાના ભેદના કારણે સેવકપણામાં કંઈ ભેદ પડી જતો નથી તેમ જૈનમાર્ગમાં રહેવારૂપ નજીકપણા અને અન્ય માર્ગમાં રહેવારૂપ દૂરપણાના કારણે સેવકપણામાં કંઈ ફેર પડી જતો નથી. યોગદષ્ટિસમુચ્ચયમાં પણ આ કહ્યું છે કે - (અન્યદર્શનીઓ મુખ્યસર્વજ્ઞના ભક્ત શી રીતે ?) “ઘણા પણ સર્વજ્ઞો વસ્તુતઃ જુદા જુદા અભિપ્રાયવાળા (કે સ્વરૂપવાળા) હોતા નથી. તેથી તેને તેની શ્રદ્ધાવાળા જીવો સર્વજ્ઞોમાં જે ભેદ પાડે છે તે તેઓનો મોહ જ છે. જે કોઈ પારમાર્થિક સર્વજ્ઞ છે, તે વ્યક્તિભેદ હોવા છતાં સર્વત્ર તત્ત્વતઃ એક જ છે. તેથી સામાન્યથી (સર્વજ્ઞ તરીકે) જ તેને જે કોઈએ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ विशेषस्तु पुनस्तस्य कात्न्येनासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ।। तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ।। यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ।। सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ।। न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ।। इति । न च परेषां सर्वज्ञभक्तरेवानुपपत्तिः, तेषामप्यध्यात्मशास्त्रेषु चित्राचित्रविभागेन भक्तिवर्णनात्, संसारिणां विचित्रफलार्थिनां नानादेवेषु चित्रभक्तरेकमोक्षार्थिनां चैकस्मिन् सर्वज्ञेऽचित्रभक्त्युपपादनात् । तथा च हारिभद्रं वचः (योगदृष्टि. ११०-११२)चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योग(शैवयोग)शास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ।। સ્વીકાર્યો છે તે બધાએ તે મુખ્ય સર્વજ્ઞને જ સ્વીકારેલા છે એ વાસ્તવિકતા વ્યાજબી છે. તેની=સર્વશની સર્વ વિશેષતાઓને કોઈ છમસ્થ જાણી શકતો નથી. તેથી તે વિશેષતાઓને આગળ કરીને તો કોઈએ તેમને સ્વીકારેલા નથી. માટે સર્વજ્ઞત્વ વગેરે રૂપ સામાન્ય ધર્મને આગળ કરીને પણ જેઓ સર્વશને સ્વીકારે છે તે બધાને બુદ્ધિશાળી માણસો “મુખ્યસર્વજ્ઞને સ્વીકારવા રૂપ બાબતને આગળ કરીને નિર્ચાજપણે સમાન જ માને છે. જેમ એક રાજાના ઘણા સેવકો દૂર નજીક વગેરે ભેદ હોવા છતાં તેના સેવકરૂપે એક સરખા જ છે તેમ સર્વજ્ઞો વચ્ચે તાત્ત્વિક રીતે તો અભેદ જ હોઈ શ્રીજિન વગેરેના મતભેદોને અવલંબનારા અને છતાં સર્વજ્ઞને જ આગળ કરનારા બધા ભિન્ન આચારોમાં રહ્યા હોવા છતાં મુખ્ય સર્વજ્ઞત્વને અનુસરનારા છે એ જાણવું, આમ પરમાર્થથી સર્વજ્ઞ મહાત્માઓમાં ભેદ છે જ નહિ. તેમ નામ વગેરેનો ભેદ હોવા છતાં તેઓમાં તાત્ત્વિક ભેદ છે નહિ, એ શ્રુતમેધા યુક્ત હોવાના કારણે અને સંમોહશૂન્ય હોવાના કારણે સારભૂત એવી પ્રજ્ઞાવાળા મહાત્માઓએ વિચારવું. આમ જુદા જુદા નામવાળા દેવોને પૂજનારા મધ્યસ્થ જીવો વસ્તુતઃ તે મુખ્ય સર્વજ્ઞને જ પૂજતા હોઈ ભાવથી જૈન જ છે એ વાત સિદ્ધ થાય છે. ઇતરમાર્ગમાં રહેલા જીવોમાં તો સર્વશની ભક્તિ હોવી જ અસંગત છે એવું માનવું નહિ, કેમ કે તેઓના અધ્યાત્મવિષયક શાસ્ત્રોમાં ચિત્ર-અચિત્રના (વિવિધતા-અવિવિધતાના) વિભાગપૂર્વક ભક્તિનું વર્ણન કર્યું છે. કેમ કે સંસાર સંબંધી જાતજાતના અનેક ફળના અર્થીઓની વિવિધ દેવો વિશે વિચિત્ર ભક્તિ (અનેક પ્રકારની ભક્તિ) હોય છે એવું પ્રતિપાદન કર્યું છે અને એકમાત્ર મોક્ષના અર્થીઓની એક સર્વજ્ઞમાં અચિત્ર (ભેદ વિનાની) ભક્તિ હોય છે એવું પ્રતિપાદન કર્યું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિ સમુચ્ચય (શ્લો. ૧૧૦-૧૧૨)માં કહ્યું છે કે “વળી અધ્યાત્મ વગેરે સદ્યોગશાસ્ત્રોમાં ચિત્ર અને અચિત્ર વિભાગ પૂર્વક દેવો અંગેની ભક્તિનું જે વર્ણન કર્યું છે તેના પરથી પણ આ વાત (મુખ્ય Page #134 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય સર્વજ્ઞ એક છે संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ।। चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा शमसाराऽखिलैव हि ।। इति । प्राप्यस्य मोक्षस्य चैकत्वात् तदर्थिनां गुणस्थानपरिणतितारतम्येऽपि न मार्गभेद इति तदनुकूलસર્વજ્ઞમવિવિવાદ વ તેષામ્ ૩ ૫ (યોવૃષ્ટિ. ૨૭-૨૩૩) – प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ।। एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।। संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।। सदाशिवः परंब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ।। तल्लक्षणाविसंवादानिराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ।। સર્વજ્ઞ એક જ છે) નક્કી થાય છે. (સંસારી દેવો સ્થિતિ-ઐશ્વર્ય પ્રભાવ વગેરેના કારણે અનેક પ્રકારના હોઈ તેઓ અંગે ચિત્ર–અનેક પ્રકારની ભક્તિ વર્ણવેલી છે. જયારે મોક્ષાર્થીઓ માટે તો અચિત્ર=એક જ પ્રકારની ભક્તિ કહેલી છે તેના પરથી જણાય છે કે એ અંગેના દેવ એક જ હોવા જોઈએ.) તે તે દેવનિકાયમાં જવાવાળાને તે તે સંસારીદેવો પર ભક્તિ હોય છે. જ્યારે સંસારાતીત તત્ત્વ (સર્વજ્ઞ) પર સંસારાતીત=મોક્ષના માર્ગ પર ચાલનાર યોગીઓને ભક્તિ હોય છે. આદ્ય=સંસારીદેવો પરની ભક્તિ જાતજાતની હોય છે તેમજ સ્વઇષ્ટદેવ પરના રાગ અને એ સિવાયના બીજા દેવો પરના દ્વેષથી યુક્ત હોય છે. જ્યારે ચરમ =સંસારાતીત તત્ત્વરૂપ સર્વજ્ઞ પરની સંપૂર્ણ ભક્તિ ઉપશમની મુખ્યતાવાળી હોય છે.” મેળવવાને ઈષ્ટ એવો મોક્ષ એક હોવાથી તેના અર્થીઓમાં પ્રાપ્ત થયેલ ગુણોની પરિણતિનું તારતમ્ય હોવા છતાં માર્ગ જુદો જુદો હોતો નથી. તેથી તે માર્ગને અનુકૂલ એવી સર્વશભક્તિ અંગે પણ તેઓને વિવાદ હોતો નથી. કહ્યું છે કે – (યો.સ.ગ્લો. ૧૨૭ થી ૧૩૩) ' શબ્દ વગેરે પ્રાકૃત (પદ્ગલિક) પદાર્થોમાં જેઓનું ચિત્ત ઉત્સુકતા વિનાનું છે, સાંસારિકભોગોથી વિરક્ત થયેલા તે જીવો ભવાતીતાર્થયાથી (ભવાતીતાર્થ=મોક્ષ, ત્યાં જનારા) કહેવાય છે. આ ભવાતીતાર્થયાયી તે જીવોનો ચિત્તવિશુદ્ધિ રૂપ માર્ગ પણ એક જ છે જે શમપરાયણ હોય છે. ગુણસ્થાનકનો ભેદ હોવા છતાં તે માર્ગ એક જ હોય છે. જેમ કે દરિયામાં ગમે તે સ્થાને રહેલાઓને કિનારા પર જવાનો માર્ગ. નિર્વાણ એવી સંજ્ઞાવાળું શ્રેષ્ઠ તત્ત્વ એ સંસારાતીત તત્ત્વ છે. તેના વાચક શબ્દો જુદા જુદા હોવા છતાં પરમાર્થથી તે એક જ છે. તે એક જ વસ્તુ તેવા તેવા અર્થયુક્ત હોઈ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા વગેરે કહેવાય છે. કેમકે આ બધા શબ્દોના વાર્થમાં નિર્વાણનું લક્ષણ અવિસંવાદપણે રહે છે. નિર્વાણનું લક્ષણ-સ્વરૂપ આ છે - આ પરતત્ત્વમાં જન્મ-જરા-મરણ ન હોવાથી એ નિરાબાધ, અનામય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिनसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ।। सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितं । आसन्नोऽयमृजुमार्गस्तद्भेदस्तत्कथं भवेत् ।। इति । ननु देशनाभेदान्नकः सर्वज्ञ इति सर्वेषां योगिनां नैकसर्वज्ञभक्तत्वमिति चेद्? न, विनेयानुगुण्येन सर्वेषां देशनाभेदोपपत्तेः, एकस्या एव तस्या वक्तुरचिन्त्यपुण्यप्रभावेन श्रोतृभेदेन भिन्नतया परिणतेः, कपिलादीनामृषीनामेव वा कालादियोगेन नयभेदात्तद्वैचित्र्योपपत्तेः तन्मूलसर्वज्ञप्रतिक्षेपस्य महापापत्वात् । उक्तं च (योग० समु० १३४-१४२) - चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ।। (દ્રવ્ય-ભાવરોગશૂન્ય) અને નિષ્ક્રિય છે. આ નિર્વાણતત્ત્વને સંમોહશૂન્ય સમ્બોધ વડે પરમાર્થથી જાણ્ય છતે પ્રેક્ષાવાન્ પુરુષોને તેની ભક્તિમાં વિવાદ હોવો સંગત નથી અર્થાત્ હોતો નથી. આ અધિકૃત નિર્વાણતત્ત્વ અવશ્ય સર્વજ્ઞપૂર્વક જ હોય છે, કેમ કે અસર્વશને નિર્વાણ પ્રાપ્તિ થતી નથી. અર્થાત્ સર્વજ્ઞ થઈને જ નિર્વાણ પ્રાપ્તિ થાય છે. માટે સર્વજ્ઞપણું નિર્વાણની અત્યંત નજીકનો ઋજુ (સરલ) માર્ગ છે, તેથી તેમાં મતભેદ રૂપ સર્વજ્ઞભેદ શી રીતે હોય? | (દેશનામાં વિચિત્રતા શા માટે ?) શંકા છતાં જુદા જુદા પ્રણેતાઓએ દેશના જુદી જુદી દીધી હોઈ (કર્તવ્ય-અકર્તવ્ય વગેરે ભિન્ન ભિન્ન દેખાડ્યા હોઈ) સર્વજ્ઞ એક જ છે' એવું મનાય નહિ, કેમકે સર્વજ્ઞ એક હોવામાં એનું જ્ઞાન પણ એકસરખું જ હોવાથી કર્તવ્ય વગેરેની પ્રરૂપણામાં ભેદ પડે નહિ. અને આમ સર્વજ્ઞ જો અનેક હોય (જાતિથી પણ) તો યોગદષ્ટિ પામેલા બધા યોગીઓ એક સર્વજ્ઞના ભગત છે એવું રહેશે નહિ. સમાધાનઃ સર્વજ્ઞ એક હોવા છતાં અને તેથી જ તેઓનું જ્ઞાન પણ એક હોવા છતાં શિષ્યોની વિચિત્રતાને કારણે તેઓની દેશનામાં ભેદ પડે છે. અર્થાત જુદા જુદા શિષ્યો આત્મોન્નતિની જુદી જુદી ભૂમિકાએ પહોંચેલા હોય છે. જુદી જુદી ભૂમિકામાં કર્તવ્ય - અકર્તવ્ય વગેરે જુદા જુદા હોય છે. એટલે કે એક ભૂમિકામાં કર્તવ્ય હોય તે પણ અન્ય ભૂમિકામાં અકર્તવ્ય હોઈ શકે છે. માટે જુદા જુદા શિષ્યોને કર્તવ્ય વગેરે જુદું જુદું હોઈ તેને જણાવનાર તેઓની દેશના પણ જુદી જુદી હોવી સંગત જ છે. અથવા સર્વજ્ઞવક્તાના અચિજ્ય પુણ્યપ્રભાવે તે એક જ દેશના જુદા જુદા શ્રોતાઓને પોતપોતાને હિતકર બને એવી જુદી જુદી રીતે સમજાય છે. તેથી શ્રોતાઓની અપેક્ષાએ દેશનામાં ભેદ પડી જાય છે. અથવા તો કપિલ વગેરે ઋષિઓએ જ જુદા જુદા કાલને અનુસરીને જુદા જુદા નયને મુખ્ય કરી જુદી જુદી આપી છે છતાં તે પરમાર્થથી તો સર્વજ્ઞ મૂલક જ છે માટે તેઓની દેશનાનો કે “તેઓનું મૂળ સ્થાન સર્વજ્ઞ નથી' એમ કહી સર્વજ્ઞનો તિરસ્કાર કરવો યોગ્ય નથી, કેમ કે એમ કરવામાં દેશનાના ઉત્પત્તિસ્થાન રૂપ સર્વજ્ઞનો તિરસ્કાર થઈ જાય છે જે મહાપાપ છે. યોગદૃષ્ટિસમુચ્ચય (ગ્લો. ૧૩૪થી ૧૪૨)માં કહ્યું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ એક છતાં દેશનાવૈચિય કેમ? यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ।। एकाऽपि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्राऽवभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थिता ।। यद्वा तत्तनयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषाऽपि तत्त्वतः ।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। निशानाथप्रतिक्षेपो यथाऽन्धानामसङ्गतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ।। न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ।। कुदृष्टादि च नो (कुदृष्ट्यादिवनो) सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवच्चैव किन्तु सत्त्वार्थकृत्सदा ।। ननु यद्येवंविधं माध्यस्थ्यं परेषां स्यात् तदा मार्गानुसारितया भावजैनत्वं भवेत्, तदेव तु व्यवहारतो जैनमार्गाऽनाश्रयणे दुर्घटमिति न तेषां माध्यस्थ्यमिति चेद्? न, मोहमान्द्ये परेषामपि योगि કે –“શિષ્યોને અનુસરીને આ કપિલ વગેરે ઋષિઓની દેશના અનેક પ્રકારની હોય છે, કેમ કે એ મહાત્માઓ સંસારરૂપ રોગના શ્રેષ્ઠ વૈદ્ય સમાન હતા. તેથી જે જીવને જે રીતે સાનુબંધ બીજાધાન વગેરે થવાનું હોય તે રીતે તેને તેઓ ઉપદેશ આપે છે. અથવા તેઓના અચિજ્ય પુણ્યપ્રભાવે એક પણ દેશના જુદા જુદા શ્રોતાઓને આશ્રીને જુદી જુદી જણાય છે. દરેક જીવને પોતપોતાના તથાભવ્યત્વ મુજબ તે દેશનાથી લાભ થાય છે તેથી આ રીતે દરેક જીવો વિશે એની સફળતા જળવાઈ રહે છે. અથવા તે તે નયની વિવક્ષાથી, તે તે કાલનો યોગ થવાથી કપિલ વગેરે ઋષિઓએ જ વિવિધ દેશના આપી. પણ એ દેશના પણ પરમાર્થથી તો સર્વજ્ઞમૂલક જ હોય છે, કારણ કે સર્વજ્ઞવચનના અનુસારે જ તે તેવી રીતે પ્રવર્તે છે. તેથી કરીને સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના છબસ્થ સજ્જનોએ તેનો વિરોધ કરવો યોગ્ય નથી, જે વિરોધ મહાઅનર્થકર છે. જેમ ચંદ્રનો વિરોધ કરવો, તિરસ્કાર કરવો કે તેના ભેદની પરિકલ્પના કરવી એ આંધળાઓ માટે અત્યંત અયોગ્ય છે તેમ છદ્મસ્થોએ સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદો માનવા (સર્વજ્ઞોને જુદા જુદા પ્રકારના માનવા) એ અયોગ્ય છે. સામાન્ય માણસનો વિરોધ કરવો પણ સજ્જનને ઘટતો નથી. એટલા માટે આર્ય એવા સર્વજ્ઞનો વિરોધ કરવો તે તો સજ્જનને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે. કુદષ્ટિ વગેરેવાળું નિંદ્ય વચન સજ્જનો પ્રાયઃ ક્યારેય પણ બોલતા નથી. કિંતુ નિશ્ચિત, સારવાળું અને જીવોનું હિત કરનાર વચન બોલે છે.” શંકા જો આવું માધ્યસ્થ જૈનેતરોને પણ હોય તો તેઓમાં માર્ગોનુસારિતા આવવાથી ભાવજૈનત્વ સંભવે છે. પણ વ્યવહારથી જૈનમાર્ગનો સ્વીકાર ન હોય તો માધ્યચ્યું જ હોવું દુર્ઘટ હોય છે. તેથી તેઓમાં માધ્યશ્મ માની શકાતું નથી. અને તેથી ભાવજૈનત્વ પણ તેઓમાં શી રીતે હોય? Page #137 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૪ नामेतादृशमाध्यस्थ्यस्येष्टत्वाद् । यदयं कालातीतवचनानुवादो योगबिन्दो ( श्लोक ३०० - ३०८) - माध्यस्थ्यमवलम्ब्यैवमैदम्पर्यव्यपेक्षया । तत्त्वं निरूपणीयं स्यात्कालातीतोऽप्यदोऽब्रवीत् ।। अन्येषामप्ययं मार्गो मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ।। मुक्तो बुद्धोऽर्हन् वाऽपि यदैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ।। अनादिशुद्ध इत्यादिर्यो भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ।। विशेषस्यापरिज्ञानाद् युक्तीनां जातिवादतः । प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ।। अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ।। अत्रा(स्या)पि योऽपरो भेदश्चित्रोपाधिस्तथातथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ।। ૯૪ 0 (જૈનેતરોમાં તેવું માધ્યસ્થ્ય સંભવિત) સમાધાન ઃ એ બરાબર નથી, કેમ કે અન્ય (જૈનેતર) યોગીઓમાં પણ જો મોહ મંદ પડી ગયો હોય તો માધ્યસ્થ્ય હોવું શાસ્ત્રકારોને સંમત જ છે. આ સંમતિ યોગબિન્દુ શાસ્ત્રમાં (શ્લો. ૩૦૦ થી ૩૦૮) શાસ્ત્રકારે કાલાતીતના વચનોને જે ઉદ્ધૃત કર્યા છે તેના પરથી જણાય છે. તે આ રીતે ‘આમ માધ્યસ્થ્યને અવલંબીને પરમાર્થનું પર્યાલોચન કરવા વડે દેવ વગેરે તત્ત્વનો વિચાર કરવો. આ અંગે કાલાતીતે પણ આમ કહ્યું છે કે- ‘મુક્તજીવો અવિદ્યા વગેરેની પ્રરૂપણા કરનાર અન્ય તીર્થિકોનો પણ દેવ વગેરેની માન્યતાનો માર્ગ, સંજ્ઞા વગેરેનો ભેદ હોવા છતાં વસ્તુતઃ આ જ છે. પરબ્રહ્મવાદી- બૌદ્ધ અને જૈનોને પોતપોતાના દેવ તરીકે અભિમત મુક્ત-બૌદ્ધ-અરિહંત વગેરે પણ જ્ઞાન વગેરે ઐશ્વર્યથી યુક્ત છે. તેથી આપણો કહેલ ઈશ્વર પણ તે જ છે. માત્ર નામ જુદું છે, આ ઈશ્વરનો - તે અનાદિ શુદ્ધ છે - સર્વવ્યાપી છે - સાદિ શુદ્ધ અને અસર્વવ્યાપી છે - ઇત્યાદિ તે તે દર્શનને અનુસારે જે ભેદ કલ્પાય છે તે પણ (પૂર્વે કહેલ સંજ્ઞાભેદ તો ખરો જ) નકામો જ છે, કેમ કે તે મુક્ત-બુદ્ધ વગેરેમાં રહેલ ભેદ=વિશેષતાનું છદ્મસ્થોને પ્રત્યક્ષથી તો જ્ઞાન થતું નથી. અને અનુમાનાત્મક યુક્તિઓ પણ તે છલ-જાતિ વગેરે નિગ્રહસ્થાનોના કારણે અનુમાનાભાસરૂપ હોઈ તેમજ લગભગ પરસ્પર વિરુદ્ધ હોઈ તે જ્ઞાન કરાવતી નથી. તેમજ ગુણપ્રકર્ષાત્મક આરાધ્યપુરુષમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે હોવા છતાં તે બધાની આરાધનાથી સાધ્ય ક્લેશક્ષયરૂપ ફળ એક જ હોઈ વસ્તુતઃ તો તે બધામાં ભેદ છે જ નહિ. વેદાન્તિક-સાંખ્ય-જૈન વગેરેને અવિદ્યા-ક્લેશ-કર્મ વગેરે સંસારના કારણ તરીકે સંમત છે. તેથી જણાય છે કે આપણને (સંસારકારણ તરીકે) સંમત એવા આ ‘પ્રધાન’ નાં જ જુદાં જુદાં નામ પડી ગયાં છે. આ પ્રધાનનો પણ મૂર્ત્તત્વ-અમૂર્ત્તત્વ વગેરે વિવિધ ઉપાધિ રૂપ જે ભેદ તેવી તેવી રીતે કહેવાય છે તે પણ અતીત=પૂર્વોક્ત ‘પ્રત્યક્ષાદિથી વિશેષતા ન જણાવી' વગેરે રૂપ – હેતુઓથી બુદ્ધિશાળીઓને નિરર્થક Page #138 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શની ભાવજૈનને પણ દ્રવ્યઆજ્ઞા સંભવિત ततोऽस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ।। साधु चैतद् यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः ।। इत्यादि ।।१४।। अर्थतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह - दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया । जं अपुणबंधगाणं चित्तमणुट्ठाणमुवइ8 ।।१५।। द्रव्याज्ञा खलु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया । यदपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ।।१५।। दव्वाणत्ति । तेषामवेद्यसंवेद्यपदस्थानां भावजनानां, खलु इति निश्चये, भावाज्ञायाः सम्यग्दर्शनादिरूपायाः कारणत्वतो द्रव्याज्ञा ज्ञेया, अपुनर्बन्धकोचिताचारस्य पारम्पर्येण सम्यग्दर्शनादिसाधकत्वात्, તકુ રોપવેશપદે (૨૩-રપ૬) गंठिगसत्ताऽपुणबंधगाइआणंपि दव्वओ आणा । णवरमिह दव्वसद्दो भइअव्वो समयणीईए ।। ભાસે છે. તેથી દેવ-કર્મ વગેરેના ભેદનું નિરૂપણ કરવાનો તત્ત્વચિંતકોને માટે આ પ્રયત્ન અસ્થાનપ્રયત્ન છે. વળી આપણા પ્રત્યક્ષનો વિષય ન બનનાર એ દેવ-કર્મ વગેરે અનુમાનનો જ વિષય બને છે. અને અનુમાન તો નિર્દોષ પુરુષ રૂપ કોઈ દેવ છે, ઈત્યાદિ અસ્તિત્વમાત્ર વગેરે રૂપ સામાન્યને જ જણાવે છે. માટે તેમાં નિત્યત્વાદિ વિશેષતાઓ કલ્પવી યોગ્ય નથી.” કાલાતીતે કહેલી આ બધી વાતો યોગ્ય છે, કેમ કે પરમાર્થનો વિચાર કરવા રૂપ નીતિથી જ શાસ્ત્ર આ અંગે વિચારણા પૂજા વગેરે પ્રવૃત્તિ કરાવે છે. તેમજ નામ જુદું હોવા માત્રથી તેમાં ભેદ માનવો એ તો કુટિલતાના આવેશ રૂપ છે.' ૧૪l યોગદષ્ટિ પામેલા આ જીવોને તેઓ ભાવજૈન હોવામાં આજ્ઞા પણ સંભવે છે એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ અવેદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવજૈનોને ભાવાત્તાના કારણભૂત દ્રવ્યઆજ્ઞાની હાજરી હોય છે, કેમ કે અપુનબંધક જીવોને અનેકવિધ અનુષ્ઠાન હોવું કહ્યું છે. (અવેદ્યસંવેદ્યપદસ્થ ઈતરોને પણ દ્રવ્યાજ્ઞા સંભવિત) સમ્યગદર્શનાદિરૂપ ભાવ આજ્ઞાની કારણભૂત હોવાથી જે દ્રવ્યઆજ્ઞા રૂપ છે તે દ્રવ્યઆજ્ઞા અવેદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવજૈનોમાં હાજર હોય છે. અર્થાત્ અપુનબંધકાદિ જીવોના સ્વભૂમિકાને યોગ્ય આચારો પરંપરાએ ભાવઆજ્ઞારૂપ સમ્યગ્દર્શનાદિના સાધક હોવાથી દ્રવ્યઆજ્ઞારૂપ હોય છે. અને તેથી તે ભાવજૈનોમાં પણ તે આચારો રૂપે આજ્ઞાનો સંભવ છે, તેમ જાણવું. ઉપદેશપદમાં કહ્યું છે કે “અપુન १. ग्रन्थिगसत्त्वापुनर्बन्धकादीनामपि द्रव्यत आज्ञा । केवलमिह द्रव्यशब्दो भक्तव्यः समयनीत्या ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫ एगो अप्पाहन्ने केवलए चेव वट्टई एत्थ । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो ।। अन्नो पुण जोग्गत्ते चित्ते णयभेअओ मुणेअव्वो । वेमाणिओववाओत्ति दव्वदेवो जहा साहू ।। तत्थाभव्वादीणं गठिगसत्ताणमप्पहाणत्ति । इयरेसिं जोग्गयाए भावाणाकारणत्तेणं ।। __ अत्र हि द्रव्यशब्दस्य द्वावर्थो-प्रधानभावकारणभावांशविकलं केवलमप्राधान्यम्, संग्रहव्यवहारनयविशेषाद् विचित्रमेकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं तत्तत्पर्यायसमुचितभावरूपं योग्यत्वं च । ___ तत्र प्रथमार्थेनाभव्यसकृद्बन्धकादीनां द्रव्यक्रियाऽभ्यासपराणां द्रव्याज्ञा, द्वितीयार्थेन चापुनर्बन्धकादीनामिति वृत्तितात्पर्यार्थः । नन्वेवमपुनर्बन्धकानां द्रव्याज्ञा व्यवस्थिता, तथाऽपि भिन्नमार्गस्थानां मध्यस्थानामपि मिथ्यादृशां कथमेषा संभवति? जैनमार्गक्रिययैवाव्युत्पन्नदशायामपुनर्बन्धकत्वसिद्धेः, बीजाधानस्यैव तल्लिङ्गબંધક વગેરે ગ્રન્વિકસત્ત્વોને (ગ્રચિદેશે આવેલા જીવોને) દ્રવ્યઆજ્ઞા હોય છે. પણ દ્રવ્ય શબ્દ અહીં સિદ્ધાન્તની રીતભાત મુજબ વિકલ્પવાળો (બે અર્થવાળો) જાણવો. એક કેવલ અપ્રધાન અર્થવાળો છે. જેમકે સદા અભવ્ય અને ક્યારેય પણ ભાવઆચાર્ય ન બનનાર એવો પણ અંગારમર્દક દ્રવ્યઆચાર્ય કહેવાયો. બીજો દ્રવ્ય' શબ્દ જુદા જુદા નયને અનુસારે જુદી જુદી યોગ્યતાના અર્થવાળો છે. જેમ કે વૈમાનિક દેવ બનનાર સાધુ દ્રવ્યદેવ છે. આમાંથી અભવ્ય વગેરે પ્રન્જિકજીવો અંગે અપ્રધાનાર્થક દ્રવ્યશબ્દ વપરાય છે જયારે અપુનબંધક વગેરે બીજા ગ્રન્થિકજીવો અંગે ભાવ આજ્ઞાની કારણતા હોવાથી પ્રધાનાર્થક દ્રવ્યશબ્દ વપરાય છે.” તાત્પર્ય એ છે કે ભાવનું પ્રધાનકારણ બનવાની યોગ્યતા રૂપ ભાવાંશથી પણ શૂન્ય હોય તે કેવલ અપ્રધાનતયા દ્રવ્ય કહેવાય છે. જ્યારે સંગ્રહ - વ્યવહાર નયના ભેદના કારણે વિચિત્ર એવી જે તે તે પર્યાયની પ્રાપ્તિને અનુકૂલ એવી એકભવિક-બદ્ધાયુષ્ક-અભિમુખનામગોત્રરૂપ યોગ્યતાઓ, કે જેમાં હોય છે, તે તે નય અનુસાર પ્રધાનદ્રવ્ય કહેવાય છે. તેમાંથી જિનવચનોને અવલંબી દ્રવ્યક્રિયાના અભ્યાસમાં રત થયેલા અભવ્ય-સકૃબન્ધક વગેરે જીવોને પ્રથમ અર્થવાળી દ્રવ્યઆજ્ઞા હોય છે, જયારે અપુનબંધક વગેરેને બીજા અર્થવાળી દ્રવ્યઆજ્ઞા હોય છે. (જિનોક્ત ક્રિયાશૂન્યજીવમાં અપુનબંધકતા અસંભવિતઃ પૂર્વપક્ષ) શંકા આ રીતે અપુનબંધકજીવોને દ્રવ્યઆજ્ઞા હોવી સિદ્ધ થઈ છતાં પણ ઇતરમાર્ગમાં રહેલા મધ્યસ્થ જીવોને તે શી રીતે સંભવે? કેમ કે અવ્યુત્પન્નદશામાં (વિશેષ જાણકારી શૂન્ય દશામાં) જૈનમાર્ગોક્ત ક્રિયાથી જ અપુનબંધકત્વની હાજરી સિદ્ધ થઈ શકે છે. તે પણ એટલા માટે કે અપુનબંધકત્વનું લિંગ २. एकोऽप्राधान्ये केवले एव वर्ततेऽत्र । अङ्गारमर्दको यथा द्रव्याचार्यः सदाऽभव्यः ।। अन्यः पुनर्योग्यत्वे चित्रे नयभेदतो ज्ञातव्यः । वैमानिकोपपात इति द्रव्यदेवो यथा साधुः ।। तत्राभव्यादीनां ग्रन्थिगसत्त्वानामप्रधान इति । इतरेषां योग्यतया भावाज्ञाकारणत्वेन ।। Page #140 -------------------------------------------------------------------------- ________________ યોગબીજો त्वात्, तस्य च सर्वज्ञवचनानुसारिजिनमुनिप्रभृतिपदार्थकुशलचित्तादिलक्ष्यत्वाद् । तदुक्तमुपदेशपदवृत्तिकृता आणापरतंतेहिं ता बीआहाणमेत्थ कायव्वं । धम्मंमि जहासत्ती परमसुहं इच्छमाणेहिं ।।२२५ ।। इति गाथां विवृण्वता। धर्मबीजानि चैवं शास्त्रान्तरे (योगदृष्टिसमुच्चये) परिपठितानि दृश्यन्तेजिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।२३।। उपादेयधियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ।।२५।। आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ।।२६।। भवोद्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ।।२७।। लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाऽथ स्वाध्यायश्चिन्तना भावनेति च ।।२८।। दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ।।३२।। इति । બીજાધાન જ છે. અને એ બીજાધાન થયું કે નહિ તે એ બીજોની વિદ્યમાનતા કે અવિદ્યમાનતાથી જ જાણી શકાય છે. વળી આ બીજો શ્રીજિનેશ્વરદેવો સાધુભગવંતો વગેરે અંગે મનનો શુભ પરિણામ, તેઓને નમસ્કાર, શાસ્ત્રલેખન વગેરે રૂપ સર્વજ્ઞવચનાનુસારી ક્રિયારૂપ છે. ટૂંકમાં, જૈનમાર્ગોક્ત આ ક્રિયાઓ હોય તો બીજાધાન થયેલું માની શકાય, અને એ બીજાધાન થયું હોય તો અપુનબંધકત્વની હાજરી માની શકાય. અન્યમાર્ગસ્થ મધ્યસ્થ જીવોમાં પણ આ જિનોક્ત ક્રિયાઓ તો હોતી નથી. તો તેઓમાં અપુનબંધકત્વ શી રીતે માની શકાય? શંકાઃ (ચાલુ) - “પરમસુખને ઇચ્છતા આજ્ઞાપરતંત્ર જીવોએ આ ધર્મમાં યથાશક્તિ બીજાધાન કરવું, ઉપદેશપદની આવું જણાવનારી ૨૨પમી ગાથાનું વિવરણ કરતાં વિવરણકારે કહ્યું છે કે “શાસ્ત્રાન્તર (યોગ. સમુ.)માં ધર્મબીજો આવા કહ્યાં છે. શ્રીતીર્થકરો વિશે પ્રીતિયુક્ત ચિત્ત, તેઓને નમસ્કાર અને સંશુદ્ધ પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. એટલે કે શ્રી જિનેશ્વર દેવ વગેરે રૂપ શ્રેષ્ઠવિષયવાળું હોઈ તે યોગબીજ શ્રેષ્ઠ છે. વળી આ કુશળચિત્ત વગેરે રૂપ સંશુદ્ધ બીજ અત્યન્ત ઉપાદેય બુદ્ધિપૂર્વકનું, સંજ્ઞાના નિગ્રહથી યુક્ત અને ફલની આકાંક્ષા વિનાનું હોય છે. ભાવયોગી એવા આચાર્ય વગેરે વિશે પણ વિશુદ્ધ એવા આ કુશલચિત્તાદિ રાખવા તેમજ વિધિપૂર્વક શુદ્ધાશયવિશેષ યુક્ત વૈયાવચ્ચ કરવી એ પણ યોગબીજ છે. વળી સહજ ભવોગ, દ્રવ્ય અભિગ્રહોનું પાલન, તથા સિદ્ધાન્તનું વિધિપૂર્વક લેખન વગેરે પણ યોગબીજો છે. તે લેખન વગેરે આ – લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહ=વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિન્તન અને ભાવના તેમજ દુઃખી જીવો પર અત્યન્ત દયા, ગુણવાનો પર - १. आज्ञापरतन्त्रैस्तस्माद् बीजाधानमत्र कर्तव्यम्। धर्मे यथाशक्ति परमसुखमिच्छद्भिः॥ - - - - - - - - - - - Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫ "ललितविस्तरायामप्युक्तं-'एतत्सिद्ध्यर्थं तु यतितव्यमादिकर्मणि, परिहर्त्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न लङ्घनीयोचितस्थितिः, अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंत(ह)तिः, भवितव्यमेतत्तन्त्रेण, प्रवर्तितव्यं दानादौ, कर्त्तव्योदारपूजा भगवतां, निरूपणीयः साधुविशेषः, श्रोतव्यं विधिना धर्मशास्त्रं, भावनीयं महायत्नेन, प्रवर्तितव्यं विधानतो, अवलम्बनीयं धैर्य, पर्यालोचनीयाऽऽयतिः, अवलोकनीयो मृत्युः, परिहर्त्तव्यो विक्षेपमार्गः, यतितव्यं योगसिद्धौ, कारयितव्या भगवत्प्रतिमा, लेखनीयं भुवनेश्वरवचनं, कर्तव्यो मङ्गलजापः, प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि दुष्कृतानि, अनुमोदनीयं कुशलं, पूजनीया मन्त्रदेवता, श्रोतव्यानि सच्चेष्टितानि, भावनीयमौदार्य, वर्तितव्यमुत्तमज्ञातेन। एवम्भूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी, मार्गानुसारी ह्ययं नियमादपुनर्बन्धकादिः, तदन्यस्यैवंभूतगुणसंपदोऽभावात्' इत्यत आह-यद्-यस्मादपुनर्बन्धकानां चित्रम् अनेकविधमनुष्ठानमुपदिष्टं, अतो भिन्नाचारस्थितानामपि तेषां द्रव्याज्ञाया नानुपपत्तिरिति । અદ્વેષ અને ઔચિત્યથી શાસ્ત્રાનુસારે સર્વ દીનાદિ વિશે એકસરખું રાગદ્વેષાદિકૃતભેદભાવ વગરનું યથાયોગ્ય આચરણ આ પણ યોગબીજ છે.” શંકાઃ (ચાલુ) લલિતવિસ્તરામાં પણ કહ્યું છે કે – “આની (ચૈત્યવંદનની) સિદ્ધિ માટે પ્રાથમિક કર્તવ્યોમાં પ્રયત્ન કરવો, અકલ્યાણમિત્રયોગ વર્જવો, કલ્યાણમિત્રોનાં પડખાં સેવવા, ઉચિત સ્થિતિને ઉલ્લંઘવી નહિ, લોક માર્ગનો ખ્યાલ રાખવો, વડીલોનું બહુમાન કરવું, ગુરુપરતંત્ર રાખવું, દાનાદિ પ્રવૃત્તિ કરવી, ભગવાનની ઉદારપૂજા કરવી, સાધુઓમાં વિશેષતાનું નિરીક્ષણ કરવું, વિધિપૂર્વક ધર્મશાસ્ત્ર સાંભળવું, મહાપ્રયત્નપૂર્વક તેને ભાવવું, શાસ્ત્રવિધાન મુજબ પ્રવવું, ધૈર્યને અવલંબવું, ભવિષ્યનો વિચાર કરવો, મૃત્યુને નજરમાં રાખવું, ઉન્નતિમાં વિક્ષેપ પાડનાર માર્ગને વર્જવો, યોગ સિદ્ધ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું, ભગવાનની પ્રતિમા ભરાવવી, જિનવચનો લખાવવા, નમસ્કાર મંત્રાદિ મંગલજાપ કરવો, ચાર શરણ સ્વીકારવા, દુષ્કતોની ગહ કરવી, સુકૃતોની અનુમોદના કરવી, મંત્રદેવતાને પૂજવા, સચ્ચારિત્રોને સાંભળવા, ઉદારતા ભાવિત કરવી, ઉત્તમ દષ્ટાન્ત મુજબ વર્તવું. આ રીતે વર્તનારની જે કોઈ દેવનમસ્કારાદિ પ્રવૃત્તિ હોય છે, તે બધી સુંદર હોય છે , કેમ કે આ માર્ગાનુસારી જીવ અવશ્ય અપુનબંધકાદિ અવસ્થાને પામેલો હોય છે, કારણ કે એવી અવસ્થાને ન પામેલા જીવોમાં આવી ગુણસંપત્તિ હોતી નથી.” ભિન્નમાર્ગસ્થ જીવોમાં માધ્યચ્યું હોવા છતાં શ્રીજિન વિશે કુશળચિત્ત, સિદ્ધાન્તલેખન, વગેરે રૂપ જિનોક્ત ક્રિયાઓ ન હોવાથી અપુનબંધકપણું હોતું નથી. તો દ્રવ્યઆજ્ઞા પણ શી રીતે હોય? આવી શંકા દૂર કરવા માટે ગ્રંથકાર ઉત્તરાર્ધમાં સમાધાન આપતાં કહે છે કે – અપુનબંધક જીવોને અનેકવિધ અનુષ્ઠાનો હોવા કહ્યા છે માત્ર જૈનમાર્ગ સંબંધી અનુષ્ઠાનો જ નહિ). તેથી જિનનમસ્કાર વગેરે યોગબીજરૂપ જિનોક્ત અનુષ્ઠાન ન હોવા છતાં ભિન્નમાર્ગસ્થજીવોને અપુનર્બન્ધકત્વ અને દ્રવ્યઆજ્ઞા હોવામાં કોઈ અસંગતિ નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ યોગબીજો ૯૯ इदमत्र हृदयं-न ह्यादिधार्मिकस्य विधिः सर्व एव सर्वत्रोपयुज्यते, किन्तु क्वचित्कश्चिदेव, इति भिन्नाचारस्थितानामप्यन्तःशुद्धिमतामपुनर्बन्धकत्वमविरुद्धं, अपुनबंधकस्य हि नानास्वरूपत्वात् तत्तत्तन्त्रोक्ताऽपि मोक्षार्था क्रिया घटते, सम्यग्दृष्टेश्च स्वतन्त्रक्रियेवेति व्यवस्थितत्वात् । तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः - अपुनर्बंधकस्यैवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात् ।।२५१।। अपुनर्बंधकस्य-उक्तरूपस्य एवं उक्तरूपेण, सम्यग्नीत्या शुद्धयुक्तिरूपया, उपपद्यते घटते, किमित्याह - तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं, मुमुक्षुजनयोग्यमनुष्ठानं, अखिलं-समस्तम् । कुतः? इत्याह - अवस्थाभेदसंश्रयात् अपुनर्बंधकस्यानेकस्वरूपाङ्गीकरणत्वात्। अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बंधकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायामवतरतीति ।।२५१।। अथापुनबंधकोत्तरं यद्भवति तद्दर्शयति - स्वतंत्रनीतितस्त्वेव ग्रन्थिभेदे तथा सति । सम्यग्दृष्टिर्भवत्युच्चैः प्रशमादिगुणान्वितः ।।२५२।। (અન્યમાર્ગોક્તક્રિયાથી પણ અપુનબંધકત્વ સંભવિત - ઉત્તરપક્ષ) અહીં આ રહસ્ય છે – આદિધાર્મિક જીવોને જે જે વિધિ કહી છે તે બધી બધે જ જરૂરી હોય છે એવું નથી - અર્થાતુ બધા જીવોને અપુનબંધકત્વની પ્રાપ્તિ અને સ્થિરતા માટે આવશ્યક હોય છે, એવું નથીપણ કોઈ જીવમાં કોઈક જ જોઈએ. તેથી ભિન્ન-આચારમાર્ગમાં રહેલ પણ શુદ્ધ અંત:કરણવાળા જીવોને ઉપર કહેલી જિનનમસ્કારાદિ જૈનમાર્ગસંબંધી ક્રિયારૂપ વિધિ ન હોવા છતાં સ્વસ્વશાસ્ત્રમાં મોક્ષ માટે કહેલી ક્રિયારૂપ વિધિ હાજર હોવાથી અપુનબંધકપણું સંભવિત છે. ~ “પણ તેઓના સ્વસ્વશાસ્ત્રમાં કહેલાં અનુષ્ઠાનો કંઈ તાદશવિધિરૂપ નથી કે જેથી એ વિધિના પાલનથી તેઓ અપુનબંધક બની જાય” ~ એવી શંકા ન કરવી, કેમ કે “અપુનબંધક અનેકપ્રકારના હોય છે. એવું જે કહ્યું છે તેનો ફલિતાર્થ આ નીકળે છે કે અપુનબંધક જીવો અનેક જુદી જુદી ભૂમિકાવાળા હોય છે અને તેથી તે તે ભૂમિકાને ઉચિત અનેક પ્રકારના અનુષ્ઠાનવાળા હોય છે. તેથી એ કથન તે તે માર્ગમાં મોક્ષ માટે કહેલી ક્રિયાઓને પણ અપુનબંધકપણા માટે યોગ્ય ઠેરવે છે. એટલે કે એ ક્રિયાઓ પણ તાદશ વિધિરૂપ બની શકે છે. હા, સમ્યગ્દષ્ટિ જીવોને એવા અનેક સ્વરૂપવાળા કહ્યા નથી કે જેથી અન્યમાર્ગીય અનુષ્ઠાનો તેઓને સ્વગુણપ્રાપ્તિ જાળવણી માટેની વિધિરૂપ બની શકે. તેથી તેઓને તો જૈનમાર્ગસંબંધી સ્વતન્ત્રક્રિયા જ સંગત છે તે જાણવું. યોગબિંદુસૂત્ર અને વૃત્તિમાં કહ્યું છે કે – “આમ ઉક્ત રીતે શુદ્ધ યુક્તિથી વિચારતાં જણાય છે કે કપિલ-સુગત વગેરેના તે તે શાસ્ત્રમાં મુમુક્ષુજીવો માટે કહેલાં બધા અનુષ્ઠાનો અવસ્થાભેદને આશ્રીને સંગત છે. અપુનબંધકના અનેક સ્વરૂપ અવસ્થા માની હોવાથી તે અનુષ્ઠાનો કોઈ ને કોઈ અવસ્થામાં ઉચિત હોવારૂપે અવતરે છે. અપુનબંધક બન્યા પછી (ઉપરની અવસ્થામાં) શું થાય છે? તે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫, ૧૬ स्वतंत्रनीतितस्त्वेव जैनशास्त्रनीतेरेव न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, ग्रन्थिभेदे रागद्वेषमोहपरिणामस्यातीवदृढस्य विदारणे, तथा यथाप्रवृत्त्यादिकरणप्रकारेण, सति विद्यमाने, किम्? इत्याह-सम्यगदृष्टिः शुद्धसम्यक्त्वधरो, भवति-संपद्यते । कीदृशः? इत्याह-उच्चैः=अत्यर्थं, प्रागवस्थातः सकाशात्, प्रशमादिगुणान्वितः उपशम-संवेगनिर्वेदानुकंपाऽऽस्तिक्याभिव्यक्तियुक्त इति ।।२५२।। एवं परेषामपि माध्यस्थ्ये द्रव्याज्ञासद्भावः सिद्धः ।।१५।। ननु द्रव्याज्ञाऽपि सिद्धान्तोदितक्रियाकरणं विनाऽपि कथं परेषां स्यात् ? इत्यत आह - मग्गाणुसारिभावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबंधे वा वि उवगारे ।।१६।। मार्गानुसारिभाव आज्ञाया लक्षणं ज्ञातव्यम् । क्रिया तस्य न नियता प्रतिबंधे वाऽप्युपकारे ।।१६।। मग्गाणुसारिभावोत्ति । मार्गानुसारिभावो-निसर्गतस्तत्त्वानुकूलप्रवृत्तिहेतुः परिणामः, आज्ञाया लक्षणं, मुणेयव्वं ति ज्ञातव्यं, क्रिया-स्वसमयपरसमयोदिताचाररूपा, तस्य मार्गानुसारिभावस्य, उपकारे प्रतिबन्धे वा न नियता, स्वसमयोदितक्रियाकृतमुपकारं विनाऽपि मेघकुमारजीवहस्त्यादीनां तथाभव्यत्वपरिपाकाहिताऽनुकम्पादिमहिम्ना मार्गानुसारित्वसिद्धेः, परसमयक्रियायां च सत्यामपि જણાવે છે - જૈનશાસ્ત્રોક્ત રીતે જ (બીજા શાસ્ત્રોના અભિપ્રાય મુજબ નહિ) યથાપ્રવૃત્તકરણ વગેરે દ્વારા પૂર્વાવસ્થા કરતાં અત્યંત પ્રબળ ઉપશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિવાળો સમ્યગ્દષ્ટિ બને છે.” આના પરથી એટલું તો સિદ્ધ થાય છે કે “અન્યમાર્ગસ્થ જીવોમાં પણ માધ્યશ્મ હોય તો દ્રવ્યઆજ્ઞા સંભવે છે.” II૧પા સિદ્ધાન્તમાં કહેલ ક્રિયાઓ કર્યા વિના જ ઇતરોને (ભાવાજ્ઞા તો નહિ જ) દ્રવ્યઆજ્ઞા પણ શી રીતે સંભવે? એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ ઃ માર્ગાનુસારીભાવ એ જ આજ્ઞાનું લક્ષણ જાણવું. તેનો પ્રતિબંધ કરનાર કે ઉપકાર કરનાર તરીકે કોઈ ચોક્કસ ક્રિયા નિયત નથી. સહજ રીતે તત્ત્વાનુકૂલ પ્રવૃત્તિ થયા કરે તેવા પ્રવૃત્તિ હેતુભૂત પરિણામ રૂપ માર્ગાનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે. “સ્વસિદ્ધાન્તમાં કહેલી ક્રિયા તે માર્થાનુસારીભાવના પ્રાપ્તિ અને ટકાવ રૂપ ઉપકાર માટે આવશ્યક છે' એવો નિયતભાવ ન જાણવો. અર્થાત્ “સ્વશાસ્ત્રોક્ત ક્રિયાનું પાલન હોય તો જ માર્ગાનુસારીપણું મળે અને ટકે એવું નથી કે “પરશાસ્ત્રોક્તક્રિયાનું પાલન હોય તો એ મળે જ નહિ અને ટકે જ નહિ એવું પણ નથી, કેમકે સ્વસમાયોક્ત ક્રિયાઓથી થયેલા ઉપકાર વિના પણ મેઘકુમારના જીવ હાથી વગેરેને તથાભવ્યત્વના પરિપાકથી પ્રાપ્ત થયેલ અનુકંપા વગેરેના પ્રભાવે માર્ગાનુસારિતા હતી, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ આજ્ઞાનું લક્ષણ : માર્ગાનુસારી ભાવ समुल्लसितयोगदृष्टिमहिम्नां पतञ्जल्यादीनां मार्गानुसारित्वाप्रतिघातात् । अत्र कश्चिदाह-ननु पतञ्जल्यादीनां मार्गानुसारित्वमशास्त्रसिद्धम्, उच्यते-नैतदेवं, योगदृष्टिसमुच्चयग्रन्थ एव योगदृष्ट्यभिधानात् तेषां मार्गानुसारित्वसिद्धेः । 'उक्तं च-निरूपितं पुनः, योगमार्गज्ञैः=अध्यात्मविद्भिः पतंजलिप्रभृतिभिः, तपोनिषूतकल्मषैः-प्रशमप्रधानेन तपसा क्षीणप्रायमार्गानुसारिबोधबाधकमोहमलैरिति ‘उक्तं च योगमार्ग स्तपोनिधूतकल्मषैः' इति प्रतीकं विवृण्वता योगबिन्दुवृत्तिकृताऽपि तेषां तदभिधानाच्च । अयमिह परमार्थः-अव्युत्पन्नानां विपरीतव्युत्पन्नानां वा परसमयस्थानां जैनाभिमतक्रिया यथाऽसद्ग्रहपरित्याजनद्वारा द्रव्यसम्यक्त्वाद्यध्यारोपेन मार्गानुसारिताहेतुस्तथा सद्ग्रहप्रवृत्तानां तेषामुभयाभिमतयमनियमादिशुद्धस्वरूपक्रियाऽपि पारमार्थिकवस्तुविषयपक्षपाताधानद्वारा तथा, हेयोपादेयविषयमात्रपरीक्षाप्रवणत्वादध्यात्मविदाम् । तथा च नियतक्रियाया मार्गानुसारिभावजनने नैका તેમજ વિકસેલી યોગદષ્ટિના પ્રભાવે પતંજલિ વગેરેને જે માર્ગાનુસારીપણું પ્રાપ્ત થયું હતું તે અન્યદર્શનોક્ત ક્રિયા હોવા છતાં ચાલ્યું ગયું નહોતું. અહીં કોઈ શંકા કરે છે કે –“પતંજલિ વગેરે માગનુસારી હતા એ વાત કયા શાસ્ત્રમાંથી કહો છો ?” તો એનું સમાધાન આવું જાણવું – એ શંકા બરાબર નથી, કેમકે યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં જ તેઓને યોગદષ્ટિઓ હોવી કહી છે તેના પરથી તેઓ માર્ગાનુસારી હોવા સિદ્ધ છે. તેમજ યોગબિન્દુના વૃત્તિકારે પણ “ઉક્ત ચ..” (ગ્લો. ૬૬)ના ઉક્ત ચ ઇત્યાદિ પ્રતીકનું જે વિવરણ કર્યું છે કે “પ્રશમની મુખ્યતાવાળા તપથી, જેઓનો માર્ગાનુસારીબોધનો બાધક એવો મોહરૂપી મલ નષ્ટપ્રાય થઈ ગયો છે તેવા પતંજલિ વગેરે અધ્યાત્મના જાણકાર યોગમાર્ગજ્ઞોએ કહ્યું છે...” ઇત્યાદિ વિવરણ દ્વારા પણ એ કહી જ દીધું છે. (ઇતરને પણ માન્ય ક્રિયા માર્ગોનુસારિતહેતુ શી રીતે?) અહીં તાત્પર્ય આ છે – અવ્યુત્પન્ન કે અન્યદર્શનમાં રહેલ વિપરીત વ્યુત્પન જીવોને જૈન અભિમત ક્રિયા અસદ્ગહ દૂર કરાવવા દ્વારા દ્રવ્યસમ્યક્ત્વ વગેરેના આરોપણથી માર્ગાનુસારિતાનો હેતુ બને છે તેમ “સાચી હોય એટલી વસ્તુ સ્વીકારવી-કદાગ્રહ ન રાખવો' ઇત્યાદિ સગ્રહવાળા અજમાર્ગસ્થ જીવોને ઉભય (જૈન અને ઇતર) માન્ય યમ-નિયમ વગેરે રૂપ શુદ્ધ સ્વરૂપવાળી (સ્વરૂપશુદ્ધ) ક્રિયા પણ (ર્જન અભિમત ક્રિયા તો ખરી જ) પારમાર્થિક વસ્તુ અંગે પક્ષપાત ઊભો કરી આપવા દ્વારા માર્ગાનુસારિતાનો હેતુ બને છે, કેમકે સદ્ગહપ્રવૃત્ત તે અધ્યાત્મજ્ઞ જીવો હેય-ઉપાદેયવિષય માત્રની પરીક્ષા કરવામાં કુશલતત્પર હોય છે. અર્થાત્ “છોડવા જેવું શું છે? અને આદરવા જેવું શું છે? તેનો જ તેઓ વિચાર કરે છે. “આ કોના દર્શનમાં કહ્યું છે?' ઇત્યાદિ વિચાર નહિ. અવ્યુત્પન્ન કે વિપરીત વ્યુત્પન્ન જીવો સ્વમાત્ર અભિમત જ નહિ પણ યમ-નિયમાદિ ઉભય ૨. ગણોત્તરાર્ધ - વિયોહિતાયો વૈદલીપ વ: દ્દિદ્દા Page #145 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૬ न्तिकत्वमात्यन्तिकत्वं वा, तथा च जैनक्रियां विनापि भावजैनानां परेषां मार्गानुसारित्वादाज्ञासम्भवोऽविरुद्ध इति । युक्तं चैतद्, न चेदेवं तदा जैनक्रियां विना भावलिङ्गबीजाभावाद् भावलिङ्गस्यापि परेषामनुपपत्तावन्यलिङ्गसिद्धादिभेदानुपपत्तेः । ૧૦૨ यः पुनराह (सर्वज्ञशतक - ६८ ) - 'परसमयानभिमतस्वसमयाभिमतक्रियैव असद्ग्रहविनाशद्वारा मार्गानुसारिताहेतुः' इति तदसत् उभयाभिमताकरणनियमादिनैव पतञ्जल्यादीनां मार्गानुसारिताऽभिधानात्, व्युत्पन्नस्य मार्गानुसारितायां तत्त्वजिज्ञासामूलविचारस्यैव हेतुत्वात्, अव्युत्पन्नस्य तस्यां गुरुઅભિમત પણ જે ક્રિયાઓ કરે છે તેમાં પણ ‘આ તો આપણા શાસ્ત્રો (ઇતરશાસ્ત્રો)માં કહી છે માટે કરીએ છીએ' એવો તેમનો અભિપ્રાય-અસગ્રહ ખસતો નથી અને તેથી ‘આ પરમાર્થથી ઉપાદેય છે માટે કરીએ છીએ’ કે ‘વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહી છે, માટે કરીએ છીએ' આવો અભિપ્રાય (પક્ષપાત) તેઓને ઊભો થતો જ નથી તેથી માર્ગાનુસારિતા માટે તેઓને તો સૌ પ્રથમ અસદ્ગહ દૂર કરવો જરૂરી હોઈ જે પરમાર્થિક દેવ-ગુરુ-ધર્મ છે તેને જ વિશે ‘આ જ ખરેખર આદરણીય છે' ઇત્યાદિ માન્યતારૂપ દ્રવ્યસમ્યક્ત્વના (હજુ માર્ગાનુસારિતા પણ પ્રાપ્ત કરવાની બાકી છે તેથી ભાવસમ્યક્ત્વ હોતું નથી.) આરોપણ યુક્ત જૈન અભિમત ક્રિયા જ આવશ્યક બને છે, કેમ કે એ જ તેઓના અસદ્ગહને દૂર કરી શકે છે. જ્યારે સગ્રહપ્રવૃત્ત જીવોને તો તાદેશ અસહ ન હોઈ ઉભયસંમત એવી પણ યમનિયમાદિ ક્રિયાથી પારમાર્થિક ઉપાદેય અંગેનો ‘આ પરમાર્થથી ઉપાદેય છે’ ઇત્યાદિ પક્ષપાત ઊભો થઈ શકે છે અને માર્ગાનુસારિતા પ્રાપ્ત થઈ શકે છે. આમ માત્ર જૈન અભિમત ક્રિયા રૂપ નિયતક્રિયા માર્ગાનુસારી ભાવ પેદા કરવામાં અનૈકાન્તિક=વ્યભિચારી છે. (અભવ્યાદિને આ ભાવ લાવી આપતી ન હોવાથી) અને અનાત્યન્તિક છે (=અવશ્ય આવશ્યક એવી નહિ, કેમ કે સગ્રહપ્રવૃત્ત જીવોને એ વિના પણ એ ભાવ પ્રાપ્ત થઈ જાય છે) એ જાણવું. તેથી જૈન ક્રિયા વિના પણ ઇતરમાર્ગસ્થ જૈનોને માર્ગાનુસારિતાના કારણે આજ્ઞાનો સંભવ અસંગત નથી. આ વાત યોગ્ય પણ છે જ, કેમકે નહીંતર તો અન્યલિંગીને તો જૈન ક્રિયા જ ન હોવાના કારણે ભાવલિંગના બીજભૂત માર્ગાનુસારિતા, સમ્યગ્દર્શન વગેરેનો પણ અભાવ જ રહેવાના કારણે ભાવલિંગનો પણ અભાવ જ રહેશે. અને તો પછી કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ પણ અસંભવિત બની જવાના કા૨ણે સિદ્ધોના અન્યલિંગસિદ્ધ વગેરે ભેદો અસંગત થઈ જાય. (માર્ગાનુસારિતાનો અનુગત હેતુ) વળી ~“ઇતરદર્શનોને અનભિમત એવી સ્વસમયઅભિમત ક્રિયા જ અસગ્રહનો નાશ કરવા દ્વારા માર્ગાનુસારિતાનું કારણ બને છે” ~ એવું જે (સર્વજ્ઞ શ. શ્લોક ૬૮) કહ્યું છે, તે અયોગ્ય છે, કેમકે પતંજલિ વગરે અકરણનિયમાદિરૂપ ઉભયઅભિમત ક્રિયાથી જ માર્ગાનુસારી બન્યા હોવાનું પૂર્વાચાર્યોએ Page #146 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા માર્ગાનુસારિતાનો હેતુ બનવાની વ્યવસ્થા ૧૦૩ पारतन्त्र्याधानद्वारा स्वसमयाभिमतक्रियाया हेतुत्वे परसमयानभिमतत्वप्रवेशे प्रमाणाभावाच्च । भवाभिनन्दिदोषप्रतिपक्षा गुणा एव हि नियता मार्गानुसारिताहेतवः, क्रिया तु क्वचिदुभयाभिमता, क्वचिच्च स्वसमयाभिमतेत्यनियता हेतुः, परकीयसंमतेनिजमार्गदा हेतुत्वं चाऽव्युत्पन्नमभिनिविष्टं वा प्रति, न तु व्युत्पन्नमनभिनिविष्टं च प्रतीति । 'यत्तु निश्चयतः परसमयबाह्यानामेव संगम કહ્યું છે. બાકી તો મૂળથી “ક્રિયા જ માર્ગાનુસારિતાનો હેતુ છે” એવું પણ કહી શકાતું નથી તો “પરસમયઅનભિમત-સ્વસમયઅભિમત ક્રિયા જ તેનો હેતુ છે” એવું તો શી રીતે કહેવાય ? કેમ કે વ્યુત્પન્ન જીવોને માર્ગાનુસારી બનવામાં તો તત્ત્વજિજ્ઞાસા-મૂલક વિચાર જ હેતુ બને છે. અવ્યુત્પન્ન જીવો માર્ગાનુસારી બને તેમાં ગુરુપારતન્યદ્વારા સ્વસમયઅભિમતક્રિયા હેતુ બનતી હોવા છતાં એનું પરસમયઅનભિમત એવું વિશેષણ લગાડવામાં કોઈ પ્રમાણ નથી, કેમકે અસગ્રહશૂન્યજીવો (સગ્રહપ્રવૃત્ત જીવો) ઉભયઅભિમત ક્રિયાથી પણ માર્ગાનુસારી બને છે એ હમણાં જ દેખાડી ગયા છીએ. આમ અવ્યુત્પન્ન અને વ્યુત્પન્નજીવોની માર્ગાનુસારિતામાં જુદા જુદા હેતુ કહ્યા. એનો અનુગત હેતુ જાણવો હોય તો આ છે – ભવાભિનંદી જીવોના ક્ષુદ્રતા વગેરે દોષોના પ્રતિપક્ષભૂત ગુણો જ માગનુસારિતાના નિયત (અનુગત=સર્વત્ર અવશ્ય જોઈએ જ) હેતુ છે. જ્યારે ક્રિયા તો અનિયત હેતુ છે, કેમ કે ક્યારેક (કેટલાક જીવોને વિશે) ઉભય અભિમત ક્રિયા હેતુ બને છે અને ક્યારેક (બીજાઓને વિશે) માત્ર જૈનશાસ્ત્રમાન્ય ક્રિયા હેતુ બને છે. શંકાઃ આ રીતે અન્યમાર્ગાભિમત (ઉભયાભિમત) એવા પણ અકરણનિયમાદિને માર્ગાનુસારિતાનો હેતુ કહેવામાં ફલિત એ થશે કે તમને પણ એ અકરણનિયમ વગેરે સંમત છે. અને તો પછી એ અન્યમાર્ગમાં રહેલા જીવોને એ ક્રિયાથી અસગ્રહ દૂર થવાની વાત તો બાજુ પર રહેશે. પણ “અમારા દર્શનમાં કહેલ આ અકરણનિયમ વગેરે “પર' એવા જૈનોને પણ સંમત છે” એવું જાણીને પોતાના માર્ગની પકડ જ વધુ દઢ થશે જે અનિષ્ટ છે, માટે ઉભયાભિમત ક્રિયાને માગનુસારિતાનો હેતુ કહેવી યોગ્ય નથી. સમાધાનઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે આ રીતે જૈનોની સંમતિથી પણ સ્વમાર્ગની દઢતા તો અવ્યુત્પન્ન કે અભિનિવિષ્ટ જીવોને જ થાય છે. વ્યુત્પન્ન કે અનભિનિવિષ્ટ જીવોને નહિ. કેમ કે વ્યુત્પન્ન જીવો તો “જૈનો પણ આને કેમ આવકારે છે?” એનું રહસ્ય વિચારી પરમાર્થને જ પકડે છે. અને અનભિનિવિષ્ટ જીવોને તો કોઈ કદાગ્રહ જ પકડાયો ન હોવાથી એની દઢતા થવાનો પ્રશ્ન જ હોતો નથી. વળી અભિનિવિષ્ટાદિ જીવોને પણ સ્વમાર્ગની જે દઢતા થાય છે તે પણ તેઓના અભિનિવેશાદિરૂપ દોષના જ કારણે, ઉભયાભિમત ક્રિયાને માર્ગાનુસારિતાનો હેતુ કહ્યો તે કારણે નહિ માટે તેને હેતુ કહેવામાં કોઈ આપત્તિ કે અયુક્તતા નથી. તેથી અમુક જીવોને ઉભયઅભિમત ક્રિયાથી પણ માર્ગોનુસારિતા પ્રાપ્ત થઈ જતી હોવાથી માત્ર જૈન અભિમત ક્રિયા નિયતહેતુરૂપ નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬, ૧૭ नयसाराम्बडप्रमुखानां मार्गानुसारित्वं स्यात्, नान्येषाम्' इति केषाञ्चिन्मतं (सर्वज्ञशतक० श्लो. ६९), तत्तेषामेव प्रतिकूलं, सद्ग्रहप्रवृत्तिजनितनैश्चयिकपरसमयबाह्यतया पतञ्जल्यादीनामप्यम्बडादीनामिव मार्गानुसारित्वाप्रतिघातात् । इयानेव हि विशेषो यदेकेषामपुनर्बन्धकत्वेन तथात्वं, अपरेषां तु શ્રાદ્ધવાવિનેતિ શારદા अयं मार्गानुसारिभावः कदा स्यात् ? इत्येतत्कालमानमाह - मग्गाणुसारिभावो जायइ चरमंमि चेव परिअट्टे । गुणवुड्डीए विगमे भवाभिनंदीणदोसाणं ।।१७।। मार्गानुसारिभावो जायते चरम एव परावर्ते । गुणवृद्ध्या विगमे भवाभिनन्दिदोषाणाम् ।।१७।। ~“જેઓ નિશ્ચયથી પરસમયબાહ્ય હોય અર્થાત્ સ્વસમયમાં જૈનશાસનમાં કદાચ ન રહ્યા હોવા છતાં જેઓ નિશ્ચયથી અન્યદર્શનમાં તો ન જ રહ્યા હોય એવા સંગમ-નયસાર-અંબડ વગેરેને જ માગનુસારિતા સંભવે છે, બીજા કોઈને નહિ.” – એવો જે કોઈનો મત (સર્વજ્ઞશતક-૬૯) છે, તે તેઓને જ હેરાન કરનાર છે, કેમકે અંબડ વગેરેની જેમ પતંજલિ વગેરે પણ સદ્ગહપ્રેરિત પ્રવૃત્તિ કરનારા હોઈ નિશ્ચયથી તો પરસમયબાહ્ય હતા જ. અર્થાત્ તેઓ સ્વસ્વમાર્ગીક્ત જે પ્રવૃત્તિ કરતા હતા તે ઉક્ત કદાગ્રહથી નહિ પણ “આ પરમાર્થથી ઉપાદેય છે” ઇત્યાદિ વિચારથી જ કરતા હતા. માટે તેઓ નિશ્ચયથી પરમાર્ગમાં તો રહ્યા નહોતા, કિન્તુ પરમાર્થથી જે સત્ય હોય તે માર્ગમાં રહ્યા હતા. તેથી તમારે તેઓને માર્ગાનુસારી માનવા પડશે. જે “માત્ર સ્વઅભિમતક્રિયા જ માર્ગાનુસારિતાનો હેતુ બને છે” એવી તમારી માન્યતાને પ્રતિકૂલ છે. કેમ કે તેઓ તો ઉભયઅભિમત ક્રિયા કરતા હતા. આમ સંગમનયસાર વગેરેની જેમ પતંજલિ વગેરેમાં પણ માર્ગાનુસારિતા અબાધિત હોવી સિદ્ધ થાય છે. ફેર એટલો જ છે કે પતંજલિ વગેરેમાં તે અપુનબંધકપણાના કારણે હતી, જયારે સંગમ વગેરેમાં શ્રદ્ધાળુતાના કારણે હતી. તેથી સિદ્ધાન્તોક્ત ક્રિયારહિત જીવોમાં પણ માર્ગાનુસારિભાવરૂપ લક્ષણ હાજર હોવાથી દ્રવ્યઆજ્ઞા હોવી પણ સિદ્ધ થાય છે. ll૧દા (માગનુસારપણાનો કાળ - ચરમાવ7) આ માગનુસારીપણું ક્યારે પ્રાપ્ત થાય? એ જણાવવા એનું કાલપ્રમાણ દેખાડતાં ગ્રન્થકાર કહે ગાથાર્થ ભવાભિનંદીપણાના દોષો દૂર થયે છતે ગુણવૃદ્ધિ થવાના કારણે ચરમપુગલપરાવર્તમાં જ માગનુસારીપણું પ્રાપ્ત થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારિતાનો કાળ : ચરમપુગલપરાવર્ત ૧૦૫ मग्गाणुसारिभावोत्ति । भवाभिनन्दिना दोषाणां क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ।। (योगदृष्टि० ७६, योगबिन्दु० ८७) इति श्लोकोक्तानां, विगमे सति गुणवृद्ध्या चरमे पुद्गलपरावर्त एव मार्गानुसारिभावो भवति, अपुनबंधकादेर्मार्गानुसारिप्रौढप्रज्ञाऽनुगतत्ववचनात्, तस्य चैतावत्कालमानत्वात् । अत एव वचनौषधप्रयोगकालश्चरमपुद्गलपरावर्त्त एवोक्तो व्यवहारतः, निश्चयतस्तु ग्रन्थिभेदकालः, तत्रापि ग्रन्थिभेदकाल एव न्यूनत्वेन पुरस्कृतः । तथा चोपदेशपदसूत्रवृत्ती (४३२-४३३) - घणमिच्छत्तो कालो एत्थ अकालो उ होइ णायव्वो । कालो उ अपुणबंधगपभिई धीरेहिं णिद्दिवो ।। णिच्छयओ पुण एसो विनेओ गंठिभेअकालो उ । एयंमि विहिसयपालणाउ आरोग्गमेयाओ ।। घनं महामेघावलुप्तसकलनक्षत्रादिप्रभाप्रसरभाद्रपदाद्यमावास्यामध्यभागसमुद्भूतान्धकारनिबिडं मिथ्यात्वं= तत्त्वविपर्यासलक्षणं यत्र स तथा, कालः चरमपुद्गलपरावर्त्तव्यतिरिक्तशेषपुद्गलपरावर्त्तलक्षणोऽत्र-वचनौषध “ભવાભિનંદી જીવ શુદ્ર, માંગણીયો, હંમેશાં દીન, મત્સરી, ભયભીત, શઠ, મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વના અભિનિવેશના કારણે નિફ્લારંભી હોય છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થના આ ૭૬માં શ્લોકમાં કહેલા ભવાભિનંદી દોષોનો નાશ થયે છતે ગુણવૃદ્ધિ થવા દ્વારા ચરમપુદ્ગલ પરાવર્તમાં જ માર્ગોનુસારિભાવ પેદા થાય છે. કેમ કે માર્ગાનુસારિતાને પ્રાયોગ્ય જે પ્રૌઢ પ્રજ્ઞા જોઈએ તે અપુનબંધકાદિમાં જ હોવી કહી છે. અને અપુનબંધક વગેરેનો કાલ તો આટલો (ચરમાર્વત જેટલો) જ છે. આમ આ કાલમાં જ અપુનબંધકપણામાં પ્રૌઢ પ્રજ્ઞા આવતી હોવાથી જ વચનૌષધપ્રયોગકાલ (જિનવચનોને અનુસરીને વર્તવું એ વચનૌષધપ્રયોગ. તેની ધારી ગુણકર અસર જેમાં થાય તેવો પાકી ગયેલો કાલ) પણ વ્યવહારથી ચરમપુદ્ગલ પરાવર્ત જ કહ્યો છે, અને નિશ્ચયથી ગ્રન્થિભેદકાલ કહ્યો છે. આ બેમાંથી પણ પરિપૂર્ણતયા યોગ્ય હોવા રૂપે (અથવા અલ્પકાળમાં ધારી અસર ઉપજાવનાર હોવાના કારણે) ગ્રન્થિભેદ કાલ જ તેના કાલ તરીકે મુખ્ય કરાયો છે. શ્રી ઉપદેશપદસૂત્રમાં કહ્યું છે કે “અહીં વચનૌષધપ્રયોગ માટે ગાઢ મિથ્યાત્વનો કાલ અકાલ જાણવો. અપુનબંધક વગેરે અવસ્થાનો કાલ જ ધીરપુરુષો વડે કાલ તરીકે કહેવાયો છે. વળી નિશ્ચયથી તો ગ્રન્થિભેદકાલ જ એ કાલ તરીકે જાણવો, કેમ કે એ પછી જ સદા વિધિપૂર્વક પાલન થવાથી વચનૌષધપ્રયોગ આરોગ્ય બક્ષે છે.” આની વૃત્તિમાં પણ કહ્યું છે કે જેમાં કાળા ભમ્મર વાદળાઓના કારણે બધા નક્ષત્રો વગેરેનો પ્રકાશ નષ્ટ થઈ ગયો છે તેવી ભાદરવા મહિના વગેરેની અમાસની મધ્યરાત્રિએ છવાયેલા ગાઢ અંધકાર જેવા તત્ત્વવિપર્યાસાત્મક ગાઢ મિથ્યાત્વવાળો १. घनमिथ्यात्वः कालोऽत्राकालस्तु भवति ज्ञातव्यः । कालश्चापुनर्बन्धकप्रभृतिधीरैर्निर्दिष्टः॥ निश्चयतः पुनरेषो विज्ञेयो ग्रन्थिभेदकालस्तु । एतस्मिन् विधिना सदा पालनया आरोग्यमेतस्माद् ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ प्रयोगे, अकालस्तु-अकाल एव, भवति ज्ञातव्यः। चरमपुद्गलपरावर्त्तलक्षणस्तु तथाभव्यत्वपरिपाकतो बीजाधानोभेदपोषणादिषु स्यादपि काल इति । अत एवाह-कालस्त्ववसरः पुनः अपुनर्बंधकप्रभृतिः, तत्रापुनर्बन्धकः 'पावं ण तिव्वभावा कुणइ...' (पंचा० ३-४) इत्यादिलक्षणः, आदिशब्दान्मार्गाभिमुखमार्गपतितौ गृह्यते । तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थंलक्षणो निरूपितः ‘मग्गदयाणं' इत्याद्यालापकव्याख्यायां, 'मार्गश्चेतसोऽवक्रगमनं, भुजङ्गमनलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः' तत्र पतितो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापनश्च मार्गाभिमुख इति, एतौ च चरमयथाप्रवृत्तकरणभागभाजावेव विज्ञेयौ, अपुनर्बन्धकोऽपुनर्बन्धककालः प्रभृतिर्यस्य स तथा, धीरैस्तीर्थकरादिभिः निर्दिष्टो व्यवहारत इति ।। निश्चयतः निश्चयनयमतेन पुनरेष-वचनौषधप्रयोगकालो विज्ञेयः, कः? इत्याह-ग्रन्थिभेदकालस्तु-ग्रन्थिभेदकाल एव यस्मिन् कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतः? यत एतस्मिन् ग्रन्थिभेदे सति विधिना=अवस्थोचितकृत्यकरणलक्षणेन सदा-सर्वकालं या पालना च वचनौषधस्य, तया कृत्वाऽऽरोग्यं संसारव्याधिरोधलक्षणं, एतस्माद्-वचनौषधप्रयोगाद् અચરમપુદ્ગલપરાવર્તનો કાલ આ વચનૌષધપ્રયોગ માટે અકાલ=અનવસર જાણવો. જ્યારે ચરમપુદ્ગલપરાવર્તનો કાલ તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન-અંકુરઉદ્ભવ-પોષણ વગેરેની પ્રાપ્તિ થવામાં તેનો અવસર બને પણ છે. તેથી જ (ઉપદેશપદમાં) આગળ કહે છે કે “શ્રી તીર્થકર વગેરે ધીરપુરુષોએ તેના કાલ તરીકે વ્યવહારથી અપુનબંધક વગેરેનો કાલ કહ્યો છે. તેમાં “પાપ તીવ્રભાવે ન કરે” વગેરે પંચાશકમાં કહેલ સ્વરૂપવાળો જીવ અપુનર્બન્ધક જાણવો. તેમજ “આદિ' શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનો સમાવેશ જાણવો. એમાં માર્ગનું સ્વરૂપ આ જ પ્રથકારે (શ્રી હરિભદ્રસૂરિ મહારાજે) લલિતવિસ્તરામાં મગ્નદયાણં' વગેરે આલાવાના વિવરણમાં આવું કહ્યું છે - “માર્ગ એટલે ચિત્તનું અવક્રગમન, અર્થાત્ સાપનું નલિકામાં થતું સીધું ગમન જેમ ઇષ્ટ સ્થાન પ્રાપક બને છે. તેમ વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવી આપનાર અને પોતાના સહજ અભિલાષથી પ્રવર્તેલો એવો ક્ષયોપશમ એ માર્ગ છે. વળી એના હેતુઓ, સ્વરૂપ અને ફળ એ ત્રણે શુદ્ધ હોવા જોઈએ. આને જ પાતંજલ યોગદર્શન વગેરેમાં સુખા કહ્યો છે.” આ માર્ગને પામેલ ભવ્યજીવ માર્ગપતિત કહેવાય છે. અને તેને યોગ્ય પ્રાથમિક ભૂમિકાને પામેલ જીવ માર્ગાભિમુખ કહેવાય છે. આ બન્ને પ્રકારના જીવો ચરમ-યથાપ્રવૃત્તકરણે જ રહેલા હોવા જાણવા. (નિશ્ચયનયે વચનૌષધપ્રયોગકાળ) નિશ્ચયનયના અભિપ્રાય પ્રમાણે તો જે કાલમાં અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ વડે ગ્રન્થિ ભેદાય છે. તે પ્રન્થિભેદ કાલ (અને તે પછીનો કાલ) જ વચનૌષધના પ્રયોગનો અવસર છે, કેમ કે ગ્રન્થિ ભેદાયે છતે જ અવસ્થોચિત કર્તવ્યો કરવા રૂપ વિધિથી હંમેશા વચનૌષધનું પાલન થયા કરે છે જેનાથી સંસારરોગ Page #150 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારિતાનો કાળ ઃ દેશોન અર્ધપુદ્ગલપરાવરત્ત - પૂર્વપક્ષ માન્યતા भवति । अपुनर्बन्धकप्रभृतिषु वचनप्रयोगः क्रियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकः, अनाभोगबहुलत्वात्तत्कालस्य, भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेन निपुणबुद्धितया तेषु कृत्येषु वर्त्तमानास्तत्कर्मव्याधिसमुच्छेदका जायन्त इति । ग्रन्थिभेदमेव पुरस्कुर्वन्नाह - इंहरावि हंदि एअंमि एस आरोग्गसाहगो चेव । पोग्गलपरिअट्टद्धं जमूणमेअंमि संसारो ।।४३४।। ફતરથાપિ=વિષે: સવાપાત્તનમન્તરેગાપિ, હૅન્દ્રીતિ પૂર્વવત્, તસ્મિન=પ્રશ્ચિમેને તે સતિ, ષ:=વચનપ્રયોગઃ, आरोग्यसाधकश्चैव=भावारोग्यनिष्पादक एव सम्पद्यते । तथा च पठ्यते - ૧૦૭ लब्ध्वा मुहूर्त्तमपि ये परिवर्जयन्ति, सम्यक्त्वरत्नमनवद्यपदप्रदायि । यास्यन्ति तेऽपि न चिरं भववारिराशौ तद्बिभ्रतां चिरतरं किमिहास्ति वाच्यम् ।। () अत्र हेतुमाह-पुद्गलानामौदारिक- वैक्रिय-तैजस-भाषा- Sऽनप्राण-मनः कर्मग्रहणपरिणतानां विवक्षिता कृत्वा यावतां सामस्त्येनैकजीवस्य ग्रहनिसर्गी सम्पद्येते स कालः पुद्गलपरावर्त्त इत्युच्यते पुद्गलग्रहणनिसर्गाभ्यां परिवर्त्तन्ते=परापरपरिणतिं लभन्तेऽस्मिन्निति व्युत्पत्तेः, तस्यार्द्धं यावद्, यद्=यस्माद्, ऊनं=किंचिद्धीनं, અટકવા રૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અપુનર્બંધક વગેરે કાલમાં વચનૌષધપ્રયોગ હોવા છતાં તે આવો સૂક્ષ્મબોધ પેદા કરી શકતો નથી, કેમ કે એ કાલ અનાભોગની પ્રચુરતા વાળો હોય છે. (જો કે હમણાં જ પૂર્વે અપુનર્બંધકાદિને પ્રૌઢપ્રજ્ઞા હોવી કહી ગયા, તો પણ કોઈ વિરોધ નથી, કેમકે એ પ્રૌઢ પ્રજ્ઞા માર્ગાનુસારિતાને પ્રાયોગ્ય છે. જ્યારે અહીં જે સૂક્ષ્મબોધની વાત છે તે સમ્યક્ત્વપ્રાપ્તિ પ્રાયોગ્ય છે, જેનો અપુનર્બંધકાદિમાં અભાવ અવિરુદ્ધ છે.) જ્યારે ભિન્નગ્રન્થિકજીવો મોહ ક્ષીણ થયો હોવાના કા૨ણે નિપુણબુદ્ધિવાળા હોય છે જેથી તે ઉચિત કર્તવ્યોને કરતાં તેઓ કર્મવ્યાધિનો સમુચ્છેદ કરી શકે છે. વચનૌષધપ્રયોગની સફળતામાં વિધિપાલન વગેરે કરતાં પણ ગ્રન્થિભેદ જ મુખ્ય ચીજ છે એવું જણાવતાં ઉપદેશપદકાર આગળ કહે છે - “ગ્રન્થિભેદ થયે છતે તો વિધિના સાર્વદિક પાલન વિના પણ આ વચનૌષધપ્રયોગ ભાવઆરોગ્ય ઉત્પાદક જ બને છે. આ હકીકત એના પરથી જણાય છે કે તીર્થંકર વગેરેની આશાતના ક૨ના૨ જીવોનો પણ ગ્રન્થિભેદ પછી સંસાર દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત્ત જ વધુમાં વધુ હોય છે. જેમ કે ફૂલવાલકમુનિ, ગોશાળો વગેરે. કહ્યું છે કે – “અનવદ્યપદ(મોક્ષ)ને આપનાર સમ્યક્ત્વરત્નને એક મુહૂર્ત માટે પણ પામીને જેઓ છોડી દે છે તેઓ પણ ભવસમુદ્રમાં લાંબો કાળ ભટકતાં નથી, તો તે સમ્યક્ત્વરત્નને લાંબો કાળ જાળવી રાખનાર માટે તો કહેવું જ શું ? '' અહીં પુદ્ગલપરાવર્ત્ત એટલે ઔદારિક-વૈક્રિય-તૈજસભાષા-શ્વાસોશ્વાસ-મન અને કર્મ તરીકે ગૃહીત થવાને પરિણમેલા બધા પુદ્ગલો વિવક્ષિત કાલથી માંડીને જેટલા કાળમાં એક જીવ દ્વારા ગૃહીત થઈ છોડાય જાય તેટલો કાળ. આ શબ્દની વ્યુત્પત્તિ આવી છે १. इतरथाऽपि हंदि एतस्मिन्नेष आरोग्यसाधकञ्चैव । पुद्गलपरावर्त्तार्धं यदूनमेतस्मिन् संसारो ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ एतस्मिन् ग्रन्थिभेदे सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपि । अत्र दृष्टान्ताः कूलवालकगोशालकाતો વાવ્યા:' રૂતિ . एवं च-'उत्कर्षतोऽप्यपार्धपुद्गलपरावर्तावशेषसंसारस्यैव मार्गानुसारित्व'मिति यत्केनचिदुक्तं तत्केनाभिप्रायेणेति विचारणीयं मध्यस्थैः, न ह्येवमपुनर्बन्धकापेक्षया कालभेदेन ग्रन्थिभेदस्य पुरस्करणमुपपद्यते, पराभिप्रायेणापार्द्धपुद्गलावर्त्तकालमानस्योभयत्राविशेषाद्। एवं वदतो भ्रान्तिमूलं तावच्चरमयथाप्रवृत्तकरणविभागभाजामेवापुनर्बन्धकादीनामधिकारित्वपणनम्, तादृशानां तेषां सम्यપુગલો ગ્રહણ - નિસર્ગ (મોચન) વડે જેમાં પરિવર્તન=એક બીજી પરિણતિ પામે તે પુદ્ગલપરાવર્ત કાળ. (માર્ગાનુસારિતાનો કાળ દેશોનઅર્ધપુ. હોવાની માન્યતામાં અસંગતિ) આમ ઉપદેશપદ વગેરેના વચન પરથી જણાય છે કે “માગનુસારિતા વહેલામાં વહેલી ચરમપુદ્ગલપરાવર્ત શેષ હોય ત્યારે પ્રાપ્ત થાય છે.” તેથી — “જેઓનો સંસાર ઉત્કૃષ્ટપણે પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જ શેષ હોય તેઓ જ માર્ગાનુસારી બને છે” – એવું જે કોઈએ કહ્યું છે તે કયા અભિપ્રાયથી કહ્યું છે? એ મધ્યસ્થો માટે વિચારણીય બાબત છે. તે આ રીતે - તેઓના આ વચન પરથી ફલિત એ થાય છે કે માર્ગાનુસારિતાનો તે દેશોન અર્ધપગલપરાવર્તકાલ જ વચનૌષધપ્રયોગકાલ છે, કેમ કે માર્ગાનુસારી જીવોને તે પ્રયોગ હોય છે. તેથી વચનૌષધ પ્રયોગના અધિકાર માટે “અપુનબંધક વગેરે એવું પણ જે કહ્યું છે તેમાં પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા જ અપુનબંધક વગેરે લેવા પડે. અને તો પછી “અપુનર્ધધકકાલ કરતાં ગ્રન્થિભેદકાલમાં વચનૌષધપ્રયોગ વધુ અસરકારક હોય છે.” ઇત્યાદિરૂપે ગ્રન્થિભેદમાં અપુનબંધકની અપેક્ષાએ જે મુખ્યતા દેખાડી છે તે અસંગત થઈ જશે, કારણ કે ઉક્ત વચન કહેનારના અભિપ્રાય મુજબ તો વચનૌષધપ્રયોગના અવસરભૂત અપુનબંધકનો કાલ અને પ્રન્થિભેદનો કાળ એ બંને દેશોના અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો સમાન જ છે. માટે માર્ગાનુસારિતાનો કાલ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત માનવો યોગ્ય નથી. તે માન્યતાનો ભ્રમ ઊભો થવાનું કારણ). જેઓનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જ બાકી હોય તેઓ જ માગનુસારી હોય” તેમના આવા ભ્રમનું મૂળ કારણ ઉપદેશપદની વૃત્તિનું એક વચન બન્યું છે. જે વચન ચરમયથાપ્રવૃત્તકરણવિભાગે રહેલા અપુનબંધકાદિને જ અધિકારી તરીકે જણાવે છે. વચનૌષધ પ્રયોગના અધિકારકાળને જણાવનારી ઉપદેશપદની ૪૩૨મી ગાથાની વૃત્તિનું તે વચન આ છે-“પતી વરમયથાપ્રવૃત્ત મામાનાવેવ વિશે” આ કથન પણ પૂર્વપક્ષીના ઉક્ત ભ્રમનું કારણ એટલા માટે બન્યું કે આ વચનમાં રહેલા વર' શબ્દનો એણે ઉપલકીયો અર્થ કર્યો. અર્થાત્ તેણે એવો અર્થ કર્યો કે જે યથાપ્રવૃત્ત Page #152 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વીની સુંદર-અસુંદર પ્રવૃત્તિની વ્યવસ્થા - क्त्वसंनिहितत्वाद् । अंत एव - ૧૦૯ . ‘भंवहेऊ नाणमेयस्स पायसोऽसप्पवित्तिभावेणं । तह तयणुबंधओ च्चिय तत्तेयरनिंदणाइओ ।।४४६।।' ‘ભવહેતુઃ=સંસારનિવમ્યનું, જ્ઞાનં શાસ્ત્રાભ્યાસનન્યો નોધ:, તસ્વ=મિથ્યાવૃષ્ટ:, થં? ત્યાહ - પ્રાયશો= बाहुल्येन, असत्प्रवृत्तिभावेन विपर्यस्तचेष्टाकरणात्तस्य । यदिह प्रायोग्रहणं तद् यथाप्रवृत्तकरणचरमविभागभाजां संनिहितग्रन्थिभेदानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां केषाञ्चिद्दुःखितदयागुणवदद्वेषसमुचिताचारप्रवृत्तिसाराणां सुन्दरप्रवृत्तिभावेन व्यभिचारवारणार्थम् । तथेति हेत्वन्तरसमुच्चये, तदनुबन्धत एव = असत्प्रवृत्त्यनुबन्धादेव । कुतः ? इत्याह - तत्त्वेतरनिन्दनादितः, स हि मिथ्यात्वोपघातात्समुपात्तविपरीतरुचिः, तत्त्वं च सद्भूतदेवतादिकमर्हत्त्वादिलक्षणं निन्दति, इतरच्चातत्त्वं तत्कुयुक्तिसमुपन्यासेन पुरस्करोति ततस्तत्त्वेतरनिन्दनादितो दोषाद् भवान्तरेऽप्यसत्प्रवृत्तिरनुबन्धयुक्तैव स्याद्' इत्युपदेशपदवचनान्तरं ( श्लो. ४४६) अनुसृत्य 'अत्रानादिप्रवाहपतितस्य यथाप्रवृत्तकरणस्य चरमविभागः सम्यक्त्वप्राप्तिहेतुकर्मक्षयोपशमलक्षितावस्थाविशेषस्तद्वतां संनिहितग्रन्थिभेदानां स्वल्पकालप्राप्तव्यसम्यक्त्वानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां सुन्दरप्रवृत्तिरिति भणनेन तद्व्यतिरिक्तानां तु सर्वेषामपि मिथ्यादृशामसुन्दरप्रवृत्तिरेवोक्तेति सूक्ष्म કરણ-અપૂર્વકરણાદિ ક્રમે ગ્રન્થિભેદ કરી આપનાર હોય તે ‘ચરમ’યથાપ્રવૃત્તકરણ કહેવાય. આવા ચરમયથાપ્રવૃત્તકરણે રહેલા જીવો વચનૌષધપ્રયોગના અધિકારી છે. આવા ચરમયથાપ્રવૃત્તકરણ પછી તો અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોવાથી જીવો સમ્યક્ત્વને અત્યંત સંનિહિત હોય છે. અને તેથી જ તેઓનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત્તથી વધુ હોવો સંભવતો નથી. તેથી પૂર્વપક્ષીને ભ્રમ પડ્યો કે વચનૌષધપ્રયોગના અધિકારી કહેવાયેલા માર્ગાનુસા૨ી જીવોનો કાલ પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તથી વધુ ન હોવો જોઈએ. પૂર્વપક્ષીએ ‘ચરમ’ શબ્દનો આવો ઉપરછલ્લી દૃષ્ટિએ અર્થ કરી વિવક્ષિત જીવોને સમ્યક્ત્વની અત્યંત નજીક રહેલા (અંતર્મુહૂર્તમાં પામી જનારા) ગણવાની જે ભ્રાન્ત માન્યતા ઊભી કરી તેના કારણે જ ઉપદેશપદના ૪૪૬મી ગાથા અને તેની વૃત્તિના વચનોને પકડીને પણ તેણે કહ્યું છે કે “અહીં (૧) યથાપ્રવૃત્તકરણના ચરમવિભાગવાળા એવું જે કહ્યું છે તેમાં ચરમવિભાગ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં હેતુભૂત એવા કર્મક્ષયોપશમથી યુક્ત અવસ્થાવિશેષ. (૨) સંનિહિતગ્રન્થિભેદવાળા જીવો એટલે અત્યંત અલ્પકાળમાં (અન્તર્મુહૂર્તમાં) ગ્રન્થિભેદ કરી સમ્યક્ત્વ પામનારા જીવો. ઉક્ત અવસ્થાવિશેષવાળા અને સંનિહિતગ્રંથિભેદવાળા તેમજ (૩) અત્યંત જીર્ણ થયો છે મિથ્યાત્વજ્વર જેઓનો તેવા જ (આ ત્રણ વિશેષણોવાળા જ) મિથ્યાત્વી જીવો સુંદર પ્રવૃત્તિવાળા હોય છે.’ એવું જે આ વિવક્ષિત ગાથાના વિવરણમાં કહ્યું છે તેના પરથી જણાય છે કે ‘તે સિવાયના બધા ૬. ગત વ “મવદે... સ્વાર્' કૃત્યુપવેશપવવવનાન્ત મનુનૃત્ય ‘અત્રાનાવિ... પર્યાતો'મિતિ તેનોક્તમ્ - કૃત્યન્વયઃ २. भवहेतुर्ज्ञानमेतस्य प्रायशोऽसत्प्रवृत्तिभावेन । तथा तदनुबन्धत एव तत्त्वेतरनिन्दनादितः ॥४४६॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ दृशा पर्यालोच्यमिति तेनोक्तम् । तत्रेदं विचारणीयं - चरमत्वं यथाप्रवृत्तकरणस्यानन्तपुद्गलपरावर्तभाविनश्चरमैकावर्त्तमात्रेणापि निर्वाह्यं, संनिहितग्रन्थिभेदत्वस्य तु न स्वल्पकालप्राप्तव्यसम्यक्त्वाक्षेपकता । જ મિથ્યાત્વી જીવોની પ્રવૃત્તિ અસુંદર જ હોય છે. એટલે કે દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા ચરમાવર્તવર્તી અપુનર્બન્ધકાદિ જીવોની પ્રવૃત્તિ પણ અસુંદર જ હોય છે.” એવું ફલિત થયું. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી.” આવા કથનમાં આધાર તરીકે લેવાયેલ ઉપદેશપદની ગાથાનો અર્થ આ પ્રમાણે - “પ્રાય: અસવૃત્તિ હોવાથી તેમજ તત્ત્વની નિંદા-ઇતરની સ્તુતિ વગેરેના કારણે અસત્ પ્રવૃત્તિનો જ અનુબંધ પડતો હોવાથી આનું (=મિથ્યાત્વીનું) જ્ઞાન સંસારનું જ કારણ બને છે” તેની વૃત્તિનો અર્થ - “મિથ્યાત્વીને શાસ્ત્રના અભ્યાસથી પેદા થયેલ બોધ પણ સંસારનું જ કારણ બને છે, કેમ કે તે જ્ઞાન દ્વારા પણ મોટા ભાગે એ અસપ્રવૃત્તિ જ કરે છે, તેમજ આસપ્રવૃત્તિના જ અનુબંધો પાડે છે. અહીં મોટાભાગે એવું એટલા માટે કહ્યું છે યથાપ્રવૃત્તકરણના ચરમવિભાગે રહેલા, ગ્રન્થિભેદની નજીક રહેલા અને અત્યન્ત જીર્ણ થયેલ મિથ્યાત્વવાળા કેટલાક મિથ્યાત્વી જીવોને દુઃખી જીવો પર દયા, ગુણવાનું પર અષ વગેરે સમુચિત આચાર પ્રવૃત્તિ રૂપ સુંદર પ્રવૃત્તિ સંભવિત હોઈ તેઓમાં આવતા વ્યભિચારનું વારણ કરવું છે. વળી મોટા ભાગના મિથ્યાત્વીઓ અસ–વૃત્તિના જ અનુબંધો એટલા માટે પાડે છે કે મિથ્યાત્વથી હણાયેલા હોવાના કારણે વિપરીતરુચિવાળા થયેલા તેઓ શ્રી અરિહંત વગેરે સદ્ભૂત દેવાદિતત્ત્વની નિંદા કરતા હોય છે તેમજ ઈતર કુદેવ વગેરે અતત્ત્વને કુયુક્તિઓ ઊભી કરીને મહાનું તરીકે થાપતાં હોય છે. તેથી ભવાન્તરમાં પણ તેઓને અસતુપ્રવૃત્તિ અનુબંધયુક્ત જ થાય છે.” (સ્વભ્રાન્તમાન્યતા અંગે પૂર્વપક્ષીની વિચારણા) ઉપદેશપદના આ વચનોને અનુસરીને પૂર્વપક્ષીએ અત્યન્ત સમ્યકત્વ અભિમુખ જીવોને છોડીને શેષ બધા મિથ્યાત્વીઓની પ્રવૃત્તિને અસુન્દર કહી છે તેમાં વિચારણીય બાબત આ છે (પ્રાયશો) “મોટાભાગે શબ્દ મૂકીને જે મિથ્યાત્વીઓની બાદબાકી કરવી અભિપ્રેત છે તે મિથ્યાત્વીઓના બે વિશેષણો વૃત્તિમાં મૂકેલ છે - યથાપ્રવૃત્તકરણચરમવિભાગભાનાં અને સંનિહિતગ્રન્થિભેદ. આ બે વિશેષણોનો ઉપલક દૃષ્ટિએ અર્થ વિચારી પૂર્વપક્ષીએ તેવી બાદબાકીને યોગ્ય મિથ્યાત્વીઓ તરીકે સમ્યક્ત્વ પ્રાપ્તિની અત્યન્ત નજીક રહેલા જ (કે જેઓનો સંસાર વધુમાં વધુ દેશોને અર્ધપુદગલ પરાવર્ત જ બાકી હોય) મિથ્યાત્વી જીવો પકડ્યા. તે આ દલીલથી–પસાર થઈ ગયેલ અનંતા પુદ્ગલ પરાવર્તમાં અનંતીવાર યથાપ્રવૃત્તકરણો કર્યા પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નહિ. તેથી પછી પણ તે કરવાના ઊભા રહ્યા. પણ જે યથાપ્રવૃત્તિકરણ પછી ગ્રન્થિભેદ – સમ્યકત્વપ્રાપ્તિ થઈ ગયા તે પછી યથાપ્રવૃત્તિકરણ કરવાનું રહ્યું નહિ. તેથી એ યથાપ્રવૃત્તિકરણ જ ચરમયથાપ્રવૃત્તિકરણ કે યથાપ્રવૃત્તિકરણનો ચરમવિભાગ કહેવાય. પોતાની આ માન્યતાને પૂર્વપક્ષીએ “સંનિહિતરન્થિભેદ એવા બીજા વિશેષણથી આ રીતે પુષ્ટ કરી - ‘આવા (ઉક્ત) Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મિથ્યાત્વીની સુંદર-સુંદર પ્રવૃત્તિની વ્યવસ્થા 'आसन्ना चेयमस्योच्चैश्चरमावतिनो यतः । भूयांसोऽमी व्यतिक्रान्तास्तदेकोऽत्र न किंचन ।।१७६।। आसन्ना च-अभ्यर्णवर्तिन्येव, इयं=मुक्तिः अस्योच्चैः अतीव चरमावर्तिनः चरमपुद्गलपरावर्तभाजो जीवस्य, यतः कारणाद् भूयांसः अतीवबहवः, अमी-आवर्ताः, व्यतिक्रान्ताः=अनादौ संसारे व्यतीताः, तत्र त=एकोऽपश्चिमः अत्र न किंचन न किञ्चिद्भयस्थानमेष इत्यर्थः' इति योगबिन्दुसूत्रवृत्तिवचनाच्चरमावर्तिन आसनसिद्धिकत्वस्यापि स्वल्पकालप्राप्तव्यसिद्ध्याक्षेपकत्वापत्तेः, आपेक्षिकासन्नतया समाधानं चोभयत्र सुघटमिति । જીવોને જ પછી અંતર્મુહુર્તમાં પ્રસ્થિભેદ થતો હોઈ તેઓ જ “સંનિહિતગ્રન્થિભેદ વિશેષણને યોગ્ય છે. ચરમપુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા અપુનબંધક વગેરે નહિ, કેમકે તેઓને તો ગ્રન્થિભેદ હજુ ઘણો (અર્ધપગલપરાવર્ત જેટલો) દૂર હોય છે.” (ચરમયથાપ્રવૃત્તકરણવિભાગભાજ'માં “ચરમ”નો અર્થ) ઉપદેશપદની ૪૩૨મી ગાથાના અધિકારમાં અને આ ૪૪૬મી ગાથાના અધિકારમાં આવેલા “વરમયથાપ્રવૃત્તિ વિમા માગ' અને “સન્નિહિતશ્વિમેવાનો' એ બે વિશેષણ શબ્દોનો પૂર્વપક્ષીએ જે આવો અર્થ કર્યો છે તે ઉપલક દૃષ્ટિએ સાચો પણ લાગે છે. તેમ છતાં, આવો અર્થ કરવામાં, આગળ બતાવી ગયા મુજબ વચનૌષધપ્રયોગકાળ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત હોવો જ જે સિદ્ધ થાય છે તેના કારણે “પ્રન્થિભેદકાળ એ વચનૌષધ પ્રયોગના અન્ય અપુનબંધકાદિકાળ કરતાં વધુ અસરકારક છે એ વાત અસંગત બની જવાની આપત્તિ આવે છે. તેમજ ચરમાવર્તવર્તી અપુનબંધકાદિની સુંદર પ્રવૃત્તિઓ પણ અસુંદર બની જવાની આપત્તિ આવે છે. આવી બધી આપત્તિઓ ન આવે એ માટે ઉક્ત બને વિશેષણોનો કોઈ વિશેષ અર્થ લેવો પડે છે. તે વિશેષણોનો અભિપ્રેત વિશેષ અર્થ આવો છે – અહીં યથાપ્રવૃત્તકરણનું ચમત્વ એટલે અનંતા અચરમ પુદ્ગલપરાવર્તમાં થયેલ યથાપ્રવૃત્તિકરણથી ભિન્ન હોવા પણું અર્થાત્ ચરમપુદ્ગલપરાવર્તમાં થવા પણું એટલે કે ચરમપુદ્ગલપરાવર્તમાં જે યથાપ્રવૃત્તિકરણો થાય તે બધા જ ચરમયથાપ્રવૃત્તકરણ કે યથાપ્રવૃત્તકરણચરમવિભાગ કહેવાય. વળી “સંનિહિતગ્રન્થિભેદ' એવું વિશેષણ પણ “અત્યન્ત અલ્પકાળમાં જ ગ્રન્થિભેદ – સમ્યકત્વપ્રાપ્તિ થવી જોઈએ એવો અર્થ કાઢી આપતું નથી કે જેથી પૂર્વપક્ષીએ ચરમત્વના પોતે કરેલા અર્થની પુષ્ટિ થાય, કેમકે એ રીતે તો યોગબિન્દુ સૂત્ર (શ્લોક ૧૭૬) અને તેની વૃત્તિમાં ચરમાવર્તવાળા જીવને જે આસન્નસિદ્ધિકત્વ કહ્યું છે તેનો અર્થ પણ એવો કરવો પડે કે “અત્યન્ત અલ્પકાળમાં (અંતર્મુખમાં) સિદ્ધિ પ્રાપ્ત થવા પણું” જે એકદમ અસંગત છે. કારણ કે તેવો જીવ ઉત્કૃષ્ટથી એક પુદ્ગલ પરાવર્તે પણ સિદ્ધિ પામી શકે છે. યોગબિન્દુના તે શ્લોક અને વૃત્તિનો અર્થ આ પ્રમાણે - “આ મુક્તિ આને =ચરમાવર્તી જીવને અત્યન્ત નજીક હોય છે, કેમકે અનાદિ સંસારમાં અત્યાર સુધીમાં અનંતા પુદ્ગલ પરાવર્તો પસાર થઈ ગયા છે તો તેની આગળ આ એક છેલ્લો પુદ્ગલ પરાવર્ત કોઈ વિસાતમાં નથી, અર્થાત્ હવે વિશેષ ચિંતાનું કારણ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ अथैकभविकाद्यचितयोग्यतानियतत्वाद द्रव्याज्ञायाः सम्यक्त्वप्राप्त्यपेक्षया तदधिकव्यवधाने मिथ्यादशो न मार्गानुसारितेति निश्चीयते इति चेत् ? न, असति प्रतिबंधे परिपाके वाऽपुनर्बन्धकादेर्मार्गा નથી.” – અહીં સિદ્ધિની જે આસન્નતા (સમીપતા) કહી છે તે આપલિક છે, અર્થાત્ પૂર્વના પુદ્ગલપરાવર્તામાં તે ઘણી દૂર હતી, તેની અપેક્ષાએ આ ચરમાવર્તમાં તે નજીક થઈ છે. માટે એને આસન્ના કહી છે. તેથી “આસન્નસિદ્ધિકત્વ' શબ્દથી કંઈ અત્યંત અલ્પકાળમાં સિદ્ધિની પ્રાપ્તિ હોવાનો અર્થ નીકળતો નથી.” એવો જો પૂર્વપક્ષીનો બચાવ હોય તો એ બચાવ તો “સંનિહિતગ્રન્થિભેદ' વિશેષણ માટે પણ સમાન જ છે, કેમ કે અચરમાવર્તકાલીન યથાપ્રવૃત્તિકરણોથી તે નજીક હોય જ છે. તેથી ચરમાવર્તવર્તી બધા મિથ્યાત્વી જીવોમાં “સંનિહિતગ્રન્થિભેદ' એવું વિશેષણ સંભવે જ છે. માત્ર અંતર્મુહૂર્તમાં સમ્યકત્વ પામનાર જીવોમાં જ તે સંભવે છે એવું નથી. માટે ઉપદેશપદના ઉક્ત શ્લોકનો “પ્રાયશો' શબ્દ અસુંદર પ્રવૃત્તિના નિર્દેશ અંગે ચરમાવર્તવર્તી અપુનબંધકાદિની પણ બાદબાકી કરે જ છે એ વાત નિશ્ચિત જાણવી. માટે જેઓનો સંસાર એક પુદ્ગલપરાવર્ત શેષ હોય તેવા પણ અપુનબંધક વગેરેની પ્રવૃત્તિ સુંદર હોવી સંભવે છે. આ સુંદર પ્રવૃત્તિ સાક્ષાત્ કે પરંપરાએ સમ્યક્ત્વાદિરૂપ ભાવાત્તાનું કારણ બનતી હોઈ દ્રવ્યાજ્ઞા રૂપ બને છે. તેથી આવા જીવોમાં માર્ગાનુસારિતા સિદ્ધ થાય છે. તેમ જ ઉપદેશપદ (૪૩૨)માં વચનૌષધપ્રયોગના અધિકારી માટે “ચરમયથા...' ઇત્યાદિ જે કહ્યું છે તેમાં પણ ચમત્વનો ઉક્ત રીતે નિર્વાહ કરવાનો હોઈ તે અધિકારી તરીકે ઉત્કૃષ્ટથી એક પુદ્ગલાવર્ત શેષ સંસારવાળા અપુનબંધકાદિ જીવો સિદ્ધ થાય છે. તેથી માર્ગાનુસારી તરીકે પણ તેટલા સંસારવાળા જીવો સિદ્ધ થાય છે. (દ્રવ્યઆજ્ઞા અને ભાવાજ્ઞામાં કેટલું અંતર સંભવે?) શંકા જેમ દ્રવ્યદેવ એજ કહેવાય છે જેનામાં એકભવિકત્વ (પછીના ભવમાં દેવપર્યાય પામવાપણું), બદ્ધાયુષ્કત્વ (દેવઆયુષ્ય બાંધી દેવાપણું) કે અભિમુખનામગોત્રત્વ (દેવપર્યાય પ્રાપ્તિને અત્યન્ત સન્મુખ થઈ જવા પણું) રૂપ ઉચિત યોગ્યતા હોય. બે-ત્રણ વગેરે ભવ પછી દેવ બનનારા જીવો દ્રવ્યદેવ કહેવાતાં નથી. આ જ રીતે જેઓ પછીના ભાવમાં સમ્યત્વ વગેરે રૂપ ભાવઆજ્ઞા પામવાના હોય તેવા એકભવિકત્વ વગેરે યોગ્યતાવાળા જીવોમાં જ દ્રવ્યઆજ્ઞા હોવી કહી શકાય છે, અનેક ભવના વ્યવધાન (આંતરા) પછી ભાવઆજ્ઞા પામનાર જીવોમાં નહિ. તેથી એક પુદ્ગલપરાવર્તકાળ શેષ સંસાર બાકી હોય તેવા જીવોને તો ઓછામાં ઓછા પણ અર્ધપુદ્ગલપરાવર્ત કાળ પછી જ સમ્યકત્વ વગેરે રૂપ ભાવઆજ્ઞા પ્રાપ્ત થવાની હોઈ દ્રવ્યઆજ્ઞા માની શકાતી નથી. અને તેથી માર્ગાનુસારિતા પણ માની શકાતી નથી. તાત્પર્ય એ છે કે અધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા જીવોને ભાવાત્તા પ્રાપ્તિને હજુ એકભવ વગેરે કરતાં વધુ વ્યવધાન હોઈ દ્રવ્યઆજ્ઞા સંભવતી ન હોવાથી માર્ગાનુસારિતા પણ હોતી નથી એ નિશ્ચિત થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં સામ્ય ૧૧૩ नुसारिणो भावाज्ञाऽव्यवधानेऽपि, सति प्रतिबन्धादौ तद्व्यवधानस्यापि संभवात्, तत्कालेऽपि भावाज्ञाबहुमानाप्रतिघातादुचितप्रवृत्तिसारतया द्रव्याज्ञाया अविरोधाद्, अन्यथा चारित्रलक्षणाद् भावस्तवादेकभविकाद्यधिकव्यवधाने द्रव्यस्तवस्याप्यसंभवप्रसङ्गात्, भावस्तवहेतुत्वेनैव द्रव्यस्तवत्वप्रतिपादनात् । तदुक्तं पञ्चाशके - तो भावत्थयहेऊ जो सो दव्वत्थओ इहं इट्ठो । जो उण णेवंभूओ स अप्पहाणो परं होइ ।। इति । यदि च भावलेशयोगाद् व्यवहितस्यापि द्रव्यस्तवत्वमविरुद्धं तदा तत एव तादृशस्य मार्गानुसारिणो द्रव्याज्ञाऽप्यविरुद्धैव । यथाहि निर्निदानं सूत्रविधिलक्षणेन भावस्तवानुरागलक्षणेन वा प्रकारेण जिनभवनाद्युचितानुष्ठानस्य द्रव्यस्तवत्वमव्याहतम्, एकान्तेन भावशून्यस्यैव विपरीतत्वात्, तथा अपुनर्बन्धकस्यापि भावाज्ञाऽनुरागभावलेशयुक्तस्य व्यवधानेऽपि द्रव्याज्ञाया न विरोध इति । સમાધાનઃ દ્રવ્યદેવ વગેરે વ્યપદેશ એકબવિત્વ વગેરે યોગ્યતા હોય તો જ થતો હોવા છતાં દ્રવ્યઆજ્ઞા માટે એવું નથી. અર્થાત્ દ્રવ્યઆજ્ઞાની પ્રાપ્તિ પછી એકભવ વગેરે કરતાં અધિક (યાવત્ દેશોન પુદ્ગલપરાવર્ત) વ્યવધાન બાદ પણ ભાવઆજ્ઞાની પ્રાપ્તિ હોવામાં કોઈ વાંધો નથી. કોઈ અપુનબંધક વગેરે માર્ગાનુસારી જીવને પ્રતિબંધ ન હોવાના કારણે કે તથાભવ્યત્વ-કાળ વગેરે પાકી ગયા હોવાના કારણે વિશેષ વ્યવધાન વિના જ ભાવઆજ્ઞા પ્રાપ્ત થઈ જતી હોવા છતાં સમ્યક્તના પ્રતિબંધક વિગેરેની હાજરી વાળા જીવોને વિશેષ વ્યવધાન પડવું પણ સંભવિત છે. પણ એટલા માત્રથી તે જીવોને તે વ્યવધાન પૂર્વના કાલે માર્ગાનુસારિતા કે દ્રવ્યઆજ્ઞા હોય જ નહિ એવું માનવાની જરૂર નથી, કેમ કે એ કાલે પણ ભાવઆજ્ઞા પરનું બહુમાન અખંડિત હોઈ ઉચિત પ્રવૃત્તિની મુખ્યતા જળવાઈ રહી હોવાના કારણે દ્રવ્યઆજ્ઞા હોવામાં કોઈ વિરોધ નથી. બાકી “ભાવઆજ્ઞાની પ્રાપ્તિને હજુ એક ભવ કરતાં ઘણો વધારે કાળ બાકી છે એટલા માત્રથી દ્રવ્યઆજ્ઞા જો અસંભવિત બની જતી હોય તો એ રીતે તો ચારિત્રરૂપ ભાવસ્તવના એકભવ વગેરે કરતાં વધારે વ્યવધાનવાળા જીવોને દ્રવ્યસ્તવ પણ અસંભવિત બની જવાની આપત્તિ આવશે, કેમ કે જેમ દ્રવ્યઆજ્ઞા ભાવઆજ્ઞાના કારણભૂત હોઈ ‘દ્રવ્યઆજ્ઞા છે. તેમ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવના કારણભૂત હોવાથી જ ‘દ્રવ્યસ્તવહોવાનું શાસ્ત્રમાં પ્રતિપાદન છે. (અર્થાત્, દ્રવ્યઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યત્વનું સામ્ય છે તેથી અધિકૃત સામ્ય પણ હોવું જોઈએ.) પંચાલકજીમાં કહ્યું છે કે“તેથી જે ભાવસ્તવનો હેતુ બને છે તે જ અહીં દ્રવ્યસ્તવ તરીકે અભિપ્રેત છે, તેનો હેતુ ન બનવા છતાં જે દ્રવ્યસ્તવ કહેવાય છે તે અપ્રધાન જાણવો.” – “અધિક વ્યવધાનવાળા દ્રવ્યસ્તવયુક્ત જીવોમાં ભાવનો અંશ હાજર હોવાથી દ્રવ્યસ્તવની હાજરી અવિરુદ્ધ છે.” – એવા બચાવનો જવાબ એ છે કે “એ રીતે ભાવના અંશવાળા અપુનબંધક વગેરે માર્ગાનુસારી જીવને પણ દ્રવ્યઆજ્ઞા હોવામાં શું વાંધો છે?' १. तस्माद्भावस्तवहेतुर्यः स द्रव्यस्तव इहेष्टः। यः पुनरनेवम्भूतः स अप्रधानः परं भवति।. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ अत एव भवाभिष्वङ्गानाभोगासङ्गतत्वादन्यावर्त्तापेक्षया विलक्षणमेव चरमावर्ते गुरुदेवादिपूजनं વ્યવસ્થિત, ત, યોવિન્દ્રો (7ો. ૨૨-શ્વર) – एतद्युक्तमनुष्ठानमन्यावर्तेषु तद् ध्रुवम् । चरमे त्वन्यथा ज्ञेयं सहजाल्पमलत्वतः ।। एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन भोजनादिगतं यथा ।। इत्थं चैतद् यतः प्रोक्तं सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठानं विचारेऽत्रैव योगिभिः ।। विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजाऽनुष्ठानमपेक्षादिविधानतः ।। विषं लब्ध्याद्यपेक्षात इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाद् ज्ञेयं लघुत्वापादनात्तथा ।। તાત્પર્ય એ છે કે જેમ નિયાણા વિના સૂત્રોક્તવિધિપૂર્વક કે ભાવસ્તવ પરના અનુરાગપૂર્વક કરતા જિનભવન વગેરે ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવરૂપ બને છે, (પછી ભલે ને ભાવસ્તવ (ચારિત્ર)ની પ્રાપ્તિને હજુ ઘણી વાર હોય તેમ ભાવઆજ્ઞાના અનુરાગરૂપ આંશિકભાવયુક્ત અપુનબંધકને ભાવઆજ્ઞાપ્રાપ્તિમાં ઘણું વ્યવધાન હોવા છતાં દ્રવ્યઆજ્ઞા હોવામાં કોઈ વાંધો નથી. ભાવસ્તવના અનુરાગરૂપ ભાવાંશયુક્ત ઉક્ત ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવરૂપ એટલા માટે બને છે કે જે સર્વથા ભાવશૂન્ય હોય તે અનુષ્ઠાનો જ વિપરીત હોય છે. અર્થાત્ તે અનુષ્ઠાનો જ ભાવસ્તવનું કારણ બનતા ન હોઈ મુખ્યતયા દ્રવ્યસ્તવ પણ હોતા નથી. (ચરમાવર્તવર્તી અનુષ્ઠાનોમાં વિલક્ષણતા) વળી આમ ચરમાવર્તમાં ભાવઆજ્ઞાને ઘણું વ્યવધાન હોવા છતાં અપુનબંધકાદિ જીવોને દ્રવ્યઆજ્ઞા સંભવતી હોય તો જ, ચરમાવર્તમાં થતાં ગુરુદેવ વગેરેના પૂજનરૂપ અનુષ્ઠાન ભવાભિમ્પંગ અને અનાભોગથી મુક્ત હોઈ અન્ય આવર્ગોમાં થતાં અનુષ્ઠાનો કરતાં જે વિલક્ષણતા ધરાવે છે તે સંગત બને, કેમકે નહીંતર તો ચરમાવર્તના પૂર્વાર્ધમાં અચરમાવર્ત કરતાં દ્રવ્યઆજ્ઞા વગેરે રૂપ બીજી કોઈ વિશેષતા પ્રાપ્ત થઈ ન હોવાથી તે પૂર્વાર્ધભાવી અનુષ્ઠાનોમાં પણ કોઈ વિલક્ષણતા ન આવે, પણ એ વિલક્ષણતા હોવી યોગબિન્દુ(શ્લોક ૧૫ર થી ૧૬૨)માં આ રીતે કહી છે અન્ય=અચરમ આવર્તામાં અનુષ્ઠાન અવશ્ય ભવાભિવંગ અને અનાભોગ યુક્ત હોય છે. ચરમાવર્તમાં તે સ્વાભાવિક કર્મબંધયોગ્યતા રૂપ મલ અલ્પ થયો હોવાના કારણે એના કરતાં જુદા પ્રકારનું હોય છે, તે જાણવું. દેવપૂજા વગેરે રૂપ એકનું એક જ અનુષ્ઠાન જુદા જુદા કર્તાને આશ્રીને બદલાઈ જાય છે. જેમ કે તેના તે જ ભોજનથી રોગીને બળની હાનિ થાય છે અને નિરોગીને પુષ્ટિ થાય છે. અનુષ્ઠાન બદલાઈ જવાની આ વાત આના પરથી પણ સિદ્ધ થાય છે કે ચરમ-અચરમ આવર્તની વિવક્ષા વિના પણ સામાન્યથી જ પતંજલિ વગેરે યોગીઓએ આ બાબતમાં અનુષ્ઠાનના વિષાદિ પાંચ ભેદ કહ્યા છે. અપેક્ષા વગેરેથી કરાતા ગુરુપુજનાદિ અનુષ્ઠાનના વિષ, ગર, અનનુષ્ઠાન, તહેતુ અને અમૃત એ ભેદો છે. લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે અનુષ્ઠાન વિષ બને છે, કેમ કે (૧) તે નિર્મળ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વિષાદિ પાંચ અનુષ્ઠાનો दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात् ।। अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति ततश्चैतद् यथोदितम् ।। एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ।। जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ।। एवं च कर्तृभेदेन चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्ते गुरुदेवादिपूजनम् ।। यतो विशिष्टः कर्ताऽयं तदन्येभ्यो नियोगतः । तद्योगयोग्यताभेदादिति सम्यग्विचिन्त्यताम् ।। अत्र पूर्वं ह्येकान्तेन योगाऽयोग्यस्यैव देवादिपूजनमासीत, चरमावर्ते तु समुल्लसितयोगयोग्यभावस्येति चरमावर्त्तदेवादिपूजनस्यान्यावर्त्तदेवादिपूजनादन्यादृशत्वमिति वृत्तिकृद् विवृतवान् । एतेन “यत्त्वन्यतीर्थिकाभिमताकरणनियमादेः सुन्दरत्वेन भणनं तद् हिंसाद्यासक्तजनस्य मनुष्यत्वચિત્તને મારી નાંખે છે, તેમજ (૨) દેવપૂજા વગેરે રૂપ મોટી ચીજની અતિતુચ્છ એવી લબ્ધિ વગેરેની સ્પૃહા રાખીને લઘુતા કરે છે. ઈહલોકથી નિરપેક્ષપણે પારલૌકિક દિવ્યભોગની અભિલાષાથી અનુષ્ઠાન સચ્ચિત્તમારણ વગેરે ઉક્ત કારણોથી “ગર' બની જાય છે એમ પંડિતો કહે છે. માત્ર આ કાલાન્તરે હેરાન કરનાર હોઈવિષ નથી કહેવાતું, “ગર' કહેવાય છે. ઈહલોકાદિને વિશે અનાભોગવાળા જીવના દેવપૂજન વગેરે “અનનુષ્ઠાન' છે. આવા જીવનું મન અત્યન્ત સંપ્રમુગ્ધ હોય છે, તેથી એનું અનુષ્ઠાન યથોક્ત પ્રકારનું હોય છે. “સઅનુષ્ઠાન પરના ભાવબહુમાનથી આદિધાર્મિક કાલમાં કરાતું અનુષ્ઠાન મુક્તિઅદ્વેષ કે મુક્તિ પરના આંશિક રાગરૂપ શુભ ભાવાંશનો મેળાપ થયો હોવાથી સઅનુષ્ઠાનના પરિણામનો શ્રેષ્ઠ હેતુ બને છે. એવું યોગજ્ઞો કહે છે. તેથી એ તદ્ધતુ કહેવાય છે. ભગવાને કહ્યું છે માટે કરું છું' એવા અભિપ્રાયથી કરાતું અનુષ્ઠાન ભાવસાર શુદ્ધ શ્રદ્ધાની મુખ્યતાવાળું હોય છે. “એ અનુષ્ઠાન સંવેગગર્ભિત હોઈ અત્યન્ત અમરણ હેતુ હોવાથી અમૃત અનુષ્ઠાન છે.” એમ મહામુનિઓ કહે છે. આમ ચરમપુગલપરાવર્તમાં થતું ગુરુદેવાદિપૂજન કર્તા બદલાઈ ગયો હોવાના કારણે અચરમાવર્તભાવી અનુષ્ઠાનો કરતાં અન્ય પ્રકારનું હોય છે, કેમ કે તેનો આ ચરમાવર્તવર્ણી કર્તા બીજા અચરમાવર્તવર્ણી કર્તાઓ કરતાં યોગસંબંધી યોગ્યતારૂપ વિશેષ પ્રાપ્ત થયો હોવાથી અવશ્ય જુદો હોય છે એ સમ્યગૂ વિચારવું.” આ બાબતમાં રહસ્ય એ છે કે તે અનુષ્ઠાનો કરનાર જીવ અચરમાવર્તામાં યોગ માટે એકાન્ત અયોગ્ય હતો જ્યારે ચરમાવર્તમાં તેનામાં યોગની કંઈક યોગ્યતા પેદા થઈ ગઈ હતી. આ કારણે ચરમાવર્તભાવી અનુષ્ઠાનો અન્ય અચરમાવર્તભાવી અનુષ્ઠાનો કરતાં વિલક્ષણ હોય છે, એવું ટીકાકારે વિવરણ કર્યું છે. આમ “ચરમાવર્તમાં માર્ગાનુસારીપણું અને દ્રવ્યઆજ્ઞા હોય છે તેમજ અનુષ્ઠાનો વિલક્ષણ સુંદર હોય છે, એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ પૂર્વપક્ષીની આ વાતનું નિરાકરણ થઈ ગયેલું જાણવું કે – “અન્યતીર્થિકોના અકરણનિયમ વગેરેને જે સુંદર હોવા કહ્યા છે તે પણ વાસ્તવિક Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ स्येव स्वरूपयोग्यतया व्यवहारतो मन्तव्यं, निश्चयतस्तु मिथ्यादृगकरणनियमो हिंसाद्यासक्तजनमनुष्यत्वं वेत्युभयमपि संसारकारणत्वेनानर्थहेतुत्वादसुन्दरमेवेति" यत्केनचिदुक्तं तदपास्तं, न ह्येतादृशं वचनमभिनिवेशं विना संभवति, यतः पूर्वसेवाऽपि मुक्त्यद्वेषादिसङ्गता चरमावर्त्तभाविनी निश्चयतः प्राच्यावतभावितद्विलक्षणा योगयोग्यतयाऽऽचार्यरतिशयितोक्ता, किं पुनरकरणनियमस्य साक्षाद् योगाङ्गस्य वक्तव्यमिति । न हि मनुष्यत्वसदृशमकरणनियमादिकं, अन्येषामपि सदाचाररूपस्य तस्य सामान्यधर्मप्रविष्टत्वात्, सामान्यधर्मस्य च भावलेशसङ्गतस्य विशेषधर्मप्रकृतित्वात्, मनुष्यत्वं चानीदृशम् । किञ्च हिंसाद्यासक्तमनुष्यत्वस्थानीयं यदि मिथ्यात्वविशिष्टमकरणनियमादिकं तदा मेघकुमारजीवहस्त्यादिदयाऽपि तादृशी स्याद्, उत्कटमिथ्यात्वविशिष्टस्य तस्य तथात्वे રીતે સુંદર હોવાના કારણે નહિ, કિન્તુ જેમ હિંસા વગેરેમાં ડૂબેલા માણસનું મનુષ્યત્વ સુંદર બનવાની સ્વરૂપયોગ્યતા ધરાવતું હોઈ વ્યવહારથી સુંદર હોય છે તેમ સ્વરૂપયોગ્યતાના કારણે વ્યવહારથી જ સુંદર કહ્યા હોવા જાણવા. નિશ્ચયથી તો મિથ્યાત્વીનો અકરણનિયમ કે હિંસાદિમાં આસક્તજીવનું મનુષ્યત્વ એ બંને સંસારનું જ કારણ બનતાં હોઈ અસુંદર જ હોય છે.”— (અકરણનિયમ અને મનુષ્યત્વમાં વૈષમ્ય) પૂર્વપક્ષીનું આવું વચન “અપુનબંધક વગેરે ચરમાવર્તવર્તી મિથ્યાત્વીની પ્રવૃત્તિઓ પણ અસુંદર જ હોય” એવા અભિનિવેશ વિના ખરેખર બોલી શકાય એવું નથી. કેમ કે પૂર્વાચાર્યોએ સાક્ષાત્ યોગાંગ એવા અકરણનિયમને જ નહિ પણ તે યોગાંગના પૂર્વભૂમિકા રૂપ અને ચરમાવર્તમાં થયેલી એવી મુક્તિઅદ્વેષાદિયુક્ત પૂર્વસેવાને પણ ઊભી થયેલ યોગની યોગ્યતાના કારણે અચરમાવર્તભાવી પૂર્વસેવાઓ કરતાં ચઢિયાતી કહી છે. તેથી અકરણનિયમનું તો પૂછવું જ શું? વળી અકરણનિયમ વગેરેમાં કંઈ મનુષ્યત્વનું સાદશ્ય નથી કે જેથી તમે દૃષ્ટાન્ત તરીકે આપેલ મનુષ્યત્વ દાન્તિક અકરણનિયમમાં પણ નિશ્ચયથી અસુંદરત્વની સિદ્ધિ કરી આપે. કારણ કે ગાઢ મિથ્યાત્વી વગેરેના પણ અકરણનિયમ વગેરે સદાચાર રૂપ હોઈ દુન્યવી દૃષ્ટિએ સામાન્ય ધર્મમાં ગણાય છે. જ્યારે હિંસા વગેરેમાં આસક્ત વ્યક્તિનું મનુષ્યત્વ તો એ રીતે પણ ધર્મમાં કે સુંદર વસ્તુઓમાં ગણતરી પામતું નથી. સામાન્ય ધર્મમાં ગણતરી પામતા પણ તે અકરણનિયમાદિ વાસ્તવિકતાએ સુંદર એટલા માટે નથી કે આંશિક ભાવયુક્ત તે અકરણનિયમાદિ જ ભાવઆજ્ઞા વગેરે રૂપ વિશેષધર્મનું કારણ બનતા હોય છે, જે આંશિકભાવ જ ગાઢ મિથ્યાત્વી વગેરેને હોતો નથી. એ વાત ધ્યાનમાં રાખવી. વળી મિથ્યાત્વયુક્ત (સહચરિત) અકરણનિયમ વગેરે જો હિંસાદિ યુક્ત મનુષ્યત્વ જેવા હોય અને તેથી નિશ્ચયથી અસુંદર જ હોય તો તો મેઘકુમારના જીવ હાથીની દયા પણ મિથ્યાત્વયુક્ત જ હોઈ વાસ્તવિક રીતે અસુંદર જ થઈ જવાની આપત્તિ આવે. તેથી, ઉત્કટ મિથ્યાત્વયુક્ત અકરણનિયમ-દયા વગેરેને જ જો અસુંદર હોવા કહેશો, તો અમારે એ ઈષ્ટ Page #160 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બંધકના લક્ષણો <0 चेष्टापत्तिः, अपुनर्बन्धकादीनामुत्कटमिथ्यात्वाभावात्पूर्वसेवायामपि च तेषामेवाधिकृतत्वात् । तदुक्तं ૧૧૭ अस्यैषा मुख्यरूपा स्यात्पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन शेषस्याप्युपचारतः । । १७९ ।। इति । न चापुनर्बन्धकादेरपि न सम्यगनुष्ठानमिति शङ्कनीयम् - १ " सम्माणुट्ठाणं चिय ता सव्वमिणंति तत्तओ णेयं । ण य अपुनबंधगाई मुत्तुं एयं इहं होइ ।।९९६।।" “સભ્યાનુષ્ઠાનનેવ=આજ્ઞાડનુલાવરણમેવ, તત્તસ્માત્, સર્વ=ત્રિવ્રારમપીયમનુષ્ઠાન, તત્ત્વત:=પારમાર્થિव्यवहारनयदृष्ट्या, ज्ञेयम्, अत्र हेतुमाह-न च = नैव, यतोऽपुनर्बन्धकमार्गाभिमुखमार्गपतितान्मुक्त्वा एतदनुष्ठानमिहैतेषु जीवेषु भवति, अपुनर्बन्धकादयश्च सम्यगनुष्ठानवन्त एव" इत्युपदेशपदसूत्रवृत्तिवचनादपुनर्बन्धकादेः सम्यगनुष्ठाननियमप्रतिपादनात् । त्रिप्रकारं ह्यनुष्ठानं सतताभ्यासविषयाभ्यासभावाभ्यासभेदात्, तत्र नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यताऽऽपादकमातापितृविनयादिवृत्तिः सतताभ्यासः । विषयेऽर्हल्लक्षणे मोक्षमार्गस्वामिनि वा विनयादिवृत्तिः स विषयाभ्यासः । दूरं भवा જ છે. કેમકે અમે જેમના અકરણનિયમ વગેરેને સુંદર કહીએ છીએ તે અપુનર્બંધક વગેરેને પણ ઉત્કટ મિથ્યાત્વ તો હોતું જ નથી. ‘તેઓના જ અકરણનિયમ વગેરે યોગાંગ હોવા અમને અભિપ્રેત છે. અન્ય મિથ્યાત્વીઓના ના નહિ' એ વાત પૂર્વસેવાના પણ તેમને જ અધિકારી બતાવ્યા હોવા પરથી જણાય છે. યોગબિન્દુ (૧૭૯) માં કહ્યું છે કે “આ અપુનર્બંધકની પૂર્વસેવા મુક્તિને અનુકૂલ કંઈક શુભ ભાવ જાગ્યો હોવાથી નિરુપચરિત રીતે પૂર્વે કહ્યા મુજબની હોય છે. સમૃદ્ધબંધક વગેરે શેષ જીવોની તે ઉપચારથી તેવી હોય છે.’ (અપુનર્બંધકાદિ સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય) “અપુનર્બંધકાદિનું અનુષ્ઠાન પણ સમ્યગ્ હોતું નથી.” એવી શંકા ન કરવી, કેમ કે ઉપદેશપદ સૂત્ર (૯૯૬) અને વૃત્તિમાં અપુનર્બંધકને સમ્યક્ અનુષ્ઠાન જ હોય એવો નિયમ બતાવ્યો છે. તે સૂત્રવૃત્તિ આ પ્રમાણે -“તેથી આ ત્રણે પ્રકારનું બધું અનુષ્ઠાન તાત્ત્વિકદષ્ટિએ=પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિએ આજ્ઞાનુકૂલ આચરણરૂપ સમ્યગ્ અનુષ્ઠાન જ છે એ જાણવું, કેમ કે આ અનુષ્ઠાન અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિતને છોડીને અન્ય જીવોને હોતું નથી. અને અપુનર્બંધક વગેરે જીવો તો સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય છે.” અહીં કહેલા અનુષ્ઠાનના ત્રણ પ્રકાર આ છે - સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ. એમાં ઉપાદેય હોવાથી લોકોત્તર ગુણોની પ્રાપ્તિની યોગ્યતા ઊભી કરી આપનારી માતાપિતાના વિનયાદિની પ્રવૃત્તિ હંમેશાં કરવી તે સતતાભ્યાસ છે. શ્રીઅરિહંત પરમાત્મારૂપ કે મોક્ષમાર્ગના સ્વામીરૂપ વિષયના વિનયાદિની પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. સંસારથી અત્યંત ઉદ્વિગ્ન १. सम्यगनुष्ठानमेव तस्मात्सर्वमिद तत्त्वतो ज्ञेयम् । न चापुनर्बन्धकादि मुक्त्वैतदिह भवति ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ दुद्विग्नस्य सम्यग्दर्शनादीनां भावानामभ्यासश्च भावाभ्यास इति । तच्च निश्चयतो मोक्षानुकूलभावप्रतिबद्धत्वाद् विषयगतमेव, इत्यपुनर्बन्धकादिः सम्यगनुष्ठानवानेवेति योगमार्गोपनिषद्विदः । येन चात्यन्तं सम्यक्त्वाभिमुख एव मिथ्यादृष्टिर्मार्गानुसारी गृह्यते तेनादिधार्मिकप्रतिक्षेपादपुनर्बन्धकादयस्त्रयो धर्माधिकारिण इति मूलप्रबन्ध एव न ज्ञातः, सम्यक्त्वाभिमुखस्यैवापुनर्बन्धकस्य पृथग्गणने चारित्राभिमुखादीनामपि पृथग्गणनापत्त्या विभागव्याघातात् । तस्माद् यथा चारित्राद् व्यवहितस्यापि सम्यग्दृशः शमसंवेगादिना सम्यग्दृष्टित्वं निश्चीयते तथा सम्यक्त्वाद् व्यवहितस्यापुनर्बन्धकादेरपि तल्लक्षणैस्तद्भावो निश्चेयः । तल्लक्षणप्रतिपादिका चेयं पञ्चाशकગાથા (૨-૪) “पावं ण तिव्वभावा कुणइ ण बहुमन्नइ भवं घोरं । उचियट्ठिरं च सेवइ सव्वत्थ वि अपुणबंध ।। " જીવ સમ્યગ્દર્શનાદિ ભાવોનો જે અભ્યાસ કરે છે તે ભાવાભ્યાસ છે. આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન મોક્ષાનુકૂલ ભાવ સાથે સંકળાયેલું હોઈ નિશ્ચયપ્રાપક વ્યવહારનયની દૃષ્ટિએ એક પ્રકારનું વિષયગત જ છે. માટે, ઉપદેશપદની ૯૯૬મી ગાથા વગેરેના અધિકાર મુજબ ‘અપુનર્બંધક વગેરે જીવો સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય છે' એવું યોગમાર્ગના રહસ્યને પામેલા જાણકારો કહે છે. (અપુનબંધકાદિ પણ ધર્માધિકારી) “સમ્યક્ત્વને અત્યન્ત અભિમુખ થયેલો મિથ્યાર્દષ્ટિ જ માર્ગાનુસારી હોય છે” એવું જે માને છે તેણે તો આદિધાર્મિક મિથ્યાત્વીઓની વાત ઉડાવી દીધી હોવાથી જણાય છે કે “અપુનર્બંધક વગેરે ત્રણ પ્રકારના જીવો ધર્મના અધિકારી છે” એ મૂળ વાત જ તેણે જાણી નથી. ~ “અપુનર્બંધક વગેરેને જે ધર્માધિકારી કહ્યા છે તેમાં સમ્યક્ત્વને અત્યંત અભિમુખ થયેલ અપુનર્બંધકની જ વાત જાણવી. ચરમાવર્ત્તના પ્રારંભાદિ કાલે રહેલા શેષ અપુનબંધકાદિની નહિ” ~ એવું જો કહેશો તો એમાં જેમ એ અપુનબંધક જીવોને શેષ અપુનર્બંધક જીવો કરતાં જુદા ગણ્યા તેમ ચારિત્રને અત્યંત અભિમુખ સમ્યક્ત્વીઓને પણ શેષ સમ્યક્ત્વીઓ કરતાં જુદા ગણવા પડશે અને તો પછી જીવોનું મિથ્યાત્વી, અપુનર્બંધક વગેરે જે વિભાગીકરણ કર્યું છે એ ભાંગી પડશે. તેથી ચારિત્રથી દૂર રહેલા સમ્યક્ત્વીમાં પણ જેમ શમ-સંવેગ વગેરે રૂપ સમ્યક્ત્વના લક્ષણોથી સમ્યગ્દષ્ટિપણાનો નિશ્ચય કરાય છે તેમ સમ્યક્ત્વથી દૂર રહેલા પણ અપુનર્બંધકમાં અપુનર્બંધકપણાના “પાપ તીવ્રભાવે ન કરવું” વગેરે રૂપ લક્ષણોથી અપુનર્બંધકપણાનો નિશ્ચય કરવો જોઈએ. અર્થાત્ તે પણ વાસ્તવિક રીતે અપુનર્બંધક જ છે અને તેથી ધર્માધિકારી જીવોમાં એની પણ ગણતરી છે જ. અપુનર્બંધકનાં લક્ષણો જણાવતી પંચાશકની (૩-૪) ગાથાનો ભાવાર્થ - “અપુનર્બંધક જીવ પાપને તીવ્રભાવે કરતો નથી, ઘોર સંસાર પર બહુમાન રાખતો નથી અને હંમેશાં १. पापं न तीव्रभावात्करोति न बहु मन्यते भवं घोरम् । उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्धकः ॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકના લક્ષણો ૧૧૯ – एतवृत्तिर्यथा - ‘पापमशुद्धं कर्म, तत्कारणत्वाद् हिंसाद्यपि पापं तद्, न नैव, तीव्रभावाद्=गाढसंक्लिष्टपरिणामात्, करोति-विधत्ते, अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैर्मल्यविशेषत्वात् । तीव्रति विशेषणादापन्नमतीव्रभावात्करोत्यपि, तथाविधकर्मदोषात् । तथा न बहुमन्यते न बहुमानविषयीकरोति, भवं संसारं, घोरं रौद्रं, तस्य घोरत्वावगमात् । तथोचितस्थिति अनुरूपप्रतिपत्तिं, 'च'शब्दः समुच्चये, सेवते भजते, कर्मलाघवात्, सर्वत्रापि आस्तामेकत्र, देशकालावस्थाऽपेक्षया समस्तेष्वपि देवातिथिमातापितृप्रभृतिषु, मार्गानुसारिताऽभिमुखत्वेन मयूरशिशुदृष्टान्तात्, अपुनर्बन्धकः उक्तनिर्वचनो जीवः इत्येवंविधक्रियालिङ्गो भवतीति गाथार्थः ।।' न चापुनर्बन्धकस्य क्वचिन्मार्गानुसारितायाः क्वचिच्च तदभिमुखत्वस्य दर्शनेन भ्रमकलुषितं चेतो विधेयं, द्रव्यभावयोगाभिप्रायेणोभयाभिधानाविरोधात् । एतेन "मार्गानुसारित्वात्' इत्यत्र धर्मबिन्दुप्रकरणे (६-२२) मार्गस्य सम्यग्ज्ञानादेर्मुक्तिपथस्यानुवर्त्तनादिति व्याख्यानात् , वन्दारुवृत्तावपि 'मग्गाणुसारिअत्ति असद्ग्रहपरित्यागेनैव तत्त्वप्रतिपत्तिर्मार्गानुसारितेत्येवं व्याख्यानान मिथ्यादृष्टेरकरणनियमादिकारिणोऽपि मार्गानुसारित्वं" इत्यपास्तं, ઉચિત સ્થિતિનું પાલન કરે છે.” આની વૃત્તિનો અર્થ - “અશુદ્ધ કર્મ રૂપ પાપનું કારણ હોઈ હિંસા વગેરે પણ પાપ છે. તેને ગાઢ સંક્લિષ્ટ પરિણામથી કરતો નથી, કેમ કે અત્યંત ઉત્કટ મિથ્યાત્વાદિનો ક્ષયોપશમ થયો હોવાથી આત્માની વિશેષ પ્રકારે નિર્મળતા થઈ હોય છે. અહીં તીવ્ર એવું વિશેષણ કહ્યું છે એનાથી જણાય છે કે તેવા પ્રકારના કર્મદોષના કારણે મંદભાવે હિંસાદિ પાપ કરે પણ ખરો. તથા ઘોર સંસારની રૌદ્રતા જાણેલી હોવાથી તેના પર બહુમાન રાખતો નથી. તેમજ કર્મની લઘુતા થઈ હોવાના કારણે કોઈ એક દેશકાલાદિમાં જ નહિ પણ સર્વત્ર દેશકાલાદિમાં દેવ-અતિથિ-માતા-પિતા વગેરે સમસ્ત વ્યક્તિઓ પ્રત્યે માર્ગાનુસારિતાને અભિમુખ થયો હોઈ મયૂરશિશુના દષ્ટાન્ન મુજબ યોગ્ય વ્યવહાર કરવા રૂપ ઉચિત સ્થિતિને સેવે છે. જેની વ્યાખ્યા પૂર્વે કહી ગયા છીએ તે અપુનબંધકજીવ આવા પ્રકારની ક્રિયાઓ રૂપ લિંગ=લક્ષણવાળો હોય છે. એવો ગાથાર્થ છે.” અપુનબંધકમાં ક્યારેક માર્ગોનુસારિતા અને ક્યારેક માર્ગાનુસારિતાને અભિમુખત્વ હોવું કહેલું જે દેખાય છે તેનાથી ગૂંચવણમાં ન પડવું, કેમ કે દ્રવ્યયોગ અને ભાવયોગના અભિપ્રાયથી એ બંને રીતે કહેવામાં કોઈ દોષ નથી. (અન્યથા જૈનપ્રક્રિયાવિલોપની આપત્તિ) આમ “અત્યન્ત સમ્યક્ત્વાભિમુખ જીવ જ માર્ગાનુસારી હોય છે એવું નથી.” એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ ~ ધર્મબિંદુ પ્રકરણનાં છઠ્ઠા અધ્યયનના ૨૨માં “માનુસારિત્રાત્' એવા સૂત્રની કરેલી “સમ્યગ્દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગને અનુસરતાં હોવાથી એવી વ્યાખ્યાથી અને “પુસરિકા' પદની વન્દારુવૃત્તિમાં કરેલી “અસગ્રહના પરિત્યાગપૂર્વક થયેલ તત્ત્વમતિપત્તિ જ માર્ગાનુસારિતા છે.' એવી વ્યાખ્યાથી જણાય છે કે “અકરણનિયમ વગેરે કરનાર પણ અપુનબંધકાદિ મિથ્યાષ્ટિઓ તાદશ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ पराभिमतस्य सम्यक्त्वाभिमुखस्येवापुनर्बन्धकादेः सर्वस्यापि धर्माधिकारिणो योग्यतया तत्त्वप्रतिपत्तेर्मार्गानुसारिताया अप्रतिघातात्, मुख्यतत्त्वप्रतिपत्तेश्च मेघकुमारजीवहस्त्यादावपि वक्तुमशक्यत्वात् । तस्मात्संगमनयसारादिवदतिसंनिहितसम्यक्त्वप्राप्तीनामेव मार्गानुसारित्वमिति मुग्धप्रतारणमात्रम्, अपुनर्बन्धकादिलक्षणवतामेव तथाभावाद्, अन्यथा तादृशसंनिहितत्वानिश्चयेऽपुनर्बन्धकाधुपदेशोऽप्युच्छिद्यतेति सकलजैनप्रक्रियाविलोपापत्तिः । किञ्च, बीजादीनां चरमपुद्गलपरावर्त्तभावित्वस्य तत्प्राप्तावुत्कर्षत एकपुद्गलपरावर्त्तकालमानस्य तेषां सान्तरेतरत्वभेदस्य च प्रतिपादनान सम्यक्त्वातिसंनिहितमेव मार्गानुसारित्वं भवतीति नियमः श्रद्धेयः । तदुक्तं पञ्चमविंशिकायाम् बीजाइकमेण पुणो जायइ एसुत्थ भव्वसत्ताणं । णियमा न अन्नहा वि हु(उ) इट्ठफलो कप्परुक्खुव्व ।। તત્ત્વપ્રતિપ્રત્તિથી શૂન્ય હોવાના કારણે માર્ગાનુસારી હોતા નથી.” - પૂર્વપક્ષીની એ વાતનું નિરાકરણ જાણવું, કેમ કે તેવું કહેનાર પૂર્વપક્ષીને પણ જે સમ્યકત્વાભિમુખ મિથ્યાત્વીઓ માર્ગાનુસારી તરીકે માન્ય છે તેઓની જેમ અપુનબંધક વગેરે બધા ધર્માધિકારીઓમાં પણ તત્ત્વપ્રતિપત્તિની યોગ્યતા હોવાના કારણે ઔપચારિક તત્ત્વપ્રતિપત્તિ તો હોય જ છે. “મુખ્ય (અનૌપચારિક) તત્ત્વપ્રતિપત્તિ હોય તો જ માર્ગાનુસારિતા હોય એવું જો માનવાનું હોય તો તો મેઘકુમારના જીવ હાથી વગેરેમાં પણ તેઓ હજુ મિથ્યાત્વી હોવાથી તેવી તત્ત્વપ્રતિપત્તિ કહી શકાતી ન હોવાથી માર્ગાનુસરિતા પણ કહી શકાશે નહિ. તેથી “જેઓ સંગમ-નયસાર વગેરેની જેમ સમ્યકત્વની અત્યન્ત નજીક હોય તેઓ જ માનુસારી છે.” એવું કહેવું એ તો મુગ્ધજીવોને માત્ર ઠગવાની જ વાત છે, કેમ કે વાસ્તવમાં તો અપુનબંધકાદિના લક્ષણયુક્ત જીવો જ માર્ગાનુસારી હોય છે, નહીંતર તો તેવા સંનિહિતપણાના નિશ્ચયની ગેરહાજરીમાં અપુનબંધકાદિને ઉદ્દેશીને આદિધાર્મિક ઉચિત આચારોના અપાતા ઉપદેશનો જ ઉચ્છેદ થઈ જશે, કેમ કે તે અપુનબંધકાદિને તો પૂર્વપક્ષીએ ધર્માધિકારી જ માન્યા ન હોઈ ધર્મનો ઉપદેશ પણ શેનો દેવાનો? અને સમ્યક્ત્વી જીવો તો એનાથી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા હોઈ તેઓ માટે પણ એ ઉપદેશ અયોગ્ય છે. તેમજ સમ્યકત્વાભિમુખ જીવોનો તો નિશ્ચય થઈ શકતો નથી. અને જો આ રીતે એ ઉપદેશનો વિચ્છેદ થઈ જાય તો તો સંપૂર્ણ જૈન પ્રક્રિયા જ ઊડી જશે. વળી બીજ વગેરે ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રાપ્ત થાય છે તેનાં, તેની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલ પરાવર્ત સંસાર જ બાકી હોય છે તેનાં અને તે બીજ-અંકુર વગેરે સાન્તર (કાલના વ્યવધાન સહિત) કે નિરન્તર (વ્યવધાન વિના) પ્રાપ્ત થાય છે તેનાં શાસ્ત્રોમાં મળતાં પ્રતિપાદનથી જણાય છે કે “માર્ગાનુસારિતા સમ્યકત્વને અતિસંનિહિત જ હોય છે એવો નિયમ શ્રદ્ધેય નથી. પાંચમી વિશિકામાં કહ્યું છે કે – १. बीजादिक्रमेण पुनर्जायते एषोऽत्र भव्यसत्त्वानाम् । नियमान्नान्यथाऽपि खल्विष्टफल: कल्पवृक्ष इव ॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાવધર્મના બીજાંકુરાદિ ૧૨૧ बीजविमस्स णेयं दणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा ।। तीए चेवणुबन्धो अकलंको अंकुरो इहं णेओ । कटुं पुण विण्णेया तदुवायनेसणा चित्ता ।। तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्तीइ पुर्फ गुरुसंजोगाइरूवं तु ।। तत्तो सुदेसणाईहिं होइ जा भावधम्मसंपत्ती । तं फलमिह विनेयं परमफलपसाहगं णियमा ।। बीजस्सवि संपत्ती जायइ चरमंमि चेव परिअट्टे । अच्चंतसुंदरा जं एसावि तओ ण सेसेसु ।। ण य एअंमि अणंतो जुज्जइ णेयस्स णाम कालुत्ति । ओसप्पिणी अणंता हुंति जओ एगपरिअट्टे ।। बीजाइआ य एए तहा तहा संतरेतरा णेया । तहभव्वत्तक्खित्ता एगंतसहावबाहाए ।। (બીજાદિ ક્રમે ભાવધર્મની પ્રાપ્તિ) વળી આ (ભાવધર્મ) ભવ્યજીવોને નિયમા બીજ વગેરેના ક્રમે જ પ્રાપ્ત થાય છે. એ વિના નહિ, જેમકે ઇષ્ટફળ આપનાર કલ્પવૃક્ષ. ધર્મને કરનારા જીવોને જોઈને બહુમાનયુક્ત શુદ્ધપ્રશંસા વડે તે ધર્મ પોતે પણ કરવાની ઇચ્છા કરવી એ ભાવધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે. તે ઇચ્છાનો જ નિષ્કલંક અનુબંધ પડવો એ અંકુર છે. તે ધર્મના ઉપાયભૂત સાધનોની વિવિધ શોધખોળ કરવી એ થડ છે. તે ઉપાયોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ પાંદડાં વગેરે રૂપ છે. યોગ્ય ગુરુનો સંયોગ વગેરે તેની સંપ્રાપ્તિનું ફૂલ છે. તે ગુરુ વગેરે પાસેથી મળેલી સદંશનાવગેરેથી જે ભાવધર્મની સંપ્રાપ્તિ થાય છે તેને અહીં ફળ જાણવું, જે અવશ્ય પરમફળ (મોક્ષ)નું પ્રસાધક હોય છે. બીજની સંપ્રાપ્તિ પણ ચરમ પુદ્ગલપરાવર્તમાં જ થાય છે, કેમકે એ પણ એક અત્યંત સુંદર ચીજ હોવાથી શેષ (અચરમ) પરાવર્તામાં થતી નથી. તેમ છતાં તે થવા માત્રથી “હવે એ જીવનો સંસારકાળ અનંત હોવો યોગ્ય નથી એવું નથી, કેમ કે એક પરાવર્તમાં પણ અનંતી અવસર્પિણીઓ હોય છે. આ બીજ – અંકુર વગેરે તે તે અનેક પ્રકારે વચમાં વચમાં અંતર પડવા પૂર્વક થાય છે કે નિરંતર પણ થાય છે, જેઓ એકાન્ત સ્વભાવને (એકાન્ત કૂટનિત્ય વગેરે રૂપ કે જીવની તે તે ભૂમિકા ન બદલાવા રૂપ કે માત્ર સ્વભાવથી જ બધા કાર્યો થાય છે તેવી માન્યતા રૂ૫) બાધિત કરીને તથાભવ્યત્વથી ખેંચાઈ આવેલા હોય છે.” આમ બીજાદિની પ્રાપ્તિ ચરમાવર્તમાં १. बीजमप्यस्य ज्ञेयं दृष्ट्वैतत्कारिणो जीवान्। बहुमानसंगतया शुद्धप्रशंसया करणेच्छा ।। तस्याश्चैवानुबन्धोऽकलङ्कोऽङ्कुर इह ज्ञेयः । काष्ठं पुनर्विज्ञेया तदुपायान्वेषणा चित्रा ॥ तेषु प्रवृत्तिश्च तथा चित्रा पत्रादिसदृशी भवति । तत्संप्राप्त्याः पुष्पं गुरुसंयोगादिरूपं तु ॥ ततः सुदेशनादिभिर्भवति या भावधर्मसंप्राप्तिः। तत्फलमिह विज्ञेयं परमफलप्रसाधकं नियमात् ।। बीजस्यापि संप्राप्तिर्जायते चरम एव परावर्ते । अत्यन्तसुंदरा यदेषाऽपि ततो न शेषेषु ।। न चैतस्मिन्ननन्तो युज्यते नैतस्य नाम काल इति। अवसर्पिण्योऽनन्ता भवन्ति यत एकपरावर्ते ॥ बीजादिकाश्च एते तथा तथा सान्तरेतरा ज्ञेयाः। तथाभव्यत्वाक्षिप्ता एकान्तस्वभावाबाधया। Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ एतेन यदुच्यते केनचिद् ‘बीजादिप्राप्तौ मार्गानुसार्यासम्यक्त्वोपलंभं संज्ञित्वमेव न व्यभिचरतीति' तदपास्तं द्रष्टव्यं, 'सण्णीणं पुच्छा-गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसतपुहुत्तं सातिरेगं' इत्यागमवचनात्संज्ञिकालस्योत्कर्षतः सातिरेकसागरोपमशतपृथक्त्वमानत्वाद्, अपुनर्बन्धकपदस्यापुनर्बन्धकत्वेनोत्कृष्टकर्मस्थितिक्षपणार्थपर्यालोचनायामप्येतदधिकसंसारावश्यकत्वाद्, बीजादिप्राप्तावप्येकपुद्गलपरावर्त्तनियतानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपकालमाननिर्देशात् । न च पञ्चमारके ज्ञानपञ्चकसद्भावाभिधानवद् बीजादिप्राप्तौ चरमपुद्गलपरावर्त्तकालमानाभिधानेऽपि नोत्कर्षतથાય છે ઇત્યાદિ પ્રતિપાદનથી જણાય છે કે માર્થાનુસારિતા સમ્યક્ત્વસંનિહિતજીવને જ હોય છે એ વાત અશ્રદ્ધેય છે. (બીજાદિની પ્રાપ્તિનો કાળ) આમ માર્ગાનુસારિતા અને બીજાદિપ્રાપ્તિ ચરમાવર્તમાં થાય છે એનું જે પ્રતિપાદન કર્યું તેનાથી - “માર્ગાનુસારી જીવ બીજ વગેરેની પ્રાપ્તિ થયે છતે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંજ્ઞીપણું છોડતો નથી અર્થાત્ એનું સંક્ષીપણું જળવાઈ રહે છે” – એવું જે કોઈએ કહ્યું છે તે નિરસ્ત જાણવું, કેમકે “સંજ્ઞીજીવો માટેનો પ્રશ્ન, ગૌતમ! સંજ્ઞીનો જઘન્ય કાલ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાલ સાધિક સાગરોપમશતપૃથકત્વ હોય છે” એવા આગમના ( ) વચનથી જણાય છે કે સંજ્ઞીજીવોનો ઉત્કૃષ્ટતાલ પણ સાધિક સાગરોપમશતપૃથક્વથી વધુ હોતો નથી. અને અપુનબંધકને અપુનબંધક અવસ્થામાં રહીને ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ ખપાવવામાં તો આના કરતાં પણ વધુ સંસારકાલ આવશ્યક હોય છે. કેમકે બીજાદિ પામેલ જીવના સંસારનો પણ ઉત્કૃષ્ટ એક પરાવર્ત જેટલો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ હોવો શાસ્ત્રમાં કહ્યો છે. એકવાર બીજાદિની પ્રાપ્તિકાલે અપુનબંધક બનેલ જીવ પોતાના આ સંપૂર્ણ સંસારકાલ દરમ્યાન ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતો ન હોવાથી અપુનબંધકપણું તો જાળવી જ રાખે છે અને છતાં સંપૂર્ણ કર્મસ્થિતિ તો ઉત્કૃષ્ટથી ચરમાવર્તના અંતે જ નાશ પામે છે. તેથી જણાય છે કે ઉત્કૃષ્ટથી આટલો સંસાર પણ આવશ્યક હોય છે. ત્યાં સુધી સંજ્ઞીપણું ટકતું નથી. તેથી ઉક્ત કથન અસત્ જાણવું. શંકા પાંચમા આરામાં પાંચ જ્ઞાનની હાજરી કહી છે તે “સંપૂર્ણ પાંચમા આરામાં તે હોય છે એવી ગણતરીથી નહિ, કિન્તુ પાંચમાં આરાના પ્રારંભકાલમાં તે હોય છે તેને લક્ષમાં રાખીને... એમ બીજાદિની પ્રાપ્તિ ચરમપુગલપરાવર્તમાં થાય છે એવું જે કહ્યું છે તે “સંપૂર્ણ ચરમાવર્તમાં (તેના પ્રારંભમાં પણ) તે થઈ શકે છે એવી ગણતરીથી નહિ પણ તેના એકદેશરૂપ અંત્ય અધપુગલપરાવર્સમાં તે થાય છે તેને લક્ષમાં રાખીને, અર્થાત્ જ્ઞાનપંચકની પાંચમા આરામાં વૃત્તિતા જેમ અવ્યાપ્યવૃત્તિ છે. તેમ બીજાદિ પ્રાપ્તિની ચરમાવર્તમાં વૃત્તિતા પણ અવ્યાપ્યવૃત્તિ છે. અને તેથી ‘ચરમાવર્તમાં બીજાદિની १. संज्ञिनां पृच्छा-गौतम ! जघन्येनान्तर्मुहूर्तम् । उत्कर्षेण सागरोपमशतपृथक्त्वं सातिरेकम् ॥ - - - - - - - - - - Page #166 -------------------------------------------------------------------------- ________________ બીજાદિપ્રાપ્તિના ચરમાવર્તકાળનું સમર્થન ૧૨૩ स्तावदन्तरं तस्य लभ्यत इति वाच्यम्, बीजादिप्राप्तौ चरमावर्त्तमान एव संसार इति परिपाट्या व्यापककालस्यैव लाभादधिकरणकालमानाभिप्रायेणेत्थमभिधानासंभवाद्, अन्यथा सम्यक्त्वेऽप्येतावान् संसार इति वचनस्याप्यनवद्यत्वप्रसङ्गात् । શિષ્ય - अचरिमपरिअडेसुं कालो भवबालकालमो भणिओ । चरिमो अ(उ) धम्मजुव्वणकालो तह चित्तभेओत्ति ।।१९।। ता बीजपुव्वकालो णेओ भवबालकाल एवेह । इयरो उ धम्मजुव्वणकालो विह लिंगगम्मुत्ति ।।१६।। इत्येतच्चतुर्थपञ्चमविंशिकागाथाद्वयार्थविचारणया बीजकालस्य चरमावर्त्तमानत्वमेव सिध्यति ।। ગપિ ૨ - नवनीतादिकल्पस्तत्तद्भावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्त्तश्चरमो न्यायसंगतम् ।।१६।। इति योगबिन्दुवचनाच्चरमावर्त्तस्य घृतादिपरिणामस्थानीये योगे म्रक्षणादिस्थानीयत्वसिद्धौ પ્રાપ્તિ થાય છે એવા શાસ્ત્રવચન પરથી બીજાદિની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તનું અંતર પડે છે એવો અર્થ નીકળતો નથી. સમાધાન : “બીજાદિની પ્રાપ્તિ પછી ચરમાવર્ત જેટલો જ સંસાર હોય છે.” એવી પણ વાત ગુરુપરંપરાથી સંભળવા મળે છે જેનાથી વ્યાપકકાલનો જ લાભ થાય છે અર્થાત્ બીજાદિ પ્રાપ્તિ (નો કાલ) એ સંપૂર્ણ ચરમાવર્ત કાલમાં વ્યાપીને રહી હોય છે એવું જ જણાય છે. વળી તમે કહો છો એવું હોય તો તો ફલિત એ થાય કે ચરમાવર્ત બીજાદિપ્રાપ્તિનું (એકભાગાવચ્છેદન) અધિકરણ માત્ર છે. અને તો તો “બીજાદિની પ્રાપ્તિ થએ છતે ચરમાવર્ત જેટલો સંસાર હોય છે.” ઇત્યાદિ રૂપે કથન થઈ શકશે નહિ, કેમકે નહીંતર તો એ રીતે “સમ્યત્વની પ્રાપ્તિ થએ છતે ચરમાવર્ત જેટલો સંસાર બાકી હોય છે” એવું પણ કથન નિર્દોષ બની જવાની આપત્તિ આવે, કારણ કે સમ્યક્તની પ્રાપ્તિ પણ ચરમાવર્તમાં જ થતી હોઈ ચરમાવર્ત તેનું પણ અધિકરણ તો છે જ. વળી “અચરમાવર્ત સંસારનો બાલ્યકાળ છે જ્યારે ચરમાવર્તને ધર્મયૌવનકાલ કહ્યો છે જે અનેક પ્રકારનો હોય છે. તેથી બીજપ્રાપ્તિ પૂર્વેનો કાલ ભવબાલ્યકાળ છે અને બીજો (પછીનો) કાલ ધર્મયૌવનકાલ છે એ જાણવું. જે ધર્મયૌવનકાળ તેના લિંગોથી જણાય છે.” ચોથી અને પાંચમી વિશિકાની આ બે ગાથાઓનો અર્થ વિચારવાથી જણાય છે કે બીજકાલ ચરમાવર્ત જેટલો હોય છે. વળી યોગબિન્દુ (૬)ના “આ યોગવિચારણામાં માખણ વગેરે જેવો ચરમાવર્તકાલ અધ્યાત્મ વગેરે પરિણામ રૂપ ભાવનું કારણ १. अचरमपरावर्तेषु कालो भवबालकालो भणितः । चरमश्च धर्मयौवनकालस्तथा चित्रभेद इति । २. तस्माद् बीजपूर्वकालो ज्ञेयो भवबालकाल एवेह । इतरस्तु धर्मयौवनकालोऽपीह लिङ्गगम्य इति । Page #167 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ सत्यन्यकारणसाम्राज्येऽपार्द्धपुद्गलपरावर्तमध्ये सम्यक्त्वादिगुणानामिव चरमावर्त्तमध्ये बीजोचित - गुणानामप्युत्पत्तिः कदाप्यविरुद्धैव, कालप्रतिबन्धाभावादिति व्यक्तमेव प्रतीयते, अत एव हि भोगाद्यर्थं यमनियमाराधनरूपां कापिलादिभिरभ्युपगतां पूर्वसेवां ૧૨૪ – अत एवेह निर्दिष्टा पूर्वसेवापि या परैः । सासन्नान्यगता मन्ये भवाभिष्वङ्गभावतः ।। ९७ ।। इतिग्रन्थेन चरमावर्त्तासन्नान्यतरपरावर्त्तवर्त्तिनीं हरिभद्रसूरिरभ्यधात्, तात्त्विकपूर्वसेवाया अपार्द्धपुद्गलपरावर्त्तादिमानत्वे चासन्नतोपलक्षणाय तत्पूर्वकालनियतामेवैनामवक्ष्यद् ग्रन्थकार इति । अपि च 'मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्याद्' इति वचनान्मनागपि संसारासङ्गनिवृत्तौ जीवस्यापुनर्बंधकत्वं सिद्ध्यति, तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणापि स्यात्, तस्य च चरमपुद्गलपरावर्त्तव्यवधानेनापि मोक्षहेतुत्वमुक्तम् । तथा च योगबिन्दुसूत्रवृत्ती - કહેવો એ ન્યાયસંગત છે.” એવા વચનથી ઘી વગેરે પરિણામ જેવા યોગ માટે ચ૨માવર્ત્ત માખણ જેવો સિદ્ધ થાય છે. એમ સમ્યક્ત્વ ગુણ માટે અંત્ય અર્ધપુદ્ગલપરાવર્ત્ત માખણ જેવો છે. તેથી જેમ અન્ય કારણસામગ્રી પ્રાપ્ત થયે છતે તે અર્ધ પુલપરાવર્ત્તમાં સમ્યક્ત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ ગમે ત્યારે થઈ શકે છે. કાલ તેમાં કોઈ પ્રતિબંધ કરતો નથી. (અર્થાત્ ‘અય ! શ્રી જિનેશ્વરાદિ ભલે તને પ્રાપ્ત થયા હોય, પણ તારો કાલ હજુ પાક્યો નથી તેથી સમ્યક્ત્વ નહિ મળે. રાહ જો' ...એવું કહેતો નથી.) તેમ અન્ય કારણસામગ્રીની પ્રાપ્તિ થયે છતે બીજોચિત ગુણોની ઉત્પત્તિ પણ ચમાવર્તમાં ગમે ત્યારે થઈ શકે છે, અંત્ય અર્ધભાગમાં જ થાય એવું નથી એ સ્પષ્ટ રીતે જણાય છે. તેથી જ યોગ વગેરે માટે કપિલાનુયાયીઓ વડે સ્વીકારાયેલ યમનિયમ વગેરે આરાધના રૂપ પૂર્વસેવાને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગબિન્દુમાં (૯૭) ચરમાવર્ત્તની નજીકના અન્ય આવર્તમાં થયેલી કહી છે, અંત્ય અર્ધપુદ્ગલપરાવર્તની નજીકના અન્યકાલમાં થયેલી કહી નથી. અહીં તેઓની પૂર્વસેવાને નજીક હોવાની કહેવાનો અભિપ્રાય છે. હવે તાત્ત્વિક પૂર્વસેવા જો અંત્ય દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત્તમાં જ પ્રાપ્ત થતી હોય તો તો તેની સમીપતા જણાવવા માટે “તે કાપિલાદિએ માનેલી પૂર્વસેવા તેના પૂર્વકાલમાં હોય છે” એવું જણાવત, ‘ચરમાવર્ત્તના પૂર્વકાલમાં હોય છે” એવું નહિ. યોગબિન્દુના તે શ્લોકનો અર્થ-“આમ ચ૨માવર્તમાં અધ્યાત્મ સંભવતું હોવાથી જ બીજાઓએ જે પૂર્વસેવા નિર્દેશેલી છે તે ભવાભિવંગના કારણે ચ૨માવર્તમાં નહિ પણ નજીકના બીજા આવર્તમાં રહેલી હોય છે એમ હું માનું છું.” “વળી તે થોડો પણ દૂર થયે છતે જીવ અપુનર્બંધક જ બની જાય છે.” એવું જે કહ્યું છે તેના પરથી “સંસાર પરનો રાગ થોડો પણ ખસવાથી જીવમાં અપુનર્બંધકત્વ આવે છે.” એ વાત સિદ્ધ થાય છે. અને તે રાગ, માત્ર મોક્ષ પરના અનુરાગથી જ નહિ, પણ મોક્ષ પરના અદ્વેષથી પણ ખસી શકે છે. જે અદ્વેષ ચરમ પુદ્ગલપરાવર્ત્ત જેટલા વ્યવધાન પૂર્વક પણ મોક્ષનો હેતુ બની શકે છે. એવું શાસ્ત્રોમાં કહ્યું છે. જેમ કે યોગબિન્દુસૂત્ર (૧૪૦) અને તેની Page #168 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકના અર્ધપગલાવર્તકાળના કથનનું તાત્પર્ય ૧૨૫ नास्ति येषामयं तत्र तेऽपि धन्याः प्रकीर्तिताः । भवबीजपरित्यागात्तथाकल्याणभागिनः ।।४०।। न नैव, अस्ति विद्यते, येषां भव्यविशेषाणां, अयं द्वेषः, तत्र=मुक्ती, तेऽपि किंपुनस्तत्रानुरागभाज इति 'अपि' शब्दार्थः, धन्याः धर्मधनलब्धारः, प्रकीर्तिताः । पुनरपि कीदृशाः? इत्याह-भवबीजपरित्यागात्=मनाक् स्वगत-संसारयोग्यतापरिहाणेः सकाशात्, तथा तेन प्रकारेण चरमपुद्गलपरावर्त्तव्यवधानादिना, कल्याणभागिनः= तीर्थकरादिपदप्राप्तिद्वारेण शिवशर्मभाज इति ।।' तथा च चरमपुद्गलपरावर्त्तवर्तिनां मुक्त्यद्वेषतद्रागाक्षुद्रतादिगुणवतां गलितकदाग्रहाणां सम्यक्त्वप्राप्तिसांनिध्यव्यवधानविशेषेऽपि सर्वेषामपुनर्बन्धकादीनामविशेषेण मार्गानुसारित्वमङ्गीकर्त्तव्यम् । __ यत्तु "पंढमकरणोवरि तहा अणहिनिविट्ठाण संगया एसा' इति वचनात् 'प्रथमकरणोपरि वर्तमानानामपुनर्बन्धकादीनां शुद्धवन्दना भवति' इत्यभिधाय णो भावओ इमीए परोवि हु अवड्डपोग्गला अहिगो । સંસાર નીવા ટૅરિ પસદ્ધ નિમિર્યામિ II (પંઘા. રૂ-રૂ૨) વૃત્તિમાં કહ્યું છે કે “જે ભવ્યજીવોને મુક્તિ પર દ્વેષ નથી તેઓ પણ ધન્ય છે. તો મોક્ષપરના રાગવાળાની તો વાત જ શી ?) આ જીવો પોતાનામાં રહેલ સંસારયોગ્યતાની કંઈક હાનિ થઈ હોવાના કારણે વધુમાં વધુ ચરમાવર્તનું વ્યવધાન પડે એ રીતે તીર્થકર વગેરે પદની પ્રાપ્તિ દ્વારા મોક્ષસુખ પામવાના છે.”આમ મોક્ષ પરનો અદ્વેષ, તેના પરનો રાગ, અક્ષુદ્રતા વગેરે ગુણવાળા અને જેઓનો કદાગ્રહ ગલી ગયો છે તેવા ચરમાવર્તવર્તી અપુનબંધક વગેરે બધા જીવો સમ્યકત્વપ્રાપ્તિની નજીકમાં હોવા રૂપ કે દૂર હોવા રૂપ તફાવત હોવા છતાં સમાન રીતે માર્ગાનુસારી છે તે સ્વીકારવું જોઈએ. (વિધિશુદ્ધ જૈનક્રિયાનો કાળ - દેશોન અર્ધપુલાવ7) વળી “પ્રથમકરણ (યથાપ્રવૃત્તકરણ)ની ઉપર રહેલા તથા અનભિનિવિષ્ટ જીવોને આ જિજ્ઞાસાલિંગ, શુદ્ધ વંદના હોવી યુક્ત છે.” એવા વચનથી “પ્રથમ કરણની ઉપર જ બાહ્યતત્ત્વના અનભિનિવેશી જીવો હોય છે. માટે પ્રથમકરણની ઉપર રહેલા અપુનબંધક વગેરેને શુદ્ધ વંદના હોય છે.” એમ જણાવીને પછી એ જ ગ્રન્થમાં “શુદ્ધ અધ્યવસાય રૂપ ભાવપૂર્વકની આ વંદના થયા પછી જીવોનો ઉત્કૃષ્ટથી પણ અર્ધ પગલપરાવર્ત કરતાં વધુ સંસાર હોતો નથી. એવું શ્રી જિનાગમમાં કહ્યું છે” એવું પંચાશક શ્લોક. ૩-૩૨માં કહ્યું છે. આમ અહીં તેવા અપુનબંધક વગેરેનો સંસાર અર્ધ १. पञ्चाशक ३-१८ : अस्योत्तरार्धः - तिविहं च सिद्धमेयं, पयडं समए जओ भणियं । ____ छाया : प्रथमकरणोपरि तथाऽनभिनिविष्टानां संगता एसा। त्रिविधं च सिद्धमेतत्प्रकटं समये यतो भणितम् ॥ २. नो भावतोऽस्यां परोऽपि खल्वपार्धपुद्गलादधिकः । संसारो जीवानां हंदि प्रसिद्ध जिनमते ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ इत्यनेन ग्रन्थेन शुद्धाध्यवसायशुद्धायां वन्दनायां सत्यामुत्कृष्टोऽप्यपार्द्धपुद्गलावर्त्ताधिकः संसारो जीवानां न भवतीति पञ्चाशके प्रोक्तं, तदपुनर्बन्धकस्यावस्थाभेदेन विचित्रत्वाद् विधिशुद्धजैनक्रियाऽऽराधकमपुनर्बन्धकमधिकृत्यावसेयं, सर्वस्यापुनर्बन्धकस्य प्रागुक्तयुक्त्यैतावत्कालमानानियमाद्, भावशुद्धजैनक्रियाया एव एतावत्कालनियतत्वाद् । अत एवास्मिन्नर्थे कालमणंतं च सुए अद्धापरिअट्टओ उ देसूणो । માસાયવિહુના સોસ અંતર હોદ્દ || (ાવ. નિ. ૮૧૨) इति सम्मतितयोद्भावितं वृत्तिकृता, मोक्षार्थितया क्रियमाणा हि विधिशद्धा जैनक्रियोत्कर्षत एतावत्कालव्यवधानेन मोक्षं प्रापयतीति विषयविशेष एषः। भवति च भावाविशेषेऽपि विषयविशेषात् फलविशेषः, सामान्यसाधुभगवद्दानादौ तद्दर्शनादिति श्रद्धेयम्। न चेदेवं तदा स्वतन्त्रान्यतन्त्रसिद्धक्रियाकार्यपुनर्बन्धकभेदो न स्यादिति भावनीयं सुधीभिः । कालमणतच પુદ્ગલપરાવર્તથી વધુ ન હોવો જે કહ્યો છે તે જુદી જુદી અવસ્થાના કારણે અપુનબંધકની અપેક્ષાએ જ એ અર્ધપુદ્ગલપરાવર્ત કાલ કહ્યો છે. એ ધ્યાનમાં રાખવું. કેમ કે સામાન્યથી બધા અપુનબંધકનો કાળ વધુમાં વધુ અર્ધપગલપરાવર્ત હોવાનો નિયમ નથી એ તો પૂર્વે દલીલો સાથે સિદ્ધ કરી ગયા છીએ. (ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત કાલ સંસાર હોવો સિદ્ધ કરી ગયા તેનાથી). અને તેથી જ અહીં જે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાલ કહ્યો છે તે ભાવશુદ્ધ જૈને ક્રિયાના જ નિયમ રૂપ જાણવો. (વિશેષને દિ વર્તમાન વિધિનિષેધી સતિ વિશેષ્યવાધે વિશેષણમુપસંમત: એ ન્યાયે, અહીં વિશેષ્યભૂત અપુનબંધકમાં એ નિયમ બાધિત હોઈ વિધિશુદ્ધક્રિયારૂપ વિશેષણમાં લગાડવો.) તેથી જ આ અંગે વૃત્તિકારે આવશ્યક નિર્યુક્તિની ગાથા (૮૫૩) સાક્ષી તરીકે કહી છે. તે ગાથાનો અર્થ “શ્રુતનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપગલપરાવર્ત જેટલું અનંત હોય છે. આ ઉત્કૃષ્ટ અંતર તીર્થકર વગેરેની અત્યંત આશાતના કરનાર જીવોને હોય છે.” મોક્ષના અર્થીપણાથી કરાતી જ વિધિશુદ્ધ જૈનક્રિયા ઉત્કૃષ્ટથી આટલા કાલના વ્યવધાન બાદ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તેથી પંચાશકમાં અપુનબંધકનો કાળ જે અર્ધપુદ્ગલપરાવર્ત કહ્યો છે તે અમુક (વિધિશુદ્ધ જૈનક્રિયાકારી) અપુનબંધક અંગે જ જાણવો. સર્વ અપુનબંધકો માટે નહિ. અર્થાત્ આ વિશેષ પ્રકારના વિષય અંગેની વાત છે. અને ભાવમાં ફેર ન હોવા છતાં વિષયના ફેરના કારણે ફળમાં પણ ફેર પડે છે એ તો માનવું આવશ્યક છે જ, કેમ કે સામાન્ય સાધુને અને ભગવાનને અપાયેલા દાનમાં એ દેખાય છે. માટે આ અધિકૃત અપુનબંધક જીવો શેષ અપુનબંધકોને સમાન ભાવવાળા જ હોવા છતાં, વિધિશુદ્ધજૈનક્રિયા રૂપ વિશેષ પ્રકારના વિષયના પ્રભાવે ફળમાં “સંસારકાલ ઓછો હોવા' રૂપ વિશેષતા આવે છે, એ માનવું જોઈએ. વળી જો આવું ન હોય તો તો જિનોક્ત ક્રિયાઓ કરનાર અને અન્યશાસ્ત્રોક્ત –––––––––– १. कालमनन्तं च श्रुतेऽर्धपरिवर्तस्तु देशोनः । आशातनाबहुलानामुत्कृष्टमन्तरं भवति ॥ - - - - - - Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મિથ્યાત્વગુણઠાણે પણ ગુણશ્રેણિસંભવ यदपि "बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य, न चास्यापि पुद्गलपरावर्त्तः संसारः' इति भगवतां सर्वभव्यनाथत्वेऽन्यतरस्माद् भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सर्वभव्यमुक्तिः स्याद्" इत्यत्र हेतुतयोक्तं तदपि भगवत्प्रदेयविचित्रबीजापेक्षया । अत एव पूर्वसेवादेः पृथग्गणनया बीजाधाने पुद्गलपरावर्ताभ्यन्तरसंसारभणनोपपत्तिः, अन्यथाऽल्पतरकालाक्षेपकतया 'न चास्याप्यपार्द्धपुद्गलपरावर्त्ताधिकः संसारः' इत्येवोपन्यसनीयं स्यादिति सूक्ष्मधिया विभावनीयम् । ये तु वदन्ति “मिथ्यादृष्टीनां मार्गानुसारित्वाभ्युपगमे तेषां गुणवत्त्वावश्यंभावाद् मिथ्यात्वेऽपि ક્રિયાઓ કરનાર અપુનબંધકમાં ભેદ જ ન રહે એ બુદ્ધિમાનોએ વિચારવું. વળી, ભગવાન સર્વભવ્યોના નાથ હોય (સમ્યક્ત્વાદિનો યોગ ક્ષેમ કરનાર હોય) તો તો ભગવાને પોતાના ક્ષેત્ર-કાલાદિના સાંનિધ્યવાળાતે તે દરેક ભવ્ય જીવોને બીજાધાન-સમ્યક્ત્વ પ્રાપ્તિ વગેરે કરાવી દેવા પડે. તેથી સર્વ ભવ્ય જીવોની કોઈને કોઈ શ્રીતીર્થકર પ્રભુ પાસેથી બીજાધાનાદિ થઈ જવાથી એક પુદ્ગલપરાવર્તરૂપ થોડા જ કાલમાં મુક્તિ થઈ જાય. આવી આપત્તિ આપવાની છે. પણ તેમાં શંકા ઊભી થાય છે કે ભગવાન પાસેથી બીજાધાન તો દરેક ભવ્યોને થઈ જ ગયું છે પણ એ પછી પણ ઘણા જીવો અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ ભમી મોક્ષમાં જવાના છે. તેથી ઉક્ત અલ્પકાળમાં સર્વભવ્યોની મુક્તિ થવાની આપત્તિ શી રીતે આવે? આ શંકાનું વારણ કરી આપત્તિને દઢ કરવા હેતુ તરીકે જે કહ્યું છે કે “બીજાધાન પણ અપુનબંધકને જ થાય છે અને અપુનબંધકનો પણ સંસાર પુદ્ગલપરાવર્ત તો હોતો જ નથી” (અર્થાત્ બધા ભવ્યોના નાથ હોઈ ભગવાન પાસેથી બધા ભવ્યોને બીજાધાનાદિ થઈ જશે અને તે પછી એક પુદ્ગલપરાવર્તમાં તો એ બધા મોક્ષમાં પણ ચાલ્યા જ જશે, તેથી અલ્પકાળમાં જ સર્વભવ્યોની મુક્તિ થઈ જશે.) તે પણ ભગવાને આપેલ બીજ વિચિત્ર હોય છે (અર્થાત્ કોઈ બીજ અત્યંત શીધ્ર વિધિશુદ્ધ જૈનક્રિયા પમાડે છે કોઈ વિલંબે) તેની અપેક્ષાએ જાણવું. તેથી જ પૂર્વસેવા વગેરેના કાલની જુદી ગણતરીથી “બીજાધાન થએ છતે પુદ્ગલપરાવર્તની અંદર સંસાર હોય છે” એવું જે કહ્યું છે તે સંગત થાય છે. નહીંતર તો (ભગવદેય બીજમાં જો વિચિત્રતા સંભવતી ન હોત તો) એ બીજ બધા જીવોને શીધ્ર જ વિધિશુદ્ધક્રિયા પમાડી દેવા દ્વારા અર્ધ પુલપરાવર્તમાં જ મુક્તિ પ્રાપ્તિ કરાવી દેનાર હોઈ સર્વ જીવોની મુક્તિના કાલની વધુ અલ્પતા દેખાડવા “એ અપુનબંધકનો સંસાર પણ અર્ધ પુદ્ગલપરાવર્ત કરતાં વધુ તો હોતો જ નથી.” એવો હેતુ આપવો યોગ્ય ગણાત એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી. (અલ્પકાળમાં સર્વભવ્યોની મુક્તિ થઈ જવાની જે આપત્તિ દેખાડી હતી તેનું વારણ કરવાનો અહીં અધિકાર નથી તેથી એ વારણ કર્યું નથી. કિન્તુ તેમાં હેતુ તરીકે કરેલા કથનમાં જે પુદ્ગલપરાવર્ત સંસાર કહ્યો છે તેની સાથે જ લેવાદેવા છે. એ ખ્યાલમાં રાખવું.) (માર્થાનુસારી મિથ્યાત્વીઓમાં પણ ગુણશ્રેણિ હોય) વળી જેઓ કહે છે કે - “મિથ્યાષ્ટિઓને માર્ગાનુસારી માનવામાં ગુણવાનું પણ અવશ્ય માનવા Page #171 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ गुणश्रेण्यभ्युपगमप्रसङ्गः, न चैतदिष्टं, सम्यक्त्वप्रतिपत्तिमारभ्यैव कर्मग्रन्थादौ गुणश्रेण्यभिधानाद्” इति, तेषामृजुबुद्धीनां हरिभद्राचार्योपदर्शिताऽन्वर्थगुणस्थानपदप्रवृत्तिरेव मिथ्यात्वेऽपि गुणसद्भावसाक्षिणी, गुणश्रेणी च धर्मपृच्छादौ मिथ्यादृशामपि सम्यक्त्वोत्पत्त्याद्युपलक्षितैव द्रष्टव्या । यदाहाचारवृत्तिकृद् - ( अ. ४) 'इह मिथ्यादृष्टयो देशोनकोटीकोटिकर्मस्थितिकाश्च ग्रन्थिकसत्त्वास्ते कर्मनिर्जरामाश्रित्य तुल्याः, धर्मप्रच्छनोत्पन्नसंज्ञास्तेभ्योऽसंख्येयगुणनिर्जरकाः, ततोऽपि पिपृच्छिषुः सन्साधुसमीपं जिगमिषुः, तस्मादपि क्रियाऽऽविष्टः पृच्छन्, ततोऽपि धर्मं प्रतिपित्सुः, तस्मादपि क्रियाविष्टः प्रतिपद्यमानः, तस्मादपि पूर्वप्रतिपन्नोSसंख्येयगुणनिर्जरकः इति सम्यक्त्वोत्पत्तिर्व्याख्यातेति ।' यदि चैतद्वचनबलादेव चारित्रादाविव सम्यक्त्वेऽप्यभिमुखप्रतिपद्यमानप्रतिपन्नत्रयस्यैव गुणश्रेणीसद्भावात् सम्यक्त्वानभिमुखमिथ्यादृष्टेर्न मार्गानुसारित्वमित्याग्रहस्तदा संगमनयसारादेरपि मार्गानुसारित्वं न स्याद् । न हि भवान्तरव्यवधाने ऽपि गुणश्रेण्यनुकूलमाभिमुख्यं संभवति, इति सम्यक्त्वादिनियतगुणश्रेणीं विनाऽपि मिथ्यादृशामप्यल्प ૧૨૮ <0 જ પડતાં હોવાથી મિથ્યાત્વે હોવા છતાં ગુણશ્રેણી પણ માનવી પડશે જે તમને પણ ઇષ્ટ નથી કેમકે કર્મગ્રન્થ વગેરે આપણા ગ્રન્થોમાં સમ્યક્ત્વપ્રાપ્તિથી માંડીને જ ગુણશ્રેણી હોવી કહી છે” તે ભોળા જીવોને તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘ગુણસ્થાન' શબ્દ મિથ્યાત્વગુણસ્થાને પણ યથાર્થ છે, એવું જે દેખાડ્યું છે તે જ મિથ્યાત્વીઓ પણ ગુણવાન છે, એ બાબતની સાક્ષી તરીકે દેખાડવું. તેમજ તેઓને પણ ધર્મપૃચ્છા વગેરે વખતે ગુણશ્રેણી હોય છે. જેને કર્મગ્રંથ વગેરેમાં સમ્યક્ત્વઉત્પત્તિ વગેરે ગુણશ્રેણીના ઉપલક્ષણથી જણાવેલી જ હોવી માનવી. માટે તો આચારાંગના વૃત્તિકારે પણ કહ્યું છે કે “મિથ્યાત્વીઓ અને દેશોન કોડાકોડી કર્મસ્થિતિવાળા ગ્રંથિકજીવો કર્મનિર્જરાની અપેક્ષાએ તુલ્ય હોય છે. (અર્થાત્ સમાન કનિર્જરા કરે છે.) તેઓ કરતાં અહીં આગળ લખેલા જીવો ક્રમશઃ ઉત્તરોત્તર અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મનિર્જરા કરે છે - ધર્મ પૂછવાની જેઓને ઇચ્છા થઈ છે તેઓ - પૂછવા માટે સાધુ પાસે જવાની ઇચ્છાવાળા ક્રિયાયુક્ત થઈ વિનયપૂર્વક ધર્મ પૂછતાં-ધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળા ક્રિયાયુક્ત થઈ ધર્મ સ્વીકારતાં જીવો-ધર્મને પહેલાં પામી ગયેલ જીવ. આમ સમ્યક્ત્વની ઉત્પત્તિની વ્યાખ્યા કરી.” વળી જો આ વચનને પકડીને જ તમારે આગ્રહ રાખવો હશે કે ~ અરે ! આ વચન પરથી જ જણાય છે કે સમ્યક્ત્વને અભિમુખ થયેલ જીવો, પામતાં જીવો અને પામી ગયેલા જીવોને જ ગુણશ્રેણી હોય છે અને તેથી સમ્યક્ત્વને અનભિમુખ મિથ્યાત્વીને તો ગુણશ્રેણી ન હોવાથી માર્ગાનુસારિતા પણ હોતી નથી’’ ~ તો સંગમ, નયસા૨ વગેરેમાં પણ તમે માર્ગાનુસારિતા માની શકશો નહિ, કેમ કે સંગમને એ ભવમાં નહિ પણ ભવાંતરમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે જે ભવાન્તરવ્યવહિત હોઈ સંગમ તરીકેના ભવમાં પણ ગુણશ્રેણી લાવી આપે એવું સમ્યક્ત્વનું આભિમુખ્ય હતું એવું માની શકાતું નથી. તેથી સમ્યક્ત્વાદિ સાથે સંકળાયેલ નિયત ગુણશ્રેણિ ન હોવા છતાં પણ, મોહમલ જેઓનો અલ્પ થયો છે તેવા મિથ્યાદૃષ્ટિ Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શનના યોગ-અયોગથી પ્રાપ્ત થતી આરાધક-વિરાધકની ચતુર્થંગી ૧૨૯ मोहमलानां संसारप्रतनुताकारिणी दयादानादिगुणपरिणतिर्मार्गानुसारितानिबन्धनं भवतीति प्रति पत्तव्यम् – अत एव भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः । वर्धमानगुणप्रायो ह्यपुनर्बन्धको मतः ।।१७८ ।। इति योगबिन्दायुक्तम्, अपुनर्बन्धकश्च प्रथमगुणस्थानावस्थाविशेष इति तत्र सर्वथा गुणप्रतिक्षेपवचनं निर्गुणानामेवेति मन्तव्यम् ।।१७।। - तदेवं मार्गानुसारिभावस्य कालमानमुक्तं, अथानेन सदाचारक्रियारूपेण ज्ञानदर्शनयोगायोगाभ्यां यथा चतुर्भंगी निष्पद्यते तथाऽऽह - अम्मि नाणदंसणजोगाजोगेहिं देससव्वकओ । चउभंगो आराहगविराहगत्तेसु सुअसिद्धो । १८ ।। एतस्मिन् ज्ञानदर्शनयोगायोगाभ्यां देशसर्वकृतः । चतुर्भंग आराधकविराधकत्वयोः श्रुतसिद्धः ।। १८ ।। अम्मित्ति । एतस्मिन् = मार्गानुसारिभावे सदाचारक्रियारूपे, ज्ञानदर्शनयोगायोगाभ्यामाराधकत्वविराधकत्वयोर्देशसर्वकृतश्चतुर्भङ्गसमाहारः श्रुतसिद्धः । तथाहि मार्गानुसारिक्रियावान् ज्ञानदर्शन પણ જીવોની સંસા૨ને ટૂંકાવનાર દયા-વગેરે ગુણપરિણતિઓ માર્ગાનુસારિતાનું કારણ બને છે એ સ્વીકારવું જોઈએ. તેથી જ યોગબિન્દુ (૧૭૮)માં કહ્યું છે કે “અપુનર્બંધક જીવ ભવાભિનંદીદોષોના પ્રતિપક્ષભૂત ગુણોથી યુક્ત હોય છે અને લગભગ વધતા ગુણોવાળો હોય છે.” અને અપુનર્જન્મકપણું તો પ્રથમ ગુણસ્થાનકની જ એક વિશેષ અવસ્થા છે. તેથી પહેલાં ગુણઠાણે સાવ ગુણો હોતા જ નથી ઈત્યાદિ વચનો સર્વથા નિર્ગુણ મિથ્યાત્વીઓની અપેક્ષાએ જ કહેવાયેલા જાણવા (અથવા, તેથી પહેલાં ગુણઠાણે ગુણોનો સર્વથા નિષેધ કરનારું વચન નિર્ગુણવ્યક્તિઓ જ બોલે છે એ જાણવું.) ॥૧૭॥ (આરાધક-વિરાધકની ચતુર્થંગી) આમ માર્ગાનુસારિતાનો કાલ કહ્યો. સદાચારાત્મક ક્રિયારૂપ આ માર્ગાનુસારીપણા સાથે જ્ઞાનદર્શન જોડાવાથી અને ન જોડાવાથી જે રીતે ચતુર્ભૂગી થાય તે છે તે જણાવતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : આ માર્ગાનુસારીભાવમાં જ્ઞાનદર્શનના યોગ-અયોગ દ્વારા આરાધક-વિરાધકપણામાં થતી દેશ-સર્વકૃત ચતુર્થંગી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ સદાચા૨રૂપ માર્ગ્યુસારીભાવમાં જ્ઞાનદર્શનનો યોગ-અયોગ થવા દ્વારા તેના આશ્રયભૂત જીવમાં આવતી આરાધકતા-વિરાધકતાના દેશ-સર્વની અપેક્ષાએ આવા ચાર ભાંગા થવા શાસ્ત્રમાં કહ્યા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ धर्मपरीक्षu (भाग-१ / था-१८ हीनश्च देशाराधक इति प्रथमो भङ्गः १ । ज्ञानदर्शनसंपन्नः क्रियाहीनश्च देशविराधक इति द्वितीयः २ । ज्ञानदर्शनसंपन्नः क्रियासंपन्नश्च सर्वाराधक इति तृतीयः ३ । ज्ञानदर्शनासंपन्नः क्रियाहीनश्च सर्वविराधक इति चतुर्थः । तथा च भगवतीसूत्रं - (श. ८ उ.१०) एवं खलु मए चत्तारि पुरिसजाया पण्णत्ता । तं जहा-१ सीलसंपन्ने णाम एगे णो सुअसंपन्ने । २ सुअसंपन्ने णामं एगे णो सीलसंपन्ने । ३ एगे सीलसंपन्नेवि सुअसंपन्नेवि । ४ एगे णो सीलसंपन्ने णो सुअसंपन्ने । तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं, उवरए अविण्णायधम्मे, एस णं गोअमा! मए पुरिसे देसाराहए पण्णत्ते १ । तत्थ णं जे से दुच्चे पुरिसजाए से णं पुरिसे असीलवं सुअवं, अणुवरए विण्णायधम्मे, एस णं गोअमा ! मए पुरिसे देसविराहए पण्णत्ते २ । तत्थ णं जे से तच्चे पुरिसजाए से णं पुरिसे सीलवं सुअवं, उवरए विण्णायधम्मे, एस णं गोयमा! मए पुरिसे सव्वाराहए पण्णत्ते ३ । तत्थ णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे असीलवं असुअवं, अणुवरए अविण्णायधम्मे । एस णं गोअमा ! मए पुरिसे सव्वविराहए पण्णत्ते ४।। एतवृत्तिर्यथा-एवमित्यादि । एवं वक्ष्यमाणन्यायेन, पुरिसजाएत्ति पुरुष છે. માર્ગાનુસારી ક્રિયાયુક્ત હોય પણ જ્ઞાન-દર્શનહીન હોય તે દેશઆરાધક ૧. જ્ઞાન-દર્શન સંપન્ન હોય પણ ક્રિયાશૂન્ય હોય તે દેશવિરાધક ૧. જ્ઞાનદર્શનયુક્ત અને ક્રિયાસંપન્ન હોય તે સર્વઆરાધક ૩. જ્ઞાનદર્શનવિકલ અને ક્રિયારહિત હોય તે સર્વવિરાધક ૪. શ્રી ભગવતીજીસૂત્ર (શ. ૮ ઉ. ૧૦)માં કહ્યું છે કે “મારા વડે ચાર પ્રકારે પુરુષોની પ્રરૂપણા કરાઈ છે. તે આ રીતે ૧. કેટલાક શીલસંપન્ન હોય છે, શ્રુતસંપન્ન નહિ. ૨. કેટલાક શ્રુતસંપન્ન હોય છે, શીલસંપન્ન નહિ. ૩ કેટલાક શીલસંપન્ન પણ હોય છે, શ્રુતસંપન્ન પણ હોય છે, અને ૪. કેટલાક શીલસંપન્ન પણ હોતા નથી અને શ્રુતસંપન્ન પણ નહિ. તેમાંથી જે પહેલા પ્રકારનો પુરુષ છે તે શીલવાન્ - અશ્રુતવાનું હોય છે. અર્થાત્ પાપક્રિયાથી અટકેલ અને ધર્મનો અજાણકાર હોય છે. એ મારા વડે દેશઆરાધક કહેવાયો છે. જે બીજા પ્રકારનો પુરુષ છે તે અશીલવાન-શ્રુતવાનું હોય છે અર્થાત્ પાપથી અટકેલ નહિ પણ ધર્મનો જાણકાર એ પુરુષ મારા વડે દેશવિરાધક કહેવાયો છે. જે ત્રીજા પ્રકારનો પુરુષ છે તે શીલવાનુશ્રુતવાનું હોય છે અર્થાત્ પાપથી અટકેલ અને ધર્મનો જાણકાર હોય છે. તે પુરુષ મારા વડે સર્વઆરાધક કહેવાયો છે. જે ચોથા પ્રકારનો પુરુષ હોય છે તે અશીલવાન્ - અશ્રુતવાનું હોય છે. અર્થાત્ પાપથી અટકેલ હોતો નથી કે ધર્મનો જાણકાર પણ - - - - १. एवं खलु मया चत्वारः पुरुषजाताः प्रज्ञप्ताः। तद्यथा-शीलसंपन्नो नाम एकः नो श्रुतसपन्नः, श्रुतसंपन्नो नामः एकः नो शीलसंपन्नः, एकः शीलसंपन्नोऽपि श्रुतसंपन्नोऽपि, एको नो शीलसंपन्नः नो श्रुतसंपन्नः । तत्र यः स प्रथम पुरुषजातः स पुरुषः शीलवानश्रुतवान्, उपरतोऽविज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषजातः देशाराधकः प्रज्ञप्तः १ । तत्र यः स द्वितीयः पुरुषजातः स पुरुषोऽशीलवान् श्रुतवान्, अनुपरतो विज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषः देशविराधक प्रज्ञप्तः २ । तत्र यः स तृतीयः पुरुषजातः स पुरुष शीलवान् श्रुतवान् उपरतो विज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषः सर्वाराधकः प्रज्ञप्तः ३ । तत्र यः स चतुर्थः पुरुषजातः स पुरुषोऽशीलवानश्रुतवान्, अनुपरतोऽविज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषः सर्वविराधकः प्रज्ञप्त इति ४॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ ચતુર્ભગી અંગે ભગવતીજીનું સૂત્ર અને વૃત્તિ ૧૩૧ प्रकाराः । सीलवं असुयवंति कोऽर्थः ? उवरए अविण्णायधम्मेत्ति, उपरतो-निवृत्तः स्वबुद्ध्या पापात्, अविज्ञातधर्मा=भावतोऽनधिगतश्रुतज्ञानो बालतपस्वीत्यर्थः, गीतार्थाऽनिश्रिततपश्चरणनिरतोऽगीतार्थ इत्यन्ये । 'देसाराहए'त्ति देशं स्तोकमंशं मोक्षमार्गस्याराधयतीत्यर्थः, सम्यग्बोधरहितत्वात् क्रियापरत्वाच्चेति । असीलवं सुअवं ति कोऽर्थः? अणुवरए विण्णायधम्मेत्ति, पापादनिवृत्तो विज्ञातधर्मा चाविरतसम्यग्दृष्टिरिति भावः । देसविराहएत्ति देशं स्तोकमंशं ज्ञानादित्रयरूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनाद् अप्राप्तेर्वा । सव्वाराहएत्ति सर्वं त्रिप्रकारमपि मोक्षमार्गमाराधयतीत्यर्थः, श्रुतशब्देन ज्ञानदर्शनयोः संगृहीतत्वात्, न हि मिथ्यादृष्टिविज्ञातधर्मा तत्त्वतो भवति । एतेन समुदितयोः शीलश्रुतयोः श्रेयस्त्वमुक्तम्' इति ।।१८।। अत्र प्रथमभङ्गस्वामिनं भगवतीवृत्त्यनुसारेणैव स्वयं विवृण्वन्नन्यमतं दूषयितुमुपन्यस्यति - पढमो बालतवस्सी गीयत्थाणिस्सिओ व अग्गीओ । अण्णे भणंति लिंगी समग्गमुणिमग्गकिरियधरो ।।१९।। હોતો નથી. તે પુરુષ મારા વડે સર્વવિરાધક કહેવાય છે.” આ સૂત્રની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે – વં=આગળ કહેવાશે એ પ્રમાણે. પુરિસનાપુરુષના પ્રકારો. શીલવાન્ - અશ્રુતવાનો શું અર્થ? આ-ઉપરત – અવિજ્ઞાતધર્મા. અર્થાત્ સ્વબુદ્ધિ અનુસારે પાપથી અટકેલ પણ ભાવથી શ્રુતજ્ઞાન નહિ પામેલ જીવ. આ ભાંગામાં બોલતપસ્વી આવે છે. કેટલાક અન્ય આચાર્યોના અભિપ્રાય પ્રમાણે ગીતાર્થની નિશ્રાશૂન્ય અને તપ-ચારિત્રમાં તત્પર એવો અગીતાર્થ આ ભાંગામાં આવે છે. આ જીવ દેશ આરાધક છે, અર્થાત્ મોક્ષમાર્ગના થોડા ભાગને આરાધે છે. કેમકે સમ્યગુ બોધશૂન્ય હોઈ જ્ઞાન-દર્શન અંશની આરાધના હોતી નથી અને ક્રિયામાં તત્પર હોઈ ચારિત્ર અંશની આરાધના હોય છે. અશીલવાનું શ્રુતવાનો શું અર્થ? આ-અનુપરત વિજ્ઞાતધર્મા. પાપથી નિવૃત્ત નહિ થયેલ એવો ધર્મનો ભાવથી જાણકાર. અવિરત સમ્યગ્દષ્ટિ જીવ આમાં આવે છે. આ દેશવિરાધક છે, અર્થાત્ જ્ઞાનાદિ ત્રણ રૂપ મોક્ષમાર્ગના દેશ=ત્રીજા ભાગરૂપ ચારિત્રને પ્રાપ્ત એવા તેના અપાલનથી કે પ્રાપ્તિ જ થઈ ન હોવાથી વિરાધે છે. સર્વઆરાધક એટલે સંપૂર્ણ–ત્રણ પ્રકારવાળા મોક્ષમાર્ગને આરાધે છે તે, કેમકે શ્રુતવાનું-શીલવાન શબ્દમાં “શ્રત શબ્દથી જ્ઞાન અને દર્શન બન્નેની હાજરી સૂચવી છે, કારણ કે મિથ્યાત્વી જીવ તાત્ત્વિક રીતે ધર્મનો જાણકાર હોતો નથી. અને “શીલવાનું” શબ્દથી ચારિત્રની આરાધના તો સૂચવેલી જ છે. આમ આ ચતુર્ભગી દ્વારા સમુદિત શીલ-શ્રુત જ મુખ્યતયા હિતકર છે એ જણાવ્યું. (બેમાંથી એકની પણ ગેરહાજરીમાં સર્વ આરાધકત્વ હોતું નથી એ દર્શાવવા દ્વારા.)” ૧૮ આ ચતુર્ભગીમાંના પહેલા ભાંગાના સ્વામીનું ભગવતી સૂત્રના વૃત્તિને અનુસારે જ સ્વયં વિવરણ કરતાં ગ્રન્થકાર ભેગા ભેગા અન્યના મતને પણ દૂષિત ઠેરવવા માટે કહે છે – ગાથાર્થ: બાળ તપસ્વી કે ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ પ્રથમ ભાંગાનો સ્વામી છે. બીજા કેટલાકનું કહેવું છે કે સમગ્ર મુનિમાર્ગની ક્રિયાઓ પાલનાર લિંગી એનો સ્વામી છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૯ प्रथमो बालतपस्वी गीतार्थानिश्रितो वाऽगीतः । अन्ये भणन्ति लिङ्गी समग्रमुनिमार्गक्रियाधरः ।।१९।। पढमोत्ति । प्रथमः प्रथमभङ्गस्वामी ज्ञानदर्शनरहितः क्रियापरश्च देशाराधकत्वेनाधिकृतो, बालतपस्वी परतन्त्रोक्तमुमुक्षुजनोचिताचारवान् वृत्तिकृन्मते, गीतार्थाऽनिश्रितोऽगीतः पदैकेदेशे पदसमुदायोपचारादगीतार्थो वाऽन्येषामाचार्याणां मते । अस्मिंश्च साम्प्रदायिकमतद्वये नातिभेद इत्यग्रे दर्शयिष्यते । अन्ये-संप्रदायबाह्या भणन्ति-लिङ्गी केवललिङ्गभृत् समग्रमुनिमार्गक्रियाधरो मिथ्यादृष्टिरेव सन् कुतश्चिनिमित्तादगीकृतजिनोक्तसाधुसामाचारीपरिपालनपरायणो देशाराधकः प्रथमभङ्गस्वामीति । अयमेतेषामाशयः-शाक्यादिमार्गस्थः शीलवानपि न देशाराधकः, प्रतिपन्नयदनुष्ठानाकरणेन जिनाज्ञाया विराधकत्वं तदनुष्ठानकरणेनैव जिनाज्ञाया आराधकत्वमिति नियमात्, शाक्यादिमार्गानुष्ठानस्य चानीदृशत्वात् तदगीकृत्यापि तत्करणाकरणाभ्यां जिनाज्ञाराधनविराधनयोरभावाद्, अन्यथा तन्मार्गानुष्ठानत्याजनेन जैनमार्गानुष्ठानव्यवस्थापनाऽयुक्तत्व જ્ઞાનદર્શનશૂન્ય અને ક્રિયાતત્પર એવા દેશઆરાધક ભાંગામાં બાલતપસ્વી આવે છે જે ઇતર શાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે કહેલા આચારોનું પાલન કરતો હોય એવો વૃત્તિકારનો અભિપ્રાય છે, અને એ જ ભાંગામાં ગીતાર્થ અનિશ્ચિત અગીતાર્થે આવે છે એવો અન્ય આચાર્યનો મત છે. શ્લોકમાં જે ગો=અગીત શબ્દ વાપર્યો છે તે “અગીતાર્થ રૂપ પદસમુદાયના એકદેશરૂપ છે. તેથી તેમાં તે પદસમુદાયનો ઉપચાર કરી અગીતાર્થ એવો અર્થ કર્યો છે. આ બન્ને સાંપ્રદાયિક મતોમાં વિશેષ ફેર નથી એ વાત આગળ બતાવાશે. બીજા કેટલાંક સંપ્રદાયબાહ્ય વિવેચનકારોનું કહેવું છે કે (સર્વજ્ઞશ. ૭૮) “આ ચતુર્ભગીના પહેલા ભાંગામાં સમગ્ર સાધુ ક્રિયા આચરનાર દ્રવ્યલિંગી આવે છે.” અર્થાત્ મિથ્યાત્વી જ હોવા છતાં દેવલોક-ઋદ્ધિવૈભવ આદિ કોઈ નિમિત્તે સાધુપણું લઈ તે માટે જ જિનોક્ત સંપૂર્ણ સામાચારીનું પરિપાલન કરવામાં તત્પર જીવ આ પહેલાં ભાંગાનો સ્વામી દેશ આરાધક છે. આવું કહેવા પાછળ તેઓનો આશય આ છે | (સાધુકિયાના દ્રવ્યપાલનથી દેશઆરાધકતા આવે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ શાક્યાદિ માર્ગમાં રહેલ શીલવાનું પણ દેશઆરાધક નથી. કારણ કે સ્વીકારેલ જે અનુષ્ઠાન ન કરવાથી જિનાજ્ઞાનું વિરાધકત્વ આવે છે તે જ અનુષ્ઠાન કરવાથી તેનું આરાધકત્વ આવે એવો નિયમ છે. શાક્યાદિમાગક્ત અનુષ્ઠાનો કંઈ આવાં નથી, કેમ કે તેને કરવા - ન કરવા પર જિનાજ્ઞાની આરાધના-વિરાધના ઊભી નથી. નહીંતર તો-અર્થાતુ તે અનુષ્ઠાનોના પાલનથી પણ જો આરાધકત્વ આવી જતું હોય અને સ્વીકાર્યા પછી અપાલનથી જો વિરાધકત્વ આવી જતું હોય તો તો જીવોને એ માર્ગના અનુષ્ઠાનો છોડાવી જૈનમાર્ગના અનુષ્ઠાનો પકડાવવા એ અયુક્ત બની જશે, કેમકે Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યલિંગી દેશઆરાધક છે - પૂર્વપક્ષ < प्रसङ्गात् । किञ्च मिथ्यादृष्टीनां ज्ञानस्याप्यज्ञानत्वेनेव तन्मार्गपतितशीलस्याप्यशीलत्वेन प्रज्ञप्तत्वादन्यमार्गस्थानां शीलवत्त्वमेव न, इति कुतस्तेषां देशाराधकत्वम् ? अन्यभिक्षवो हि जीवाद्यास्तिक्यरहिताः सर्वथाऽचारित्रिण एवेति 'संति एगेहिं भिक्खुहिं गारत्था संजमुत्तरा' (उत्तरा.५/२०) इत्यादि बहुग्रन्थप्रसिद्धं, अन्यथाऽन्यतीर्थिकाभिमतदेवादयोऽपि देवत्वादिनाऽभ्युपगन्तव्याः प्रसज्येरन्, मोक्षमार्गभूतशीलस्योपदेष्टृत्वात्, तस्माद् भव्या अभव्याश्च निखिलजैनसामाचार्यनुष्ठानयुक्ता मिथ्यादृष्टय एव देशाराधका ग्राह्याः, तेषां द्रव्यशीलस्यापि मार्गपतितत्वेन व्यवहारनयापेक्षया प्रशस्तत्वाद्, अत एवाराधकानां सतामेतेषां नवमग्रैवेयकं यावदुपपातो न विरुद्धः, अखंडसामाचारीपरिपालनबलेन तत्रोत्पादात् । यदागमः . 'अह भंते असंजयभविअदव्वदेवाणं भवणवासीसु उक्कोसेण उवरिमगेविज्जएसुं त्ति ।' (भग० श० १ उ० २) वृत्त्येकदेशो यथा 'तस्मान्मिथ्यादृष्टय एवाभव्या भव्या वाऽसंयतभव्यद्रव्यदेवाः श्रमणगुणधारिणो निखिलसामाचार्यनुष्ठानयुक्ता द्रव्यलिङ्गधारिणो गृह्यन्ते । ते ह्यखिल २ -- - ૧૩૩ એમ કરવામાં પણ આરાધકત્વ છોડાવી વિરાધકત્વ જ ઊભું કરવાનું થાય છે. વળી મિથ્યાદષ્ટિઓનું જ્ઞાન પણ જેમ અજ્ઞાન રૂપે કહેવાયું છે તેમ તેઓના માર્ગમાં રહેલ શીલ પણ અશીલ તરીકે પ્રરૂપાયું હોઈ તે માર્ગમાં રહેલા જીવો તો શીલવાન જ હોતા નથી તો દેશ આરાધક શી રીતે કહેવાય? વળી ‘અન્યભિક્ષુઓ સર્વથા અચારિત્રી જ હોય છે’ એવું ‘કેટલાક અન્યતીર્થિક ભિક્ષુઓ કરતાં ગારસ્થ=ગૃહસ્થો દેશવિરતિરૂપ સંયમના કારણે ઊંચા હોય છે.’ ઇત્યાદિ જણાવનાર ઉત્તરાધ્યયનાદિ ઘણા ગ્રન્થોમાં કહ્યું છે. તેથી તેઓ શીલવાન્ હોતા નથી. બાકી તે અનુષ્ઠાનોના આચરણ માત્રથી જો તેઓ શીલવાન્ અને મોક્ષમાર્ગના આરાધક બની જતા હોય તો તો તેઓના અભિમત દેવ વગેરેને પણ દેવ રૂપે માનવા પડશે, કેમ કે તેઓએ પણ તે અનુષ્ઠાનાત્મક મોક્ષમાર્ગભૂત શીલનો ઉપદેશ આપ્યો છે. તેથી ભવ્યો કે અભવ્યો કોઈપણ, જેઓ સંપૂર્ણ જૈન સામાચારીના અનુષ્ઠાનયુક્ત મિથ્યાર્દષ્ટિ જ હોય તે બધા દેશ આરાધક છે, કેમ કે તેઓનું જિનોક્ત અનુષ્ઠાન આચરવા રૂપ દ્રવ્યશીલ માર્ગપતિત હોઈ વ્યવહારનયના અભિપ્રાય મુજબ પ્રશસ્ત છે. આમ આરાધક હોવાથી જ તેઓનો નવમા ત્રૈવેયક સુધી થતો ઉપપાત સંગત રહે છે, કેમકે અખંડપણે સામાચારીના પરિપાલન પર જ ત્યાં ઉત્પત્તિ થાય છે. ભગવતીસૂત્ર (શ. ૧ ઉ.૨)માં કહ્યું છે કે “અસંયતભવ્યદ્રવ્યદેવોની ઉત્પત્તિ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉવરિમત્રૈવેયકમાં થાય છે.” આની વૃત્તિનો ભાવાર્થ - “અહીં અસંયતભવ્યદ્રવ્યદેવ તરીકે અભવ્ય કે ભવ્ય મિથ્યાદૃષ્ટિઓ જ લેવાના છે. તે પણ શ્રમણપણાંના બાહ્યગુણોને ધારતાં અને સંપૂર્ણ સામાચારીના અનુષ્ઠાન યુક્ત દ્રવ્યલિંગધારી જ લેવાના છે. કેમ કે તેઓ જ સંપૂર્ણ સામાચારીરૂપ કેવલ ક્રિયાના પ્રભાવથી જ નવમા १. सन्ति एकेभ्यो भिक्षुभ्यो गारस्थाः संयमोत्तराः । अस्योत्तरार्धः गारत्थेहिअ सव्वेहिं साहवो संजमुत्तराः ॥ २. अथ भगवन् ! असंयतभव्यद्रव्यदेवानां यावज्जघन्येन भवनवासिषु उत्कृष्टेनोपरिमग्रैवयकेषु ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૯, ૨૦ सामाचारीकेवलक्रियाप्रभावत एवोपरितनग्रैवेयकेषूत्पद्यन्त इति, असंयताश्च ते सत्यप्यनुष्ठाने चारित्र - परिणामशून्यत्वादिति ।' इत्थं चैतदङ्गीकर्तव्यं - जिनोक्तमनुष्ठानमन्तरेणाराधकत्वाभावाद्, मिथ्यादृष्टित्वमन्तरेण बालतपस्वित्वाभावाच्चेति । । १९।। ૧૩૪ < एतन्मतं दूषयति - तं मिच्छा जं फलओ मुक्खं आराहगत्तमिह पगयं । तं च ण एगंतेणं किरियाए भावसुनाए ।। २० ।। तन्मिथ्या यत्फलतो मुख्यमाराधकत्वमिह प्रकृतम् । तच्च नैकान्तेन क्रियया भावशून्यया ।। २० ।। તેં મિત્તિ । તત્=સપ્રવાવવાઘો મત, મિથ્યા । યવસ્માત્, ફF=પ્રતચતુર્મજ્ઞીપ્રતિપાવવાभगवतीसूत्रे, मुख्यं = मोक्षानुकूलं, आराधकत्वं प्रकृतं, ज्ञानक्रियाऽन्यतरमोक्षकारणवादिनामन्यतीर्थिकानां मतनिरासार्थं तत्समुच्चयवादविशदीकरणायैतत्सूत्रप्रवृत्तेः । प्रत्येकं ज्ञानक्रिययोः स्वल्पसामर्थ्यस्य समुदितयोश्च तयोः संपूर्णसामर्थ्यस्य प्रदर्शनार्थं देशाराधकादिचतुर्भङ्ग्युपन्यासस्य सार्थ - ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. આ અનુષ્ઠાનોનું પાલન હોવા છતાં ચારિત્રપરિણામશૂન્ય હોવાથી તેઓ અસંયત હોય છે.’” વળી આ દલીલથી પણ અહીં દેશઆરાધક બાલતપસ્વી તરીકે દ્રવ્યલિંગી જ લેવાનો છે, એ વાત સ્વીકારવી જોઈએ. તે દલીલ - દેશઆરાધક કહ્યો છે તેનાથી જિનોક્તસામાચારીના પરિપાલનની હાજરી સૂચિત થાય છે, કેમકે જિનોક્ત અનુષ્ઠાન વિના આરાધકત્વ સંભવતું નથી. બાલતપસ્વી કહ્યો છે એનાથી દ્રવ્યલિંગીપણું સૂચિત થાય છે, કેમ કે મિથ્યાત્વીપણા સિવાય બાલતપસ્વીપણું હોતું નથી. ૧૯૫ અન્યના આ મતને દૂષિત ઠેરવતાં ગ્રન્થકાર કહે છે (સર્વથા ભાવશૂન્ય ક્રિયાનો અહીં અધિકાર નથી - ઉત્તરપક્ષ) ગાથાર્થ ઃ અન્યનો આ મત મિથ્યા છે, કેમ કે ફળ ને આશ્રીને જે મુખ્ય હોય તેવા જ આરાધકત્વનો અહીં અધિકાર છે અને તે તો એકાન્તે ભાવશૂન્ય ક્રિયામાં હોતું નથી. તે સંપ્રદાયબાહ્ય વિવેચકે કહેલ મત ખોટો છે, કેમ કે ભગવતીજીના આ ચતુર્થંગીને જણાવનાર સૂત્રમાં મુખ્ય=મોક્ષને અનુકૂલવહેલું મોડું પણ જે મોક્ષનું કારણ બને તે આરાધકત્વનો અધિકાર છે, કારણ કે ‘એકલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે’ કે ‘એકલી ક્રિયા જ મોક્ષનું કારણ છે' એવું કહેતાં અન્યતીર્થિકોના મતને દૂર કરવા માટે “તે બંનેનો સમુદાય જ કારણ છે” એવો જે સમુચ્ચયવાદ આવશ્યક છે તેને સ્પષ્ટ કરવા આ સૂત્ર ઉપસ્થિત થયું છે. તેથી આ દેશઆરાધક વગેરે ચતુર્થંગીનો ઉપન્યાસ “જ્ઞાન અને ક્રિયા બંને જુદા જુદા હોય તો તેઓમાં મોક્ષ મેળવી આપવાનું સામર્થ્ય અલ્પ હોય છે અને ભેગા થઈ જાય તો Page #178 -------------------------------------------------------------------------- ________________ ચતુર્ભગીમાં મુખ્ય આરાધકત્વનો અધિકાર ૧૩૫ क्यात्, प्रत्येकस्वल्पसामर्थ्यस्याभावे च सिकतासमुदायात्तैलस्येव तत्समुदायादपि मोक्षस्यानुपपत्तेः । तदिदमाहाक्षेपसमाधानपूर्वं भाष्यकार:पत्तेयमभावाओ णिव्वाणं समुदियासु ण जुत्तं । नाणकिरियासु वोत्तुं सिकतासमुदाये तेल्लं व ।। वीसुंण सव्वह च्चिय सिकतातेल्लं व साहणाभावो । देसोवगारिया जा सा समवायंमि संपुण्णा ।। (विशे० મા સ્નો-૨૨૬૩-૬૪) अग्रिमगाथार्थो यथा - न च विष्वक् पृथक्, सर्वथैव सिकताकणानां तैल इव साध्ये ज्ञानक्रिययोर्मोक्षं प्रति साधनत्वाभावः, किन्तु या च यावती च तयोर्मोक्षं प्रति देशोपकारिता प्रत्येकावस्थायामप्यस्ति सा च समुदाये संपूर्णा भवतीत्येतावान् विशेषः, अतः संयोग एव ज्ञानक्रिययोः कार्यसिद्धिरिति । तच्च मुख्यमाराधकत्वमसंयतभव्यद्रव्यदेवानामेकान्तेन भावशून्यया क्रियया न सम्भवतीति । यदि च देशाराधकत्वमभ्युदयापेक्षया व्याख्येयं तदा सर्वाराधकत्वमप्यभ्युदयापेक्षयैव पर्यवस्येदिति न काचित्परस्यप्रयोजनसिद्धिः, સમુદિત તે બેમાં તે સામર્થ્ય પરિપૂર્ણ હોય છે.” એવું જો જણાવતો હોય તો જ સાર્થક બને. અને એ માટે તો જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેક અવસ્થામાં અલ્પ પણ સામર્થ્ય ધરાવતાં જ હોય તેની જ આ ભાંગાઓમાં વાત હોવી જોઈએ. માટે મુખ્ય આરાધકત્વ જ અહીં પ્રસ્તુત છે. જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેક અવસ્થામાં અલ્પ પણ સામર્થ્ય ધરાવતા નથી તેવા જ્ઞાન-ક્રિયાના તો સમુદાયથી પણ મોક્ષપ્રાપ્તિ થતી નથી. જેમ કે પ્રત્યેક અવસ્થામાં તેલનો અંશ પણ ન ધરાવતી રેતીના ઢગલામાંથી પણ તેલ મળતું નથી. આ વાત શંકાસમાધાન પૂર્વક ભાષ્યકારે પણ કહી છે- “શંકા - જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ તે હોતું નથી. તેમ પ્રત્યેક જ્ઞાન કે ક્રિયામાં નિર્વાણજનકતા નથી તેથી સમુદિત તે બેમાં તે શક્તિ કહેવી યુક્ત નથી. સમાધાન-સિકતાકણોમાં તેલનો જેમ સર્વથા અભાવ છે તેમ જ્ઞાન અને ક્રિયામાં કંઈ મોક્ષસાધકતાનો સર્વથા અભાવ નથી. એક એક પૃથકમાં જે થોડી ઘણી પણ દેશોપકારિતા હોય છે તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે. તેથી જ્ઞાન-ક્રિયાનો મેળ થવામાં જ કાર્ય સિદ્ધ થાય છે. આ મુખ્ય આરાધત્વ અસંયતભવ્યદ્રવ્યદેવોમાં (દ્રવ્યલિંગીમાં) તેઓની એકાન્ત ભાવશૂન્ય ક્રિયાથી આવી શકતું નથી. તેથી દેશઆરાધક તરીકે દ્રવ્યલિંગી લઈ શકાતાં નથી. | (ચતુર્ભગી પ્રરૂપણાનું પ્રયોજન ન સરવાની આપત્તિ) વળી સામાચારીપાલનના બળે નવમાં ચૈવેયક સુધીના થતાં અભ્યદયની અપેક્ષાએ જ જો દેશ આરાધકત્વ માનવાનું હોય તો તો સર્વ આરાધત્વ પણ તેવા ભૌતિક અભ્યદયની અપેક્ષાએ જ માનવાનું રહે. અને તો પછી “મોક્ષપ્રાપ્તિ માટે સૌથી વધુ હિતકર જ્ઞાન-ક્રિયા પ્રત્યેક નથી પણ એ બેનો સમુદાય - - १. प्रत्येकमभावान्निर्वाणं समुदितयोन युक्तम् । ज्ञानक्रिययोर्वक्तुं सिकतासमुदाये तैल इव ॥ २. विष्वग् न सर्वथैव सिकतातैल इव साधनाभावः । देशोपकारिता या सा समवाये संपूर्णा ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨૦, ૨૧ प्रत्युत प्रत्येकपक्षविशेषसङ्घटनानुपपत्तिः । किञ्च, शीलवानश्रुतवान् देशाराधकः इत्यत्र योग्यताबलादपि मार्गानुसारिबालतपस्व्येव गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदायादेशत्वादपुनर्बन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्रे व्यवहाराद्, अत एव मृद्द्रव्यमेव घटदेशो न तु तन्त्वादिर्दण्डादिर्वा, मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत् ।।२०।। ૧૩૬ – अमुख्याराधकत्वाङ्गीकारेऽपि दोषान्तरमाह - जइणीए किरियाए दव्वेणाराहगत्तपक्खे य । सव्वाराहगभावो होज्ज अभव्वाइलिङ्गीणं । । २१ । । જ છે” એ વાત સ્પષ્ટ કરવાનું આ ચતુર્વાંગી પ્રરૂપણાનું જે પ્રયોજન છે તે સ૨શે નહિ, કેમ કે બેના સમુદાયથી પણ મોક્ષપ્રાપ્તિ નથી. અને ઉપરથી દેશ આરાધક-દેશવિરાધક વગેરે રૂપ દરેક ભાંગાઓ પણ અસંગત બની જશે. વળી “શીલવાન્ અશ્રુતવાન્ દેશઆરાધક છે.” આ ભાંગામાં યોગ્યતાના કારણે પણ માર્ગાનુસારી બાલતપસ્વી જ લેવો યુક્ત છે, બીજો કોઈ દ્રવ્યલિંગી વગેરે નહિ, કેમ કે તે લિંગી વગેરેની સાવ ભાવશૂન્ય ક્રિયા મોક્ષસાધક જ્ઞાન-ક્રિયાસમુદાયના દેશરૂપ નથી. અપુનર્બંધક વગેરેની જ ક્રિયા તે સમુદાયના દેશરૂપ હોય છે. કેમ કે એમાં જ મોક્ષાનુકૂલ શક્તિ હોવાનું શાસ્ત્રકારોએ સમર્થન કર્યું છે. તે પણ એટલા માટે કે સહકારી કારણોની વિકલતાના કારણે જેનું સામર્થ્ય પુષ્ટ થયું નથી તેવા ઉપાદાનકારણનો જ શાસ્ત્રમાં ‘દેશ’ તરીકે વ્યવહાર કર્યો છે. તેથી માટી જ ઘટદેશ કહેવાય છે, તંતુ વગેરે કે દંડ વગેરે નહિ. અપુનબંધક વગેરેની ક્રિયા જ એવી હોય છે જેનું સામર્થ્ય જ્ઞાન વગેરેનો સહકાર પ્રાપ્ત થયે છતે પુષ્ટ થાય છે. દ્રવ્યલિંગી વગેરેની ક્રિયામાં તો પહેલેથી જ એવું અલ્પ સામર્થ્ય પણ હોતું જ નથી તો પછી પુષ્ટ પણ શું થાય ? તેથી તે ક્રિયા દેશરૂપ ન હોઈ તેના કારણે દેશઆરાધકતા માની શકાતી નથી. મોક્ષના દેશરૂપ બનવા માટે આવશ્યક એવું ઉપાદાનકારણત્વ જે ક્રિયામાં છે તે યોગરૂપ છે કે ઉપયોગરૂપ એ વાત અહીં પ્રસ્તુત ન હોવાથી ચર્ચી નથી. I૨૦ જે મોક્ષાનુકૂલ ન હોવાથી વાસ્તવિક રીતે આરાધકત્વ નથી પણ બાહ્યદૃષ્ટિએ વાસ્તવિક આરાધકત્વ જેવું દેખાતું હોઈ ઉપચારથી આરાધકત્વ કહેવાય છે તેને આગળ કરીને દ્રવ્યલિંગીને દેશઆરાધક માનવામાં બીજો પણ વાંધો દેખાડતાં ગ્રન્થકાર કહે છે (અભવ્યાદિદ્રવ્યલિંગીમાં સર્વઆરાધકતાની આપત્તિ) ગાથાર્થ : જૈન ક્રિયાથી જ દ્રવ્યઆરાધકત્વ (=દેશ આરાધકત્વ) માની લેવામાં અભવ્ય વગેરે દ્રવ્યલિંગીઓમાં સર્વઆરાધકપણું માનવાની આપત્તિ આવશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અભવ્યાદિ દ્રવ્યલિંગીમાં સર્વઆરાધકતાની આપત્તિ जैन्या क्रियया द्रव्येणाराधकत्वपक्षे च । सर्वाराधकभावो भवेद् अभव्यादिलिङ्गिनाम् ।।२१।। जइणीएत्ति । जैन्या क्रियया निखिलसाधुसामाचार्यनुष्ठानरूपया, द्रव्येणाराधकत्वाभ्युपगमे चाभव्यादिलिङ्गिनां अभव्यादीनां द्रव्यलिङ्गधारिणां, सर्वाराधकभावो भवेत्, कुतोऽपि प्रयोजनातेषां निखिलसाधुसामाचारीग्रहणे तस्याः पञ्चाचाररूपत्वाद् द्रव्यतश्चारित्रस्येव द्रव्यतो ज्ञानदर्शनयोरप्याराधकत्वस्य तेषां बलादुपनिपाताद् । न हि 'ते सम्यक्त्वांशेऽनाराधका एव चारित्रांशे त्वाराधकाः' इत्यर्धजरतीयन्यायाश्रयणं प्रेक्षावतां घटते, सम्यक्त्वांशे भावतः सम्यक्त्वाभावेनोत्सूत्रभाषणव्रतभङ्गाद्यभावेन चाराधकविराधकस्वभावाभावादनाराधकत्वस्येव चारित्रांशेऽपि भावतश्चारित्राभावेन प्राणातिपातादिव्रतभङ्गाद्यभावेन चाराधकविराधकस्वभावाभावादनाराधकत्वस्या સંપૂર્ણ સાધુસામાચારીરૂપ જૈન ક્રિયાથી દેશઆરાધકત્વ જો માનવાનું હોય તો અભવ્ય વગેરે દ્રવ્યલિંગધારીને સર્વઆરાધક માનવા પડશે. દેવલોકપ્રાપ્તિ વગેરે કોઈપણ ભૌતિક પ્રયોજનથી સ્વીકારેલ સંપૂર્ણ સાધુસામાચારી પંચાચારરૂપ હોઈ જેમ ચારિત્રાચારના પાલનથી યુક્ત હોય છે તેમ જ્ઞાનાચારદર્શનાચારના પાલનથી પણ યુક્ત હોય જ છે. તેથી ચારિત્રાચારના પાલનના કારણે જેમ તેઓમાં ચારિત્રનું દ્રવ્યથી આરાધકપણું માનવું છે. તેમ જ્ઞાનદર્શનના આચારોના પાલનના કારણે તેઓમાં જ્ઞાનદર્શનનું પણ દ્રવ્યથી આરાધકપણું અનિચ્છાએ પણ માનવું જ પડે છે. “સમ્યકત્વઅંશમાં અનારાધક એવા જ તેઓ ચારિત્ર અંશમાં આરાધક હોય છે' એવો અર્ધજરતીય ન્યાય લગાડવો પ્રેક્ષાવાનું પુરુષો માટે યોગ્ય નથી. અર્થાત્ ચારિત્રના આચારોના પાલનના કારણે ચારિત્રની દ્રવ્યઆરાધના માનવી અને જ્ઞાન-દર્શનના આચારોનું પાલન હોવા છતાં એની દ્રવ્ય આરાધના ન માનવી એ અયોગ્ય છે. “(૧) ભાવથી સમ્યક્ત્વ ન હોવાથી સમ્યક્ત્વઅંશની આરાધકતાનો અભાવ રહે છે અને (૨) ઉસૂત્રભાષણ વ્રતભંગ વગેરે ન હોવાથી સમ્યકત્વઅંશની વિરાધકતાનો અભાવ રહે છે. આ બે કારણો આપીને તમે સમ્યકત્વઅંશમાં જેમ દ્રવ્યલિંગીઓને ભાવથી અનારાધક માનો છો (પૂર્વપક્ષીએ આ રીતે તેઓને અનારાધક માનેલા છે જુઓ સર્વજ્ઞશતક -શ્લો. ૭૮ પૃ. ૨૧૧) તેમ નીચેના બે કારણો હાજર હોવાથી તમારે ચારિત્રઅંશમાં પણ તેઓને ભાવથી અનારાધક જ માનવા પડશે. અને તો પછી તેઓને દેશ આરાધકતો નહિ જમનાય!તે બે કારણો - (૧) ભાવથી ચારિત્ર ન હોવાથી ચારિત્રઅંશની આરાધકતાનો તેઓમાં અભાવ રહે છે અને (૨) પ્રાણાતિપાત વગેરે અંગેના વ્રતનો ભંગ વગેરે ન હોવાથી ચારિત્રઅંશની વિરાધકતાનો પણ અભાવ રહે છે. - અરે ભાઈ ! આ દેશઆરાધકભાંગામાં ચારિત્રાશની ભાવથી આરાધકતા, વિરાધકતા કે અનારાધકતાની ગણતરી જ નથી. માટે દ્રવ્યલિંગી ચારિત્રઅંશમાં ભાવથી અનારાધક હોય તો પણ દેશ આરાધક કાંઈ મટી જવાનો નથી. અહી દ્રવ્યથી જ આરાધકતાને ગણતરીમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨ विशेषाद्, द्रव्यतश्चोभयाराधकत्वाविशेषादिति । यत्तु तेषां द्रव्यतोऽपि स्वेच्छाविशेषाद व्रतांशस्यैव ग्रहणं न तु श्रद्धानांशस्य इति परस्य मतं तदुन्मत्तप्रलपितं, अखंडसामाचारीपालनबलेनैव तेषां ग्रेवेयकोत्पादाभिधानादिति ।।२१।। दोषान्तरमप्याह - तह णिण्हवाण देसाराहगभावो अवढिओ हुज्जा । तो परिभासा जुत्ता वित्तिं परिगिज्झ वुत्तुं जे ।।२२।। तथा निह्नवानां देशाराधकभावोऽवस्थितो भवेत् । ततः परिभाषा युक्ता वृत्तिं परिगृह्य वक्तुम् ।।२२।। तहत्ति । तथेति दोषान्तरसमुच्चये । एकान्तद्रव्यक्रिययैवाराधकत्वाभ्युपगमे निह्नवानामभिनिवेशादिना त्यक्तरत्नत्रयाणां सर्वविराधकत्वकालेऽपि देशाराधकभावोऽवस्थितो भवेद, यथाप्रतिज्ञातद्रव्यक्रियाया अपरित्यक्तत्वात् । इष्टापत्तौ को दोषः? इति चेत्, व्यवहारविरोध एव, न हि सर्वविरा લેવાની છે, અને તે તો દ્રવ્યલિંગીમાં છે જ. તો શા માટે એ દેશઆરાધક ન બને? – આવી શંકાનું સમાધાન એ છે કે આ રીતે દ્રવ્યથી આરાધકતાને જ જો ગણતરીમાં લેવાની હોય તો તો ચારિત્રની જેમ જ્ઞાનની પણ તે આરાધકતા દ્રવ્યલિંગીમાં હોય જ છે એ બતાવી ગયા છીએ. માટે દ્રવ્યથી તો તેઓને પણ સર્વઆરાધક માનવા પડશે – “તેઓએ દ્રવ્યથી પણ પોતાની સેવા પ્રકારની ઇચ્છાવશાત્ વતાંશનું જ ગ્રહણ કર્યું હોય છે, શ્રદ્ધાનાંશનું નહિ (અર્થાત્ તેઓને દ્રવ્યથી ચારિત્રનું જ આરાધકત્વ હોય છે, જ્ઞાનનું નહિ. માટે તેઓને સર્વઆરાધકમાનવાની આપત્તિ નથી.) – એવું પૂર્વપક્ષીનું કથન પણ ઉન્મત્તવ્યક્તિના પ્રલાપ જેવું જાણવું, કેમ કે ક્રિયાના બળે જે રૈવેયક પ્રાપ્તિ તેઓને થવી કહી છે તે સંપૂર્ણ સામાચારી પાલનના બળે જ કહી છે, આંશિકપાલનના બળે નહિ. માટે દ્રવ્યથી જ્ઞાનાંશનો પણ સ્વીકાર અને પાલન તેઓમાં માનવા જ પડે છે. રક્ષા ગૌણ આરાધકત્વ લેવાના આ જ અન્ય મતમાં બીજો દોષ દેખાડતાં ગ્રન્થકાર કહે છે ( નિવામાં દેશઆરાધકતા જળવાઈ રહેવાની આપત્તિ) ગાથાર્થ તથા નિહ્નવોમાં દેશઆરાધકપણું તો ઊભું જ રહેવાની આપત્તિ આવશે. અને તેથી જો પરિભાષા જ કરવી પડે તેમ હોય તો વૃત્તિને અનુસરીને જ તે કરવી યોગ્ય છે. “તથા” શબ્દ બીજા દોષનો ગણતરીમાં ઉમેરો કરવા માટે વપરાયો છે. સર્વથા દ્રવ્યભૂત એવી ક્રિયા વડે જ આરાધકત્વ માની લેવામાં અભિનિવેશાદિના કારણે રત્નત્રયીને ફગાવી દેનારા નિહ્નવોમાં સર્વવિરાધક અવસ્થામાં પણ દેશઆરાધકભાવ જળવાઈ રહેવાની આપત્તિ આવશે, કેમકે જે દ્રવ્યક્રિયાની Page #182 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ સાધુસામાચારી પંચાચારરૂપ છે ૧૩૯ धको देशाराधकश्च कोऽपि व्यवहियते । अथ द्रव्यक्रियामाश्रित्यैवाराधकत्वविराधकत्वव्यवस्थाकरणात्सर्वविराधकत्वं निह्नवानां नेष्यते एव, प्रतिपन्नचारित्रविषयकद्रव्याज्ञाभङ्गाभावाद्देशाराधकत्वं, उत्सूत्रभाषणेन सम्यक्त्वविषयकप्रतिपन्नजिनाज्ञापरित्यागादेशविराधकत्वं चाविरुद्धमेव, अंशभेदादेकत्रैव सप्रतिपक्षोभयधर्मसमावेशाऽविरोधादिति चेत्, न, एवं सत्यसंयतभव्यद्रव्यदेवानां निह्नवानामभव्यादीनां चोपपत्तिमधिकृत्य साम्याभावप्रसङ्गात् । अथ नास्त्येव तेषामुपपातसाम्यं, ग्रैवेयकेष्वपि निह्नवस्य देवदुर्गततयोत्पादाद, देवदुर्गतत्वं च न केवलं देवकिल्बिषिकत्वादिनैव, तत्र तेषामभावाद्, किन्तु संमोहत्वेन, स च देवदुर्गतस्ततश्च्युतोऽनन्तकालं संसारे परिभ्रमति यदागमः - कंदप्पदेवकिब्बिस अभिओगा आसुरी य संमोहा । ता देवदुग्गईओ मरणंमि विराहिआ हुँति ।। त्ति પ્રતિજ્ઞા ચારિત્રગ્રહણકાલે કરી હતી તે તો નિહ્નવઅવસ્થામાં પણ છોડી હોતી નથી. તે આપત્તિને ઈષ્ટપત્તિ જ માનવામાં શું વાંધો છે?' એવી શંકા ન કરવી, કેમ કે એમાં વ્યવહારવિરોધ થવાનો વાંધો છે. કારણ કે કોઈપણ સર્વવિરાધક જીવોનો દેશઆરાધક તરીકે વ્યવહાર કરી શકાતો નથી. શંકાઃ આ પ્રરૂપણા અનુસાર આવતા આરાધકત્વકે વિરાધકત્વમાં દ્રવ્યક્રિયાને જનિયામક માનવાની છે. અર્થાત્ એનું પાલન હોય તો આરાધકત્વ આવે અને ખંડન હોય તો વિરાધકત્વ આવે. તેથી ગૃહીતદ્રવ્યક્રિયાનું ખંડન ન કરનાર નિહ્નવોમાં પણ સર્વવિરાધત્વ તો કહેવાનું જ ન હોવાથી દેશઆરાધકત્વ કહેવામાં કોઈ વ્યવહારવિરોધ નથી. વળી સમ્યક્ત્વ અંગેની સ્વીકારેલી દ્રવ્યઆજ્ઞાનો ઉત્સુત્રભાષણથી ભંગ કરી નાંખ્યો હોઈ એ જ કાલે તેઓમાં દેશવિરાધકત્વ પણ અવિરુદ્ધપણે હોય જ છે. કેમ કે જુદા જુદા અંશની અપેક્ષાએ એક જ સ્થળે (એક જ જીવમાં) પરસ્પર વિરુદ્ધ ઉભયધર્મનો (દશઆરાધકત્વદેશવિરાધત્વનો) સમાવેશ હોવામાં સ્યાદ્વાદશૈલી મુજબ કોઈ વિરોધ નથી. સમાધાન: નિતવોમાં આ રીતે ઉભયધર્મો માનવા યોગ્ય નથી, કેમ કે તો પછી અસંયત ભવ્યદ્રવ્યદેવ એવા તેઓને મળતી ગતિમાં તમે અનારાધક તરીકે માનેલા અભવ્યોને મળતી ગતિનું સામ્ય રહી શકે નહિ, પણ રહે તો છે, કેમકે બંને જણા ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી જાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. શંકા તેઓને મળતી ગતિમાં સામ્ય હોતું જ નથી, કેમ કે રૈવેયકમાં પણ નિહ્નવો દુર્ગત તરીકે ઉત્પન્ન થાય છે. અભવ્યો નહિ. વળી દેવદુર્ગતત્વ પણ માત્ર કિલ્બિષિકત્વ વગેરેના કારણે જ હોય છે એવું નથી, કેમ કે એવું હોવામાં તો રૈવેયકમાં કિલ્બિષિકાદિ દેવો ન હોવાથી ત્યાં ગયેલા તે નિદ્વવોને દુર્ગત કહી શકાય નહિ, કિન્તુ સંમોહત્વના કારણે પણ હોય છે. દુર્ગત થયેલ તે નિહ્નવજીવ ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે એવીને સંસારમાં અનંત કાળ ભટકે છે. આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક આગમમાં કહ્યું છે કે - કંદપદવ, કિલ્બિષિક, આભિયોગિક, આસુરી અને સંમોહ આ બધી દેવોની દુર્ગતિ છે. અને १. कन्दर्पदेवकिल्बिषाभियोगा आसुरी च संमोहाः । ता देवदुर्गतयो मरणे विराधिता भवन्ति । Page #183 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨ आतुरप्रत्याख्यानप्रकीर्णके । व्याख्यादेशो यथा - ' संमोहत्ति संमोहयन्ति उन्मार्गदेशनादिना मोक्षमार्गाद् भ्रंशयन्ति ये ते संमोहाः, संयता अप्येवंविधा देवत्वेनोत्पन्ना संमोहा, एवंरूपा दुर्गतयो मरणेऽपध्यानादिना विराधितानां भवन्ति, ततश्च्युता अनन्तसंसारं परिभ्रमन्ति' इति चेत् ? न, अभव्यादीनामप्यकालवचनौषधप्रयोगात् प्राप्तग्रैवेयकोत्पादानां संमोहप्राबल्येन लुप्तसुखानां देवदुर्गतत्वाऽविशेषाद् ।' उक्तं चोपदेशपदे (४३८૪૪૨) – १ कह णु अकालपओगे इत्तो गेविज्जगाइसुहसिद्धी । णणु साऽहिगओसहजोगसोक्खतुल्ला मुणेयव्वा ।। कुणइजह संणिवाए सदोसहं जोगसोक्खमित्तं तु । तह एयं विण्णेयं अणोरपारंमि संसारे ।। य तत्तओ तयंपि हु सोक्खं मिच्छत्तमोहिअमइस्स । जह रोद्दवाहिगहि अस्स ओसहाओ वि तब्भावे || जह चेवोवहयनयणो सम्मं रूवं ण पासई पुरिसो । तह चेव मिच्छदिट्ठी विउलं सोक्खं ण पावे ।। ૧૪૦Page #184 -------------------------------------------------------------------------- ________________ વચનૌષધપ્રયોગથી અભવ્યાદિને થતું દુઃખ ૧૪૧ असदभिणिवेसवं सो, णिओगओ ता ण तत्तओ भोगो । सव्वत्थ तदुवघाया विसघारियभोगतुल्लो त्ति ।। एतस्माद्धि वचनादभव्यादीनामेव निनवाद्यपेक्षयाऽप्यकालवचनौषधप्रयोगेण मिथ्याऽभिनिवेशदाढर्यादतिदुःखितत्वेन क्लिष्टतरदेवदुर्गतत्वं प्रतीयते, परेण त्वभव्यनिह्नवानामनाराधकत्वविराधकत्वाभ्यां वैपरीत्यमङ्गीकृतं, प्रसज्यते च तत्प्रक्रियया द्रव्याज्ञापेक्षयाऽभव्यादीनामपि सर्वाराधकत्वात् तात्त्विकसुदेवत्वमेवेति यत्किञ्चिदेतत् । - अथ चारित्रापेक्षयाऽऽराधकत्वं द्रव्यप्रतिपत्त्यैव परिभाष्यते, ज्ञानदर्शनापेक्षया तु भावप्रतिपत्त्या, ततोऽभव्यादीनां द्रव्यलिङ्गिनां देशाराधकत्वमेव, निह्नवानां च देशाराधकत्वं देशविराधकत्वं च । ततो देशाराधकत्वापेक्षयोपपातसाम्यं, दुर्गतित्वनिबन्धनं चैकस्य साहजिकं मिथ्यात्वमपरस्य च મિથ્યાર્દષ્ટિજીવને પણ સામગ્રી પરમાર્થથી ભોગરૂપ ન બનવાથી તે વિપુલસુખ પામતો નથી, કેમ કે તે અભવ્યાદિ નિયમા અસદ્ અભિનિવેશવાળો હોય છે. તેથી સુખનો તાત્ત્વિક ભોગ હોતો નથી, કારણ કે સર્વત્ર એનું સુખ તે અસઅભિનિવેશથી હણાયેલું હોઈ વિષમિશ્રઅન્ન તુલ્ય હોય છે.” ઉપદેશપદના આ વચનો ૫૨થી જ જણાય છે કે અભવ્યાદિ અને નિર્ભવાદિ બંને દેવ દુર્ગત થયા હોય તો પણ અભવ્યાદિ જ વચનૌષધના અકાલપ્રયોગથી મિથ્યાઅભિનિવેશની દૃઢ પકડવાળા થયા હોઈ અત્યંત દુઃખિત હોવાના કારણે નિહ્નવાદિ કરતાં પણ વધુ કિલષ્ટતર દેવદુર્ગત હોય છે. જ્યારે પૂર્વપક્ષીએ તો આના કરતાં વિપરીત પ્રરૂપણા કરી છે. તેણે તો અભવ્યોને અનારાધક અને નિહ્નવોને વિરાધક કહેવા દ્વારા નિહ્નવોને જ વધુ બદતર દેવદુર્ગત કહ્યા છે. વળી અમે ૨૧મી ગાથામાં બતાવી ગયા એ રીતે તેની પ્રક્રિયા મુજબ અભવ્યાદિ તો દ્રવ્યઆજ્ઞાની અપેક્ષાએ સર્વઆરાધક જ હોવા ઠરે છે. તેથી તેઓમાં તો દેવદુર્ગતત્વ નહિ પણ તાત્ત્વિક સુદેવત્વ જ હોવાની આપત્તિ આવે છે. તેથી દ્રવ્યથી ચારિત્રાચારોના (સાધુસામાચારીના) પાલનના કારણે તેઓમાં આરાધકત્વ માનવાની વાત તુચ્છ છે એ જાણવું. શંકા : આ ચતુર્થંગીમાં જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાએ આરાધકત્વની જે વાત છે, એમાં અમે એવી પરિભાષા કરીએ છીએ કે ચારિત્રનું દ્રવ્યથી પાલન હોય તો પણ તેનું આરાધકત્વ આવી જાય, જ્યારે જ્ઞાન-દર્શનનું તો ભાવથી પાલન હોય તો જ તેનું આરાધકત્વ આવે, માત્ર તેના આચારોના દ્રવ્યપાલનથી નહિ. તેથી અભવ્ય વગેરે દ્રવ્યલિંગીઓમાં જ્ઞાનાંશનું આરાધકત્વ ન હોઈ સર્વઆરાધકત્વ આવતું નથી અને ચારિત્રાંશનું આરાધકત્વ હાજર હોવાથી દેશઆરાધકત્વ હોય છે. તેમજ નિહ્નવોમાં ચારિત્રની અપેક્ષાએ દેશઆરાધકત્વ હોય છે અને જ્ઞાન-દર્શનની અપેક્ષાએ દેશવિરાધકત્વ હોય છે. તેથી નિદ્ભવ અને અભવ્ય એ બંનેને દેશ આરાધકત્વના કારણે સમાન ગતિ મળે છે અને એ દુર્ગતિરૂપ १. असदभिनिवेशवान्स नियोगतस्तन्न ततो भोगः । सर्वत्र तदुपघाताद्विषधारितभोगतुल्य इति ॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨ विराधनाजन्यमिति परिभाषायां को दोष इति चेत् ? नन्वेवं परिभाषाऽऽश्रयणावश्यकत्वे वृत्तिकृत् स्वारस्येनैव साऽऽश्रणीयेत्यभिप्रायवानाह-तत्-तस्माद् वृत्तिं परिगृह्य परिभाषा वक्तुं युक्ता । जे इति पादपूरणार्थो निपातः । वृत्तौ हि श्रुतशब्देन ज्ञानदर्शनयोः शीलशब्देन च प्राणातिपातादिनिवृत्तिक्रियाया एव परिभाषणादश्रतवान शीलवांश्च मार्गानुसार्येव बालतपस्वी पर्यवस्यतीति भावः, न हि द्रव्यलिङ्गधरोऽभव्यादिर्व्यवहारेण बालतपस्वी वक्तुं युज्यते । ‘ता एते बालतवस्सिणो दट्ठव्वा' इति महानिशीथे नागिलवचनं कुशीलेषु बालनिश्चयाभिप्रायकमेवेति, न चैकस्मिोव वाक्ये देशाराधकत्वमशुद्धव्यवहारात्, तदुपपादकं बालतपस्वित्वं च निश्चयादिति वक्तुं युक्तम्, सन्दर्भविरोજે બની જાય છે તે એકને (અભવ્યને) સાહજિકમિથ્યાત્વના કારણે અને બીજાને (નિતવને) વિરાધનાજન્ય મિથ્યાત્વના કારણે. આમ, આરાધકત્વની આવી પરિભાષા કરવાથી કોઈ દોષ રહેતો નથી અને તેથી દેશ-આરાધક તરીકે દ્રવ્યલિંગી જ લેવા જોઈએ. (દ્રવ્યલિંગીને બાળતપસ્વી તરીકે લેવામાં સંદર્ભ વિરોધ) સમાધાનઃ આ રીતે પરિભાષા કરવી જ આવશ્યક બની જતી હોય તો વૃત્તિકારના અભિપ્રાયને અનુસરીને જ તે કરવી જોઈએ એવા અભિપ્રાયથી “તો પરિભાસા...” ઇત્યાદિ ઉત્તરાર્ધ કહ્યો છે. એમાં ને પાદપૂર્તિ કરવા માટેનો નિપાત (અવ્યય) છે. વૃત્તિમાં “શ્રુત' શબ્દથી જ્ઞાન-દર્શન અને “શીલ શબ્દથી પ્રાણાતિપાત વિરમણાદિ ક્રિયા (જિનોક્ત સાધુસામાચારી નહિ) લેવાની જ પરિભાષા કરી હોઈ “અશ્રુતવાનું- શીલવા તરીકે માર્ગાનુસારી હોય એવો જ બોલતપસ્વી લઈ શકાય છે. વળી ‘બાલતપસ્વી દેશઆરાધક છે' આ વચનમાં દેશઆરાધકત્વ જો વ્યવહારથી જ લેવાનું હોય તો બાલતપસ્વીપણું પણ વ્યવહારથી જ લેવું યુક્ત ઠરે. અને તો પછી દ્રવ્યલિંગધારી અભવ્યાદિને આ ભાંગામાં શી રીતે લેવાય? કેમકે તેઓ તો જિનોક્ત તપ વગેરે અનુષ્ઠાન કરતાં હોઈ વ્યવહારથી બાલતપસ્વી હોતાં નથી. હા, તેઓ પૌલિક આશાથી તપ વગેરે કરતાં હોવાથી નિશ્ચયથી બાળતપસ્વી હોય છે. શ્રીમહાનિશીથ સૂત્ર (અ.૪) માં પણ સુમતિના દષ્ટાન્તમાં “તેથી આ લોકોને બાળતપસ્વી જાણવા.” એવું નાગિલનું જે વચન કહેવાયું છે તે પણ પાંચ સાધુઓના ગચ્છ અંગે નૈઋયિક બાળતપસ્વીના અભિપ્રાયથી જ બોલાયેલું જાણવું. તેથી દ્રવ્યલિંગીમાં બાળતપસ્વીપણું તો નિશ્ચયથી જ લેવું પડે છે. અને તો પછી અભવ્યાદિ દ્રવ્યલિંગીને પહેલાં ભાંગામાં લેવામાં સંદર્ભ વિરોધ થશે. તે આ રીતે - બાલતપસ્વી દેશ આરાધક તરીકે તમને અભવ્યાદિ દ્રવ્યલિંગીઓ સંમત છે. એ જીવોમાં દેશઆરાધકત્વ અંશુદ્ધવ્યવહારનયે રહ્યું છે. વળી તેઓમાં બાળતપસ્વીપણું તો ઉપર કહી ગયા મુજબ નિશ્ચયનયથી જ લેવું પડે છે. બાલતપસ્વી १. तत एते बालतपस्विनो द्रष्टव्या इति । ૨. સમ્યગ્દર્શન-શાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગની જે જીવ વાસ્તવિક આરાધના કરી રહ્યો હોય તેનામાં નૈક્ષયિક આરાધકત્વ હોય છે. માર્ગા Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારના બે ભેદ : નિશ્ચયપ્રાપક અને અપ્રાપક ૧૪૩ धात्, किन्तु निश्चयप्रापकाद् व्यवहाराद्देशाराधकत्वं तदुपपादकं च मार्गानुसारियमनियमादिक्रियावत्त्वं बालतपस्वित्वमित्येवं सन्द विरोधः। न च व्यवहारे निश्चयप्रापकत्वाप्रापकत्वाभ्यां विशेषः शास्त्रासिद्ध इति व्यामूढधिया शङ्कनीयं, योगबिन्दूपदेशपदादावेतद्विशेषप्रसिद्धेः। नन्वस्यामपि परिभाषायां कथं बालतपस्विनो देशाराधकत्वं, तद्गतमार्गानुसारिक्रियाया अपि मोक्षमार्गत्वाभावात्, तदंशचारित्रक्रियाया एवांशत्वादिति चेत्? न, संग्रहनयादेशादनुयोगद्वारप्रसिद्धदृष्टान्तेन स्वदेशदेशस्यापि स्वदेशत्वाविरोधादिति सूक्ष्ममीक्षणीयम् ।।२२।। દેશઆરાધક હોય છે... આવા એક વાક્યમાં ઉદ્દેશ્યના અંશભૂત બાબતપસ્વીપણું નિશ્ચયનયે લેવું અને વિધેયના અંશભૂત દેશઆરાધકપણું અશુદ્ધવ્યવહારનયે લેવું એ સ્પષ્ટ સંદર્ભ વિરોધ રૂપ જ છે, માટે દ્રવ્યલિંગીને બાળતપસ્વી દેશઆરાધક તરીકે લેવો અયોગ્ય છે. આવો સંદર્ભ વિરોધ ન થાય એ માટે દેશઆરાધકપણું નિશ્ચયપ્રાપક વ્યવહારનયે લેવું અને તેને ઘટાવવા માટે માર્ગાનુસારી યમ-નિયમ વગેરે ક્રિયા રૂપ બાલતપસ્વીપણું લેવું યોગ્ય છે. ~“અમે પણ વ્યવહારથી જ દેશઆરાધકપણું કહ્યું અને તમે પણ વ્યવહારથી જ કહો છો તો બેમાં ફેર શું પડ્યો ?” – એવો પ્રશ્ન ન કરવો, કેમકે વ્યવહારવ્યવહારમાં પણ ઘણો તફાવત હોય છે. તમે તો જે વ્યાવહારિક આરાધકત્વ નિશ્ચયની (નૈયિક આરાધકત્વની) પ્રાપ્તિ પણ કરાવી આપતો નથી તેના અભિપ્રાયથી આરાધકત્વ લેવાનું કહો છો, જ્યારે અમે નિશ્ચયની પ્રાપ્તિ કરાવી આપનાર વ્યવહારથી તે લેવાનું કહીએ છીએ. ~“વ્યવહારના આવા નિશ્ચયપ્રાપક અને અપ્રાપક જેવા કોઈ ભેદ શાસ્ત્રોમાં કહ્યા નથી – એવી જડ બુદ્ધિ પ્રયુક્ત શંકા ન કરવી, કેમ કે યોગબિન્દુ-ઉપદેશપદ વગેરેમાં આવા ભેદ બતાવ્યા છે. શંકાઃ વૃત્તિકારના અભિપ્રાયને અનુસરીને પરિભાષા કરવામાં પણ અન્ય માર્ગાનુસારી બાલતપસ્વીને દેશઆરાધક શી રીતે કહેવાય? કેમ કે તેની માર્ગાનુસારી ક્રિયા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાંથી એકેય રૂપ ન હોઈ એ, એ ત્રણના સમુદાયરૂપ મોક્ષમાર્ગના દેશરૂપ નથી. સમાધાન: અનુયોગદ્વારમાં આપેલ પ્રદેશના દષ્ટાન્તને અનુસરીને સંગ્રહનયના અભિપ્રાયે સ્વદેશનો દેશ પણ સ્વદેશ રૂપ હોવામાં કોઈ દોષ નથી. માટે મોક્ષમાર્ગના દેશરૂપ જે ચારિત્ર અને તેના દેશભૂત નુસારી બાબતપસ્વી જીવ આવા મોક્ષમાર્ગને વાસ્તવમાં આરાધતો ન હોઈ તૈક્ષયિક આરાધક નથી. તેમ છતાં એની પ્રવૃત્તિ પરંપરાએ એનામાં નૈક્ષયિક આરાધકત્વ લાવી આપે છે. તેથી એ નિશ્ચયપ્રાપકવ્યવહારનયે આરાધક છે. દ્રવ્યલિંગીની પ્રવૃત્તિ ખુદ આરાધનારૂપ ન હોઈ તૈક્ષયિક આરાધના તો નથી જ હોતી, પણ વાસ્તવિક આરાધનાને લાવી આપનાર પણ ન હોવાથી તાત્ત્વિક રીતે (નિશ્ચયપ્રાપક સદ્ભૂત) વ્યવહારનયે પણ આરાધના રૂપ નથી. છતાં પણ, દ્રવ્યલિંગીની પ્રવૃત્તિ મુગ્ધ લોકોને આરાધનાનો કંઈક આભાસ કરાવે તેવી હોય છે, તેથી અશુદ્ધવ્યવહારનયે (નિશ્ચયઅપ્રાપકવ્યવહારનયે) તે આરાધના કહેવાય છે. ઉપરછલ્લી દષ્ટિએ આરાધનારૂપ ભાસતી હોવા છતાં જે પ્રવૃત્તિને નૈઋયિક આરાધના સાથે કંઈ લાગતું વળગતું નથી તેવી પ્રવૃત્તિને શુદ્ધ વ્યવહારનય પણ આરાધનારૂપ માનવા તૈયાર નથી. માત્ર અશુદ્ધવ્યવહારનય તેવી આભાસરૂપ પ્રવૃત્તિને પણ આરાધના તરીકે સ્વીકારે છે. અને તેથી આરાધનાનો આવો વ્યવહાર કરનાર એ વ્યવહારનય પણ “અશુદ્ધવ્યવહારનય' કહેવાય છે. માટે દ્રવ્યલિંગીમાં દેશઆરાધકત્વ માત્ર અશુદ્ધ વ્યવહારનયે જ માની શકાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨૩ नन्वन्यमार्गस्थशीलादिक्रियाया अपि जैनमार्गानुष्ठानत्वाभावात्कथं तया देशाराधकत्वम् ? इत्य ૧૪૪ ત્રાદ - माणुसारिकिरिया इणिच्चिय भावओ उ सव्वत्थ । जेणं जिणोवएसो चित्तो अपमायसारो वि ।। २३ ॥ मार्गानुसारिक्रिया जैन्येव भावतस्तु सर्वत्र । ये जिनोपदेशश्चित्रोऽप्रमादसारोऽपि ।। २३ ।। मग्गाणुसारिकिरियत्ति । मार्गानुसारिणी क्रिया शीलदयादानादिरूपा सर्वत्र भावतस्तु जैन्येव, आदितो भगवत्प्रणीताया एव तस्याः सर्वत्रोपनिबन्धात्, मार्गानुसारिणां च तन्मात्र एव तात्पर्यात् । तेहि क्षीरनीरविवेककृतो हंसा इव निसर्गत एव शुद्धाशुद्धक्रियाविशेषग्राहिण इति । कथमियं जैनी? इत्यत्र हेतुमाह-यद्=यस्माद्, अप्रमादसारोऽपि=परमोपेयाप्रमादमुख्योद्देशोऽपि, जिनोपदेशः चित्रः=पुरुषविशेषापेक्षयोचितगुणाधायकतया नानाप्रकारो, यो यत्प्रमाणोपदेशयोग्यस्तस्य ताव જે માર્ગાનુસા૨ી ક્રિયા, એ મોક્ષમાર્ગના દેશભૂત પણ છે જ. તેથી તે બાલ તપસ્વીમાં પણ દેશઆરાધકત્વ હોવામાં કોઈ વાંધો નથી એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ॥૨૨॥ ~ અન્યમાર્ગોક્ત અન્યક્રિયાઓની જેમ, શીલ તરીકે અભિમત પ્રાણાતિપાતનિવૃત્તિ વગેરે પણ જૈનમાર્ગના અનુષ્ઠાન રૂપ તો હોતી જ નથી, તો તેનાથી દેશઆરાધકત્વ શી રીતે આવે ? ~ એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે - (માર્ગાનુસારીની અન્યમાર્ગોક્ત ક્રિયાઓ પણ ભાવથી જૈનક્રિયા જ છે) ગાથાર્થ : સર્વદર્શનમાં ૨હેલ માર્ગાનુસારી ક્રિયા ભાવથી જૈન જ હોય છે, કેમ કે અપ્રમાદને મુખ્ય કરનારો પણ જિનોપદેશ અનેક પ્રકારનો હોય છે. (અર્થાત્ તે ભૂમિકામાં રહેલા તે જીવોને તે ક્રિયાઓ જ અપ્રમાદ લાવી આપનાર હોઈ જિનોપદેશ પણ તે ક્રિયાઓને જ જણાવવાના તાત્પર્યવાળો બની જવાનો હોઈ તે ક્રિયાઓ ભાવથી જિનોક્ત હોય છે.) બધા ધર્મમાં કરાતી શીલ-દયા-દાન વગેરે રૂપ માર્ગાનુસારી ક્રિયા ભાવથી જિનોક્ત જ હોય છે, કેમ કે મૂળમાં ભગવાનથી પ્રરૂપાયેલી જ તે સર્વત્ર=સર્વદર્શનોમાં અપનાવાયેલી છે. વળી માર્ગાનુસારી જીવ એ અન્ય ધર્મમાં કહેલી બધી ક્રિયાઓ કરવાનું તાત્પર્ય-રુચિ-રસ ધરાવતા હોતા નથી. કિન્તુ જિનવચનાનુકૂલ હોય તેવી જ ક્રિયાઓનું તાત્પર્ય ધરાવતાં હોય છે, કેમકે હંસ જેમ સ્વભાવથી જ દૂધ-પાણીનો વિવેક કરે છે તેમ તેઓ પણ સહજ રીતે જ શુદ્ધ અને અશુદ્ધ ક્રિયાઓનો વિવેક કરતાં હોય છે. (તેઓની આ ક્રિયાઓ જિનોક્ત કેમ છે ? એ માટે ઉત્તરાર્ધમાં ‘જેણં...’ વગેરેથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ જિનોપદેશની ચિત્રરૂપતા त्प्रमाणगुणाधानपर्यवसन इति यावत् । तदुक्तमुपदेशपदे (९३३) - एवं जिणोवएसो उचियाविक्खाइ चित्तरूवोत्ति । अपमायसारयाएवि तो सविसय मो मुणेयव्वो ।। एतवृत्तिर्यथा-‘एवं-गुरुकर्मणां प्रव्रज्याप्रतिपत्त्यसहिष्णुत्वे सति, जिनोपदेशः सर्वज्ञप्रज्ञापनारूपः, उचितापेक्षया यो यत्प्रमाणस्योपदेशस्य योग्यस्तदपेक्षया चित्ररूपो-नानारूपतया प्रवर्त्तत इति प्राग्वत् । अप्रमादसारतायामपि-अप्रमादः सारः करणीयतया यत्र जिनोपदेशे स तथा तस्या भावस्तत्ता तस्यामपि, तत्-तस्मात्, सविषयः सगोचरः, मो इति पूर्ववत् मुणेयव्वोत्ति मुणितव्यः । यदा हि जिनोपदेशश्चित्ररूपतया व्यवस्थितोऽप्रमादसारोऽपि तदाऽपुनर्बन्धकादीन् निर्वाणमार्गप्रज्ञापनायोग्यानधिकृत्य केचित्सामान्यदेशनायाः केचित्सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः केचिद्देशविरतिगुणस्थानकाहप्ररूपणायाः केचिनिधूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्यादेशनाया योग्या इति नाऽविषयाऽप्रमत्तताप्रज्ञापनेति'। ततश्च मार्गानुसारिक्रियाऽपि भगवत्सामान्यदेशनाऽर्थ इति भावतो जैन्येवेति प्रतिपत्तव्यम् ।।२३।। नन्वेवं भागवतीं सामान्यदेशनामनुसृत्य प्रवर्त्तमानानां मिथ्यादृशामपि सा मार्गानुसारिणी क्रिया सिद्ध्यतु दयादानादिका जैनी, पतञ्जल्याद्युक्तमनुसृत्य प्रवर्त्तमानानां तु सा कथं जैनी? जिन હેતુ બતાવ્યો છે.) પરમ ઉપયરૂપ અપ્રમાદના જ મુખ્ય ઉદ્દેશવાળો જિનોપદેશ જુદી જુદી ભૂમિકાએ રહેલા જીવોમાં યોગ્ય ગુણો લાવી આપનાર હોવાથી અનેક પ્રકારનો હોય છે. અર્થાત્ જેને જેટલા ઉપદેશથી ગુણપ્રાપ્તિ થવાની હોય તેને માટે તેટલા જ પ્રમાણમાં તે પ્રવર્તે છે. ઉપદેશપદ(૯૩૩)માં કહ્યું છે કે “આમ ભારેકર્મી જીવો પ્રવ્રયાપાલનને અસમર્થ હોઈ સર્વશે કરેલી પ્રરૂપણારૂપ જિનોપદેશ, જે જીવ જેટલા ઉપદેશને યોગ્ય હોય તેની અપેક્ષાએ તેને ઉપદેશ અપાય છે. જીવોની ઉપદેશ ગ્રહણ યોગ્યતારૂપ ભૂમિકા અનેક પ્રકારની હોઈ ઉપદેશ પણ અનેક પ્રકારનો અપાય છે. તેથી અપ્રમાદ જ મુખ્ય કર્તવ્ય હોવા છતાં આ બધો જિનોપદેશ સવિષય છે. અર્થાત એના વિષય=યોગ્ય અધિકારી કોઈ નથી એવું નથી. આમ અપ્રમાદની મુખ્યતાવાળો એવો પણ જિનોપદેશ જો અનેક પ્રકારનો હોય છે તો મોક્ષમાર્ગની પ્રજ્ઞાપનાને યોગ્ય અપુનર્ધધક વગેરેમાંથી કેટલાક સામાન્ય દેશનાને, કેટલાક સમ્યકત્વ ગુણયોગ્ય પ્રજ્ઞાપનાને, કેટલાક દેશવિરતિ યોગ્ય ઉપદેશને અને ચારિત્રમોહનીય રૂપ મેલને ખંખેરી નાખનારા કેટલાક અપ્રમત્તતા રૂપ પ્રવજ્યાયોગ્ય દેશનાને યોગ્ય હોય છે. તેથી અપ્રમત્તતાની આ વિવિધ પ્રકારની પ્રજ્ઞાપના ક્યાંય પણ વ્યર્થ હોતી નથી.” તેથી માર્ગાનુસારી ક્રિયા પણ ભગવાનની સામાન્યદેશનામાં જણાવાયેલા પદાર્થરૂપ હોઈ ભાવથી જૈન જ હોય છે એ સ્વીકારવું જોઈએ. ર૭ll ~“ભગવાને આપેલ સામાન્ય દેશનાના વચનોને પકડીને દયા વગેરેમાં પ્રવર્તતા મિથ્યાત્વીઓની પણ તે માર્ગાનુસારી દયા-દાનાદિ ક્રિયા ભલે જૈની હોવી સિદ્ધ થાઓ, પણ પતંજલિ વગેરેના વચનોને - - - - - - - - - -- - - - - १. एवं जिनोपदेश उचितापेक्षया चित्ररूप इति । अप्रमादसारतायामपि ततः सविषयो ज्ञातव्यः॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ देशनाऽनुसन्धानमूलप्रवृत्त्यनुपहितत्वादित्याशङ्कायामाह - अण्णत्थवि जमभिण्णं अत्थपयं तं जिणिंदसुअमूलं । अण्णोवि तयणुसारी तो देसाराहगो जुत्तो ।।२४।। अन्यत्रापि यदभिन्नमर्थपदं तज्जिनेन्द्रश्रुतमूलम् । अन्योऽपि तदनुसारी ततो देशाराधको युक्तः ।।२४ ।। अण्णत्थवि त्ति । अन्यत्रापि पातञ्जलादिशास्त्रेऽपि, यदर्थपदं पुरुषार्थोपयोगिवचनं, अभिनं= भगवद्वचनेकार्थ, तज्जिनेन्द्रश्रुतमूलं, तदनुसारेणैव तत्र तदुपनिबन्धात्। तथा च ततोऽपि जायमाना मार्गानुसारिणी क्रिया वस्तुतो भगवदेशनाविषयत्वेन भावतो जैन्येव। नहि मध्यस्थस्यान्योक्तत्वज्ञानं तत्फलप्रतिबन्धकं, दृष्टिरागसहकृतस्यैव तस्य तथात्वात्। अत एव नाभिन्नार्थेऽन्योक्तत्वमात्रेण सर्वनयवादसंग्रहहेतुचिन्ताज्ञानापादितमाध्यस्थ्यगुणानां साधुश्रावकाणां प्रद्वेषः, तत्प्रद्वेषस्य तन्मूलदृष्टिवादप्रद्वेषमूलत्वेन महापापत्वात् । तदुक्तमुपदेशपदसूत्रवृत्त्योः (६९३)અનુસરીને પ્રવર્તતા જીવોની તે શીલાદિ ક્રિયા જૈની શી રીતે કહેવાય? કેમ કે તે, જિનવચનના “આ શ્રીજિનેશ્વર ભગવંતે કહી છે” એવા અનુસંધાનમૂલક હોતી નથી.” – એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે (અન્યશાસ્ત્રોક્ત સમાનાર્થક વાતો જૈન શ્રતમૂલક જ છે.) ગાથાર્થ અન્યશાસ્ત્રમાં પણ જે સમાન અર્થપદ હોય છે તે શ્રીજિનેન્દ્રશ્રુતમૂલક જ હોય છે. તેથી તેને અનુસરીને પ્રવર્તનાર અન્યમાર્ગસ્થ પણ દેશઆરાધક હોવો યુક્ત જ છે. પાતંજલાદિ શાસ્ત્રમાં પણ ધર્મપુરુષાર્થને ઉપયોગી જે વચન ભગવદ્રવચનને સમાન અર્થવાળું હોય તે શ્રીનિંદ્રપ્રણીત શ્રુતમૂલક જ હોય છે, કેમકે તેને અનુસરીને જ તે શાસ્ત્રમાં તે વચનો કહેવાયેલા હોય છે. તેથી એ શાસ્ત્રવચનોને અનુસરીને થતી માર્ગાનુસારી ક્રિયા પણ વસ્તુતઃ ભગવદ્ દેશનાના જ વિષયરૂપ હોઈ ભાવથી જૈની જ હોય છે. શંકા છતાં તે ક્રિયા કરનારના મનમાં “હું પતંજલિએ કહેલી ક્રિયા કરું છું.” એવું જ હોય છે. તેથી હું આ જિનોક્ત ક્રિયા કરું છું.” એવા અભિપ્રાયપૂર્વક થતી ક્રિયાનું જેટલું ફળ મળે એટલું તો એને મળશે જ નહિ. તેથી એને જિનોક્ત અનુષ્ઠાનને તુલ્ય રીતે જ જૈની કેમ કહેવાય ? સમાધાન મધ્યસ્થજીવોને થયેલું હું અન્ય (પતંજલિએ) કહેલ ક્રિયા કરું છું એવું અન્યોક્તત્વજ્ઞાન તેના પૂર્ણ ફળને અટકાવી શકતું નથી. પતંજલિ વગેરે અન્ય પરના દૃષ્ટિ રાગના સાહચર્યવાળું જ તે તેને અટકાવી શકે છે. તેથી જ સર્વનયવાદોનો સંગ્રહ કરવામાં હેતુભૂત એવા ચિન્તાજ્ઞાનથી માધ્યશ્ચ ગુણ Page #190 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનોક્ત સમાનાર્થક વાતો પરમાર્થથી જૈનધ્રુતમૂલક ૧૪૭ जं अत्थओ अभिन्न अण्णत्था सद्दओवि तह चेव । तंमि पओसो मोहो विसेसओ जिणमयठिआणं ।। य=वाक्यम्=अर्थतो वचनभेदेऽप्यर्थमपेक्ष्य अभिन्नं एकाभिप्रायं, तथा अन्वर्थाद्=अनुगतार्थात्, शब्दतोऽपि शब्दसन्दर्भमपेक्ष्य, तथैव अभिन्नमेव, इह परसमये द्विधा वाक्यान्युपलभ्यन्ते, कानिचिदर्थत एवाभिन्नानि - अप्पा णई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुधा घेणू अप्पा मे नंदणं वनं ।। (उत्तरा. २०-३६) इत्यादिभिर्वाक्यैर्यथा भारतोक्तानि - इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ । निगृहीतविशि(स)ष्टानि स्वर्गाय नरकाय च ।। आपदां प्रथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदामग्रे येनेष्टं तेन गम्यताम् ।। इत्यादीनीति । कानिचिच्छब्दतोऽर्थतश्च-'जीवदया सच्चवयणं' इत्यादिभिः प्रसिद्धरेव वाक्यैः सह, यथा - પામેલા સાધુ અને શ્રાવકો અન્યશાસ્ત્રોક્ત સમાન બાબતો પર અન્યોક્તત્વમાત્રના કારણે પ્રષ રાખતા નથી, કેમ કે એના પરનો એ દ્વેષ તે તે બાબતોના મૂળભૂત દષ્ટિવાદ પરના દ્વેષમૂલક હોવો પર્યવસિત થતો હોઈ મહાપાપરૂપ છે. ઉપદેશપદ સૂત્ર (૯૩) માં કહ્યું છે કે “અન્યશાસ્ત્રમાં કહેલી જે વાત અર્થથી સમાન હોય કે જે શબ્દથી પણ સમાન હોય તેમાં દ્વેષ રાખવો એ મૂઢતા છે, વિશેષ કરીને જિનમતમાં રહેલા જીવો માટે.” તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “જે બાબત વચનભેદ હોવા છતાં અર્થથી સમાન અભિપ્રાયવાળી હોય તથા જે વાત સાવર્થ શબ્દની અપેક્ષાએ પણ સમાન હોય તેવા વિશિષ્ટ ક્ષયોપશમાદિને જણાવનાર જિનવચન સાથે અભિન્ન અર્થવાળા અકરણનિયમ વગેરેને જણાવનાર વાક્યોમાં “આ તો અન્ય શાસ્ત્રની વાતો છે” એવો દ્વેષ રાખવો એ બૌદ્ધ વગેરે સામાન્યધર્મી માણસો માટે પણ મૂઢતા રૂપ છે અને સર્વનયવાદોનો સમન્વય કરવાથી મધ્યસ્થ ચિત્તવાળા થયેલા સાધુશ્રાવકોને માટે તો એવો દ્વેષ વિશેષથી મૂઢતારૂપ છે. અન્ય શાસ્ત્રોમાં બે પ્રકારના વાક્યો હોય છે. કેટલાક માત્ર અર્થથી જ સમાન હોય છે. જેમકે ઉત્તરાધ્યયન (૨૦-૩૬)ના “આત્મા પોતે જ વૈતરણી નદી છે, આત્મા જ મારા માટે કાંટાળું શાલ્મલી વૃક્ષ છે, આત્મા જ ઈચ્છાઓને પૂરનાર કામધેનુ છે અને આત્મા જ મારા માટે નંદનવન છે” ઇત્યાદિ જણાવનાર વાક્યો સાથે “ઇન્દ્રિયો જ સ્વર્ગ અને નરક બને છે. નિગ્રહ કરાયેલી ઇન્દ્રિયો સ્વર્ગને આપનારી બને છે અને નિગ્રહ ન કરાયેલી (છૂટી મૂકાયેલી) તે નરક આપનારી બને છે. ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિઓનો અને જય ભાવિ સંપત્તિઓના ધોરીમાર્ગ છે. તેથી જે માર્ગ ગમે તે માર્ગે જાઓ.” ઇત્યાદિ જણાવનાર ભારત વચનો સમાનાર્થક છે. કેટલાક વાક્યો શબ્દથી અને અર્થથી બન્ને રીતે સમાન હોય છે. જેમ કે “જીવદયા સત્યવચન...” વગેરે પ્રસિદ્ધ વાક્યો સાથે “સર્વ १. यदर्थतोऽभिन्नमन्वर्थाच्छब्दतोऽपि तथा चैव। तस्मिन्प्रद्वेषो मोहाद् विशेषतो जिनमतस्थितानाम् । २. आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली। आत्मा कामदुधा धेनुरात्मा मे नन्दनं वनम् ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ।। इत्यादीनि । एवं स्थिते तस्मिन्नभिन्नार्थेऽकरणनियमादौ वाक्ये विशिष्टक्षयोपशमादिवाक्येन सह, प्रद्वेषः= 'परसमयप्रज्ञापनेयं' इतीर्थ्या, मोहो=मूढभावलक्षणो, वर्त्तते बौद्धादिसामान्यजनस्यापि, विशेषतो जिनमतस्थितानां सर्वनयवादसङ्ग्रहान्मध्यस्थभावानीतहृदयाणां साधुश्रावकाणाम्'। अत एवान्यत्राप्यनेनोक्तं - गुणतस्तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ।। (षो. ४-११) રૂતિ एतत्समर्थयन्नाह - सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु तो सव्वं सुंदरं तंमि ।।६९४ ।। सर्वप्रवादमूलं भिक्षुकणभक्षाक्षपादादितीर्थान्तरीयदर्शनप्रज्ञापनानामादिकारणं, किं तद्? इत्याह - द्वादशाङ्गं द्वादशानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारो, यतः कारणात् समाख्यातं सम्यक्प्रज्ञप्तं सिद्धसेनदिवाकरादिभिः। यतः पठ्यते - उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ।। ધાર્મિક જનોએ અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ(નિષ્પરિગ્રહતા) અને મૈથુનવર્જનને પવિત્ર માન્યા છે” ઇત્યાદિ વાતો. આમ આવી વાતો પર દ્વેષ રાખવો એ મોહરૂપ હોવાથી જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અન્યત્ર (ષોડશક ૪-૧૧) પણ કહ્યું છે કે “ગુણ=ઉપકારરૂપ ફળને આશ્રીને તુલ્ય એવી પણ વસ્તુમાં નામના ભેદમાત્રથી વ્યક્તિ જેના કારણે આ કર્તવ્ય છે આ અકર્તવ્ય ઇત્યાદિ વિપરીત દૃષ્ટિવાળો થાય છે તે ખરેખર દૃષ્ટિરાગ નામનો અધમ દોષ છે.” આ જ બધી વાતનું સમર્થન કરતાં ઉપદેશપદમાં (૬૯૪) આગળ કહે છે - (અન્યશાસ્ત્રોક્ત સુંદર વાતોનો દ્વાદશાંગીમાં સમાવતાર) પ્રવચનપુરૂષના અવયવભૂત આચારાદિ બાર અંગોના સમુદાયાત્મક દ્વાદશાંગ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે વડે ભિક્ષુ-કણભક્ષ-અક્ષપાદાદિ તીર્થાન્તરીય દર્શનો રૂપ સર્વપ્રવાદોની પ્રરૂપણાનું મૂળ કારણ કહેવાયું છે. તેથી જણાય છે કે એ ખરેખર ક્ષીરોદધિ વગેરે રત્નાકર જેવું છે અને તેથી અન્ય દર્શનોમાં જે કંઈ સુંદર જોવા મળે તેનો તેમાં સમવતાર કરવો. અર્થાત્ યોગના તે તે શાસ્ત્રોમાં વ્યાસકપિલ-કાલાતીત-પતંજલિ વગેરે વડે કહેવાયેલા અકરણનિયમાદિના પ્રતિપાદક વચનો પણ જિનવચનરૂપ १. सर्वप्रवादमूलं द्वादशाङ्गं यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु ततः सर्व सुन्दरं तस्मिन् ॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ સવ્વપ્નવાયમૂલ' ગાથા અને તેની વૃત્તિનો અર્થ ૧૪૯ अत एव रत्नाकरतुल्यं क्षीरोदधिप्रभृतिजलनिधिनिभं, खलु निश्चये, तद्-तस्मात्, सर्व अपरिशेषं, सुन्दरं यत्किञ्चित्प्रवादान्तरेषु समुपलभ्यते तत्तत्र समवतारणीयम् । इत्यकरणनियमादीन्यपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यासकपि(लका)लातीतपतञ्जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानीति । तेषामवज्ञाकरणे सकलदुःखमूलभूताया भगवदवज्ञायाः प्रसङ्गात् न काचित्कल्याणसिद्धिः' इति ।। अत्र कश्चिदाह "जैनानामकरणनियमपरिहारशकानिरासार्थमेव तीर्थान्तरीयवर्णितत्वमुपवर्णितं, न त्वन्यतीथिकेष्वकरणनियमोऽस्तीति भणितम्। वर्णनं च वर्णनीयवस्तुविषयकयथार्थज्ञानसापेक्षमेव, अन्यथा च तथाभूतवर्णनं सम्यगेव स्यात्, तथा च तद्दर्शनेऽपि धर्मसद्भावप्रसङ्गः । इत्थं સમુદ્રમાંથી જ ઉદ્ભવેલા જાણવા. તેથી તે અકરણનિયમ વગેરેની અવજ્ઞા કરવામાં જિનવચનની અવજ્ઞા થઈ જતી હોવાથી કાંઈ કલ્યાણપ્રાપ્તિ થતી નથી. દ્વાદશાંગ સર્વપ્રવાદોના મૂલ તરીકે આ રીતે કહેવાયું છે – હે પ્રભો ! સમુદ્રમાં જેમ બધી નદીઓ ભેગી થયેલી હોય છે તેમ તારા દર્શનમાં અન્યદર્શનો ભેગા થયેલા છે - સમાઈ ગયેલા છે. પણ જુદી જુદી નદીઓમાં જેમ સમુદ્ર દેખાતો નથી તેમ પૃથક દૃષ્ટિઓમાં તું (તારું દર્શન) દેખાતો નથી.” (ઇતરોમાં અકરણનિયમનું માત્ર વર્ણન છે, પાલન નહિ - પૂર્વપક્ષ) આ બાબતમાં કોઈ શંકા કરે છે કે – શંકા - પણ જે અકરણનિયમ વગેરેના કારણે અન્યમાર્ગસ્થ જીવોમાં પણ તમે દેશઆરાધકત્વ માનવાનો આગ્રહ રાખો છો તે અકરણનિયમ વગેરે જ તેઓમાં હોતા નથી. ઉપદેશપદ (૬૯૨) વગેરેમાં “અન્યતીર્થિકોએ પાતંજલાદિ સ્વશાસ્ત્રમાં અકરણનિયમ વર્ણવ્યો છે.” ઇત્યાદિ જે કહ્યું છે તેમાં પણ અકરણનિયમ છોડી દેવાની “આ અકરણનિયમને તો છેતરો કરે છે, માટે આપણે ન કરવો જોઈએ.” ઇત્યાદિ શંકા જૈનોને ઊભી ન થાય એ માટે “અકરણનિયમનું અન્યશાસ્ત્રકારોએ વર્ણન કર્યું છે એટલું જ કહ્યું છે “અન્યદર્શનોમાં પણ તે હોય છે (તેનું વાસ્તવિક પાલન હોય છે)” એવું કહ્યું નથી. એમ તેની વૃત્તિમાં પણ “આ અકરણનિયમ અન્યતીર્થિકોએ વર્ણવ્યો છે એટલા માત્રથી એ “યુક્ત નથી એવું નથી પણ યુક્ત જ છે” એવું જ કહ્યું છે, “આ અકરણનિયમ અન્ય દર્શનોમાં પણ હોય છે એટલા માત્રથી એ યુક્ત નથી એવું નથી, પણ યુક્ત જ છે” એવું કહ્યું નથી. અર્થાત એવો અભિપ્રાય પ્રકટ કર્યો છે કે અન્ય દર્શનોમાં “અકરણનિયમની જે વાતો જોવા મળે છે તે માત્ર વાતો જ જાણવી, વાસ્તવિક પાલન નહિ. (અને તેથી જૈનોએ એને છોડવાની જરૂર નથી.)” ~ પણ તે તે દર્શનકારોએ તેનું વર્ણન કર્યું છે તે પોતપોતાના દર્શનમાં અકરણનિયમ જોઈને જ કર્યું હશે ને?” – એવી શંકા ન કરવી, કેમ કે કોઈપણ વસ્તુનું વર્ણન કરવું હોય એ માટે એ વસ્તુનું યથાર્થ જ્ઞાન જઈએ જ એવો નિયમ નથી. “જે વસ્તુનું જેવું વર્ણન કરવું હોય તે વસ્તુ તેવા રૂપે હાજર હોય અને તે રૂપે જણાતી હોય તો યથાર્થ જ્ઞાન થયું કહેવાય' એ ખ્યાલમાં રાખવું. તે વસ્તુ હાજર ન હોય અથવા તેવા રૂપે હાજર ન હોય અને છતાં “આ વસ્તુ અહીં આ રૂપે હાજર છે” એવા થઈ ગયેલા ભ્રમાત્મક જ્ઞાનથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ च कपिलस्य पुरस्तात् 'मनागिहापि धर्मोऽस्ति' इति परिव्राजकदर्शनमधिकृत्य मरीचिवचनमुत्सूत्रं न स्याद्" इति, तदसत्, तीर्थान्तरीयाणामपि सद्भूताकरणनियमवर्णनस्य शुभभावविशेषसापेक्षत्वेन मार्गानुसारितया तेषु सामान्यधर्मसिद्धेः। शुभभावविशेषसापेक्षत्वं च तस्य इत्तो अकरणनियमो अण्णेहि वि वण्णिओ ससत्यंमि । सुहभावविसेसाओ ण चेवमेसो ण जुत्तोत्ति ।।६९२।। इत्युपदेशपदवचनेनैव प्रसिद्धम् । न चैवंविधस्तेषां शुभाध्यवसायस्तथाभूतज्ञानावरणीयमोह પણ તેવું વર્ણન થઈ શકે છે. બાકી વર્ણન જો યથાર્થ જ્ઞાનથી જ થઈ શકતું હોય તો એવો નિયમ ફલિત થઈ જાય કે “કોઈપણ વ્યક્તિએ જે કાંઈ વર્ણન કર્યું હોય તે બધું સમ્યગુ જ હોય.” વળી આવો નિયમ ફલિત થઈ જાય તો આપત્તિ એ આવે કે અન્ય દર્શનકારોએ સ્વદર્શનમાં જે અકરણનિયમ વગેરેનું વર્ણન કર્યું છે તે સમ્યગુ જ હોવાથી તેઓના દર્શનમાં તે ધર્મની પણ હાજરી માનવી પડે. વળી આ રીતે તો કપિલની આગળ મરીચિએ “અહીં પણ કંઈક ધર્મ છે.” એવું જે વચન કહ્યું હતું તે પરિવ્રાજકદર્શનની અપેક્ષાએ ઉત્સુત્ર નહિ બને. તાત્પર્ય : મરીચિનો પરિવ્રાજક વેશ જોઈ કપિલને તો “અહીં શબ્દથી પરિવ્રાજક દર્શન જ મનમાં ઉપસ્થિત થયું. “વળી જે કોઈ વર્ણન હોય તે સમ્યગુ જ હોય' એવો તમે નિયમ માન્યો છે. તેથી મરીચિના એ વચન રૂપ વર્ણન સમ્યગુ જ માનવું પડે. એટલે કે પરિવ્રાજક દર્શનમાં પણ એ સમ્યગ્દર્શન અનુસારે કંઈક ધર્મની હાજરી સિદ્ધ થઈ જ જાય અને તો પછી મરીચિના એ વચનને ઉત્સુત્ર શી રીતે કહેવાય? આવી આપત્તિ ઊભી ન થાય એ માટે “વર્ણન યથાર્થ જ્ઞાનથી જ થાય, વર્ણન સમ્યગૂ જ હોય.” એવો નિયમ માની શકાતો નથી. તેથી જ “અન્યશાસ્ત્રોમાં પણ અકરણનિયમનું વર્ણન છે. એવું જણાવનાર ઉપદેશપદના વચન પરથી તેનું વર્ણન માત્ર હોવું સિદ્ધ થાય છે, હાજરી નહિ. તેથી અન્ય દર્શનોમાં સદ્દભૂત અકરણનિયમ વગેરે ક્રિયા જ હોવી સિદ્ધ નથી તો કઈ ક્રિયાને ભાવથી જૈન ક્રિયા માની અન્યમાર્ગસ્થ જીવોને માર્ગાનુસારી કહી શકાય? (અકરણનિયમ વર્ણન પણ શુભભાવસાપેક્ષ/માર્ગાનુસારિતાસાધક - ઉત્તરપક્ષ) સમાધાન આવી શંકા યોગ્ય નથી. સભૂત અકરણનિયમનું વર્ણન શુભભાવસાપેક્ષ હોય છે. તેથી અન્યતીર્થિક કરેલ તે વર્ણન પરથી, તેના કારણભૂત શુભભાવની તેઓમાં વિદ્યમાનતા સિદ્ધ થાય છે. જેના કારણે તેઓમાં માર્ગોનુસારિતાની સિદ્ધિ થવાથી તરૂપ સામાન્યધર્મની પણ સિદ્ધિ થાય જ છે. તે વર્ણન શુભભાવવિશેષને સાપેક્ષ હોય છે એ વાત ઉપદેશપદ (૬૯૨) ના આ વચનથી જ સિદ્ધ છે. “તેથી જ અન્યતીર્થિકો વડે પણ પાતંજલ વગેરે સ્વશાસ્ત્રમાં અકરણનિયમનું શુભભાવવિશેષથી વર્ણન કરાયું છે. અન્યતીર્થિકોએ એ વર્ણવ્યો છે એટલા માત્રથી એ યુક્ત નથી એવું નથી.” વળી, તેઓનો આ શુભભાવવિશેષ કે જેને ખુદ પૂર્વપક્ષીએ પોતે જ જ્ઞાનાવરણ કર્મના અને १. इतोऽकरणनियमोऽन्यैरपि वर्णितः स्वशास्त्रे । शुभभावविशेषान्न चैवमेव न युक्त इति ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ અન્યમાર્ગાનુસારી નાસ્તિક કેમ નથી? ૧૫૧ नीयक्षयोपशमजनितत्वेन स्वयमेवोक्तो निरनुबन्धशुभप्रकृतिहेतुत्वादनर्थहेतुरेवेति परेण वक्तुं युक्तं, निरुपधिभवबीजप्रहाणेच्छागोचरमार्गानुसारिशुभाध्यवसायस्य शुभानुबन्धिपुण्यनिमित्तत्वेनोक्तવાત્ ા તલુtપુનર્વસ્થofધારે યોવિન્ડો (૨૨૨-૨૪)क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । शुभानुबन्धिपुण्याच्च विशिष्टमतिसङ्गतः ।। ऊहतेऽयमतः प्रायो भवबीजादिगोचरम् । कान्तादिगतगेयादि तथा भोगीव सुन्दरम् ।। अत एव परेषामकरणनियमवर्णनहेतुः शुभभावविशेषो वज्रवदभेद्यः प्रशस्तपरिणामभेद उपदेशपदवृत्तौ विवृतः। अयमेव ह्यस्य विशेषो यद्विशेषदेशनाप्रतिसंधानं विनाऽपि तद्विषयपर्यवसायित्वमिति । अत एव मार्गानुसारिणां परेषां जैनाभिमतप्रकारेण जीवाद्यनभ्युपगमान नास्तिकत्वं, विप्रतिपत्रांशे पक्षपातपरित्यागे सति वस्तुतस्तदभ्युपगमपर्यवसानाद्। अत एव च शुभभावविशेषाમોહનીયકર્મના થઈ ગયેલા તેવા પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો કહ્યો છે તે શુભભાવવિશેષ અંગે જ પછી પૂર્વપક્ષી આવું જે કહે છે કે “એ શુભભાવવિશેષ નિરનુબંધ શુભપ્રકૃતિના હેતુભૂત હોવાથી પરિણામે અનર્થનો જ હેતુ છે. અને તેથી એના કારણે થયેલું અકરણનિયમવર્ણન વગેરે પણ શુભ ચીજ હોવી નક્કી થતી નથી)” તે યોગ્ય નથી, કેમ કે સંસારબીજનો નાશ કરવાની નિરુપાધિક ઇચ્છાથી પ્રવર્તેલો તેઓનો આ શુભ-અધ્યવસાય પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. જેમ કે યોગબિન્દુ (૧૯૩-૧૯૪)માં અપુનબંધકના અધિકારમાં કહ્યું છે કે “ક્રોધાદિથી બાધા ન પામેલો, શાન્ત, ઉદાત્ત, મહાન આશયવાળો અને શુભાનુબંધી પુણ્યથી વિશિષ્ટબુદ્ધિ (માર્ગાનુસારી પ્રૌઢપ્રજ્ઞા)વાળો થયેલો અપુનબંધક તે બુદ્ધિથી સંસારનું બીજ કર્મ, સંસારનું સ્વરૂપ વગેરેના પ્રાયઃ ઊહાપોહ (વિચાર) કરે છે. જેમ કે વિચક્ષણ ભોગીપુરુષ પ્રિયાના સુંદર ગીત-રૂપ વગેરેના વિચાર કર્યા કરે તેમ.” | (ઇતરોક્ત અકરણનિયમ વર્ણનમાં વૈવિધ્ય) આમ અકરણનિયમવર્ણનનો હેતુ બનનાર અન્યતીર્થિકોનો આ શુભ અધ્યવસાય શુભાનુબંધી પુણ્યનો હેતુ હોવાથી તેને ઉપદેશપદ (શ્લોક ૬૯૨)ની વૃત્તિમાં વજ જેવા અભેદ્ય પ્રશસ્તપરિણામ તરીકે વર્ણવ્યો છે. તેઓના આ શુભ પરિણામની એ જ વિશેષતા હોય છે કે શ્રીજિનેશ્વર ભગવંતની સભૂત અકરણનિયમને જણાવનાર દેશનાવિશેષનું પ્રતિસંધાન ન હોવા છતાં તદ્વિષયક વર્ણનમાં જ એ ફલિત થાય છે. અર્થાત્ શ્રીજિનેશ્વરદેવની દેશના અકરણનિયમનું જેવું પ્રરૂપણ કરતી હોય તેવું આ શુભ અધ્યવસાય ફલિતરૂપે વર્ણન કરાવે છે.) અન્યમાર્ગસ્થ માર્ગાનુસારીજીવોને જિનવચનોનું અનુસંધાન ન હોવાથી જૈનો જીવાદિને જેવા માને છે તેવા તેઓ માનતા નથી કે પ્રરૂપતા નથી. તેમ છતાં, તેઓના શુભભાવની ઉક્ત વિશેષતાના કારણે જ તેઓ નાસ્તિક નથી, કેમ કે જેટલા અંશમાં તેઓ જુદી માન્યતા અને જુદી પ્રરૂપણા ધરાવે છે તેટલા અંશમાં પણ “પોતે માને છે એ જ સાચું છે' એવા પક્ષપાતને તેઓએ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ दकरणनियमवर्णनं मार्गानुसारिणामेव, यदृच्छाप्रणयनप्रवृत्तानामर्वाचीनानां च प्रवाहपतितत्वेन घुणाक्षरन्यायेनैवेति जिनवचनविषयकपरोपनिबन्धेऽप्यस्ति विशेषः । तदिदमुक्तं धर्मबिन्दुवृत्तौ (१श्लोक ३) यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोत्किरणव्यवहारेण क्वचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित्तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात्तस्येति' । एतेन "घुणाक्षरन्यायेन जैनाभिमतवस्तुवर्णनानुकारि वर्णनमन्यतीर्थिकेषु भवत्यपीति प्रवचने प्रतीतमेवेति तेषामकरणनियमवचनमाकृतिमात्रमेवेति" अपास्तं, मार्गानुसारिदृष्ट्या तद्वर्णनस्य घुणाक्षरઊભો રાખ્યો ન હોવાથી ફલિત રીતે તો વાસ્તવિક એવા જૈનમતને જ તેઓએ સ્વીકાર્યો હોય છે. (અર્થાત્ તેઓનો શુભભાવ ફલિત તરીકે તેવી જ માન્યતાને ઊભી કરી આપે છે) જીવાદિને અન્ય પ્રકારે માનનારા અમાર્ગાનુસારી અન્ય દર્શનીઓ તો તેવો પક્ષપાત ઊભો હોવાના કારણે નાસ્તિક છે જ એ ખ્યાલમાં રાખવું. આમ પક્ષપાતનો અભાવ હોય તો વાસ્તવિકતાનો સ્વીકાર ફલિત થતો હોવાથી, માર્ગાનુસારી જીવોનું અકરણનિયમવર્ણન જ શુભભાવવિશેષથી થયેલા અકરણનિયમવર્ણનરૂપ હોય છે, કેમ કે તેઓમાં જ પક્ષપાતનો અભાવ હોય છે.) જયારે તેવા શુભભાવ વગર યથેચ્છ રીતે જ પ્રરૂપણ કરવામાં પ્રવૃત્ત થયેલા જીવોનું તેમજ સ્વપૂર્વજોના વચનને અનુસરીને પ્રરૂપણા કરવામાં પ્રવૃત્ત થયેલા અર્વાચીન પ્રરૂપકનું અકરણનિયમવર્ણન પ્રવાહપતિત હોઈ ઘુણાક્ષર ન્યાયે થયેલા અકરણનિયમવર્ણન રૂપ જ હોય છે, (કમ કે તેઓમાં પક્ષપાતનો અભાવ હોતો નથી.) અર્થાતુ લાકડામાં થયેલ કીડો લાકડાને કોતરતાં કોતરતાં કોઈ અક્ષરની આકૃતિ ઉપજાવી કાઢે તો પણ જેમ એની કોઈ મહત્તા હોતી નથી તેમ તેઓએ કરેલા અકરણનિયમવર્ણનની પણ કોઈ મહત્તા નથી. આમ જિનવચનોક્ત વસ્તુના અન્યદર્શનીઓએ કરેલા વર્ણનમાં પણ આ બે વિશેષતાઓ સ્વીકારવી જોઈએ. (૧) શુભભાવથી થયેલું હોવું, અને (૨) ઘુણાક્ષરન્યાયે થયેલું હોવું. આ વિશેષતા ધર્મબિન્દુ ગ્રંથના પહેલા અધ્યાયના ત્રીજા શ્લોકની વૃત્તિમાં પણ જણાવી છે. ત્યાં કહ્યું છે કે “યાદેચ્છિક વર્ણન કરવામાં પ્રવર્તેલા અન્યદર્શનીઓ રાગાદિયુક્ત હોવા છતાં કીડાએ કોતરેલા અક્ષરના વ્યવહાર મુજબ તેઓનું ક્યાંક શ્રીજિનવચનને અવિરુદ્ધ જે કોઈ વચન મળે તે અથવા માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવના પણ તેવા જે કોઈક વચન મળે છે તે પણ જિનપ્રણીત જ જાણવા, કેમકે તે વચનો જિનમૂલક જ હોય છે.” (આમાં “અથવા' શબ્દ મૂકીને માર્ગાનુસારી જીવના વચનોને અન્ય જીવોના વચનોથી જે જુદા પાડ્યા છે તેનાથી માર્ગાનુસારી અન્યતીથિકનું અને અમાર્ગાનુસારી અન્યતીથિકનું અકરણનિયમવર્ણન જુદું જુદું હોય છે એ ફલિત થઈ જાય છે. આ જે ફલિતાર્થ સિદ્ધ કર્યો તેનાથી જ પૂર્વપક્ષની નિમ્નલિખિત વાતનું પણ નિરાકરણ થઈ ગયેલું જાણવું. તે વાત આ ~ “જૈનમાન્ય વસ્તુવર્ણનને અનુસરનારું વર્ણન અન્યતીર્થિકોમાં ઘુણાક્ષરન્યાયે હોય પણ છે.” તે પ્રવચનમાં પ્રસિદ્ધ જ છે. તેથી તેઓએ કહેલા અકરણનિયમવચનો પણ તત્વતિપાદક શ્રીજિનવચનોની સમાન આકૃતિમાત્રવાળા જાણવા, અકરણનિયમ વગેરેને જણાવનાર Page #196 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનમાં પણ સામાન્યધર્મની હાજરી ૧૫૩ विलक्षणत्वात्, औधिकयोगदृष्ट्या सर्वविशेषावगाहिसम्यक्त्वाभावेऽपि सामान्यधर्मप्रदर्शनाविरोधात्, सामान्यधर्मसत्ता च तेषु 'बौद्धादिसामान्यधार्मिकजनस्यापी'ति वदत उपदेशपदवृत्तिकर्तुरेव वचनाद् व्यक्तं प्रतीयते । एवं सति 'मनागिहापि धर्मोऽस्ती'ति मरीचिवचनस्योत्सूत्रत्वं न स्यादिति त्वसमीक्षिताभिधानं, स्वतंत्रप्रमाणप्रतिपत्त्यनुबन्धिविषयतयाऽन्यदर्शने मनाग् धर्मस्याप्यभावेन तद्वचनस्योत्सूत्रत्वात्, तवृत्तिसामान्यधर्मेऽपि भगवद्वचनस्यैव स्वतन्त्रप्रमाणत्वात्, अथवा कपिलस्य बालत्वादन्यलिङ्गमेवान्यदर्शनत्वेन तेन प्रतीतं, तत्र च स्वनिरूपितकारणताविशेषेण न कोऽपि धर्मोऽस्तीति भावासत्यत्वात् तद्वचनस्योत्सूत्रत्वाव्याघात इति यथातन्त्रं विभावनीयम् । વાસ્તવિક વચનરૂપ નહિ. [કીડાએ કોરી કાઢેલા અક્ષરો જેમ માત્ર આકૃતિ જ કહેવાય છે, અક્ષર નહિ, તેમ])” – આ વચનોનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે માર્ગાનુસારી દૃષ્ટિથી કરાયેલું તે વર્ણન ઘુણાક્ષર કરતાં વિલક્ષણ હોય છે એ હમણાં જ ઉપર બતાવી ગયા છીએ. સર્વવિશેષોને જણાવનારું સમ્યકત્વ ન હોવા છતાં ઔધિયોગદૃષ્ટિથી અકરણનિયમ વગેરે રૂપ સામાન્યધર્મનું પ્રદર્શન (જ્ઞાન અને વર્ણન) થવું વિરુદ્ધ નથી. (ઇતરદર્શનમાં ય સામાન્યધર્મની હાજરી) (– ચાલો, આ રીતે ઔધિકયોગદષ્ટિથી સામાન્ય ધર્મનું જ્ઞાન અને વર્ણન થવું ભલે સ્વીકારી લઈએ. પણ તો પણ એટલા માત્રથી સામાન્યધર્મની તેઓમાં હાજરી તો સિદ્ધ થઈ જતી નથી. કેમ કે બધું જ વર્ણન યથાર્થ જ્ઞાનને સાપેક્ષ જ હોય એવો નિયમ નથી ઈત્યાદિ અમે આગળ કહી ગયા છીએ ~ આવી શંકાનું સમાધાન આ છે કે, તેઓમાં સામાન્યધર્મની હાજરી ઉપદેશપદના વૃત્તિકારે શ્લોક ૬૯૩ની વૃત્તિમાં જે કહ્યું છે કે “બૌદ્ધાદિ સામાન્ય ધાર્મિકજનની પણ મૂઢતારૂપ છે...' તેના પરથી સિદ્ધ થઈ જ જાય છે. આમાં બૌદ્ધ વગેરેનો સામાન્ય ધાર્મિકજન' તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે જ બતાવી આપે છે કે તેઓમાં સામાન્યધર્મ તો હાજર હોય જ છે. “જો તેઓમાં સામાન્યધર્મની હાજરી હોય તો મરીચિનું “અહીં પણ કંઈક ધર્મ છે એવું વચન ઉસૂત્ર નહિ બને.” – એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે તો વિચાર્યા વગર જ કહ્યું છે. કેમ કે “તે તે દર્શનો પોતપોતાના પ્રણેતાઓથી સ્વસ્વપ્રતિભા અનુસાર કહેવાયેલા હોવાથી પ્રમાણભૂત છે' એ રીતે જો તે તે દર્શન માનવાના હોય તો તેઓમાં જરા પણ ધર્મ હોતો જ નથી અને તેથી એ વચન ઉસૂત્ર રૂપ જ છે. તેમાં સામાન્યધર્મની પણ જે હાજરી માનીએ છીએ તે પણ ભગવદ્ વચનને સ્વતંત્રપ્રમાણ તરીકે લઈને જ. માટે માત્ર પોતાના વચનનાં બળે જ પોતાના દર્શનમાં ધર્મ મનાવવાનું મરીચિનું વચન ઉસૂત્ર હતું જ. અથવા કપિલ “બાલ' હોવાથી (જે માત્ર બાહ્ય આચારોને જ જુએ તે બાલ). તેણે તો બાહ્ય પરિવ્રાજકલિંગને જ એક સ્વતંત્ર દર્શન (ધર્મ) તરીકે “અહ” શબ્દથી પકડ્યું. આ લિંગની કલ્પનામાં મરીચિએ જે કારણો કલ્પેલા કે “સાધુઓ ત્રિદંડથી ગુપ્ત છે, હું નથી, માટે હું ત્રિદંડ રાખીશ' વગેરે તે બધા કારણોને આગળ કરીને તો આ વેશમાં કોઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ अथ "एवमन्यदर्शने क्वचित्सत्यत्वं क्वचिच्चाऽसत्यत्वमिति मिश्रत्वं स्याद् न त्वेकान्तमिथ्यात्वं, न चैवमिष्यते, तस्यैकान्तमिथ्यारूपस्यैवाभ्युपगमात् । तदुक्तं दशवैकालिकनियुक्तौ (अ. ७) - सम्मदिट्ठी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव । जं भासइ सा मोसा मिच्छदिट्ठी विय तहेवत्ति ।। एतवृत्तिर्यथा – 'सम्यग्दृष्टिरेव श्रुते आगमेऽनुपयुक्तः प्रमादाद्यत्किंचिदहेतुकं चैव-युक्तिविकलं चैव यद् भाषते तन्तुभ्यः पट एव भवतीत्येवमादि सा मृषा, विज्ञानादेरपि तत एव भावादिति । मिथ्यादृष्टिरपि तथैवेत्युपयुक्तोऽनुपयुक्तो वा यद् भाषते सा मृषैव घुणाक्षरन्यायेन संवादेऽपि ‘सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत्' इति गाथार्थः, इति चेत्?" न, अभिनिविष्टं प्रत्यन्यदर्शनस्य सर्वस्यैव फलतोऽप्रामाण्यात्, मार्गानुसारिणं प्रति च सुन्दरवचनस्य जैनवचनपर्यवसिततयाऽवशिष्टस्यान्यदर्शनस्यैकान्तमिथ्यात्वतादवस्थ्यात् । ધર્મ હતો જ નહિ. તેથી મરીચિનું વચન ભાવઅસત્ય રૂપ હોઈ (અર્થાતુ મરીચિ જાણતો હતો કે હું આ કહીશ તેનાથી કપિલને તો આ લિંગમાં જ ધર્મ હોવાની બુદ્ધિ થવાની છે, જેમાં કોઈ ધર્મ નથી અને છતાં એ વચન કહ્યું તેથી) તેમાં ઉસૂત્રપણું તો અક્ષત જ છે એવું સિદ્ધાન્તને અનુસરીને વિચારવું. (ઇતરદર્શનમાં એકાન્તમિથ્યાત્વની વ્યવસ્થા) શંકાઃ આ રીતે અન્યદર્શનમાં કરેલ અકરણનિયમ આદિના વર્ણનને અમુક બાબતમાં સાચું અને અમુક બાબતમાં ખોટું માનવાનું રહેશે. એકાન્ત મિથ્યા માનવાનું રહેશે નહિ જે શાસ્ત્રકારોને સંમત નથી. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિ (અ. ૭)માં કહ્યું છે કે, “સમ્યગ્દષ્ટિજીવ આગમમાં અનુપયુક્ત રહીને પ્રમાદથી યુક્તિશૂન્ય જે બોલે છે તે મૃષા જાણવું. જેમ કે “તંતુઓમાંથી પટ જ બને છે.' ઇત્યાદિ, આ વાત મૃષા એટલા માટે છે કે તંતુવિષયક જ્ઞાન વગેરે પણ તંતુઓમાંથી થાય જ છે. એમ મિથ્યાષ્ટિ જીવ ઉપયુક્ત થઈને કે અનુપયુક્ત રહીને જે કંઈ બોલે છે તે બધું મૃષા જ જાણવું. ઘુણાક્ષર ન્યાયે ક્યારેક તે સંવાદી વચન બોલે તો પણ વાસ્તવિક રીતે એ મૃષા જ હોય છે, કેમ કે સદ્-અસમાં કોઈ વિશેષતા જોયા વગર ઉન્મત્તની જેમ તે યાદચ્છિક ઉપલબ્ધિ કરનાર હોય છે.” (આમ અહીં મિથ્યાત્વીના બધા જ વચનોને જે મૃષા જ કહ્યા છે તેના પરથી જણાય છે કે “અન્યદર્શન એકાન્ત મિથ્યા જ હોય છે.) સમાધાન અભિનિવિષ્ટ જીવોને અન્ય દર્શન અપ્રમાણ રૂપે જ પરિણમતું હોવાથી એ એકાન્ત મિથ્થારૂપ બને જ છે. હવે જે અન્યમાર્ગસ્થ માર્ગાનુસારી જીવો હોય છે તેઓને માટે આગળ કહી ગયા મુજબ સ્વદર્શનગત સુંદર વચનો તો જૈનવચન રૂપે જ પરિણમે છે. (એટલે કે એ વચનો એના માટે અન્ય દર્શન રૂપ રહેતાં જ ન હોવાથી તે મિથ્યા હોવાનો પ્રશ્ન રહેતો નથી.) બાકીના જે સ્વદર્શનના વચનો હોય તે તેઓ માટે પણ સ્વદર્શનરૂપ જ રહે છે અને તે તો એકાન્ત મિથ્યા છે જ. એટલે અન્યમાર્ગસ્થ = १. सम्यग्दृष्टिः श्रुतेऽनुपयुक्तोऽहेतुकं चैव। यद्भाषते सा मृषा मिथ्यादृष्टिरपि च तथैव इति ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઇતરદર્શનમાં એકાંત મિથ્યાત્વની વ્યવસ્થા कश्चित्तु दृढदृष्टिरागविलुप्तबुद्धिः पातञ्जलादिगताकरणनियमादिवाक्यानां जिनवचनमूलत्वमनभिमन्यमानः ‘सव्वप्पवायमूलं....' इत्याद्युपदेशपद (६९४) गाथायामिमामनुपपत्तिमुद्भावयति - ‘सर्वप्रवादानां मूलं द्वादशाङ्गम्' इत्यत्र प्रवादाः = नयवादविशेषास्ते च सर्वग्रहणेन शुभा अशुभाश्च ग्राह्याः, तत्र शुभा जीवरक्षाद्यभिप्रायघटिताः, अशुभाश्च ततो विलक्षणाः, तेषां च मूलं द्वादशाङ्गं श्रीवीरवचनोद्बोधितश्रीसुधर्मस्वामिसंबन्धि न भवति, अशुभानामपि प्रवादानां प्रवृत्तेर्जिनवचनमूलकत्वप्रसक्त्या शुभानामिवोपादेयता स्यादिति । ते च प्रवादाः शुभाशुभरूपा अपि संख्यया વચનસંધ્યાવાઃ । તલુરું – “નાવા વયળપદા (તાવવા જેવ કુંતિ નથવાયા)' ત્યાવિ, તેમાં પ્રવૃત્તિरनादिप्रवाहपतिता कथं जिनवचनमूलिका संभवति ? प्रत्यक्षबाधात् । किञ्च तेषां सर्वेषामप्यवज्ञाकरणेन जिनावज्ञाऽभ्युपगमे 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामप्यवज्ञाकरणे तथात्वापत्ति ' જે જીવોને માટે જેટલા વચનો સ્વદર્શનરૂપ જ રહે છે, (જૈનેતરદર્શન રૂપ જ રહે છે) તે બધા વચનો એકાન્તે મિથ્યારૂપ રહે જ છે. માટે શુભભાવવિશેષપ્રયુક્ત અકરણનિયમવર્ણનાદિને સત્યવચનરૂપ માનવામાં કોઈ દોષ રહેતો નથી. ૧૫૫ (સવ્વુપ્પવાયમૂલં ગાથા અંગે પૂર્વપક્ષીકલ્પિત અસંગતિ) ગાઢ દૃષ્ટિરાગના કારણે વિલુપ્તબુદ્ધિવાળા થયેલા કોઈક વિવેચનકાર પાતંજલાદિ શાસ્ત્રોક્ત અકરણનિયમ વાક્યોને જિનવચનમૂલક માનતાં ન હોવાથી ઉપદેશપદની ૬૯૪મી સવ્વપ્નવાયમૂÎ ગાથામાં આવી અસંગતિ હોવાની કલ્પના કરે છે. પૂર્વપક્ષ : “સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગી છે” એ વાક્યમાં પ્રવાદ તરીકે તે તે નયવાદો લેવાના છે. વળી તે વાદો સર્વ લેવાના છે. એટલે કે શુભ અને અશુભ બધા જ નયમતો લેવાના છે. તેમાં જીવરક્ષા વગેરેના અભિપ્રાયવાળા નયવાદો શુભ છે અને તેનાથી વિલક્ષણ નયવાદો અશુભ છે એ જાણવું. શ્રીમહાવીર પરમાત્માના ‘ઉપ્પન્ને ઇ વા...’ ઇત્યાદિ ત્રિપદી વચનને પામીને શ્રીસુધર્માસ્વામીએ રચેલ દ્વાદશાંગી આ સઘળા નયવાદોનું મૂળ હોવી સંભવતી નથી, કેમ કે એવું હોવામાં તો અશુભ પ્રવાદો પણ જિનવચનમાંથી જ પ્રવર્ત્યા હોવાનું ફલિત થવાથી શુભ નયવાદોની જેમ ઉપાદેય બની જવાની આપત્તિ આવે. આ શુભ કે અશુભ પ્રવાદો વચનસંખ્યા જેટલા હોય છે. કહ્યું છે કે ‘વચનને બોલવાના જેટલા પ્રકારો છે તેટલા નયવાદો છે.’ જુદી જુદી રીતે વચનને બોલવાની પદ્ધતિઓ અનાદિકાલીન પરંપરાથી ચાલી આવી હોઈ નયવાદો પણ અનાદિપ્રવાહપતિત જ છે. તેથી તેઓને જિનવચનમાંથી પ્રવમાં હોવા શી રીતે કહેવાય ? કેમ કે એમાં “અનાદિકાલીન ચીજનું આકાશાદિની જેમ મૂલ કારણ ન હોય” એવું - o. રૃ.મા. ( ) અણ્યોત્તરાર્ધ: जावईया णयवाया वयणपहा तत्तिआ चेव । छाया : यावन्तः वचनपथास्तावन्तश्चैव भवन्ति नयवादाः । यावन्तो नयवादा वचनपथास्तावन्तश्चैव ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ रिति एतदन्यभावं कल्पयति-द्वादशाङ्गं हि सर्वोत्कृष्टं श्रुतज्ञानं केवलज्ञानदिवाकरस्य प्रकाशभूतं केवलज्ञानमिव प्रत्यात्मवर्तित्वादधिकरणभेदेन भिन्नमपि स्वरूपतो न भिन्नं, किन्तु केवलज्ञानमिवैकमेव, तुल्यविषयकत्वात् तुल्यसंबन्धित्वाच्च, उदयमधिकृत्य तु स्वरूपतोऽपि भिन्नमेव, तत्कारणस्य क्षयोपशमस्य प्रत्यात्मभिन्नत्वात्, श्रुतज्ञानोदयस्य च क्षायोपशमिकत्वात्। ते च प्रवादा निजनिजद्वादशाङ्गमूलका अपि सामान्यतो द्वादशाङ्गमूलका एवोच्यन्ते, यथा नानाजलसंभूतान्यपि कमलानि सामान्यतो जलजान्येव। अत एव सर्वप्रवादानां मूलं द्वादशाङ्गमेवेति सामान्यतोऽभिहितं, सर्वस्यापि द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन सर्वाक्षरसंनिपातात्मकत्वात्, प्रवादा अप्यक्षरात्मका एव, પ્રત્યક્ષબાધિત થાય છે. વળી આ શ્લોકની વૃત્તિમાં જે અભિપ્રાય દેખાડ્યો છે કે “આ બધા નયવાદોની (આ બધામાંથી કોઈપણ નયવાદની) અવજ્ઞા કરવામાં જિન વચનની અવજ્ઞા દ્વારા શ્રીજિનેશ્વરદેવની અવજ્ઞા થાય છે.” તેને જો યથાર્થ માની લેવાનો હોય તો તો “જીવનો વધ કરવો” ઇત્યાદિ વચનરૂપ નયપ્રવાહનું પણ ખંડન વગેરે રૂપ અવજ્ઞા કરી શકાશે નહિ. કેમ કે એમ કરવામાં શ્રીજિનની અવજ્ઞા થવાની આપત્તિ આવે છે. માટે વૃત્તિકારે ઉક્તશ્લોકની કરેલી વ્યાખ્યા બરાબર નથી. એની વ્યાખ્યા આવી હોવી જોઈએ. (ઉપદેશપદના ઉક્ત શ્લોકની પૂર્વપક્ષી આવી નવી વ્યાખ્યાની કલ્પના કરે છે.) (કાદશાંગી અંગે પૂર્વપક્ષીની કલ્પના) દ્વાદશાંગ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન રૂપ છે. જે કેવલજ્ઞાનાત્મક સૂર્યના પ્રકાશભૂત હોય છે અને કેવલજ્ઞાનની જેમ દરેક આત્મામાં સત્તા ધરાવતું હોઈ છદ્મસ્થજીવોને કેવલજ્ઞાનની સાથે સહચરિત જ હોય છે. જુદા જુદા જીવ રૂપ અધિકરણ જુદા જુદા હોવાના કારણે જુદું જુદું એવું પણ તે સ્વરૂપથી જુદું જુદું નથી, પણ કેવલજ્ઞાનની જેમ એક જ હોય છે, કેમ કે તે દરેકના વિષયો અને સંબંધીઓ તુલ્ય હોય છે. (સત્તામાં રહેલા સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનમાંથી જેવો ઓછોવત્તો ક્ષયોપશમ હોય તેવું ઓછુવતું શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે અને જીવ એ પ્રમાણે શ્રુતજ્ઞાની બને છે. આ પ્રકટ થયેલું જ્ઞાન ઉદય પામેલું શ્રુતજ્ઞાન કહેવાય છે. આવા) ઉદયને આશ્રયીને વિચારીએ તો તો એ દ્વાદશાંગ સ્વરૂપથી પણ ભિન્ન જ હોય છે, કેમ કે તેના કારણભૂત ક્ષયોપશમ દરેક આત્મામાં જુદો જુદો હોય છે અને શ્રુતજ્ઞાનનો ઉદય (પ્રાપ્તિ) લાયોપથમિક હોય છે. તે તે વ્યક્તિએ પ્રવર્તાવેલ તે તે નયવાદો પોતપોતાના પ્રવર્તક આત્માના તે તે દ્વાદશાંગમૂલક હોવા છતાં સામાન્યથી દ્વાદશાંગમૂલક કહેવાય છે. જેમ જુદા જુદા પાણીમાં ઉત્પન્ન થયેલા કમલો સામાન્યથી જલજ (પાણીમાં ઉત્પન્ન થયેલા) કહેવાય છે. તેથી સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગ છે એ સામાન્યથી જ કહ્યું છે. કેમકે દરેક દ્વાદશાંગી સર્વોત્કૃષ્ટ કૃતરૂપ હોઈ સર્વાક્ષરસંનિપાતાત્મક હોય છે. અને પ્રવાદો પણ અક્ષરાત્મક જ હોય છે. અર્થાત અક્ષરોના જે કોઈ જુદા જુદા સંયોગોથી જુદા જુદા શબ્દો - વાક્યો વગેરે બનવા સંભવિત હોય તે બધા રૂપ જ દ્વાદશાંગ હોય છે. તેથી તે તે નયપ્રવાદરૂપ Page #200 -------------------------------------------------------------------------- ________________ દરેક જીવમાં દ્વાદશાંગી સત્તાગત છે . પૂર્વપક્ષ કલ્પના ૧૫૭ अत एव द्वादशाङ्गं रत्नाकरतुल्यं रत्नाकरस्येव तस्याप्यनेकजातीयशुभाशुभनयलक्षणवस्तूनामाश्रयत्वात् । परं मिथ्यादृशां यद् द्वादशाङ्गं तत्स्वरूपत एव सर्वनयात्मकं, सत्तामात्रवर्तित्वात्, न पुनः फलतोऽपि, कस्यापि मिथ्यादृशः कदाचिदपि सर्वांशक्षयोपशमाभावात्, मिथ्यादृष्टिमात्रस्योत्कृष्टतोऽपि क्षयोपशमः सर्वांशक्षयोपशमलक्षणसमुद्रापेक्षया बिन्दुकल्पो भवति । यदुक्तं (षड्દર્શનસમુચ્ચયવૃત્તિ) – जयति विजितरागः (केवलालोकशाली, सुरपतिकृतसेवः श्रीमहावीरदेवः । यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः, सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ।।) इत्यादि । सम्यग्दृशां तु केषांचित्संयतानां फलतोऽपि द्वादशाङ्गस्य सर्वनयात्मकत्वं, सर्वांशक्षयोपशमस्य संभवाद्, अत एव गौतमादयः सर्वाक्षरसंनिपातिनः प्रवचने भणिताः, परं तेषां संयतानां सकलमपि द्वादशाङ्गं शुभनयात्मकत्वेनैव परिणमति, सावद्यनयविषयकानुज्ञादिवचनप्रवृत्तेरप्यभावाद् । एतेन सर्वेऽपि शाक्यादिप्रवादा जैनागमसमुद्रसंबंधिनो बिन्दव इति भ्रान्तिरपि निरस्ता, 'षट्शतानि नियुવાક્ય પણ દ્વાદશાંગ અંતર્ગત જ હોઈ દ્વાદશાંગમૂલક જ હોય છે.) તેથી જ દ્વાદશાંગને રત્નાકરતુલ્ય કહ્યું છે, કેમ કે સમુદ્રની જેમ તે પણ અનેક જાતીય શુભ-અશુભ નયરૂપ વસ્તુઓના આશ્રયભૂત છે. પણ મિથ્યાષ્ટિઓનું દ્વાદશાંગ સ્વરૂપથી જ સર્વનયાત્મક હોય છે. ફળતઃ નહિ, કેમ કે તે માત્ર તેઓને સત્તામાં જ હોય છે, ઉપયોગ રૂપે પરિણમવામાં નહિ, કેમ કે એ માટેના કારણભૂત સર્વાશયોપશમ કોઈપણ મિથ્યાષ્ટિને ક્યારે પણ થતો નથી. ગમે તેવા હોંશિયાર દેખાતા પણ મિથ્યાત્વીનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પણ સર્વાશ ક્ષયોપશમરૂપ સમુદ્રના આગળ બિન્દુ જેવો જ હોય છે. કહ્યું છે કે – (શાક્યાદિપ્રવાદોને જૈનાગમસમુદ્રના બિન્દુ માનવા એ ભ્રાન્તિ - પૂર્વપક્ષ) જીતી લીધો છે રાગ જેઓએ તેવા, કેવલજ્ઞાનના પ્રકાશથી શોભતાં અને ઈન્દ્રોથી સેવા કરાયેલા એવા શ્રી મહાવીર પ્રભુ જય પામે છે કે જેઓના ગાંભીર્યયુક્ત અજોડ સિદ્ધાન્તરૂપ સમુદ્ર આગળ સકલ નયોના સમૂહ બિન્દુ જેવા બની જાય છે.” સમ્યકત્વી એવા કેટલાક સંયતોને ફળને આશ્રીને પણ દ્વાદશાંગ સર્વનયાત્મક હોય છે. (અર્થાત્ તેઓને બધા નયવાદોનું સાપેક્ષ સ્વીકાર યુક્ત જ્ઞાન થયું હોય છે), કેમ કે સર્વાશયોપશમ સંભવિત હોય છે. તેથી જ શાસ્ત્રોમાં શ્રીગૌતમ ગણધર વગેરેને સર્વાક્ષરસંનિપાતી કહ્યા છે. વળી વિશેષતા એ છે કે તે સંયતોને સંપૂર્ણ દ્વાદશાંગ શુભનય રૂપે જ પરિણમે છે, કેમ કે સાવઘનય સંબંધી અનુજ્ઞા વગેરેના વચન પણ તેઓ બોલતા નથી. આમ શાક્યાદિ પ્રવાદો સ્વસ્વપ્રણેતાના સત્તાગત દ્વાદશાંગમૂલક હોય છે, પણ સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગમૂલક નથી એ જે જણાવ્યું તેનાથી જ શાક્ય વગેરે બધા પ્રવાદો જૈનાગમરૂપ સમુદ્રના સમુદ્રમાંથી નીકળેલા) બિન્દુઓ છે એવી કેટલીક આચાર્યોની ભ્રાન્તિ પણ દૂર થઈ ગયેલી જાણવી, કેમકે એવું હોવામાં તો “મધ્ય દિવસે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ ज्यन्ते, पशूनां मध्यमेऽहनि' इत्यादिप्रवादानामपि जैनागममूलकत्वापत्त्या संयतानां सावधभाषाप्रवृत्तिप्रसक्तेः । तस्मात्सर्वांशक्षयोपशमसमुत्थद्वादशाङ्गलक्षणसमुद्रस्य पुरस्तादन्यतीर्थिकाभिमतप्रवादाः समुदिता अपि बिन्दूपमा इत्यर्थो युक्तः, अन्यथा 'बिन्दुभावं भजन्ते' इति प्रयोगानुपपत्तिः स्यात्, अवयवाऽवयविनोरुपमानोपमेयभावेन वर्णने निजावयवापेक्षया महत्त्वेऽप्यवयविनो गौरवाभावाद, न ह्यङ्गुष्ठो हस्तावयवभावं भजन्ते इति हस्तस्य स्तुतिः संभवति । किञ्च समुद्रस्य बिन्दव इति भणनमप्यसङ्गतं, समुद्रप्रभवा हि वेलाकल्लोलोादयो भवन्ति, न पुनर्बिन्दवः, तेषां चोत्पत्तिमेघाद् हस्तवस्त्रादिव्यापाराद्वा स्यादिति सर्वानुभवसिद्धम् । अन्यथा समुद्रानिर्गतबिन्दुभिः समुद्रस्य न्यूनत्वापत्त्या तस्य गांभीर्यहानिः स्याद्, इत्येवं स्थिते वृत्तिव्याख्यानसङ्गतिरियम् છસો પશુઓ હોમવા” ઇત્યાદિ પ્રવાદો પણ જૈનાગમમૂલક થવાથી તે આગમ બોલનાર સુધર્માસ્વામી વગેરે સાધુઓ સાવદ્યભાષા બોલ્યા કહેવાશે. તેથી “બિન્દુભાવે ભજત્તે એવું પણ જે કહ્યું છે તેનો “સર્વાશયોપશમથી ઉત્પન્ન થયેલ દ્વાદશાંગરૂપ સમુદ્રની આગળ અન્યતીર્થિક અભિમત પ્રવાદો ભેગા થાય તો પણ બિન્દુ જેવા છે” એવો જ અર્થ યુક્ત છે. “જૈનાગમસમુદ્રના બિન્દુઓ છે.” એવો અર્થ કરવામાં તો “વિન્દુમાવં મનને એવો પ્રયોગ જ અસંગત થઈ જશે, કેમકે આવો પ્રયોગ કરીને જૈનાગમની જે સ્તુતિ કરવી છે તે થતી નથી. તે આ રીતે- “સમુદ્રના બિન્દુઓ છે એવું હોવાનો ફલિતાર્થ એ થાય કે સમુદ્ર અવયવી છે અને બિન્દુઓ અવયવ છે. હવે અવયવ - અવયવીને ઉપમાન - ઉપમેય તરીકે વર્ણન કરવામાં આવે તો અવયવીની પોતાના અવયવની અપેક્ષાએ વિશાળતા જણાતી હોવા છતાં ગૌરવ કાંઈ દેખાતું નથી કે જેથી એની સ્તુતિ થઈ જાય - જેમ કે “અંગુઠો હાથનું અવયવપણું ધરાવે છે.” એમ કહેવામાં હાથ અંગુઠા કરતાં મોટો હોવો જણાવા છતાં હાથની કોઈ સ્તુતિ થતી નથી. તેમ પ્રસ્તુતમાં પણ જૈનાગમસમુદ્રરૂપ અવયવી અને અન્ય પ્રવાદોરૂપ અવયવનું ઉપમેય - ઉપમાન તરીકે વર્ણન કરવામાં જૈનાગમની સ્તુતિ થતી નથી. વળી “સમુદ્રના બિંદુઓ છે” એવું તો કહેવું પણ અસંગત છે, કેમ કે સમુદ્રમાંથી તો મોજા-તરંગ લહરીઓ વગેરે ઉત્પન્ન થાય છે, બિંદુઓ નહિ, બિંદુઓ તો વાદળામાંથી કે પાણીમાં હાથ, વસ્ત્ર વગેરેથી ઝપાટ લગાવવાથી ઉત્પન્ન થાય છે એ વાત બધાને અનુભવસિદ્ધ છે. તેથી અન્ય શાક્યાદિકવાદો જૈનાગમમાંથી નીકળ્યા છે એવી માન્યતા રાખી પછી જૈનાગમસમુદ્રના તે બિંદુઓ છે એવું કહેવું તો શી રીતે સંગત થાય ? તેમજ સમુદ્રમાંથી તે બિંદુઓ નીકળતા હોવામાં તો સમુદ્ર એટલા બિંદુઓ નીકળ્યા હોવાથી એના જેટલો નાનો થવાથી તેની ગંભીરતા જ હણાઈ જાય. આમ અધિકૃત શ્લોકના વૃત્તિકારે કરેલા વિવેચનમાં આવી અસંગતિઓ હોઈ સંગત વિવેચન આવું જાણવું : Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તી-મિથ્યાત્વીના અકરણનિયમમાં ફળતઃ શુભાશુભતા - પૂર્વપક્ષ ૧૫૯ यद्-यस्मात् कारणाद् द्वादशाङ्गं रत्नाकरोपमया शुभाशुभसर्वप्रवादमूलं, तस्मात्कारणात्स्वरूपतः फलतश्च यावत्सुन्दरमात्मनिष्ठाकरणनियमादिवाच्यवाचकं वाक्यादिकं तत्तस्मिन् द्वादशाङ्गे, एवकारो गम्यः, द्वादशाङ्ग एव समवतारणीयं, तत्र वर्त्तत एवेत्यर्थः, द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन तद्व्यापकभूतस्य सर्वसुन्दरात्मकत्वस्यावश्यंभावात्, परं सम्यग्दृशां यावत्सुन्दरं तावत्सर्वमपि द्वादशाङ्गमूलकमुदितं भवति, फलतोऽपि शुभत्वात्, तदाराधनविधिपरिज्ञानाच्च । तच्च सानुबन्धपुण्यप्रकृतिहेतुः । मिथ्यादृशां तु स्वरूपतः क्वचिदंशे शुभत्वेऽपि फलतोऽशुभत्वमेव इति विरुद्धस्वरूपपरिणतयोरुभयोः सम्यग्मिथ्यादृशोरकरणनियमयोरभेदेन भणनमुदितस्याकरणनियम | (સવપ્લવાયમૂલ શ્લોકની પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા) દ્વાદશાંગી રત્નાકરની ઉપમાથી શુભ-અશુભ સર્વપ્રવાદોના મૂળભૂત હોવાથી આત્મામાં રહેલા અકરણનિયમ વગેરે ચીજોના વાચક જે કોઈ સ્વરૂપે અને પરિણામે પણ સુંદર એવા વાક્ય વગેરે હોય તે બધાનો દ્વાદશાંગમાં જ સમવતાર કરવાનો હોય છે. અર્થાત્ તે બધું દ્વાદશાંગમાં રહેલું જ હોય છે, કેમ કે દ્વાદશાંગી સર્વોત્કૃષ્ણુતરૂપ હોઈ તેનું વ્યાપક સર્વ સુંદરાત્મકત્વ તો ત્યાં અવશ્ય રહ્યું જ હોય છે. અહીં વિશેષતા એ છે કે સમ્યગ્દષ્ટિનું જે કંઈ સુંદર અકરણનિયમાદિ હોય તે બધું દ્વાદશાંગમૂલક ઉદિત થયું હોય છે. (અર્થાત્ દ્વાદશાંગીમાંથી પ્રાપ્ત થયું હોય છે,) કેમ કે ફલતઃ (પરિણામે) પણ શુભ હોય છે. તે પણ એટલા માટે કે - તે દ્વાદશાંગી વગેરે શ્રુતમાંથી જ તેની આરાધનાવિધિનું પણ તેને સમ્યકજ્ઞાન થાય છે. જે આરાધનાવિધિયુક્ત એવું આ અકરણનિયમાદિ સાનુબંધપુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત હોવાથી પરિણામે પણ સુંદર એવા ફળને આપે છે. માટે એ ફલતઃ પણ સુંદર હોય છે.) જ્યારે મિથ્યાષ્ટિના અકરણનિયમ વગેરે જે કંઈ સ્વરૂપે અમુક અંશમાં સુંદર હોય છે તે પણ ફળતઃ તો અશુભ જ હોય છે, કેમ કે તેણે તેની આરાધનાવિધિનું તે આરાધનાવિધિપ્રાયોગ્ય ક્ષયોપશમ ન હોવાથી જ્ઞાન થયું હોતું નથી તેથી તેના અકરણનિયમ વગેરે તો નિરનુબંધ પુણ્યપ્રકૃતિબંધના હેતુ બનતા હોઈ પરિણામે દુર્ગતિમાં જ લઈ જાય છે. (એટલે કે તે અકરણનિયમાદિ ફળતઃ અશુભ હોય છે.) અહી આ તાત્પર્ય છે – સુગતિહેતુભૂત હોવાથી સ્વરૂપત શુભ એવો અકરણનિયમ સમ્યકત્વી જીવોને સંયમહેતુ બનતો હોઈ ફળતઃ પણ શુભ જ બને છે, કેમકે પુણ્યાનુબંધીપુણ્યજનક હોઈ સુગતિ હેતુ બને છે. મિથ્યાત્વથી હણાયેલો એ જ અકરણનિયમ મિથ્યાત્વી જીવોને ફળતઃ અશુભ બને છે, કેમ કે જીવાદિવસ્તુતત્ત્વનું પરિજ્ઞાન ન હોઈ અસંયમનો હેતુ બનવા દ્વારા તે દુર્ગતિજનક જ બને છે. તેથી મિથ્યાત્વોપહત અકરણનિયમ આશ્રવસમાન જ છે, જેમ કે મૃત્યુના કારણભૂત વિષની જેમ વિષમિશ્રિત અન્ન પણ વિષસમાન જ છે. આમ સમ્યગ્દષ્ટિનો અકરણનિયમ શુભફળજનક હોવાના કારણે ઉદિત (=પ્રશસ્ત) બને છે જ્યારે મિથ્યાત્વીનો તે અશુભફળજનક હોવાના કારણે અનુદિત (=અપ્રશસ્ત) બને છે. આમ તે બે અકરણનિયમો વિરુદ્ધ સ્વરૂપે પરિણત થાય છે. અને તેથી તે બેનો પરસ્પર અભેદ કહેવો એ (સમ્યક્ત્વના) ઉદિત અકરણ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ स्यावज्ञया जिनावज्ञा स्यात्, सा चानन्तसंसारहेतुरिति भणितम् । यथा मोक्षाङ्गं स्वरूपतः शुभमपि मनुष्यत्वं संयतजनस्य फलतोऽपि शुभमेव, मोक्षप्राप्तिपर्यन्तं सुगतिहेतुत्वात्, तदेव मनुष्यत्वं व्याधादेः फलतोऽशुभमेव, जीवघाताद्यसंयमहेतुत्वेन दुर्गतिहेतुत्वात् । एवं सत्यपि भेदे द्वयोरपि मनुष्यत्वयोस्तुल्यतया भणनं संयतजनमनुष्यत्वस्यावज्ञया जिनावजैव, जिनेनैव भेदेनाभिधानात्, दृश्यते च लोकेऽपि लक्षणोपेततदनुपेतयोर्मण्योस्तुल्यतया भणने लक्षणोपेतमणेरवज्ञया तत्परीक्षकस्यावज्ञैवेति । तदिदमखिलमकाण्डतुण्डताण्डवाडम्बरमानं, अनुपपत्तेरेवाभावात्, द्वादशाङ्गस्य विधिनिषेधविधया स्वसमयपरसमयप्रज्ञापनाविधया वा शुभाशुभसर्वप्रवादमूलत्वे दोषाभावात् । न चाशुभानामपि प्रवादानां ततः प्रवृत्तेस्तन्मूलकतयोपादेयताप्रसङ्गः, तज्जन्यप्रतिपत्तिविषयत्वरूपस्य तन्मूलकનિયમની અવજ્ઞા દ્વારા જિનાવજ્ઞા રૂપ જ બની જાય છે, જે અનંતસંસારહેતુ છે એ કહી ગયા છીએ. જેમ મોક્ષના કારણભૂત હોઈ સ્વરૂપે શુભ એવું પણ મનુષ્યત્વ સાધુઓને ફળતઃ પણ શુભરૂપે પરિણમે છે, કેમ કે મોક્ષપ્રાપ્તિ સુધી સુગતિ અપાવનાર બને છે. પણ એ જ મનુષ્યત્વ શિકારી વગેરે માટે ફળતઃ અશુભરૂપે જ પરિણમે છે, કેમ કે જીવહિંસાદિરૂપ અસંયમના હેતુભૂત હોઈ દુર્ગતિ હેતુ છે. આમ બંનેના (સાધુશિકારીના) મનુષ્યત્વને તેમાં સ્પષ્ટ ભેદ હોવા છતાં સમાન કહેવું એ સાધુના મનુષ્યત્વની અવજ્ઞા દ્વારા જિનાવશારૂપ જ બને છે, કેમ કે ભગવાને જ તે બેને જુદા જુદા કહ્યા છે. લોકોમાં પણ જોવા મળે છે કે લક્ષણયુક્ત અને લક્ષણશૂન્ય મણિને એક સરખા કહેવામાં લક્ષણયુક્ત મણિની અવજ્ઞા દ્વારા તેના પરીક્ષકની પણ અવજ્ઞા થાય જ છે. અર્થાત્ પરીક્ષકે જે બેને લક્ષણયુક્ત અને લક્ષણશૂન્ય તરીકે જુદા જુદા કહ્યા હોય તે બંનેને સમાન કહેવા એ તે પરીક્ષકની પણ તેનું વચન ન માનવા વગેરે રૂપ અવજ્ઞા જ છે. (ઉક્તગાથામાં અસંગતિનો જ અભાવ - ઉત્તરપક્ષ) ઉપદેશપદની અધિકૃત ગાથા અંગે કરાયેલી આ નવીન કલ્પનાઓ અકાળે થયેલા પ્રચંડ તાંડવના આડંબરમાત્રરૂપ છે, કેમ કે તેવી કલ્પના કરનારે તે ગાથાની વૃત્તિમાં કલ્પેલી અસંગતિનો જ વસ્તુતઃ અભાવ હોવાથી તેની કલ્પના કરવાનો કોઈ કાળ વસ્તુતઃ પાક્યો નથી (અવસર ઊભો થયો નથી), કેમ કે સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગ વિધિનિષેધરૂપે કે સ્વસિદ્ધાન્તપ્રરૂપણા-પરસિદ્ધાન્તપ્રરૂપણારૂપે શુભઅશુભ સર્વપ્રવાદોનું મૂલ હોય તો પણ સાધુઓએ સાવદ્ય ભાષા બોલવાની આપત્તિ વગેરે રૂપ દોષો (જે તેવી કલ્પના કરનારે કહ્યા છે તે) આવતા નથી, અર્થાત્ જીવદયા પાળવી (વિધિ) જીવહિંસા ન કરવી (નિષેધ) વગેરે વાતો કે “જીવદયા જાળવવી (સ્વસિદ્ધાન્ત પ્રરૂપણા) એ આપણો સિદ્ધાન્ત છે જ્યારે “યજ્ઞાદિ માટે જીવહિંસા કરવી” વગેરે એ અન્ય દર્શનોનો સિદ્ધાન્ત છે. આવી વાતો દ્વાદશાંગીમાં કરી હોય તો પણ એની પ્રરૂપણા કરનાર સાધુઓને સાવદ્યભાષા બોલવાનો દોષ લાગતો નથી. “જીવહિંસા વગેરેની પણ (ભલે નિષેધરૂપે) દ્વાદશાંગીમાં વાત કરી હોવાથી તે પણ ઉપાદેય બની જશે” એવી શંકા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ त्वस्योपादेयत्वाप्रयोजकत्वात्, जिनवचनविहितत्वस्यैवोपादेयतायां तन्त्रत्वात् । सर्वेषामपि परवादानामवज्ञाकरणे च न जिनावज्ञाऽभ्युपगम्यते, किन्तु तद्गतसुन्दरप्रवादानामेव, इति 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामवज्ञायां जिनावज्ञाऽऽपादनमसङ्गतमेवेति, ततो भावान्तरकल्पनं निर्मूलकमेवाऽसङ्गततरं च, अन्योक्ताकरणनियमावज्ञापरिहारार्थं प्रकृतगाथोपन्यासात्परकल्पितभावस्य च तद्विपरीतत्वात्, तदनुसारेणोभयाकरणनियमवर्णनाभेदे भगवदवज्ञाप्रसङ्गात्, तद्भेदव्यक्तयेऽन्याकरणनियमवर्णनावज्ञाया एव न्याय्यत्वप्रसङ्गादिति । तथाऽपि तत्र किञ्चिदुच्यते - द्वादशाङ्गं हि सर्वोत्कृष्टश्रुतज्ञानं सन्तानभेदाविवक्षया गृह्यते, તો કરવી જ નહિ, કેમકે દ્વાદશાંગીજન્ય બોધવિષયતા રૂપ દ્વાદશાંગીમૂલકત્વ ઉપાદેયતાનું પ્રયોજક નથી, કિન્તુ જિનવચનવિહિતત્વ જ તેવું છે. અર્થાત્ “જેની જાણકારી દ્વાદશાંગીમાંથી મળે તે ઉપાય બને એવો પ્રયોજક-પ્રયોજ્ય ભાવ નથી, કિન્તુ “જેને જિનવચનમાં (દ્વાદશાંગીમાં) કર્તવ્ય તરીકે કહેલ હોય એ જ ઉપાદેય બને' એવો પ્રયોજ્યપ્રયોજકભાવ છે. વળી જિનાવજ્ઞા પણ, બધા જ પરવાદોની અવજ્ઞા કરવામાં થઈ જવી મનાયેલી નથી, કિન્તુ તેમાં રહેલ સુંદરવાદોની અવજ્ઞામાં જ મનાયેલી છે. તેથી “જીવનો વધ કરવો જોઈએ' ઇત્યાદિ નયપ્રવાદોની અવજ્ઞામાં જિનાજ્ઞા થઈ જવાની આપત્તિ દેખાડવી એ તો સાવ અસંગત જ છે અને તેથી જ અન્ય અર્થની કલ્પના કરવી એ નિર્મુલક હોઈ વધુ અસંગત છે. (પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા ગ્રન્થસંદર્ભથી વિપરીત) એ અત્યંત અસંગત હોવામાં એ પણ એક કારણ છે કે ઉપદેશપદમાં આ અધિકૃત ગાથા અન્યદર્શનોક્ત અકરણનિયમની અવજ્ઞાનો પરિહાર કરવા માટે ઉપસ્થિત થઈ છે જ્યારે કલ્પના કરાયેલો આ અન્યભાવ તેનાથી વિપરીત જ છે, કેમ કે એ અન્યભાવ તે અવજ્ઞાના પરિવારને નહિ, પણ કર્તવ્યતાને સિદ્ધ કરે છે. તે આ રીતે – ઉભયના અકરણનિયમવર્ણનનો અભેદ માનવામાં આવે તો એ કલ્પનાને અનુસારે જિનાજ્ઞા થાય છે. અને તેથી એ ન થાય એ માટે ભેદ માનવો આવશ્યક છે. હવે આ ભેદની માન્યતા વ્યક્ત તો જ થાય જો “મિથ્યાત્વીનું અકરણનિયમ (વર્ણન) સમ્યકત્વીના અકરણનિયમ (વર્ણન) કરતાં ભિન્ન છે. વિપરીત છે” ઇત્યાદિ રૂપે એની અવજ્ઞા કરવામાં આવે. આમ એ કલ્પનાને અનુસાર તો એની અવજ્ઞા કર્તવ્ય હોવી સિદ્ધ થાય છે. છતાં પણ તેઓની આ કલ્પના અંગે કંઈક કહીએ છીએ – “ “સળખવામૂર્તિ શ્લોકમાં શ્રી સુધર્માસ્વામી વગેરેએ રચેલ દ્વાદશાંગવિશેષની વાત નથી, કિન્તુ દ્વાદશાંગસામાન્યની જ વાત છે.” એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તેનો ફલિતાર્થ એ થાય છે કે તે સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ જુદા જુદા જીવોનું પૃથક પૃથક્ હોવાની વિવેક્ષા રાખ્યા વગર જુદા જુદા દરેક દ્વાદશાંગને સાંકળી લેનાર એક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ तच्छुद्धज्ञानमेव ज्ञानाज्ञानसाधारणं वा? आद्ये तस्य सर्वप्रवादमूलत्वानुपपत्तिः, शुद्धाऽशुद्धयोरैक्यायोगाद् । अन्त्ये च संग्रहनयाश्रयणेन द्वादशाङ्गसामान्यस्य वस्तुतः सर्वनयप्रवादात्मकत्वसिद्धावपि व्यक्त्यनुपसङ्ग्रहापत्तिः । न हि यथा नानाजलोत्पन्नानि जलजानि जलजत्वेनोच्यन्ते तथा 'जलं सर्वजलजोत्पादकम्' इत्यपि व्यवहारः क्रियते, एवमेव हि 'सर्वप्रवादमूलं द्वादशाङ्गम्' इत्यपि न स्यात् । यदि चैकवचनेनापि व्यक्त्युपसंग्रहः क्रियते, भेदविवक्षयैव च मिथ्यादृशां द्वादशाङ्गमत्यल्पक्षयोपशमात्मकं सर्वांशक्षयोपशमशुद्धसम्यग्दृष्टिद्वादशाङ्गरत्नाकरापेक्षया बिन्दुतुल्यं व्यवस्थाप्यते तदा केयं वाचोयुक्तिः' 'सर्वेऽपि शाक्यादिप्रवादा जैनागमसमुद्रसम्बन्धिनो बिन्दव इति भ्रान्तिः' સામાન્ય દ્વાદશાંગ રૂપે છે. તેના પર અમે પૂછીએ છીએ કે તે દ્વાદશાંગ શુદ્ધજ્ઞાન રૂપ જ છે કે જ્ઞાનઅજ્ઞાન સાધારણ (ઉભયાત્મક) છે? જો શુદ્ધજ્ઞાનરૂપ કહેશો તો એને સર્વપ્રવાદોનું મૂળ કહી શકાશે નહિ. કેમ કે શુદ્ધ-અશુદ્ધ ચીજનું ઐક્ય અસંભવિત હોઈ શુદ્ધજ્ઞાનરૂપ તે દ્વાદશાંગ અશુદ્ધનયપ્રવાદોનું મૂલ હોવું સંભવિત નથી. તેથી જો તેને જ્ઞાન-અજ્ઞાન સાધારણ કહેશો તો સંગ્રહનયના અભિપ્રાય મુજબ તે સર્વનયપ્રવાદાત્મક હોવું સિદ્ધ થવા છતાં, દ્વાદશાંગજાતિ જ્ઞાન-અજ્ઞાન ઉભયસાધારણ સંભવતી હોવા છતાં કોઈ દ્વાદશાંગ વ્યક્તિ એવી સંભવતી ન હોવાના કારણે વ્યક્તિના અનુપસંગ્રહની આપત્તિ આવશે. અર્થાત્ અધિકૃતગાથાના (કુવાતiા) એવા એકવચનાન્ત પ્રયોગથી જે કોઈ એક વ્યક્તિગત દ્વાદશાંગ (જેમ કે શ્રીસુધર્માસ્વામી સંબંધી દ્વાદશાંગ) ઉપસ્થિત થાય છે તે સર્વપ્રવાદોના મૂળ તરીકે તો સંગ્રહીત થતું ન હોવાથી આપત્તિ આવશે. તે આ રીતે – જેમ જુદા જુદા અનેક પાણીમાં ઉત્પન્ન થયેલ વિવિધ કમલો સામાન્યથી જલોત્પન્ન કહેવાતાં હોવા છતાં કોઈ એક જળને ઉદ્દેશીને “જળ સર્વજલોત્પાદક છે” એવો કાંઈ એકવચનાત્તપ્રયોગયુક્ત વ્યવહાર કરાતો નથી (પણ “પાણીઓ સર્વજલોત્પાદક છે' એવો બહુવચનાન્તપ્રયોગયુક્ત વ્યવહાર કરાય છે.) તેમ જુદા જુદા શુદ્ધ - અશુદ્ધ અનેક દ્વાદશાંગોમાંથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રવાદો દ્વાદશાંગોત્પન્ન હોવા કહેવાતાં હોવા છતાં કોઈ એક દ્વાદશાંગને (શ્રીસુધર્માસ્વામીસંબંધી દ્વાદશાંગને) ઉદ્દેશીને “દ્વાદશાંગ સર્વપ્રવાદોનું મૂળ છે” એમ કહી શકાતું નથી. (હા, દ્વાદશાંગો સર્વપ્રવાદના મૂળ છે' એમ કહી શકાય, પણ એવું તો ઉપદેશપદના અધિકૃત શ્લોકમાં કહ્યું નથી, કેમકે તેમાં તો એકવચનનો પ્રયોગ કર્યો છે.) તેથી ઉપદેશપદની ગાથાનું પ્રામાણ્ય જાળવી રાખવા જો એકવચનથી પણ વ્યક્તિનો ઉપસંગ્રહ માનશો તો પણ તમારે તે વ્યક્તિઓ રૂપ સંતાનોમાં ભેદની વિવેક્ષા રાખવી પડશે, કેમ કે ભેદની અવિવક્ષા તો ઉપરોક્ત આપત્તિના કારણે રાખી શકાતી નથી. તેથી ભેદની વિરક્ષા કરીને જો મિથ્યાષ્ટિઓનું અત્યંત અલ્પ ક્ષયોપશમાત્મક દ્વાદશાંગને સર્વાશ ક્ષયોપશમથી પ્રકટ થયેલ અને શુદ્ધ એવા સમ્યગ્દષ્ટિ સંબંધી દ્વાદશાંગ રૂપ રત્નાકરની અપેક્ષાએ બિન્દુતુલ્ય હોવું જો તમે કહેતાં હો તો પછી આ શી વચનયુક્તિઓ લડાવો છો કે “બધા શાક્યાદિકવાદો જૈનાગમસમુદ્રસંબંધી બિન્દુઓ છે એવો પૂર્વાચાર્યોનો પ્રવાદ એ બ્રાન્તિ છે”? Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ इति? ज्ञानवाक्ययोमिथ्यारूपयोरविशिष्टयोरेकत्र जैनागमसम्बन्धित्वमपरत्र नेत्यत्र प्रमाणाभावात् । प्रत्युत वाक्यमुत्सर्गतो न प्रमाणं न वाऽप्रमाणं, अर्थापेक्षया तु तत्र प्रामाण्यमप्रामाण्यं वा व्यवतिष्ठत इति कल्पभाष्यप्रसिद्धार्थानुसारेणोदासीनेषु वाक्यरूपपरप्रवादेषु तत्सम्बन्धित्वं नात्यसुन्दरं, साक्षात्प्रतिपक्षभूतेषु मिथ्याज्ञानरूपेषु प्रवादेषु च तदत्यन्तासुन्दरमिति। भावभेदे च सति वाक्यरचनायां न विशेषः, 'सम्यग्दृष्टिपरिगृहीतं मिथ्याश्रुतमपि सम्यक्श्रुतं, मिथ्यादृष्टिपरिगृहीतं च सम्यक्श्रुतमपि मिथ्याश्रुतं' इति सिद्धान्तव्यवस्थितत्वात् । शाक्यादिप्रवादेषु जैनागमोद्गतत्वरूपतत्संबन्धित्वाभ्युप (શાક્યાદિપ્રવાદો જેનાગમસમુદ્રના બિન્દુ આ રીતે) તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીએ મિથ્યાત્વીમાં પણ સ્વરૂપે સર્વનયાત્મક દ્વાદશાંગ માન્યું છે અને ફલતઃ કિંચિનયાત્મક માન્યું છે. અને તેમાં કારણ તરીકે મિથ્યાત્વીનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પણ, સર્વાશ ક્ષયોપશમસમુદ્ર આગળ બિન્દુતુલ્ય હોય છે, એવું કહી એમાં “નયતિ વિનિત'ની સાક્ષી આપી છે. હવે ક્ષયોપશમ એ જ્ઞાનરૂપ છે, અને જ્ઞાન તો દરેકે જીવનું પોતપોતાનું સ્વતંત્ર જ હોય છે તેમ જ તે એકમાંથી બીજામાં આવવું-જવું સંભવતું નથી. તેથી એમાં “સંવંધિત્વ' કહ્યું હોય તો એ “અપેક્ષા' રૂપ સંબંધને આશ્રીને જ હોવું સંભવે છે. તેથી, સર્વાશક્ષયોપશમાત્મક સમુદ્રની આગળ (અર્થાત્ એની અપેક્ષાએ) મિથ્યાત્વીનો ક્ષયોપશમ બિન્દુ જેવો છે એવું કહેતાં પૂર્વપક્ષીએ ઉક્ત “અપેક્ષા રૂપ સંબંધથી “સમુદ્રસંબંધી બિન્દુ' હોવાની જ વાત કરી છે. અને તો પછી પૂર્વાચાર્યોના તેવા પ્રવાદને એ શી રીતે ભ્રાન્ત કહી શકે? કેમ કે મિથ્યાત્વીના ક્ષયોપશમરૂપ મિથ્યાજ્ઞાન અને તે જ્ઞાનને આધારે થયેલો વાક્યપ્રયોગ સમાન રીતે મિથ્યા એવા એ બંનેમાંથી એકને (ક્ષયોપશમરૂપ જ્ઞાનને) જૈનાગમનું સંબંધી માનવું અને અન્યને (વચનને) તેનું સંબંધી ન માનવું એમાં કોઈ પ્રમાણ નથી. ઊલ્લું વાક્ય તો ઉત્સર્ગથી પ્રમાણ કે અપ્રમાણ હોતું જ નથી, કિન્તુ તેનો પોતાનો જેવો અર્થ કરવામાં આવે તેની અપેક્ષાએ જ તે પ્રમાણ કે અપ્રમાણ બનતું હોય છે. કલ્પભાષ્યમાં કરેલી આ વાતોને અનુસાર જેઓ પ્રમાણ-અપ્રમાણની વિચારણામાં તેમજ જૈનાગમને અનુકૂલ કે પ્રતિકૂળ હોવાની વિચારણામાં ઉદાસીન છે એવા વચનોને તો જૈનાગમસંબંધી માનવામાં કોઈ વિશેષ દોષ ઊભો થતો જ નથી. ઊલ્લું સાક્ષાત્ પ્રતિપક્ષભૂત એવા મિથ્યાજ્ઞાનરૂપ તે પરપ્રવાદોમાં જ જૈનાગમસંબંધિત્વ માનવું ઘણું દોષાવહ છે. વળી મિથ્યાત્વરૂપ ભાવ જુદો હોવા છતાં વાક્યરચનામાં ભેદ ન પડે એ પણ સંભવિત છે. (સમ્યકત્વીના વાક્યપ્રયોગ જેવો વાક્યપ્રયોગ સંભવે પણ છે) , કેમ કે “સમ્યકત્વીએ ભણેલું-મેળવેલું મિથ્યાશ્રુત પણ સમ્યકશ્રુત અને મિથ્યાત્વીએ ગૃહીત કરેલું સમ્યકશ્રુત પણ મિથ્યાશ્રુત બને છે એવી વ્યવસ્થા સિદ્ધાન્તમાં દેખાડેલી છે. તેથી અન્ય પ્રવાદોના વચનો જૈનાગમમમાંથી નીકળ્યા હોય તો પણ કોઈ દોષ ઊભો રહેતો નથી. જૈનાગમમાં જેવા વર્ગોના ક્રમવાળા વાક્યપ્રયોગો છે તેવા શાક્યાદિ પ્રવાદોમાં નથી. તેથી તેઓમાં જૈનાગમમાંથી ઊભા થયા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ गमस्य तदेकानुपूर्वीकरचनारूपसंबन्थाभावेन खण्डनं त्वपाण्डित्यविभितमेव, न ह्येवंभूतसंबन्धेन साधूनां तद्वचनादसंयतत्वापत्तिः, शुद्धाशुद्धविवेकेनैव साधुभिस्तत्परिग्रहात् । न च 'शाक्यादिप्रवादा जैनागमसमुद्रसम्बन्धिनो बिन्दवः' इति प्रवाहपतितमेव वचनम् । (धन. पञ्चा. ४१) पावंति जसं असमंजसावि वयणेहिं जेहिं परसमया । तुह समयमहोअहिणो ते मंदा बिंदुणिस्संदा ।। इति परमश्रावकेण धनपालपण्डितेनापीत्थमभिधानात् । किञ्च - जं काविलं दरिसणं एअं दव्वट्ठिअस्स वत्तव्वं । सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो ।। दोहि वि णएहिं णीअं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयपहाणतणेण अण्णुण्णणिरवेक्खं ।। इत्यादि सम्मतिग्रन्थेऽपि (३-४८/४९) शाक्यादिप्रवादानां जैनागममूलत्वं सुप्रसिद्धम्, तस्य द्रव्यार्थिकपर्यायार्थिकोभयनयरूपत्वात् । यच्च सिद्धसेनः (संमति १-३) હોવા રૂપ સંબંધિત્વ માની શકાતું નથી. એવું જે તે સંબંધિત્વનું ખંડન કર્યું તે તો પોતાના અપાંડિત્યની જ ચેષ્ટા છે. કેમ કે સાધુઓમાં અસંયતત્વ આવી જવાની જે આપત્તિને આગળ કરીને તે સંબંધિત્વનું પૂર્વપક્ષ ખંડન કરવા માંગે છે તે આપત્તિ જ આવો સંબંધ માનવા છતાં આવતી નથી. તે પણ એટલા માટે કે સમાનવÍદિવાળા વાક્યોમાંથી પણ સાધુઓ તો શુદ્ધ-અશુદ્ધનો વિવેક કરવા પૂર્વક જ વાક્ય ગ્રહણ કરે છે. વળી ‘શાજ્યાદિ પ્રવાદો જૈનાગમસમુદ્ર સંબંધી બિંદુઓ છે એ પણ નદીધોલપાષાણ ન્યાય મુજબ નવી નવી અગદ્દે ઊભી થઈ ગયેલી વાત નથી. કેમ કે પરમશ્રાવક ધનપાલપંડિતે પણ કહ્યું છે કે ‘ઢંગધડા વગરના એવા પણ પરદર્શનો જે વચનોના કારણે લોકમાં યશ પામે છે તે વચનો તારા સિદ્ધાન્ત રૂપી મહાસમુદ્રના નાના બિન્દુનિયંદ છે.” વળી, (બૌદ્ધાદિદર્શનો જિનાગમમૂલક છે) જે કપિલનું દર્શન છે તે દ્રવ્યાર્થિકનયની વક્તવ્યતા છે. જ્યારે શુદ્ધોદનતનય (બૌદ્ધ)નું દર્શન પરિશુદ્ધ પર્યાયાર્થિકનય રૂપ છે. તેમજ ઉલુક (વૈશેષિક) નયે પોતાના શાસ્ત્રો તે બને નયોને અનુસરીને બનાવ્યા છે અને છતાં એ પણ મિથ્યા જ છે, કેમ કે તેણે તે નયોનો સમાવેશ અન્યોન્યનિરપેક્ષ રીતે પોતપોતાના વિષયોની પ્રધાનતા જળવાઈ રહે તે રીતે કર્યો છે.” ઇત્યાદિ સમ્મતિ ગ્રન્થ (૩-૪૮૪૯)માંથી પણ શાક્યાદિ પ્રવાદો જૈનાગમમૂલક છે એ વાત જાણી જ શકાય છે, કેમ કે જૈનાગમ પોતે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભયનયાત્મક જ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ જ (સમ્મતિ ૧-૩) કહ્યું છે કે १. प्राप्नुवन्ति यशोऽसमञ्जसा अपि यैर्वचनैः परसमयाः। तव समयमहोदधेः तानि मन्दा बिन्दुनिस्यन्दाः॥ २. यत्कापिलं दर्शनमेतद् द्रव्यार्थिकस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य तु परिशुद्ध: पर्यवविकल्पः ॥ द्वाभ्यां नयाभ्यां नीतं शास्त्रमुलूकेन तथाऽपि मिथ्यात्वम्। यत्स्वविषयप्रधानत्वेनान्योन्यनिरपेक्षम् ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ શાક્યાદિપ્રવાદોમાં જિનાગમસંબંધિત્વ ૧૬૫ तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी । दव्वट्टिओ अ पज्जवणओ अ सेसा विअप्पा सिं ।।। ___ यच्चोक्तं-" 'बिन्दुभावं भजन्ते' इति प्रयोगानुपपत्तिः, अवयवावयविनोरुपमानोपमेयभावे गौरवाभावादिति" तदसत, न पत्र हस्ताद्यवयवसाधारणमवयवत्वं, किन्तु समुदितेषु परप्रवादेषु तदेकदेशार्थत्वमिति गौरवाप्रतिघातात् । यच्चोक्तं 'समुद्रस्य बिन्दव इति भणनमप्यसंगतं' इत्यादि, तदप्यसत्, समुद्रस्थानीयजैनमहाशास्त्रप्रभवकल्लोलस्थानीयावान्तरशास्त्रेभ्यः सामान्यदृष्टिपवनप्रेरितपरसमयबिन्दूद्गमस्याविरोधात् । 'समुद्रान्निर्गतबिन्दुभिः समुद्रस्य गांभीर्यहानिः' इति तु न पामरस्यापि संमतमिति यत्किञ्चिदेतत् । एवकाराद्यध्याहारेण वृत्तिसङ्घटना तु वृत्तिकृदभिप्रायेणैव विरुद्धा, 'अन्यत्र न सुन्दरं' इत्यस्यार्थस्य वृत्तिकृदनभिप्रेतत्वात्, उदितानुदितयोरकरणनियमयोरभेदेन भणनं च यद्युदितस्याकरणनियमस्यावज्ञा तद्भदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्तदा तद्भदवर्णनमपि सामान्याकरणनियमावज्ञा तदभेदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्, न हि तद्भेदमेव भगवान् “શ્રીજિનવચનસંગ્રહના થયેલ વિશેષ વિસ્તારનું મૂળમાં પ્રતિપાદન કરનાર બે નયો છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. શેષ નયો આ બેના વિકલ્પો (પેટા ભેદો) છે.” વળી ~ “વિન્ડમાd બનત્તે એવો પ્રયોગ અસંગત થવાની આપત્તિ આવે છે, કેમ કે અવયવ-અવયવીને ઉપમાન-ઉપમેયભાવે વર્ણન કરવામાં અવયવીનું કોઈ ગૌરવ જણાતું નથી. ~ ઇત્યાદિ પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે પણ અસતુ જાણવું, કેમ કે અહીં હસ્તાદિના અંગુઠા વગેરે રૂપ અવયવોમાં જેવું અવયવત્વ છે તેવા સામાન્ય અવયવત્વમાત્રનું જ પ્રતિપાદન નથી પણ “સમુદિત થયેલા પણ પર પ્રવાદો તે જિનાગમ જેટલા બનતા નથી કિન્તુ તેના એક દેશ રૂપ જ બને છે” એવું પ્રતિપાદન છે. માટે એમાં જિનાગમનું ગૌરવ સ્પષ્ટ જણાય જ છે. વળી ~“સમુદ્રના બિન્દુઓ કહેવું પણ અયોગ્ય છે – ઇત્યાદિ જે કહ્યું છે તે પણ ખોટું છે, કારણ કે સમુદ્ર જેવા જૈનમહાશાસ્ત્રમાં ઉત્પન્ન થયેલા કલ્લોલ જેવા અવાન્તરશાસ્ત્રમાંથી સામાન્યદષ્ટિરૂપ પવનના કારણે પરશાસ્ત્રરૂપ બિન્દુઓ ઉત્પન્ન થવા સંભવિત હોઈ તે કથન અયોગ્ય નથી. તેમજ સમુદ્રમાંથી બિંદુઓ નીકળે તો સમુદ્રની ગંભીરતા હણાઈ જાય એ વાતને તો સાવ પામરો (જડબુદ્ધિ જીવો) પણ સ્વીકારતા નથી. તેથી તેમાં કાંઈ સાર નથી. વળી પૂર્વપક્ષીએ “જે કાંઈ સારું હોય તે બધાનો દ્વાદશાંગમાં જ સમવતાર કરવો” ઈત્યાદિ “જ' કારનો અધ્યાહાર કરવા પૂર્વક જે વૃત્તિવ્યાખ્યાની સંગતિ કરી છે તે હકીકતમાં તો વૃત્તિકારના અભિપ્રાયથી વિરુદ્ધ જ છે, કેમકે એવા અધ્યાહારથી ફલિત એ થાય છે કે ‘દ્વાદશાંગ સિવાય બીજે ક્યાંય સુંદર છે જ નહિ? જે વૃત્તિકારને અભિપ્રેત નથી. વળી ઉદિત-અનુદિત અકરણનિયમને અભિન્ન કહેવા એ ઉદિત અકરણનિયમની અવજ્ઞારૂપ હોવાના કારણે તે બેના ભેદને જણાવનાર ભગવાનની જ અવજ્ઞા રૂપે પર્યવસિત જો થતી હોય તો તો તે બેને જુદા જુદા કહેવા એ પણ સામાન્ય (ઉદિત-અનુદિતમાં સાધારણ) અકરણનિયમની અવજ્ઞા રૂપ - - - - १. तीर्थकरवचनसङ्ग्रहविशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकश्च पर्यवनयश्चशेषा विकल्पा अनयोः॥ - - - - - - - - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ वदति न त्वभेदमित्येकान्तोऽस्ति, भेदाभेदवादित्वात्तस्य, इति वक्रतां परित्यज्य विचारणीयं परगुणद्वेष एव भगवतामवज्ञा' इति । एतदर्थसमर्थनायैव हि सर्वप्रवादमूलं द्वादशाङ्गं रत्नाकरतुल्यं' इत्यत्र 'उदधाविव' इत्यादिसंमतितयोद्भावितं वृत्तिकृता । अत्र परः प्राह-यत्तु 'सर्वप्रवादानां मूलं द्वादशांगं रत्नाकरतुल्यं' इति समर्थनाय टीकाकारेण 'उदधाविव सर्वसिन्धवः' इत्यादिरूपं श्रीसिद्धसेनदिवाकरवचनं संमतितयोद्भावितं तच्च विचार्यमाणमसङ्गतमिवाभाति । तथाहि - यदि द्वादशाङ्ग रत्नाकरतुल्यं तर्हि नदीतुल्याः प्रवादा न भवेयुः, समुद्रानदीनामुत्पत्तेरभावात्, समुद्रस्य च नदीपितृत्वापत्त्या 'नदीपतिः समुद्रः' इति कविसमयव्याहतिप्रसक्तः, समुद्रस्य गांभीर्यहानिप्रसक्तेश्च तस्मात्स्तुतिकर्तुरभिप्रायोऽयं-हे नाथ ! त्वयि सर्वज्ञे दृष्टयो હોઈ (કેમ કે સામાન્ય અકરણનિયમ તરીકે એ બન્ને અભિન્ન છે) તે બે અકરણનિયમના અભેદને જણાવનાર ભગવાનની અવજ્ઞામાં જ પર્યવસિત થશે. તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વીના અકરણનિયમ ઉદિત-અનુદિત તરીકે જેમ જુદા જુદા છે તેમ સામાન્ય અકરણનિયમ તરીકે અભિન્ન પણ છે જ. તેથી “ભગવાને તે બેનો ભેદ જ કહ્યો છે, અભેદ નહિ એવો એકાન્ત પણ નથી, કેમ કે ભગવાન વાસ્તવિક એવા ભેદભેદને કહેનારા છે. માટે “તે બેના અકરણનિયમનો અમુક અપેક્ષાએ અભેદ કહેવો એ ભગવાનની અવજ્ઞારૂપ નથી, પણ પરના (અન્યદર્શનસ્થ માર્ગાનુસારીના) ગુણો પર (તેઓને દોષ તરીકે જણાવવા રૂપ) દ્વેષ રાખવો એ જ ભગવાનની અવજ્ઞા રૂપ છે” એ વાત વક્રતાનો ત્યાગ કરીને વિચારવી, કારણ કે તેવા જીવોના પણ તે ગુણોને ભગવાને ગુણ તરીકે કહ્યા છે. આ વાતના સમર્થન માટે જ “દ્વાદશાંગ સર્વપ્રવાદોનું મૂળ છે” ઇત્યાદિ બાબતમાં વૃત્તિકારે “ઉદધાવિવ..” ગાથાને સાક્ષી તરીકે કહી છે. | (ઉદધાવિવ સર્વસિન્ધવની પૂર્વપક્ષવ્યાખ્યા) આ અંગે પૂર્વપક્ષીનું કહેવું એ છે કે (સ.શ. ૭૬) પૂર્વપક્ષઃ “સર્વપ્રવાદોનું મૂળ દ્વાદશાંગ છે” એ વાતનું સમર્થન કરવા ટીકાકારે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મ.નું ઉદધાવિવ...” ઇત્યાદિ વચન સાક્ષી તરીકે જે કહ્યું છે તે વિચાર કરતાં અસંગત જેવું લાગે છે, કેમ કે દ્વાદશાંગ જો રત્નાકર સમાન હોય તો પ્રવાદો નદી જેવા બની શકે નહિ, કેમ કે સમુદ્રમાંથી કંઈ નદીઓ નીકળતી નથી. વળી તેઓ નદીતુલ્ય હોવામાં તો દ્વાદશાંગરૂપ સમુદ્ર તેઓના પિતા બની જવાથી “સમુદ્ર નદીપતિ છે' એવો કવિઓમાં જે પ્રવાદ પ્રસિદ્ધ છે તે હણાઈ જાય, તેમ જ સમુદ્રનું ગાંભીર્ય પણ ખંડિત થઈ જાય, કેમ કે રહેવાની જગ્યા મળતી હોય તો પાણી ક્યાંયથી બહાર નીકળતું જ નથી. અહીં નદીઓ બહાર નીકળે છે એનો અર્થ જ એ કે હવે પાણીને સમાવાની જગ્યા સમુદ્રમાં છે જ નહિ. જેથી એ બહાર નીકળ્યું. તેમજ બધી નદીઓ સમુદ્ર તરફ જવાવાળી હોય છે એવી આગમપ્રસિદ્ધ અને સર્વાનુભવસિદ્ધ વાતને અન્યથા કરવા કોઈ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉદધાવિવ૦ શ્લોકનો પૂર્વપક્ષકલ્પિત અભિપ્રાય ૧૬૭ अन्यतीथिकानां निजनिजमार्गश्रद्धानलक्षणाः, समुदीर्णाः सम्यगुदयं प्राप्ताः, तद्विषयो भगवान् जात इत्यर्थः । अयं भावः-यत्किञ्चिदकरणनियमादिकं जिनेन सुन्दरतया भणितं तदन्यतीर्थिकैरपि तथैव प्रतिपन्नम्, एतच्च साम्प्रतमपि नालिकेरादिफलाहारेणैकादशीपर्वोपवासं कुर्वाणा जैनाभिमतोपवासं सम्यक्तया मन्यन्ते, जैनाश्च तदुपवासं लेशतोऽपि न मन्यन्ते, अत एव च 'न च तासु भवान् प्रदृश्यते' इति तासु अन्यतीर्थिकदृष्टिषु भवान् न प्रदृश्यते' अन्यतीर्थिकश्रद्धानविषयीभूतं धार्मिकानुष्ठानं गङ्गास्नानादिकं भवान् लेशतोऽपि न मन्यत इत्यर्थः । अन्यतीथिकानां दृष्टयो भगवति वर्त्तन्ते, तत्र दृष्टान्तमाह-यथोदधौ सर्वाः सिन्धवः समुदीर्णा भवन्ति सम्यगुदयं प्राप्ताः स्युः, लोकेऽपि भर्तृसंबन्धेन स्त्रिय उदिता भवन्तीति प्रसिद्धः । 'तासु च भवान्नास्ति' इत्यत्र दृष्टान्तमाह - यथा प्रविभक्तासु सरित्सु नदीषु समुद्रो नास्ति-तासु च समुद्रो नावतरतीत्यर्थः । अनेनाभिप्रायेण स्तुतिः, न पुनरर्हदुपदिष्टप्रवचनद्वाराऽर्हत्सकाशादन्यतीर्थिकदृष्टयः समुत्पन्ना इत्यभिप्रायेणेति - સમર્થ નથી. તેથી શાક્યાદિ પ્રવાદો નદીતુલ્ય છે અને તેના મૂળરૂપ દ્વાદશાંગ રત્નાકરતુલ્ય છે એવો સ્તુતિકારનો અભિપ્રાય જ નથી કે જેથી એવા અર્થના સમર્થન માટે એ શ્લોકની સાક્ષી આપવી સંગત બને. સ્તુતિકારનો અભિપ્રાય તો આવો છે કે – હે નાથ ! અન્ય તીર્થિકોની પોતપોતાના માર્ગ પરની શ્રદ્ધારૂપ દૃષ્ટિઓ તારે વિશે સમ્યગૂ ઉદય પામેલી છે, અર્થાત્ ભગવાન તેઓનો પણ વિષય બન્યા છે. તાત્પર્ય એ છે કે જિનેશ્વર ભગવાને અકરણનિયમ વગેરે જે કાંઈ ચીજને સુંદર કહી છે તેને અન્યતીર્થિકોએ પણ સુંદર તરીકે જ સ્વીકારી છે. આ વાત વર્તમાનમાં પણ જોવા મળે છે. જેમ કે હાલમાં પણ નાળિયેર વગેરે ફળોનો આહાર કરીને એકાદશી વગેરે પર્વનો ફરાળી ઉપવાસ કરનારા પણ બ્રાહ્મણો વગેરે જૈનોના ઉપવાસને જ સાચો ઉપવાસ માને છે. જ્યારે જૈનો તો તેઓના આ ફરાળી ઉપવાસને ઉપવાસના કે ધર્મના એક અંશ રૂપે પણ સ્વીકારતા નથી. માટે જ સ્તુતિકારે આગળ કહ્યું છે કે તે દૃષ્ટિઓમાં તું દેખાતો નથી. અર્થાત્ અન્યતીર્થિકોની શ્રદ્ધાનો વિષય બનેલ ગંગાસ્નાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનને તું લેશ પણ ધર્મરૂપ (આદરણીય) માનતો નથી. અન્યતીર્થિકોની દષ્ટિઓ ભગવાનમાં રહી છે એ બાબતમાં દૃષ્ટાન્ત આપવા સ્તુતિકારે “ઉદધાવિવ...' ઇત્યાદિ કહ્યું છે. તે આ રીતે – જેમ પતિ સમુદ્રમાં બધી નદીઓ સારો ઉદય પામે છે તેમ હે પ્રભો! તારામાં બધી નદીઓ ઉદય પામેલ છે. લોકમાં પણ એ વાત પ્રસિદ્ધ છે કે પતિના મેળાપથી સ્ત્રીનો ઉદય થાય છે. “એ દૃષ્ટિઓમાં તું નથી એ બાબતમાં દષ્ટાન્ત તરીકે “તાસુ ચ...' ઇત્યાદિ કહ્યું છે. અર્થાત જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્ર હોતો નથી – એટલે કે તેઓમાં સમુદ્ર ભળતો નથી - તેમ તે જુદી જુદી દૃષ્ટિઓમાં તું અવતરતો નથી. આમ સ્તુતિકારે આવા અભિપ્રાયથી ઉદધાવિવ...” ઇત્યાદિ સ્તુતિ કરી છે, નહિ કે “અન્યદૃષ્ટિઓ ભગવાને કહેલ પ્રવચનમાંથી નીકળેલ હોઈ ભગવાનમાંથી જ નીકળી છે' એવું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ तदसत्, प्राचीनाचार्यव्याख्यामुल्लङ्घ्य विपरीतव्याख्यानस्यापसिद्धान्तत्वात्, तदाहुः श्रीहेमचन्द्रસૂરથ: (ગયો. વા. ) – यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । ___ न विप्लवोऽयं तव शासनेऽभूदहोऽधृष्या तव शासनश्रीः ।। इति । न चेदमुपदेशपदवृत्तिकृत एव दूषणदानं, किन्तु ‘एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ।।' (योगदृष्टि० १२८) इत्यादि वदतां श्रीहरिभद्रसूरीणां, 'समाख्यातं' इति पदसूचितग्रन्थकृदेकवाक्यताशालिश्रीसिद्धसेनदिवाकराणां तदनुसारिणामन्येषां चेत्यतिदुरन्तोऽयं कोऽपि मोहमहिमा, या चानुपपत्तिरुद्भाविता 'यदि द्वादशाङ्गं रत्नाकरतुल्यं' इत्यादिना साऽनुपपन्ना, समुद्राज्जलं गृहीत्वा मेघो वर्षति, ततश्च नद्यः प्रवृद्धा भवन्तीति प्रसिद्धेः परप्रवादानामपि नदीतुल्यानां जैनागमसमुद्रगृहीतार्थजलादांशिकक्षयोपशममेघात्प्रवृद्धिसंभवात्, एवं नदीतुल्यानां परप्रवादानां जैनागमसमुद्रमूलत्वे (પ્રાચીન વ્યાખ્યાથી વિપરીત વ્યાખ્યા કરવી એ અપસિદ્ધાન્ત) પૂર્વપક્ષીએ કરેલી નવી કલ્પના ખોટી છે, કેમ કે પ્રાચીન આચાર્યે કરેલી વ્યાખ્યાનું ઉલ્લંઘન કરીને એનાથી વિપરીત વ્યાખ્યા કરવી એ સિદ્ધાન્તવિરુદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે કે (અયોગ તા. ૧૬) “અન્યદર્શનના પૂર્વાચાર્યોએ ભોળપણના કારણે જે કાંઈ અયુક્ત કહ્યું તેને તેમના શિષ્યોએ અન્યથાસિદ્ધ કર્યું. અર્થાત્ તેનું ખંડન કરી નવો સિદ્ધાન્ત સ્થાપ્યો. પણ પૂર્વપુરુષોના વચનોનું ખંડન કરવારૂપ આ બળવો તારા શાસનમાં થયો નથી. તેથી ખરેખર હે પ્રભો! તારી શાસનશ્રી અધૃષ્ય છે અર્થાત્ એની સામે કોઈ પડી શકે એમ નથી.” વળી ઉપદેશપદની ઉક્તવૃત્તિમાં જે આ અસંગતિની કલ્પના કરી છે તે માત્ર ઉપદેશપદના વૃત્તિકારને જ દોષ દેવા રૂપ નથી કિન્તુ યોગદષ્ટિ સમુચ્ચય(૧૨૮)માં “કપિલાદિ તે બધાનો માર્ગ એક જ છે જે શમની પ્રધાનતા વાળો છે.” “ઇત્યાદિ કહેતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજને તેમજ ઉપદેશપદની તે ગાથામાં “સમાખ્યાત' પદ મૂકીને સૂચવેલા ગ્રન્થકાર જેવા જ અભિપ્રાયવાળા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેને તેમજ તેમને અનુસરનારા પછીના બધા પૂર્વાચાર્યોને પણ દોષ દેવા રૂપ છે માટે આવી નવી કલ્પના કરવી એ મોહનો ખરેખર અતિ દુરન્ત અને કોઈક અવર્ણનીય એવો પ્રભાવ જ છે. વળી “જો દ્વાદશાંગ સમુદ્ર તુલ્ય હોય તો...” ઇત્યાદિ કહીને જે અનુપપત્તિનું ઉદ્દભાવન કર્યું છે તે પણ અસંગત છે, કેમ કે “સમુદ્રમાંથી પાણીને લઈને વાદળાં વરસે છે અને તેનાથી નદીઓ ઊભરાય છે.” ઇત્યાદિ વાત પ્રસિદ્ધ હોઈ સમુદ્રમાંથી નદીઓ નીકળી હોવી કહેવી એ પણ અસંગત નથી. એમ નદીતુલ્ય પરપ્રવાદો પણ જૈનાગમરૂપ સમુદ્રમાંથી અર્થારૂપ જળનું ગ્રહણ કરનાર આંશિક ક્ષયોપશમરૂપ મેઘ દ્વારા પુષ્ટ થવા સંભવે છે. આમ નદી જેવા પરપ્રવાદો Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ઉદધાવિવ૦ શ્લોકની પ્રાચીન વ્યાખ્યા સંગત लोकनीत्यापि बाधकाभावात्, अत एव न समुद्रस्य नदीपितृत्वापत्तिदोषोऽपि, लोकनीत्यापि तदनुपपत्तेः, यदि चोपमानबललभ्यधर्मेण तत्सहचरितानभिमतधर्मापत्तिः स्यात् तदा चन्द्रोपमया मुखादौ कलंकितत्वाद्यापत्तिरपि स्यादिति, न चैवं मेघात्प्राग नदीनामिव जैनागमानुसारिक्षयोपशमात् प्राक् परवादानामनुपचितावस्थत्वप्रसङ्गः, इष्टत्वात्, जैनागमानुसारिनयपरिज्ञानं विनाऽनुपनिबद्धमिथ्यात्वरूपतयैव तेषां स्थितत्वात्, न चैवं जिनदेशनाया उपचितमिथ्यात्वमूलत्वेनानर्थमूलत्वापत्तिः, विश्वहितार्थिप्रवृत्तावनुषङ्गतस्तदुपस्थितावपि दोषाभावाद्, भावस्यैव प्राधान्यात् । तदुक्तમe (૨૮-૮) – इत्थं चैतदिहेष्टव्यमन्यथा देशनाऽप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते ।। इति । જૈનાગમસમુદ્રમૂલક હોવામાં લૌકિક માન્યતા મુજબ પણ કોઈ બાધક નથી. વળી આ રીતે સંગતિ હોવાથી જ સમુદ્ર નદીપિતા બની જવાની પણ આપત્તિ નથી, કેમ કે નદીના આ રીતે ઉદ્દભવસ્થાન એવા પણ સમુદ્રને લોકો પણ નદીપિતા કહેતાં નથી. વળી અમુક ધર્મની અપેક્ષાએ આપેલ ઉપમાથી જો તે ઉપમાનમાં રહેલા બીજ (ઉપમેય)માં અનભિમત એવા પણ ધમ ઉપમેયમાં આવી જવાની આપત્તિ આવતી હોય તો તો દુનિયામાં કોઈને કોઈની ઉપમા જ આપી શકાશે નહિ. કેમકે મુખમાં અતિપ્રસિદ્ધ એવી પણ ચંદ્રની ઉપમા અનુપપન્ન બની જાય છે. તે એટલા માટે કે ચંદ્રના કલંક્તિત્વ વગેરે ધર્મો પણ મુખમાં માનવા પડે છે જે મુખને ગૌરવ બક્ષવાને બદલે હીનતા જ બક્ષે છે. (અન્યદર્શનો પણ જૈનાગમબોધથી પુષ્ટ થાય). પણ આ રીતે સંગતિ કરવામાં એવું ફલિત થવાની આપત્તિ આવશે કે – “મેઘ વર્ષા કરે એ પહેલાં નદીઓ જેમ સૂકાયેલી હોય છે અને વૃષ્ટિ પછી છલકાય છે તેમ જૈનાગમને અનુસરીને થયેલ ક્ષયોપશમ પૂર્વે પરદર્શનો માયકાંગલા હતા અને પછી પુષ્ટ બન્યા” – આવી આપત્તિની શંકા ન કરવી, કેમ કે અમને એવો ફલિતાર્થ ઇષ્ટ જ છે. જ્યાં સુધી જૈનાગમ અનુસારી નયપરિજ્ઞાન થયું હોતું નથી ત્યાં સુધી તેઓ ગ્રન્થાદિમાં ઉપનિબદ્ધ થયા વિનાના મિથ્યાત્વરૂપે રહ્યા હોઈદુબળા જ હોય છે. પોતાની માન્યતાઓને ગ્રન્થાદિમાં અન્યનયાદિના ખંડનાદિપૂર્વક પ્રતિપાદિત કરવામાં જ તે તે દર્શનો પુષ્ટ થાય છે. - “જો હકીકત આ જ હોય તો ફલિત એ થશે કે ભગવાનની દેશના ઉપચિત (ગાઢ) મિથ્યાત્વનું મૂળ બનતી હોઈ અનર્થના મૂળભૂત છે” – એવી આપત્તિ પણ આપવી નહિ, કેમ કે વિશ્વનું હિત કરનાર પ્રવૃત્તિમાં ગૌણ રીતે સાથે કો'કનું મિથ્યાત્વ (તેના પોતાના દોષના કારણે) પુષ્ટ થઈ જાય તો પણ કોઈ દોષ નથી, કેમ કે પ્રવૃત્તિ દોષરૂપ છે કે ગુણરૂપ? એ નક્કી કરવામાં પ્રવૃત્તિ કરનારનો ભાવ જ મુખ્યભાગ ભજવે છે. દેશના દેવામાં ભગવાનનો વિશ્વનું હિત કરવાનો જ ભાવ હોય છે જે તે પ્રવૃત્તિને ગુણકર ઠેરવે છે. અષ્ટકપ્રકરણ ૨૮-૮માં કહ્યું છે કે “આમ પૂર્વે કહી ગયા એ મુજબ ભગવાને પુત્રાદિને કરેલ રાજયદાન Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ पराभिप्रायेण प्रकृतस्तुतिवृत्तव्याख्याने च 'त्वत्तः समुदीर्णाः' इति वाच्ये 'त्वयि समुदीर्णाः' इति पाठस्य क्लिष्टत्वापत्तिः । किञ्च, ‘एवं परेषां भगवदभिहितार्थश्रद्धानं भगवतश्च तल्लेशस्याप्यश्रद्धानं' एतावता भगवत्यतिशयालाभः । सांप्रदायिके त्वर्थे 'भगवत्यन्यदृष्टयः समवतरन्ति, भवांस्तु न तासु' इत्येवं स्वेतरसकलदर्शनार्थव्याप्यार्थकप्रवचनवक्तृत्वरूपातिशयलाभ इत्युपमया व्यतिरेकालङ्काराक्षेपात् पुष्टार्थकत्वं काव्यस्य स्यात् । किञ्च, एवमपि परेषां जिनाभिहितार्थश्रद्धानाभ्युपगमे सत्प्रशंसारूपबीजलाभाभ्युपगमप्रसङ्गः । न च तेषां क्वचिद् यथार्थजिनोक्तश्रद्धानेऽपि तत्प्रणेतर्यर्हति देवत्वेन भावाभावाद् 'देवो रागद्वेषरहितः વગેરેને પણ નિર્દોષ માનવા જોઈએ. નહીંતર તો ભગવાનની દેશના પણ કુધર્માદિની પણ નિમિત્ત બનતી હોઈ દોષરૂપ જ બની જવાની આપત્તિ આવે.” (ઉદધાવિવ.ની પૂર્વપક્ષવ્યાખ્યામાં અસંગતિ) વળી સ્વવાતની પુષ્ટિ માટે પૂર્વપક્ષીએ ‘૩૬ધવિવ....' શ્લોકની જે વ્યાખ્યા કરી છે તેમાં તો ‘ત્વ: સમુદ્રી એવો પંચમ્યન્ત અર્થ કાઢવો પડે છે. (કેમકે એણે જે “પતિના સંબંધથી સ્ત્રીઓ ઉદય પામે છે' ઇત્યાદિ જે દૃષ્ટાન્ન આપ્યું છે તેમાં પતિને પંચમી વિભક્તિ લગાડવી પડે છે.) એને તો પછી “વૈચિ સમુવી?' એવો પાઠતે અર્થ કાઢવા માટે ક્લિષ્ટ બને છે. વળી, “આમ બીજાઓ ચિનોક્ત ક્રિયા વગેરેને માને છે પણ ભગવાન તો તેઓએ કહેલ અર્થને લેશમાત્ર પણ માનતા નથી. આવું જ કહ્યું છે એના પરથી પણ કંઈ ભગવાનમાં અતિશય હોવો સિદ્ધ થતો નથી. જ્યારે તે શ્લોકનો સાંપ્રદાયિક જેવો અર્થ પ્રચલિત છે તેવો અર્થ કરવામાં, “ભગવાનમાં અન્યદર્શનોનો સમાવતાર થાય છે, પણ ભગવાનનો અન્યદર્શનોમાં નહિ એવો જે અર્થ કરાય છે તેના પરથી ભગવાનમાં પોતાનાથી જુદા બીજા બધા દર્શનોને માન્ય અર્થને વ્યાપ્ય જે અર્થ હોય તેવા અર્થને જણાવનાર પ્રવચનનું વક્નત્વરૂપ અતિશય જણાય છે. તેથી નદી સમુદ્રની ઉપમાથી વ્યતિરેક અલંકાર ઊભો થતો હોઈ કાવ્ય પુષ્ટાર્થક બનવાનો લાભ થાય છે. વળી “ઉદધાવિવ....' ઇત્યાદિ સ્તુતિનો પૂર્વપક્ષીએ કલ્પલ અભિપ્રાય મુજબ પણ “જિનોક્ત પદાર્થની ઇતરોને શ્રદ્ધા હોય છે એવો જે સ્વીકાર કરાયો છે તેના કારણે તેઓને સત્વશંસારૂપ બીજની પ્રાપ્તિ થઈ ગઈ છે. એવું માનવાની પણ પૂર્વપક્ષીને આપત્તિ આવશે. (આ પૂર્વપક્ષીને જ આપત્તિરૂપ છે એ જાણવું, કેમ કે ઇતરદર્શનસ્થ જીવો માર્ગાનુસારી માન્યા ન હોઈ બીજપ્રાપ્તિ વગેરે પણ માન્યા નથી.) શંકા ઈતરદર્શનસ્થ જીવોને જિનોક્ત કોઈક પદાર્થની શ્રદ્ધા હોવા છતાં તેને કહેનાર શ્રી અરિહંત પરમાત્મામાં દેવ' તરીકેની શ્રદ્ધા હોતી નથી. જેમ કે શાક્ય વગેરે પરદર્શનીઓની માન્યતા એવી હોય Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઉદધાવિવ૦ શ્લોકની પ્રાચીન વ્યાખ્યા સંગત सर्वज्ञ एव भवति, नापरः, स चास्मदभिमतः सुगतादिरेव' इति शाक्यादीनां 'देवोऽर्हन्नैव परमस्मन्मार्गप्रणेता' इत्यादि च मिथ्यात्वबीजं दिगम्बरादीनामस्त्येवेति न तेषु धर्मबीजसंभव इति वाच्यम्, तथापि तादृशपक्षपातरहितानां 'यः कश्चिद् रागादिरहितो विशिष्टपुरुषः स देवः' इत्यादि संमुग्धश्रद्धानवतां भगवदभिहितकतिपयसुन्दरार्थग्राहिणां धर्मबीजसद्भावस्य प्रतिहन्तुमशक्यत्वात्, औघिकयोगदृष्ट्या तत्प्रणीतवाक्येषु सुन्दरार्थमुपलभ्यान्यस्याप्यादिधार्मिकत्वोपपत्तेश्चेत्यध्यात्मदृष्ट्या विचारणीयं, तां વિના વાવતિવાલાવિવ્યાપારન્ તત્તાપ્રતિપઃ | તો યોગવિની (૬૭-૬૮) – वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।। अध्यात्ममत्र परम उपायः परिकीर्तितः । गतौ सन्मार्गगमनं यथैव ह्यप्रमादिनः ।। इति । अन्योऽपि व्यवहारेणान्यमार्गस्थोऽपि, तदनुसारी जिनेन्द्र श्रुतमूलार्थपदानुसारी, तत्-तस्माછે કે “દેવ રાગ-દ્વેષરહિત તેમજ સર્વજ્ઞ જ હોય છે અને તેવા તો આપણે માનેલા સુગત વગેરે જ છે” જ્યારે દિગંબર વગેરેની માન્યતા એવી હોય છે કે “દેવ તો શ્રી અરિહંત જ છે પણ તેઓ આપણા દિગમ્બર માર્ગના જ પ્રણેતા છે” ઇત્યાદિ આમ આ બધા જીવોમાં આવું મિથ્યાત્વબીજ હાજર હોવાથી ધર્મબીજપ્રાપ્તિનો સંભવ હોતો નથી. (પક્ષપાતશૂન્ય જૈનેતરમાં પણ ધર્મબીજ સંભવિત) સમાધાનઃ પક્ષપાતરૂપ તેવી માન્યતાવાળા અન્ય દર્શનસ્થ જીવોમાં તેનો સંભવ ન હોવા છતાં તેવા પક્ષપાત વિનાના અને “જે કોઈ રાગાદિશૂન્ય હોય તે વિશિષ્ટ પુરુષ દેવ છે' ઇત્યાદિ મુગ્ધશ્રદ્ધાવાળા જિનોક્ત કેટલાક સુંદર પદાર્થોને સ્વીકારનારા જીવોમાં તેની હાજરીનો નિષેધ કરી શકાતો નથી. આ સિવાયના અન્ય જીવોમાં પણ ત~ણીત વાક્યોમાંથી ઔધિકયોગદષ્ટિથી સુંદર અર્થની જાણકારી મેળવીને આદિધાર્મિકત્વ હોવું એ સંગત હોવાના કારણે પણ ધર્મબીજનો નિષેધ કરી શકાતો નથી. તેથી અન્ય માર્ગસ્થ જીવોમાં “ધર્મબીજ, આદિધાર્મિત્વ-માર્ગાનુસારિતા વગેરે હોય કે નહિ એ બાબત અધ્યાત્મદષ્ટિથી વિચારવી જોઈએ, કેમ કે માત્ર શુષ્ક વાદ-પ્રતિવાદ સામસામી દલીલો) કરવાથી તત્ત્વ (વાસ્તવિકતા) જાણી શકાતું નથી. યોગબિન્દુ (૬૭-૬૮) માં કહ્યું છે કે – “અસિદ્ધાદિ દોષના પરિહારપૂર્વક નિશ્ચિત વાદ અને પ્રતિવાદને કરનારા ચર્ચાકારો વાસ્તવિક તત્ત્વને પામી શકતાં નથી. જેમ કે ઘાંચીનો બળદ ઘણી ગતિ કરવા છતાં કોઈ સ્થાનને મેળવતો નથી. તત્ત્વપ્રાપ્તિનો તો અધ્યાત્મ જ શ્રેષ્ઠ ઉપાય કહેવાયો છે, જેમ કે ઈષ્ટનગરની પ્રાપ્તિનો ઉપાય અપ્રમત્ત વ્યક્તિનું ગમન છે” આ પરમ ઉપાયભૂત અધ્યાત્મદષ્ટિથી જે જણાય છે તેને જણાવતાં ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં કહે છે કે તેથી (=અન્યશાસ્ત્રમાં રહેલ સમાન અર્થપદ જિનેન્દ્રશ્રુતમૂલક હોવાના કારણે) વ્યવહારનયથી અન્યમાર્ગમાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ कारणात्, देशाराधको युक्त इति । नन्वेतदयुक्तं, मिथ्यादृशां प्राणातिपातादिविनिवृत्तेरप्यधर्मपक्षे निवेशितत्वात् तया तेषां देशाराधकत्वाभावात् । तदुक्तं सूत्रकृताङ्गे (२-२-१९) 'अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ, जे इमे भवंति आरण्णिआ' इत्यादि यावत् 'जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहु' त्ति । एतद्वृत्त्येकदेशो यथा 'अत्र चाधर्मपक्षेण युक्तो धर्मपक्षो मिश्र इत्युच्यते, तत्राऽधर्मस्येव भूयिष्ठत्वादधर्मपक्ष एवायं द्रष्टव्यः ।' एतदुक्तं भवति-यद्यपि मिथ्यादृष्टयः काञ्चित्तथाप्रकारां प्राणातिपातादिविनिवृत्तिं विदधति तथाप्याशयस्याशुद्धत्वादभिनवे पित्तोदये सति शर्करामिश्रक्षीरपानवदूषरप्रदेशे वृष्टिवद्विवक्षितार्थाऽसाधकत्वानिरर्थकतामापद्यते, ततो मिथ्यात्वानुभावान्मिश्रपक्षोऽप्यधर्मपक्ष एवावगन्तव्य इति' इत्यादि इति चेत्? सत्यं, न हि वयमपि सन्मार्गगर्हादिहेतुप्रबलमिथ्यात्वविशिष्टया प्राणातिपातादिविनिवृत्तिक्रियया રહેલ પણ માર્ગાનુસારીજીવ જિનેન્દ્રશ્રુતમૂલક અર્થપદને અનુસરનારો હોઈ દેશઆરાધક હોવો યુક્ત છે. શંકાઃ તમારી આ વાત યોગ્ય નથી, કેમ કે મિથ્યાત્વીઓની પ્રાણાતિપાતાદિથી થયેલ નિવૃત્તિને પણ અધર્મપક્ષમાં જ માનેલી હોઈ તે ક્રિયાના કારણે તેઓમાં દેશ આરાધકત્વ આવી શકતું નથી. સૂત્રકૃતાંગ (૨-૨-૧૯)માં કહ્યું છે કે “હવે ત્રીજા મિશ્રક સ્થાનનો વિભંગસ્વરૂપ આ પ્રમાણે કહેવાય છે. જે આ તાપસ વગેરે કે અન્યગૃહસ્થો હોય છે તેઓ કોઈક પાપસ્થાનથી અટક્યા હોવા છતાં પ્રબળ મિથ્યાત્વથી હણાયેલા હોઈ ઉપવાસ વગેરે મોટા કાયક્લેશના કારણે દેવગતિમાં જવા છતાં કિલ્બિષિક વગેરે થાય છે અને પછી મનુષ્યભવમાં મૂંગા બહેરા વગેરે રૂપે થઈ અનંત કાળ સંસારમાં રખડે છે. તેથી તેઓની આ ક્રિયા વગેરે રૂપ માર્ગ સર્વદુઃખનો ક્ષય કરનાર નથી, એકાન્ત મિથ્યા છે અને સર્વથા અસુંદર છે” આની વૃત્તિનો એક ભાગ આવો છે – “અધર્મપક્ષથી યુક્ત ધર્મપક્ષ મિશ્ર કહેવાય છે. તેમાં અધર્મ જ ઘણો હોવાથી વસ્તુતઃ આને અધર્મપક્ષ જ જાણવો. તાત્પર્ય એ છે કે જો કે મિથ્યાત્વીઓ તેવા પ્રકારની કાંઈક હિંસાનિવૃત્તિ વગેરે કરે છે ખરાં, છતાં પણ તેઓનો આશય અશુદ્ધ હોવાથી વિવક્ષિત અર્થસાધકન બનવાના કારણે તે બધી ક્રિયાઓ નિરર્થક જ બને છે. જેમ કે નવા પિત્તોદયવાળા માણસની સાકરવાળું દૂધ પીવાની ક્રિયા કે ઉખરભૂમિમાં મેઘ વરસવાની ક્રિયા. તેથી મિશ્ર એવો પણ તેનો પક્ષ મિથ્યાત્વના પ્રભાવે અધર્મપક્ષ જ બની જાય છે.” (મિથ્યાત્વીની દ્રવ્યવિરતિમાં પ્રધાનતા-અપ્રધાનતાનો વિભાગ) સમાધાનઃ તમારી વાત સાચી છે, તેમ છતાં અમારી વાત પણ અયોગ્ય નથી. કેમ કે અમે પણ કાંઈ સન્માર્ગની નિંદા વગેરેના હેતુભૂત પ્રબળ મિથ્યાત્વયુક્ત અહિંસા વગેરેના કારણે દેશઆરાધકતા १. अथापरस्ततीयस्य स्थानस्य मिश्रकस्य विभङ्ग एवमाख्यायते - य इमे भवन्त्यारण्यिकाः (यावत) असर्वदःखप्रक्षीणमार्गमेकान्त मिथ्यमसाध्विति। Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ધર્મપક્ષ-અધર્મપક્ષ, આરાધક-વિરાધક ચતુર્ભગી देशाराधकत्वं ब्रूमः, किन्तु रागद्वेषासद्ग्रहादिमान्द्येन मार्गानुसारिण्यैव तया, सा च सामान्यधर्मपर्यवसनापि धर्मपक्षे न समवतरति, तत्र भावविरतेरेव परिगणनात्, तदभावे बालत्वात्, तदुक्तं 'अविरइं पडुच्च बाले आहिज्जइ' त्ति । एतवृत्तिर्यथा-'येयमविरतिरसंयमरूपा सम्यक्त्वाभावान्मिथ्यादृष्टेद्रव्यतो विरतिरप्यविरतिरेव, तां प्रतीत्य आश्रित्य, बालवद् बालोऽज्ञः, सदसद्विवेकविकलत्वात्, इत्येवमाधीयते व्यवस्थाप्यते वेति' । द्रव्यविरतिश्च मिथ्यात्वप्राबल्येऽप्राधान्येन तन्मान्ये च मार्गानुसारित्वरूपा प्राधान्येनापि संभवतीत्येवं विषयविभागपर्यालोचनायां न कोऽपि दोष इति, अवश्यं चैतदगीकर्तव्यं, अन्यथा परस्य मार्गानुसारिणो मिथ्यादृष्टेविलोपापत्तिः, मिथ्यात्वसहिताया अनुकंपादिक्रियाया अप्यकिञ्चित्करत्वाद् । 'यदीयानन्तानुबन्धिनां जीर्णत्वेन न सम्यक्त्वप्राप्तिप्रतिबन्धकत्वं तेषां मार्गानुसारित्वं, ते च सम्यक्त्वाभिमुखत्वेन सम्यग्दृष्टिवदेवावसातव्याः' इति त्वावयोः समानमिति, न चेदेवं तदाऽऽदिधार्मिकविधिः सर्वोऽप्युच्छिद्येतेति सर्वथाऽभिनिविष्टचित्तानां मिथ्यादृशां કહેતાં નથી. કિન્તુ રાગ-દ્વેષ-અસદ્ગહ વગેરેની મંદતા યુક્ત માર્ગાનુસારી ક્રિયાના કારણે જ તે કહીએ છીએ. સામાન્યધર્મરૂપે ફલિત થતી પણ તે ક્રિયા ધર્મપક્ષમાં ગણાતી નથી, કેમ કે તેમાં તો માત્ર ભાવવિરતિ જ ગણાય છે જેના અભાવમાં જીવની “બાળ' તરીકે ગણતરી થાય છે. કહ્યું છે કે (સૂ.કૃ. ૨-૨-૮૪) “અવિરતિના કારણે જીવો બાળ કહેવાય છે.” આની વૃત્તિ - “મિથ્યાત્વીની દ્રવ્યવિરતિ પણ સમ્યકત્વનો અભાવ હોવાના કારણે અવિરતિ જ છે. આવી અસંયમરૂપ અવિરતિના કારણે જીવ બાલ=અજ્ઞ કહેવાય છે, કેમ કે બાળકની જેમ એ પણ સ-અસત્ વિવેકશૂન્ય હોય છે.” વળી દ્રવ્યવિરતિ તો મિથ્યાત્વની પ્રબળતા હોય તો અપ્રધાનતયા (ભાવવિરતિનું કારણ પણ ન બનવાથી) અને મંદતા હોય તો માર્ગાનુસારિતારૂપે પ્રધાનતયા પણ સંભવે છે. આમ ધર્મપક્ષમાં નહિ અવતરતી એવી પણ મિથ્યાત્વીઓની ક્રિયામાં પ્રધાનતયા - અપ્રધાનતયા દ્રવિરતિ બનવા રૂપ વિશેષતા હોય છે. આવા વિષયવિભાગનું પર્યાલોચન કરવાથી કોઈ દોષ રહેતો નથી. આવો વિષયવિભાગ અવશ્ય સ્વીકારવો પણ પડે જ છે, કેમ કે નહીંતર તો આવો વિષયવિભાગ ન માની બધા મિથ્યાત્વીઓની ક્રિયાને સમાન રીતે અધર્મપક્ષમાં ગણવાની હોય તો) અન્યમાર્ગસ્થ માર્ગાનુસારી જીવો જેવા કોઈ જીવો જ રહેશે નહિ, કેમ કે તેઓની અનુકંપા વગેરે ક્રિયાઓ પણ મિથ્યાત્વયુક્ત હોઈ મોક્ષ માટે અકિંચિકર જ હોવાના કારણે તેઓમાં અન્ય મિથ્યાત્વીઓ (ભવાભિનંદી) કરતાં કોઈ વિશેષતા રહેતી નથી.” ~ “જેઓના અનંતાનુબંધી કષાયો માંદલા થઈ ગયા હોવાથી સમ્યકત્વની પ્રાપ્તિનો પ્રતિબંધ કરી શકતા નથી તેવા જીવો માર્ગાનુસારી છે. અને તેઓનો તો, તેઓ સમ્યકત્વને અભિમુખ હોઈ સમ્યકત્વીઓમાં જ અંતર્ભાવ કરવાનો છે.” ~ એવી વિવેક્ષા તો આપણી બન્નેની સમાન જ છે. વળી મિથ્યાત્વીઓની ક્રિયામાં આવો તફાવત ન હોય તો તો આદિધાર્મિક १. अविरतिं प्रतीत्य बाल आधीयते। Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ दयादिकं दुष्टं, अनभिनिविष्टानां तु मार्गानुसारितानिमित्तमिति ध्येयं, सामान्यधर्मस्यापि सद्धर्मबीजप्ररोहत्वेनोक्तत्वात् । तदुक्तं धर्मबिन्दौ (अ.२) - प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवंविधेष्वलम् । रोहन्ति विधिनोप्तानि यथा बीजानि सत्क्षितौ ।। इति । ત્તેિ – जे या बुद्धा महाभागा वीरा असम्मत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ।। इति सूत्रकृताऽष्टमाध्ययनगाथायां (२२) 'तेषां च बालानां यत्किमपि तपोदानाध्ययनयमनियमादिषु पराक्रान्तमुद्यमः कृतस्तदशुद्ध अविशुद्धकारि प्रत्युत कर्मबन्धाय, भावोपहतत्वात्सनिदानत्वाद्वेति, कुवैद्यचिकित्सावद् विपरीतानुबन्धीति । तच्च तेषां पराक्रान्तं सह फलेन कर्मबन्धेन वर्तत इति सफलम् । सर्वश इति-सर्वा अपि तक्रियास्तपोऽनुष्ठानादिकाः कर्मबन्धायैव' इत्युत्तरार्द्धव्याख्यानात् "पण्डितानामपि त्यागादिभिर्लोकपूज्यानामपि सुभटवादं वहतामपि सम्यक्तत्त्वपरिज्ञानविकलानां सर्वक्रियावैकल्याद् न मिथ्यादृशां જીવો અંગેની બધી વિધિઓનો આગળ કહી ગયા મુજબ ઉચ્છેદ જ થઈ જાય. તેથી સર્વથા અભિનિવિષ્ટ ચિત્તવાળા મિથ્યાત્વીઓના દયા વગેરે દુષ્ટ છે, અનભિનિવિષ્ટ મિથ્યાત્વીઓની ક્રિયા તો માર્ગાનુસારિતાનું નિમિત્ત બને છે એટલી વિશેષતા ખ્યાલમાં રાખવી, કેમ કે દયા વગેરે રૂપ તે સામાન્ય ધર્મ પણ સદ્ધર્મબીજ બનીને ઊગી નીકળે છે એવું ધર્મબિન્દુ (અધ્યા. ૨)માં કહ્યું છે. “આવા પ્રકારના ગૃહસ્થોમાં વિધિપૂર્વક રોપેલા સદ્ધર્મબીજો ઊગી નીકળે છે જેમ કે સારી ભૂમિમાં વાવેવા બીજો.” મિથ્યાત્વીની ક્રિયાઓનો આ જે વિષયવિભાગ દેખાડ્યો તેનાથી નીચેનો પૂર્વપક્ષ નિરસ્ત જાણવો. (કયા મિથ્યાત્વીની સર્વક્રિયાઓ નિષ્ફળ? વિચારણા) પૂર્વપક્ષ - (સ.શ.પૃ. ૧૯૧) “ધર્મનો પરમાર્થ ન જાણનાર જે મિથ્યાત્વીઓ લોકપૂજ્ય અને વીર હોય છે તેઓનું તપ વગેરે અંગેનું પરાક્રમ સર્વશઃ સફળ હોય છે. આવું જણાવનાર સૂત્રકૃતાંગ (૮૨૨) ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા આવી કરી છે કે “બાળ એવા આવા જીવો તપ-દાન-અધ્યયન-યમ નિયમાદિ અંગે જે કાંઈ પરાક્રમ=ઉદ્યમ કરે છે તે અશુદ્ધ હોય છે. અર્થાત્ નિર્જરા કરાવવાના બદલે ઉપરથી કર્મબંધ જ કરાવે છે, કેમ કે અશુદ્ધ ભાવથી હણાયેલ હોય છે અથવા નિયાણાયુક્ત હોય છે. જેમ કે કુવૈદ્યકૃત ચિકિત્સા રોગ ઘટાડવાના બદલે વધારે જ છે. તેથી તેઓનું એ પરાક્રમ કર્મબંધરૂપ ફળથી યુક્ત હોઈ સફળ હોય છે. સર્વશઃ એટલે તપ અનુષ્ઠાન વગેરે બધી ક્રિયા અર્થાત્ તેઓની બધી ક્રિયા કર્મબંધ જ કરાવે છે” આ વ્યાખ્યા પરથી જણાય છે કે પંડિત, ત્યાગ વગેરેના કારણે લોકમાં પૂજ્ય એવા પણ મિથ્યાત્વીઓ તત્ત્વોના સમ્યકજ્ઞાનરહિત હોઈ ગમે એટલી ક્રિયાઓ કરે તો પણ લેશ પણ આરાધક હોતા નથી. - - - - = = = = १. ये चाबुद्धा महाभागा वीरा असम्यक्त्वदर्शिनः। अशुद्धं तेषां पराक्रान्तं सफलं भवति सर्वशः ।। Page #218 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભગી ૧૭૫ केषामपि क्रियावतामपि लेशतोऽप्याराधकत्वं" इत्यपास्तम्, एतेन भवाभिनन्दिनां मिथ्यादृशां सर्वक्रियावैफल्यसिद्धावपि तद्विलक्षणानां भावानुपहतत्वेन देशाराधकत्वाप्रतिघातात्, एतेन 'मिथ्यादृशां सर्वं कृत्यं निरर्थकम्' इत्यादीन्यपि वचनानि व्याख्यातानि, विशिष्टफलाभावापेक्षयाऽपि निरर्थकત્વવચનવર્ણનાત્ ા પચતે (૩૫.મા.૪ર૬) – नाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहूणं । संजमहीणं च तवं जो चरइ णिरत्ययं तस्स ।। इत्यादि । अथ पोषमासे वटवृक्षाम्रवृक्षयोः सहकारफलं प्रत्यकारणत्ववचनयोर्यथा स्वरूपयोग्यतासहकारियोग्यताऽभावेन विशेषस्तथा मिथ्यादृक्कृत्यचारित्रहीनज्ञानादिनिरर्थकतावचनयोरपि स्फुट एव विशेष इति चेत्? त_यमपरोऽपि विशेषः परिभाव्यताम्, सहकारफलस्थानीयं मोक्षं प्रति भवाभि ઉત્તરપક્ષ ઃ આવું કથન અયોગ્ય છે, કેમ કે સૂત્રકૃતાંગની ઉક્ત વ્યાખ્યાથી ભવાભિનંદી મિથ્યાત્વીઓની સર્વક્રિયાઓ નિષ્ફળ સિદ્ધ થતી હોવા છતાં તેઓ કરતાં વિલક્ષણ એવા માર્ગાનુસારી મિથ્યાત્વની ક્રિયાઓ, અશુદ્ધ ભાવથી ઉપહત ન હોવાના કારણે શીલરૂપ બનતી હોવાથી તેઓમાં દેશઆરાધકત્વ અબાધિત છે. આ વાત પરથી જ “મિથ્યાત્વીઓની સર્વ ક્રિયાઓ નિરર્થક હોય છે” ઇત્યાદિ જણાવનાર શાસ્ત્રવચનોની પણ સંગતિ જાણી લેવી, કેમ કે જેનાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી ન હોય તેને પણ નિરર્થક તરીકે જણાવનાર વચનો શાસ્ત્રમાં દેખાય છે, જેમ કે ઉપદેશમાલા (૪૨૫) માં કહ્યું છે કે “ચારિત્રશૂન્ય જ્ઞાન, દર્શનરહિત સાધુવેશ અને સંયમહીન તપને જે આચરે છે તેના તે જ્ઞાનાદિ નિરર્થક છે” તાત્પર્ય એ છે કે જેમ અવિરતસમ્યગ્દષ્ટિના સાવ નિરર્થક નહિ એવા પણ જ્ઞાન વગેરેનો ચારિત્રીના જ્ઞાન વગેરે જેવું વિશિષ્ટ ફળ મળતું ન હોવાથી નિરર્થક તરીકેનો વ્યવહાર શાસ્ત્રમાં દેખાય છે તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીની ક્રિયાઓ અંગે પણ જાણવું. (અકારણતાના બે પ્રકાર) શંકાઃ પોષ મહિનામાં વડ અને આંબો બંને પર કેરીઓ આવતી નથી. એ બંનેનો કેરીના અકારણ તરીકે વ્યવહાર થાય છે. તેમ છતાં એ વ્યવહારમાં જેમ વિશેષતા હોય છે કે વડ તો કેરી માટે સ્વરૂપયોગ્ય જ ન હોવાના કારણે અકારણ છે, જ્યારે આંબો વિશિષ્ટ કાળ વગેરે રૂપ સહકારીઓના અભાવના કારણે ફળોપધાયક તરીકે અકારણ છે. તેમ મિથ્યાત્વીની ક્રિયા અને અવિરતસમ્યગ્દષ્ટિઓના ચારિત્ર્યશૂન્યજ્ઞાનાદિ નિરર્થક હોવાના વ્યવહારમાં તફાવત સ્પષ્ટ છે. અર્થાત્ તે જ્ઞાનાદિની નિરર્થકતા તેઓની ફળોપધાયકતાના, ચારિત્રરૂપ સહકારી ન મળવાથી થયેલ અભાવમાં ફલિત થાય છે. જ્યારે મિથ્યાત્વીની ક્રિયાઓની નિરર્થકતા તો સ્વરૂપયોગ્યતાના અભાવમાં જ ફલિત થાય છે. સમાધાનઃ તમારું આ કથન અમારી વાતને જ પુષ્ટ કરે છે. “મિથ્યાત્વીઓનું સર્વ કૃત્ય નિરર્થક १. ज्ञानं चारित्रहीनं लिङ्गग्रहणं च दर्शनविहीनम्। संयमहीनं च तपो यश्चरति निरर्थकं तस्य ।। Page #219 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪, ૨૫ नन्दिमिथ्यादृक्कृत्यं वटवृक्षवदयोग्यं अपुनर्बंधकादिकृत्यं तु सहकाराङ्कुरवत्पारंपर्येण योग्यमिति सर्वमिदं निपुणं निभालनीयम् ।। २४ ।। तदेवं 'शीलवान श्रुतवांश्च बालतपस्वी देशाराधक:' इति वृत्तिगतः प्रथमपक्षः समर्थितः, अथ तद्गतं द्वितीयं पक्षं समर्थयति पक्खतरम्म भणिओ गीयत्थाणिस्सिओ अगीओ सो । जोऽभिणिविट्ठचित्तो भीरू एगंतसुत्तरुई ।। २५ ।। पक्षान्तरे भणितो गीतार्थानिश्रितोऽगीतः सः । योऽनभिनिविष्टचित्तो भीरुरेकान्तसूत्ररुचिः ।।२५।। पक्खंतरम्मित्ति | पक्षान्तरे= अन्येषामाचार्याणां व्याख्याने, गीतार्थानिश्रितोऽगीतार्थः स देशाराधको भणितः योऽनभिनिविष्टचित्तः=आत्मोत्कर्ष-परद्रोह - गुरु- गच्छादिप्रद्वेषमूलासद्ग्रहाकलङ्कितचित्तः, भीरुः=कुतोऽपि हेतोरेकाकिभावमा श्रयन्नपि स्वेच्छानुसारेण प्रवर्तमानोऽपि स्वारसिक ૧૭૬ - હોય છે.’ એવું શાસ્ત્રવચન પણ ભવાભિનંદી મિથ્યાત્વીની ક્રિયાઓને કેરી જેવા મોક્ષ માટે વડલાની જેમ સ્વરૂપે અયોગ્ય જણાવે છે. જ્યારે અપુનર્બન્ધકાદિની ક્રિયાઓને આંબાના અંકુરાની જેમ પરંપરાએ યોગ્ય હોવી (સહકારીકારણો મળશે એટલે અવશ્ય ફળ આપનાર) જણાવે છે. (અર્થાત્ અત્યારે ફળોપધાયક ન હોવા માત્રના કારણે એ નિરર્થક છે.) તેથી તે બે પ્રકારના મિથ્યાત્વીઓની ક્રિયામાં આ પણ એક તફાવત હોય છે. માટે અન્યશાસ્ત્રોક્ત ક્રિયાથી પણ અપુનર્બંધકાદિ જીવ દેશઆરાધક બની શકે છે એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ॥૨૪॥ આમ શીલવાન્ અશ્રુતવાન્ બાળતપસ્વી દેશ આરાધક છે એવા વૃત્તિમાં કહેલ દેશઆરાધકના પ્રથમ વિકલ્પનું સમર્થન કર્યું. હવે વૃત્તિમાં જ કહેલાં તેના બીજા વિકલ્પનું સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થઃ દેશઆરાધકના બીજા વિકલ્પમાં ગીતાર્થની નિશ્રામાં ન રહેલ તે અગીતાર્થને દેશઆરાધક કહ્યો છે જે અભિનિવેશમુક્ત છે, જિનાજ્ઞાભંગભીરુ છે અને એકાન્તે સૂત્રરુચિવાળો છે. (એકાકીને ચારિત્રનો અસંભવ) શ્રીભગવતીજી સૂત્રની અન્ય આચાર્યોએ કરેલી વ્યાખ્યામાં ગીતાર્થઅનિશ્રિત તે અગીતાર્થને દેશઆરાધક કહ્યો છે જે અગીતાર્થ (૧) સ્વઉત્કર્ષ, પરદ્રોહ, ગુરુ-ગચ્છ વગેરે ૫રનો પ્રદ્વેષ વગેરે મૂલક (=વગેરેના કારણે) કદાગ્રહથી કલંકિત થયેલા ચિત્તવાળો ન હોય, (૨) કોઈક કારણસ૨ એકાકી થયો હોવા છતાં અને પોતાની ઇચ્છા મુજબ પ્રવર્તતો હોવા છતાં અંદરથી જ જિનાજ્ઞાનો પોતાનાથી ભંગ ન Page #220 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભાગી ૧૭૭ जिनाज्ञा(भङ्ग)भयवान्, एकान्तसूत्ररुचिः अव्याकृतसूत्रमात्रानुसारी । अयं भावः-एकाकिनस्तावत्प्रायश्चारित्रासंभव एव, स्वयं गीतार्थस्य तनिश्रितागीतार्थस्य वा चारित्रसंभवात्, न हि चारित्रपरिणामे सति गुरुकुलवासमोचनादिकमसमञ्जसमापद्यते । उक्तं च पञ्चाशके (११-१५/१७) - "ता ण चरणपरिणामे एयं असमंजसं इहं होइ । आसन्नसिद्धियाणं जीवाण तहा य भणियमिणं ।। नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं ण मुंचंति ।।" ततः कष्टविहारिणोऽप्येकाकिनो गुरुकुलवासैकाकिविहारयोर्गुणदोषविपर्यासमवबुध्यमानस्य स्वाभिनिवेशात्तपोरतस्यानागमिकत्वेनैकाकित्वेन च प्रवचननिन्दाकारिणः शेषसाधुषु पूजाविच्छेदाभिप्रायतश्च प्रायो बह्वसमीक्षितकारित्वेनाभिन्नग्रन्थित्वाद् बाह्यवदसाधुत्वमेव । तदुक्तं (પંચા. ૨૨-૩૭/૩૮) जे उ तह विवज्जत्था सम्मं गुरुलाघवं अयाणंता । सग्गाहा किरियरया पवयणखिसावहा खुद्दा ।। થઈ જાય એના સ્વાભાવિક ભયવાળો હોય, અને (૩) વિશિષ્ટ રહસ્યભૂત અર્થકાઢવા રૂપે જેનું વિવેચન નથી થયું એવા સૂત્રમાત્રને અનુસરનારો હોય. કહેવાનો ભાવ એ છે કે એકાકી સાધુને આમ તો પ્રાયઃ ચારિત્રનો સંભવ જ હોતો નથી, કેમ કે સ્વયં જે ગીતાર્થ હોય કે જે ગીતાર્થની નિશ્રામાં રહેલ હોય તેને જ તેનો સંભવ હોય છે, કારણ કે ચારિત્ર પરિણામની હાજરીમાં ગુરુકુલવાસ છોડી દેવો વગેરે રૂપ અયોગ્ય આચરણ થતું નથી. પંચાશક (૧૧-૧૫/૧૬)માં કહ્યું છે કે “તેથી ચારિત્રપરિણામની હાજરીમાં નજીકમાં મોક્ષગામી જીવોને આ અસમંજસ થતું નથી. આની પુષ્ટિ માટે તો કહ્યું છે કે તેઓ જ્ઞાનને વધારનારા બને છે, તેમજ દર્શન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય છે કે જે ધન્ય જીવો યાવસજીવ માટે ગુરુકુલવાસને છોડતા નથી.” તેથી ઉગ્ર આચારવાળા પણ એકાકી સાધુને “ગુરુકુલવાસમાં રહેવાથી દોષો થાય છે અને એકાકી રહેવામાં નિર્દોષ ભિક્ષા વગેરેનો લાભ છે' એવી સ્વકદાગ્રહના કારણે વિપરીત માન્યતાવાળા તેમજ તપમાં નિરત રહેનાર એવો એકાકી સાધુ પોતાના આગમવિરુદ્ધ આચરણના કારણે અને એકાકીપણાના કારણે પ્રવચનની હીલનામાં નિમિત્ત બને છે. તેમજ એ બીજા (ગચ્છવાસી) સાધુઓની પૂજા-મહત્તા વગેરે ઘટી જાય એવા અભિપ્રાયથી તેઓ તરફ કાદવ ઉડાડવા વગેરે રૂપ ઘણા અવિચારી કૃત્યો કરનારો હોવાથી અભિન્નગ્રન્થિક હોય છે એ જણાય છે. માટે જૈન સાધુપણું સ્વીકાર્યું હોવા છતાં અને કષ્ટદાયક તપ વગેરે ઘણા અનુષ્ઠાનો કરતો હોવા છતાં વાસ્તવમાં એ અન્યલિંગીઓની જેમ અસાધુ જ હોય છે. પંચાશક (૧૧-૩૭/૩૮)માં કહ્યું છે કે“ગુરુકુલવાસી સાધુઓ કરતાં વિપરીત બનેલા જેઓ ગુણદોષના ગૌરવ-લાઘવને સમ્યફ જાણતાં - - १. ततो न चरणपरिणामे एतदसमञ्चसमिह भवति । आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् ॥ ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च। धन्या यावत्कथं गुरुकुलवासं न मुञ्चन्ति ॥ २. ये तु तथाविपर्यस्ताः सम्यग् गुरुलाघवमजानन्तः । स्वाग्रहात् क्रियारताः प्रवचनखिसावहाः क्षुद्राः ॥ = = - - - - - - Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫ पायं अभिन्नगंठी तमाउ तह दुक्करंपि कुव्वंता । बज्झा व ण ते साहू धंखाहरणेण विनेया ।। त्ति । तथाऽपि न सर्वेषां सदृशः परिणाम इति यस्यैकाकिनो विहारिणो नातिक्रूरः परिणामः, किन्तु मृगपर्षदन्तर्गतस्य साधोरपवादादिभीरुतयैव तथाविधकर्मवशाद् गच्छवासभीरुतयैवैकाकित्वं संपन्नं, सूत्ररुचिश्च न निवृत्ता, तस्य स्वमत्यनुसारेण सदाप्रवृत्तेर्बवज्ञानकष्टे पतति । किञ्चित्तु कदाનથી, સ્વકીય કદાગ્રહના કારણે ક્રિયામાં રત છે. શાસનહીલનાના હેતુભૂત છે, છે, તેઓ પ્રાયઃ અભિન્નગ્રન્થિક હોય છે. તેઓ અજ્ઞાનથી દુષ્કર તપ વગેરે કરતાં હોવા છતાં બાહ્ય કુતીર્થિકોની જેમ સાધુ નથી એ ધ્વાંક્ષના=કાગડાના ઉદાહરણથી જાણવું, (કેવો એકાકી દેશઆરાધક સંભવે?) આમ એકલવિહારી તો પ્રાયઃ સાધુ કે સમ્યક્ત્વી જ હોતા નથી, છતાં પણ બધા એકાકીઓનો પરિણામ એકસરખો હોતો નથી. મૃગપર્ષમાં રહેલ કોઈ સાધુ (કોઈ અગીતાર્થ સાધુ) ગુરુ પરનો દ્વેષ વગેરે રૂપ તેવા અતિક્રૂર પરિણામના કારણે નહિ કિન્તુ અપવાદ વગેરેનો ભય હોવાના કારણે એકલવિહારી બન્યા હોય છે. કોઈ વસ્તુના ઉત્સર્ગપદે કરેલા નિષેધને તે સૂત્રથી જાણતો હોય છે. પણ અર્થપત્તિથી અપવાદપદે તેની જે અનુજ્ઞા હોય છે, તેને તે જાણતો હોતો નથી. તેથી અપવાદપદે અનુજ્ઞાત એવી તે વસ્તુને નિષિદ્ધ જ માનતો એ પોતાનાથી તે સેવાઈ ન જાય એવા ભયવાળો હોય છે. આજ કારણે તે ગચ્છવાસથી પણ ભીરુ હોય છે. કેમકે ગચ્છવાસમાં આવી ઉત્સર્ગનિષિદ્ધ અનેક વસ્તુનું અવારનવાર સેવન સંભવિત છે.) આ ગચ્છવાસભીરુતાના કારણે જ વિચિત્રકર્મોદયવશાત્ જે એકાકી બન્યો હોય છે અને છતાં સૂત્રરુચિ (સૂત્રને અનુસરીને વર્તવાની રુચિ) ખસી ન હોવાથી સૂત્રના સ્વમતિ મુજબ અર્થ કરી એ પ્રમાણે “હું શાસ્ત્રને અનુસરીને વર્તુ .” એવા આશ્વાસન સાથે હંમેશા પ્રવૃત્તિ કરે છે. તેની १. प्रायोऽभिन्नग्रन्थयस्तमसस्तथा दुष्करमपि कुर्वन्तः । बाह्या इव न ते साधवः ध्वांक्षोदाहरणेन विज्ञेयाः ।। ૨. સુસ્વાદુ, શીતળ, સ્વચ્છ અને કમળોની રજકણોથી સુગંધી બનેલાં એવા જળવાળી કોઈક મનોહર વાવડી હતી. તેના કિનારે ઘણા કાગડાઓ હતા એમાંથી થોડા તૃષાતુર બન્યા હતા. પાણીને શોધતાં એવા પણ તેઓએ વાવડીમાં જતાં નહોતા. તેથી પછી જળાર્થી એવા તેઓ પોતાની આગળ મૃગજળના સરોવરો જોઈને વાવડીને છોડીને તે તરફ ઉપડ્યા. એ વખતે કોકે તેઓને સલાહ આપી કે “આ તમે જે આગળ જુઓ છો એ તો મૃગજળ છે, જો તમે ખરેખર જળાર્થી છો તો વાવડી તરફ જ જાવ.” આ સાંભળીને કેટલાંક કાગડાઓ વાવડીએ જ પાછા ફર્યા. બાકીના ઘણા કાગડાઓ આ વચનને અવગણીને મૃગજળ તરફ ગયા. તેથી જળને ન પામવાથી તેઓ વિનાશ પામ્યા. જેઓ વાવડીએ પાછા ફર્યા તેઓ પાણી પીને કૃતાર્થ બન્યા. આમાં ગુણાલય એવો ગુરુગચ્છ એ વાવડી છે, ધર્માર્થીઓ એ કાગડા છે અને ચારિત્ર એ પાણી છે. ગુરુગચ્છની બહાર રહેવું એ મૃગજળનું સરોવર છે. પેલી સલાહ આપનાર એ તે ધર્માર્થી જીવોની કૃપામાં તત્પર ગીતાર્થ જાણવો. કદાગ્રહના કારણે જે રાંકડાં ગુરુગચ્છથી બહાર નીકળી ગયા, તેઓ મૃગજળ તરફ જનારા કાગડાઓની જેમ ચારિત્રનું ભોજન ન બની શક્યા. જે થોડા ધન્ય જીવો સબોધ થવાથી ગુરગચ્છમાં પાછા ફર્યા તેઓ વાવડીએ પાછા ફરેલા કાગડાઓની જેમ ચારિત્રનું ભાજન બન્યા. Page #222 -------------------------------------------------------------------------- ________________ 39 આરાધક-વિરાધક ચતુર્ભગી चित्परिणामविशेषवशादागमानुपात्यपि स्यात् । तदुक्तमुपदेशमालायां (४२५) "अपरिणिच्छियसुयणिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहुं पडइ ।।" રૂતિ ! एतद्वृत्तिर्यथा-'अपरिनिश्चितः सम्यगपरिच्छिन्नः, श्रुतनिकषः आगमसद्भावो येन स तथा तस्य, केवलमभिन्नम् अविवृतार्थं यत्सूत्रं विशिष्टव्याख्यानरहितं सूत्रमात्रमित्यर्थः, तेन चरितुं तदनुसारेणानुष्ठानं कर्तुं धर्मो यस्य सोऽभिन्नसूत्रचारी तस्य, सर्वोद्यमेनापि समस्तयत्नेनापि कृतमनुष्ठानं अज्ञानतपसि पञ्चाग्निसेवनादिरूपे बहु पतति-स्वल्पमेवागमानुसारि भवति, विषयविभागविज्ञानशून्यत्वादिति ।।' यद्यपि स्वमत्या प्रवर्त्तमानानां घुणाक्षरन्यायात्समागतं किञ्चिच्छुद्धमपि कृत्यं नागमानुपाति, अन्यथा निह्नवानामपि तदापत्तेः, तथाऽपि शुद्धक्रियाजन्यनिर्जराप्रतिबन्धकस्वमतिविकल्पे 'यत्किञ्चिदागमानुपाति शिष्टसंमतं च तत्प्रमाणं न तु मन्मतानुसारित्वेनैवागमः प्रमाणं' इत्येवंविधोऽनभिनिवेशविकल्प उत्तेजक इति न दोषः । तदेवं આ પ્રવૃત્તિઓ મોટા ભાગે તો અજ્ઞાનકષ્ટ રૂપે જ પરિણમે છે. તેમ છતાં તેના વિશેષ પ્રકારના પરિણામના કારણે ક્યારેક ક્યાંક આગમાનુસારી કૃત્યરૂપે પણ એ પરિણમે છે. ઉપદેશમાળા (૪૨૫)માં કહ્યું છે કે આગમમાં કહેલા યથાર્થભાવને જેણે સમ્યફ જાણ્યો નથી, કિન્તુ સૂત્રની વિશિષ્ટ વ્યાખ્યાને જાણ્યા વગર અભિન્ન અવિવૃત સૂત્રમાત્રને અનુસરીને અનુષ્ઠાન કરવાના સ્વભાવવાળો જે છે તેણે સમસ્ત પુરુષાર્થ ફોરવીને કરેલું અનુષ્ઠાન મોટાભાગે ઇતર તાપસાદિના પંચાગ્નિસેવન વગેરે રૂપ અજ્ઞાનકષ્ટમાં જ ગણતરી પામે છે, કેમ કે તાપસાદિની જેમ તે પણ વિષયોના હેય-ઉપાદેયાદિ વિભાગને જાણતો હતો નથી.” (વિશિષ્ટ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક અને ઉત્તેજક) જો કે સ્વમતિ મુજબ પ્રવર્તતા જીવોનું ઘુણાક્ષર ન્યાયે થઈ ગયેલ કોઈક શુદ્ધ કાર્ય પણ આગમાનુસારી કૃત્ય બનતું નથી, કેમ કે નહીંતર તો નિહ્નવોના પણ ગોચરીમાં દોષપરિહાર વગેરે રૂપ સ્વરૂપતઃ શુદ્ધ એવા અનુષ્ઠાન આગમાનુસારી બની જવાની આપત્તિ આવે. (આના પરથી ફલિત એ થાય છે કે સ્વમતિવિકલ્પ શુદ્ધક્રિયાજ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે.) તેમ છતાં “મારાં જે કોઈ અભિપ્રાય વગેરે આગમને અનુસરનારા હોય અને શિષ્ટસંમત હોય તે જ પ્રમાણ છે. આગમ મારા અભિપ્રાયને અનુસરનારા હોવાથી પ્રમાણ છે એવું નથી.” એવો અનભિનિવેશવિકલ્પ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે. (“મારી બુદ્ધિમાં જે બેસે તે જ સાચું અને તેને અનુસરનાર હોય તે જ આગમ પ્રમાણ છે” એવો વિકલ્પ અભિનિવેશરૂપ છે. ઉક્તવિકલ્પ આનાથી વિપરીત હોઈ અનભિનિવેશવિકલ્પ છે) તેથી ઉક્ત (સૂત્રરુચિવગેરેવાળા) એકલવિહારી સાધુને સ્વમતિવિકલ્પરૂપ નિર્જરા પ્રતિબંધક હાજર હોવા છતાં આવો અનભિનિવેશવિકલ્પ — — १. अपरिनिश्चितश्रुतनिकषस्य केवलमभिन्न श्रुतचारिणः । सर्वोद्यमेनापि कृतमज्ञानतपसि बहु पतति ॥ — — — — — — — — Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫, ૨૬ विधो गीतार्थाऽनिश्रिततपश्चरणरतोऽगीतार्थः बालतपस्वी च शीलवानश्रुतवान् मार्गानुसारित्वेन देशाराधक इत्युभयोः पक्षयोर्नातिविशेष इति द्रष्टव्यम् ।।२५।। ननु लौकिकमिथ्यात्वाल्लोकोत्तरमिथ्यात्वं बलीय इति हेतोरुभयोर्महाभेद एव इत्यत आह - लोइअमिच्छत्ताओ लोउत्तरियं तयं महापावं । इअ णेगंतो जुत्तो जं परिणामा बहुविगप्पा ।।२६।। लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तन्महापापम् । इत्येकान्तो न युक्तो यत्परिणामा बहुविकल्पाः ।।२६ ।। लोइअमिच्छत्ताओत्ति । लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तत्-मिथ्यात्वं, महापापं इत्येकान्तो न युक्तः, यत्परिणामा बहुविकल्पा-नानाभेदाः संभवन्ति । तथा च यथा लौकिकं मिथ्यात्वं तीव्रमन्दादिभेदान्नानाविधं तथा लोकोत्तरमपीति न विशेषः, प्रत्युत ग्रन्थिभेदानन्तरमल्पबन्धापेक्षया लोकोत्तरमेवाल्पपापमिति । तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः - રૂપ ઉત્તેજક હાજર હોવાથી વિશિષ્ટ નિર્જરા થાય જ છે. અને તેથી તેનું એવું કાંઈક અનુષ્ઠાન આગામાનુપાતી પણ બને જ છે, તેથી કોઈ અસંગતિ નથી. આમ ગીતાર્થ અનિશ્રિત અને તપ-ચારિત્રમાં ઉજમાળ એવો આવો અગીતાર્થ અને બાળતપસ્વી એ બન્ને શીલવાનું અશ્રુતવાન્ જીવો માર્ગાનુસારી હોઈ દેશઆરાધક છે. તેથી જુદા જુદા આચાર્યોના આ બે સાંપ્રદાયિક પક્ષમાં બહુ ભેદ નથી એ જાણવું. રપ - લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર મિથ્યાત્વ વધારે ગાઢ હોય છે. તેથી લૌકિક મિથ્યાત્વવાળા અન્યમાર્ગસ્થ માર્ગાનુસારી કરતાં લોકોત્તર મિથ્યાત્વવાળો ગીતાર્થ-અનિશ્ચિત-અગીતાર્થ વધુ ગાઢ મિથ્યાત્વવાળો જ હોય છે. તો એ બંનેને દેશઆરાધક જણાવનાર બે પક્ષોમાં બહુ ભેદ નથી એમ શી રીતે કહેવાય? - એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ: “લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર તે (મિથ્યાત્વ) મોટું પાપ છે – એવો એકાન્ત માનવો યોગ્ય નથી, કેમકે પરિણામો અનેક પ્રકારનાં હોય છે. (કર્મબન્ધના બે ભેદ-મહાબંધ અને અલ્પબંધ) જેમ તીવ્ર-મંદ વગેરે ભેદના કારણે લૌકિક મિથ્યાત્વના અનેક પ્રકાર હોય છે તેમ લોકોત્તર મિથ્યાત્વના પણ હોય જ છે. તેથી લોકોત્તર મિથ્યાત્વ ગાઢ જ હોય અને લૌકિક કરતાં વધુ ભયંકર જ હોય એવો એકાન્ત નથી. ઊલટું ગ્રન્થિભેદ થયા પછી ક્યારેય ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ બંધાતી નથી પણ અલ્પ જ જે બંધાય છે તેની અપેક્ષાએ તો એમ જ માનવું યોગ્ય છે કે લોકોત્તર મિથ્યાત્વ જ લૌકિકની અપેક્ષાએ નાનું પાપ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભાગી ૧૮૧ "भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न । पतितस्याप्यते बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।।२६६ ।। व्याख्या-भिन्नग्रन्थेस्तृतीयं तु=अनिवृत्तिकरणं पुनर्भवति । एवं सति यत्सिद्धं तदाह-सम्यग्दृष्टेर्जीवस्य अतो हि अत एव, करणत्रयलाभादेव हेतोः न-नैव, पतितस्य तथाविधसङ्कलेशात्सम्यक्त्वात्परिभ्रष्टस्य, आप्यते= लभ्यते, बन्धो ज्ञानावरणादिपुद्गलग्रहणरूपः, कीदृशोऽयं ? इत्याह- ग्रन्थिं ग्रन्थिभेदकालभाविनी कर्मस्थितिमित्यर्थः, उल्लङ्घ्य अतिक्रम्य, देशितः=सप्ततिकोट्यादिप्रमाणतया प्रज्ञप्तः, 'बंधेण ण वोलइ कयाइ' इत्यादि वचनप्रामाण्यात् ।।२६६।। एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो महाबन्धविशेषतः ।।२६७।। एवं ग्रन्थेरुल्लङ्घनेन बन्धाभावात्, सामान्यतः=न विशेषेण, ज्ञेयः परिणामोऽस्य सम्यग्दृशः । शोभनः प्रशस्तो, मिथ्यादृष्टेरपि सतः तथाविधमिथ्यात्वमोहोदयात्, कुतः ? इत्याह-महाबन्धविशेषतः । इह द्विधा बन्धः, महाबन्ध इतरबन्धश्च, तत्र मिथ्यादृष्टेर्महाबन्धः शेषश्चेतरस्य, ततो महाबन्धस्य विशेषतो अवस्थाऽन्तरविशेषात् । इदमुक्तं भवति-लब्धसम्यक्त्वस्य प्राणिनो मिथ्यादृष्टित्वेऽपि न सामान्यमिथ्यादृष्टेरिव बन्धः, किन्तु कश्चिदत्यन्तચૂન: ર૬૭TI - तद्विशेष एव कुतः? इत्याह - सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धो यद् न त्वेकाऽपीतरस्य तु ।।२६८।।। યોગબિંદુ (૨૬૬ થી ર૬૯) સૂત્ર-વૃત્તિમાં કહ્યું છે કે “ ભિન્નગ્રન્થિક જીવને અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કારણ પ્રવર્તે છે. આમ યથાપ્રવૃત્ત વગેરે ત્રણ કરો પ્રાપ્ત થવાથી જ એ જીવ, ક્યારેક સંક્લેશના કારણે કદાચ સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો પણ તેને થતો જ્ઞાનાવરણ વગેરે કર્મોનો બંધ ગ્રન્થિભેદકાલીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિને ઓળંગીને ૭૦ કોટાકોટી સાગરોપમ વગેરે પ્રમાણમાં થતો નથી. એવું - બંધથી ક્યારેય તે સ્થિતિને ઓળંગે નહિ – ઇત્યાદિ જણાવનાર શાસ્ત્રવચનોથી પ્રરૂપાયેલું છે. આમ ગ્રન્થિભેદકાલીન કર્મસ્થિતિ કરતાં વધુ બંધ થતો નથી એ વાત પરથી જણાય છે કે ભિન્નગ્રન્થિક જીવોનો પરિણામ સામાન્યથી પ્રશસ્ત જ હોય છે, કેમ કે તે કદાચ મિથ્યાત્વમોહના ઉદયના કારણે મિથ્યાત્વી બને અને મહાબંધ કરે તો પણ એમાં વિશેષતા હોય છે. કર્મબંધ બે પ્રકારે હોય છે મિથ્યાત્વીઓનો મહાબંધ અને બીજા જીવોનો તે સિવાયનો (અલ્પબંધ). એમાં પણ સમ્યકત્વ પામી ગયેલ જીવ મિથ્યાત્વી બને તો પણ જે મહાબંધ કરે છે તે અનાદિ મિથ્યાત્વી જેવો મહાબંધ હોતો નથી, કિન્તુ તેના કરતાં અત્યંત ન્યૂન હોય છે. તેના મહાબંધમાં આ વિશેષતા શા માટે હોય છે? તો કે – (ભિન્નગ્રન્શિકનો અભિન્નગ્રન્થિક જેવો અશુભપરિણામ ન જ હોય) - મિથ્યાત્વમોહની જે ૭૦ કોટાકોટી સાગરોપમ સ્થિતિ કર્મગ્રન્થમાં કહેલ છે તે અભિન્નગ્રન્થિક ૨. વધેન નાતિક્રાતિ વા (મા. નિ.) — — — — — — — — — — — — — — — — — — — — — – Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬ सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः कर्मग्रन्थे प्रसिद्धा, अभिन्नग्रन्थे वस्योत्कर्षतो बन्धो यद् यस्मात्कारणात्, न तु=न पुनः, एकाऽपि सागरोपमकोटाकोटीबन्धः, इतरस्य तु-भिन्नग्रन्थेः पुनर्मिथ्यादृष्टेरपि सतः ।।२६८।। अथोपसंहरन्नाहतदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ।।२६९।। यतो ग्रन्थिमतिक्रम्यास्य न बन्धः तत्-तस्माद्, अत्र-अनयोभिन्नग्रन्थीतरयोर्जीवयोर्विषये, परिणामस्य= अन्तःकरणस्य, भेदकत्वं भेदकभावो, नियोगतः नियोगेन, बाह्यं तु-बहिर्भवं पुनः, असदनुष्ठानम् अर्थोपार्जनादि प्रायो=बाहुल्येन तुल्यं समं द्वयोरप्यनयोरिति ।।२६९।।" सैद्धान्तिकमतमेतद् । येऽपि कार्मग्रन्थिका भिन्नग्रन्थेरपि मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमिच्छन्ति, तेषामपि मतेन तथाविधरसाभावात् तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिः । यद्यपि अल्पबन्धेऽपि भित्रग्रन्थेरशुभानुबन्धान्मिथ्यात्वप्राबल्येऽनन्तसंसारित्वं संभवति, तथापि मन्दीभूतं लोकोत्तरमिथ्यात्वं संनिहितमार्गावतारणबीजं स्यादिति विशेषः, न चैवं 'लौकिकमिथ्यात्वाल्लोकोत्तरमिथ्यात्वं शोभनं' इत्येकान्तोऽपि ग्राह्यः, लोकोत्तरस्यापि भिन्नग्रन्थीतरसाधारणत्वात् । मुग्धानां परेषां मिथ्यात्ववृद्धिजनकतया लोकोत्तरमिथ्यात्वस्यापि महापापत्वेनोक्तत्वाच्च । यदागमः - જીવોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોય છે. જ્યારે ભિન્નગ્રન્થિક જીવ મિથ્યાત્વી બને તો પણ તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક કોટાકોટી સાગરોપમ પણ હોતો નથી. આનો ઉપસંહાર કરતાં યોગબિંદુકાર કહે છે કે - આમ ભિન્નગ્રન્થિક અને અભિન્નગ્રન્થિક જીવોના કર્મબંધમાં જે ભેદ છે તેમાં તેઓના પરિણામને જ અવશ્ય ભેદક માનવો પડે છે. કેમ કે ધન કમાવું વગેરે રૂપ બાહ્ય અસઅનુષ્ઠાન તો પ્રાયઃ એ બંનેને સમાન જ હોય છે.” આ સિદ્ધાન્તના મતે કહ્યું. ભિન્નગ્રન્થિક જીવો પણ મિથ્યાત્વની હાજરીમાં ઉત્કૃષ્ટસ્થિતિ બંધ કરે છે. એવું જે કાર્મગ્રંથિકો માને છે, તેઓએ પણ ભિન્નગ્રન્થિક જીવોને અભિન્નગ્રન્થિક જીવો જેવો તીવ્રતમ રસબંધ તો માન્યો જ નથી. તેથી ભિન્નગ્રન્થિક જીવો કંઈક શુભ પરિણામવાળા હોય છે એ બાબતમાં તો કોઈ વિવાદ છે જ નહિ. ભિન્નગ્રન્થિક જીવોને બંધ અલ્પ હોવા છતાં અશુભ અનુબંધના કારણે મિથ્યાત્વ જો પ્રબળ બને તો તેઓ અનંતસંસારી પણ જો કે બને છે, તો પણ મંદ થયેલું તેઓનું લોકોત્તર મિથ્યાત્વ નજીકમાં રહેલ મોક્ષમાર્ગમાં અવતરણનું બીજ પણ બને છે એટલી વિશેષતા છે. વળી આ બધી વાતો પરથી “લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર મિથ્યાત્વ સારું” એવો એકાન્ત પણ પકડવો નહિ, કેમ કે લોકોત્તર મિથ્યાત્વ પણ ભિન્નગ્રન્થિક કે અભિન્નગ્રન્થિક બન્ને જાતના જીવોમાં સંભવે છે. (અર્થાત્ અભિન્નગ્રન્થિકનું તે પ્રબળ પણ સંભવે જ છે.) તેમજ લોકોત્તરમિથ્યાત્વ બીજા મુગ્ધ જીવોના મિથ્યાત્વને પુષ્ટ કરનાર હોઈ મહાપાપ તરીકે કહેવાયું પણ છે. જેમ કે પિંડનિર્યુક્તિ Page #226 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્થંગી "जो जहवायं न कुणइ मिच्छद्द्द्दिट्ठी तओ हु को अण्णो । वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। " (पिण्डनिर्युक्ति १८६ ) इति । तस्मादत्रानेकान्त एव श्रेयानिति ।। २६ ।। गीतार्थनिश्रितमपि देशाराधकमाह - पढमकरणभेएणं गंथासन्नो जई व सड्डो वा । गमणयमयभेआ इह देसाराहगो णेओ ।।२७।। प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नो यतिर्वा श्राद्धो वा । नैगमनयमतभेदादिह देशाराधको ज्ञेयः ।। २७ ।। ૧૮૩ पढमत्ति । प्रथमकरणभेदेन= यथाप्रवृत्तकरणावस्थाविशेषेण, ग्रन्थ्यासन्नो = ग्रन्थिनिकटवर्त्ती अपुनर्बंधकादिभावशाली, यतिर्वा श्राद्धो वेह प्रकृतविचारे, नैगमनयमतभेदात्-प्रस्थकन्यायेन विचित्रावस्थाऽभ्युपगन्तृनैगमनयमतविशेषाश्रयणाद्देशाराधको ज्ञेयः । अयं भावः - गीतार्थास्तावत् प्रकृतिभद्रकत्वादिगुणवतां प्राणिनां योग्यताविशेषमवगम्य केषाञ्चिज्जिनपूजा - तपोविशेष-प्रतिक्रमण-सामायिकादिश्रावकधर्मं समर्पयन्ति, केषाञ्चिच्च प्रव्रज्यामपि तेषां चाव्युत्पन्नदशायां (૧૮૬)માં કહ્યું છે કે “જે જેવું બોલે છે તેવું કરતો નથી તેના કરતાં વધુ ગાઢ મિથ્યાત્વી બીજા કોણ હોય ? કેમ કે બીજાઓને શંકાઓ ઊભી કરતો તે તેઓના મિથ્યાત્વને વધારે છે.” તેથી લૌકિક મિથ્યાત્વ પ્રબળ હોય છે કે લોકોત્તર ? એ બાબતમાં અનેકાન્ત માનવો જ યોગ્ય છે. ૫૨૬॥ હવે ગીતાર્થનિશ્રિત એવા પણ દેશઆરાધકની વાત ગ્રન્થકાર કરે છે ગાથાર્થ ઃ પ્રથમકરણની અવસ્થાના કારણે ગ્રન્થિની સમીપમાં રહેલ સાધુ કે શ્રદ્ધાવાનૢ ગૃહસ્થને પ્રસ્તુત વિચારણામાં નૈગમનયમતે દેશઆરાધક જાણવો. (अव्युत्पन्नदृशानां अनुष्ठानो) યથાપ્રવૃત્તકરણ રૂપે વિશેષ અવસ્થાના કારણે ગ્રન્થિની નજીક રહેલ અપુનબંધકાદિભાવયુક્ત સાધુને કે શ્રાદ્ધને આ પ્રસ્તુત વિચારણામાં, પ્રસ્થકના દૃષ્ટાન્ત મુજબ વિચિત્ર અવસ્થાઓને સ્વીકા૨ના૨ નૈગમનયમતને આશ્રીને દેશઆરાધક જાણવો. તાત્પર્ય એ છે કે - ગીતાર્થ મહાત્માઓ ભદ્રકપ્રકૃતિ વગેરે ગુણયુક્ત જીવોની વિશેષ પ્રકારની યોગ્યતા જોઈને કોઈને જિનપૂજા, કોઈને પ્રતિક્રમણ, કોઈને સામાયિક વગેરે રૂપ શ્રાવક ધર્મ આપે છે. એમ કોઈકને દીક્ષા પણ આપે છે. આ બધા જીવોને અવ્યુત્પન્નદશામાં १. यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः ? । वर्धयति च मिथ्यात्वं परेषां शङ्कां जनयन् ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭ सदनुष्ठानरागमात्रेण तदनुष्ठानं धर्ममात्रहेतुतया पर्यवस्यति । तदुक्तं पूजामधिकृत्य विंशिकायां (८-८) "पढमकरणभेएणं गंथासन्नस्स धम्ममित्तफला । सा हुज्जुगाइभावो जायइ तह नाणुबंधुत्ति ।।" तपोविशेषमाश्रित्योक्तं पञ्चाशके (१९-२७) - "एवं पडिवत्तीए इत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहिअं बहवे पत्ता जीवा महाभागा ।।" तथा प्रव्रज्यामाश्रित्य तत्रैवोक्तं (पंचा० २-४४) - "दिक्खाविहाणमेअं भाविज्जंतं तु तंतणीईए । सइअपुणबंधगाणं कुग्गहविरहं लहुं कुणइ ।।" एतद्वृत्तिर्यथा- 'दीक्षाविधान=जिनदीक्षाविधिः, एतद् अनन्तरोक्तं, भाविज्जतं तुत्ति भाव्यमानमपि पर्यालोच्यमानमपि, आस्तमासेव्यमानं, सकृबन्धकापुनर्बन्धकाभ्यामिति गम्यम् । अथवा भाव्यमानमेव नाऽभाव्यमानमपि 'तु'शब्दो ‘अपि' शब्दार्थ एवकारार्थो वा, तन्त्रनीत्या आगमन्यायेन, कयोः? इत्याह - सकृदेकदा न पुनरपि च बन्धो मोहनीयकर्मोत्कृष्टस्थितिबन्धनं ययोस्तौ सकृदपुनर्बन्धको तयोः, सकृद्बन्धकस्यापुनर्बन्धकस्य चेत्यर्थः, तत्र 'यो यथाप्रवृत्तकरणेन ग्रन्थिप्रदेशमागतोऽभिन्नग्रन्थिः सकृदेवोत्कृष्टां सागरोपमकोटाकोटिसप्ततिलक्षणां स्थिति भन्त्स्यति असौ सकृद्बन्धक उच्यते ।' 'यस्तु तां तथैव क्षपयन् ग्रन्थिप्रदेशमागतः पुनर्न तां भन्त्स्यति भेत्स्यति તે અનુષ્ઠાનો સદ્અનુષ્ઠાન પરના રાગમાત્રના કારણે ધર્મમાત્રના હેતુરૂપે પરિણમે છે. આઠમી વિંશિકામાં પૂજાના અધિકારમાં કહ્યું છે કે “પ્રથમકરણ અવસ્થાના કારણે ગ્રન્થિદેશે રહેલ જીવની તે તે ક્રિયા ધર્મમાત્રફલક બને છે. તેમજ સરળતા વગેરે ભાવો ઊભા થાય છે અને અનુબંધ પડતા નથી.” તપવિશેષને ઉદ્દેશીને પંચાશક (૧૯-૨૭) માં કહ્યું છે કે “કુશળ અનુષ્ઠાનોમાં નિરુપદ્રવતા માટે સાધર્મિક દેવતાઓની આ રીતે (તપ રૂપ ઉપચારથી) પ્રતિપત્તિ કરવાથી તેમજ કષાયનિરોધાદિની પ્રધાનતાવાળા તપથી માર્ગાનુસારી ભાવ દ્વારા ઘણા મહાભાગ્યશાળી જીવો વિહિત એવા ચારિત્રને પામ્યા છે.” તથા પ્રવ્રજયાને આશ્રીને પંચાશક (૨-૪૪)માં જ કહ્યું છે કે “શ્રીજિનેશ્વર ભગવાને પ્રરૂપેલ આ દીક્ષાવિધિનું આસેવન જ નહિ, પણ સકુબંધક અને અપુનબંધક જીવોથી ભાવિત કરાતી પણ તે (અથવા ભાવિત કરાતી જતે, ભાવિત ન કરાતી તે નહિ) સકૃબંધક અને અપુનબંધકજીવોના અસગ્ગહનો શીધ્ર અભાવ કરે છે. યથાપ્રવૃત્તકરણથી ગ્રન્થિદેશે આવેલ જે અભિન્નગ્રન્થિક જીવ હવે ભવિષ્યમાં એક જ વાર ૭૦ કોટાકોટી સાગરોપમરૂપે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો છે તે સમૃદ્ધધક કહેવાય છે અને કર્મસ્થિતિને કાપતો કાપતો ગ્રન્થિદેશે આવેલો જે જીવ તે ઉત્કૃષ્ટ સ્થિતિને હવે ક્યારેય બાંધવાનો १. प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य धर्ममात्रफला। सा खल्वृजुकादिभावो जायते तथा नानुबन्ध इति ॥ २. एवं प्रतिप्रत्त्येत्तो मार्गानुसारिभावात् । चरणं विहितं बहवः प्राप्ता जीवा महाभागाः ॥ ३. दीक्षाविधानमेतद् भाव्यमानं तु तन्त्रनीत्या। सकृदपुनर्बन्धकयोः कुग्रहविरहं लघु करोति ॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્થંગી < ૧૮૫ च ग्रन्थिं सोऽपुनर्बन्धक उच्यते । एतयोश्चाभिन्नग्रन्थित्वेन कुग्रहः संभवति, न पुनरविरतसम्यग्दृष्ट्यादीनां, मार्गाभिमुखमार्गपतितयोस्तु कुग्रहसंभवेऽपि तत्त्याग एतद्भावनामात्रासाध्य इत्यत उक्तं सकृद्बन्धकापुनर्बन्धकयोरिति । एतयोश्च भावसम्यक्त्वाभावाद्दीक्षायां द्रव्यसम्यक्त्वमेवमारोप्यते इति । कुग्रहविरहं = असदभिनिवेशवियोगं, लघु=शीघ्रं, करोति = विधत्ते । (इह विरहशब्देन हरिभद्राचार्यकृतत्वं प्रकरणस्यावेदितं विरहाङ्कत्वात्तस्येत्येवं સર્વત્રૈતિ થાર્થ:।।૪૪૫)' કૃતિ । तथा च धर्ममात्रफलानुष्ठानवतां गीतार्थनिश्रितसाधु श्रावकाणामपि भावतोऽनधिगतश्रुतज्ञानत्त्वाच्छीलवत्त्वाच्च देशाराधकत्वमेव, तथैव परिभाषणात् । चारित्रमोहनीयक्षयोपशमविशेषाद् भावतोऽधिगतश्रुतज्ञानानां शीलवतां द्रव्यतोऽल्पश्रुतानामपि माषतुषादीनां त्वेवं सर्वाराधकत्वमेव परिशिष्यते રૂતિ વૃષ્ટવ્યમ્ ।।૨૭।। विवेचितः प्रथमो भङ्गोऽथ द्वितीयं भङ्गं विवेचयन्नाह देसस्स भंगओ वा अलाहओ वा विराहगो बीओ । संविग्गपक्खिओ वा सम्मद्दिट्ठी अविरओ वा ।। २८ ।। નથી અને ગ્રન્થિને ભેદી નાખવાનો છે તે અપુનર્બંધક કહેવાય છે. આ બંને પ્રકારના જીવોએ ગ્રન્થિભેદ કર્યો ન હોવાથી તેઓમાં કુગ્રહ હોવો સંભવિત છે પણ અવિરત સમ્યક્ત્વી વગેરેમાં તે સંભવતો નથી. મોર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોને કુગ્રહ સંભવતો હોવા છતાં તેનો ત્યાગ આ દીક્ષાવિધિની ભાવનામાત્રથી શક્ય ન હોઈ અહીં “સમૃદ્ધ્ધક અને અપુનર્બંધકના કુગ્રહનો વિરહ કરે છે” એમ કહ્યું છે. આ બંને પ્રકારના જીવોમાં ભાવસમ્યક્ત્વનો અભાવ હોવાથી દીક્ષામાં દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરાય છે એ જાણવું. (અહીં ‘વિરહ’ શબ્દ એ વાતને જણાવે છે કે આ પ્રકરણ શ્રી હરિભદ્રસૂરિમહારાજે રચેલું છે, કેમ કે વિરહ શબ્દ તેમનું જ ચિહ્ન છે. આ પ્રમાણે દરેક પ્રકરણોમાં સમજવું.) આમ ધર્મમાત્ર ફળક અનુષ્ઠાનવાળા અને ગીતાર્થ નિશ્રિત એવા સાધુ-શ્રાવકો પણ ભાવથી શ્રુતજ્ઞાનને પામેલા ન હોઈ અને શીલયુક્ત હોઈ દેશઆરાધક જ છે એ જાણવું, કારણ કે દેશઆરાધકપણાની પણ તેવી જ પરિભાષા છે. તેમજ ચારિત્રમોહનીયના વિશેષપ્રકારના ક્ષયોપશમના કારણે ભાવથી શ્રુત પામી ગયેલા તેમજ શીલયુક્ત એવા શ્રીમાષતુષમુનિ વગેરે દ્રવ્યથી અલ્પશ્રુતવાળા હોવા છતાં આવી પરિભાષાને અનુસરીને સર્વઆરાધક જ હોવા ફલિત થાય છે એ જાણવું. ॥૨૭॥ પ્રથમ ભંગનું વિવેચન થઈ ગયું. હવે બીજા ભંગનું વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : ચારિત્રરૂપ દેશને ભાંગી નાખનાર જીવ કે તે દેશને નહિ પામેલ જીવ બીજા ભાંગાનો ૧. શ્રીમદ્ અભ્યદેવસૂરિ મહારાજે આ બેને અપુનર્બંધક કરતાં જુદા પાડી ભાવવંદનાના અધિકારી કહ્યા છે. જુઓ પંચા ૩૩ અને ૩-૭. આ બેની વ્યાખ્યા માટે જુઓ ઉપદેશ રહસ્ય શ્લો. ૧૮ની વૃત્તિ-૧૯. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ देशस्य भङ्गतो वाऽलाभतो वा विराधको द्वितीयः । संविग्नपाक्षिको वा सम्यग्दृष्टिरविरतो वा ।।२८ ।। देसस्सत्ति । देशस्य मोक्षमार्गतृतीयांशभूतस्य चारित्रस्य गृहीतस्य, भङ्गादलाभाद्वा देशस्य विराधको ज्ञेयः, स च देशभङ्गापेक्षया संविग्नपाक्षिको देशाऽप्राप्त्यपेक्षया चाविरतसम्यग्दृष्टिः, तथा च 'ज्ञानदर्शनवत्त्वे सति चारित्रभङ्गाप्राप्त्यन्यतरवत्त्वं देशविराधकत्वमिति परिभाषितं भवति । इत्थं च जिनोक्तानुष्ठानमधिकृत्यैव कृतप्रतिज्ञानिर्वहणाद्देशाराधकः विरतिपरित्यागेनैव चाविरतसम्यग्दृष्टिरपि देशविराधकः, 'प्राप्तस्य तस्यापालनाद्' इति वचनात्, इत्युभयोरपि प्रकारयोः सविषयत्वेन प्रामाण्ये सिद्धे यद् 'अप्राप्तेर्वा' इति विकल्पेन व्याख्यानं तत्केनाभिप्रायेण? इति संशये सम्यग्वक्तृवचनं वयमपि श्रोतुकामाः स्म इति बोध्यं, यतो यद्यप्राप्तिमात्रेण विराधकत्वं स्यात् तर्हि चरकસ્વામી દેશવિરાધક છે. એ સંવિગ્નપાક્ષિક હોય છે કે અવિરત સમ્યકત્વી હોય છે. મોક્ષમાર્ગના ત્રીજા અંશરૂપ ગૃહીત ચારિત્રનો ભંગ કરવાથી કે એ ચારિત્રની પ્રાપ્તિ થઈ ન હોવાથી દેશવિરાધકતા આવે છે. આમાં દેશભંગવાળા જીવ તરીકે સંવિગ્નપાક્ષિક આવે છે અને તે દેશની અપ્રાપ્તિવાળા જીવ તરીકે અવિરત સમ્યગ્દષ્ટિ જીવ આવે છે. આના પરથી એવી પરિભાષા ફલિત થાય છે કે “જ્ઞાન-દર્શનની હાજરી સાથે ચારિત્રનો ભંગ કે ચારિત્રની અપ્રાપ્તિ એ બેમાંથી એકની હાજરી હોવી એ દેશવિરાધકત્વ છે.” (વૃત્તિકારે કરેલી વિકલ્પ વ્યાખ્યા અયોગ્ય - પૂર્વપક્ષ) શંકાઃ ઉપર (સ.શ.શ્લો. ૭૮ની વૃત્તિમાં) જે કહી ગયા કે જિનોક્ત અનુષ્ઠાનની અપેક્ષાએ જ આરાધક-વિરાધક ભાવ રહ્યો છે તેના પરથી ફલિત થાય છે કે જિનોક્ત અનુષ્ઠાન અંગેની પ્રતિજ્ઞાનું પરિપાલન કરવાથી જ દેશઆરાધક બનાય છે, જેમ કે દ્રવ્યલિંગી મિથ્યાત્વી. એમ ગ્રહણ કરેલી વિરતિનો પરિત્યાગ કરવાથી જ દેશવિરાધક બનાય છે, કારણ કે “પ્રાપ્ત-વિરતિનું પાલન ન કરવાથી દેશવિરાધક બનાય છે' એવું શાસ્ત્રવચન છે, જેમ કે સાધુપણું છોડી દેનાર અવિરત સમ્યગ્દષ્ટિ જીવ. આમ શ્રીભગવતીજી સૂત્રમાં બતાવેલ ચતુર્ભગીના પહેલાં બન્ને ભાંગાના સ્વામી જીવો તરીકે આ જીવો મળી જતાં હોવાથી બન્ને ભાંગા સવિષય બની જવાના કારણે સ્ત્ર પ્રમાણભૂત ચરિતાર્થ હોવું સિદ્ધ થઈ જ જાય છે. તો પછી વૃત્તિકારે જે “મyતેવ' એવું વિકલ્પ વ્યાખ્યાન કર્યું છે તે કયા અભિપ્રાયે કર્યું છે? એનો અમને સંશય છે. તેથી આ બાબતમાં કોઈ સમાધાન કરનાર મળે તો અમે પણ તેમની વાતો સાંભળવા ઇચ્છીએ છીએ એ જાણવું. તાત્પર્ય એ છે કે આ ચતુર્ભગીના ચારમાંથી એકેય ભાંગો શૂન્ય નથી. તેથી બીજા ભાંગામાં પણ કોઈ ને કોઈ જીવો હોવા તો જોઈએ જ. તો જ તેને જણાવનાર સૂત્ર સાર્થક બને. પ્રાપ્તચારિત્રનું પાલન ન કરનાર જીવદેશવિરાધક છે આટલી જ વ્યાખ્યાથી પણ ચારિત્રભ્રષ્ટ Page #230 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભગી ૧૮૭ परिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावः प्रसज्येत, मोक्षकारणभूतानां सम्यग्ज्ञानादीनां त्रयाणां लेशतोऽप्यभावेन देशविरतिसर्वविरत्योर्युगपद्विराधकत्वात् । तथा 'द्वादशाङ्गपर्यन्तनानाश्रुतावधिप्रवृत्त्यप्राप्तिमान् छद्मस्थसंयतो दूरे, केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रसज्येत' - इति यत्परेण प्राचीनग्रन्थदूषणरसिकेण प्रोक्तं तत्परिभाषाज्ञानाभावविजृम्भितमिति द्रष्टव्यम्, 'यो यदप्राप्तिमान् स तद्विराधक' इति व्याप्तावत्र तात्पर्याभावात्; किन्तूक्तपरिभाषायामेव तात्पर्यात् ।। અવિરત સમ્યકત્વીજીવો આ ભાંગામાં આવી જતાં હોવાથી એ ભાંગો નિરર્થક તો રહેતો જ નથી. તો પછી ‘અપ્રાતે' એવા વિકલ્પવ્યાખ્યાનની જરૂર શી છે? હા ! હજુ “પ્રાપ્તના અપાલનથી” એવી પ્રથમ વ્યાખ્યા કરવા છતાં કોઈ જીવ આ ભાંગામાં આવી શકતો ન હોત અને તેથી આ ભાંગો શૂન્ય રહેવાના કારણે સૂત્ર અપ્રમાણ બનવાની આપત્તિ આવતી હોત તો તો એવું વિકલ્પ વ્યાખ્યાન આવશ્યક બને... પણ એવું તો છે નહિ. તેથી જેમાં મોટી અસંગતિ ઊભી થાય છે તેવી આ વિકલ્પ વ્યાખ્યાની જરૂર શી છે? (પ્રતેવ' વ્યાખ્યામાં પૂર્વપક્ષીએ કલ્પેલી અસંગતિ) એ મોટી અસંગતિ આ પ્રમાણે - જો અપ્રાપ્તિ હોવા માત્રથી વિરાધક થઈ જવાતું હોય તો તો ચરક-પરિવ્રાજક વગેરે જ્યોતિષ દેવલોકથી ઉપર જઈ જ શકશે નહિ, કેમ કે મોક્ષના કારણભૂત સમ્યગુજ્ઞાન વગેરે ત્રણમાંથી એકેયની આંશિક પ્રાપ્તિ પણ તેઓને ન હોવાથી તેઓ તો દેશવિરતિ-સર્વવિરતિના એક સાથે વિરાધક ઠરે છે. દેશવિરાધક જીવો જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી જ્યોતિષમાં જાય છે, એવું ભગવતીજી સૂત્ર (૧-૨૫-૫-)માં કહ્યું છે. તેમજ દ્વાદશાંગી સુધીનું વિવિધ શ્રત, અવધિજ્ઞાન વગેરેને ન પામેલ છદ્મસ્થ સાધુ તો શું, પણ કેવલજ્ઞાની પણ અપ્રાપ્ય એવા જિનકલ્પ વગેરેના વિરાધક થઈ જશે. માટે અપ્રાપ્તિ હોવા માત્રથી વિરાધકતા માનવી યોગ્ય નથી. | ('મwવ' વ્યાખ્યાનું તાત્પય). સમાધાનઃ દૂધમાંથી પોરા કાઢવાની જેમ પ્રાચીન ગ્રન્થોમાંથી દૂષણો શોધવાના રસિયા પૂર્વપક્ષીએ જે આ શંકા કરી છે તે પરિભાષાના જ્ઞાનના અભાવનું જ પરાક્રમ છે એ જાણવું. ‘અપ્રાપ્ત’ એવી વ્યાખ્યાનું “જેને જેની પ્રાપ્તિ થઈ ન હોય તે તેનો વિરાધક છે” એવી સાર્વત્રિક વ્યાપ્તિ જણાવવાનું તાત્પર્ય જ નથી કે જેથી ચરકપરિવ્રાજકાદિ અપ્રાપ્ય એવા દેશવિરતિ વગેરેના અને કેવળી ભગવંતો અપ્રાપ્ત એવા જિનકલ્પ વગેરેના વિરાધક હોવા ફલિત થાય. કિન્તુ આ ચતુર્ભગીની પરિભાષામાં જ એ વચનનું તાત્પર્ય છે. અર્થાત્ આ પારિભાષિક ચતુર્ભગીના બીજા ભાંગામાં ચારિત્રાંશને નહિ પામેલા અવિરતસમ્યક્ત્વનો પણ પારિભાષિક દેશવિરાધક તરીકે સમાવેશ કરવો એટલું જ એનું તાત્પર્ય છે. (તેથી ચરકાદિમાં આ પરિભાષિક દેશવિરાધત્વ આવવા છતાં તેઓ જ્યોતિષ દેવલોકની ઉપર જઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ < ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨૮ तत्फलं च देशविराधकत्वेन देशद्वयाराधकत्वाक्षेपः । तथा च पूर्वभङ्गादाधिक्यं लभ्यते, तेन देशविराधकत्वेऽविरतसम्यग्दृष्टेर्देशाराधकादप्यधमत्वं स्यादित्यपास्तं, परिभाषितस्य विराधकत्वस्याधमत्वाप्रयोजकत्वात्, प्रत्युत देशद्वयाराधकत्वाक्षेपकतयोत्कर्षप्रयोजकत्वात् न च परिभाषा न सूत्रनीतिरिति शङ्कनीयं, 'सव्वामगंधं परिच्चज्ज निरामगंधी परिव्वए' इत्यादीनां परिभाषासूत्राणामपि तन्त्रे व्यवस्थापितत्वाद्, यदि च देशविराधकत्वं नैवं पारिभाषिकमङ्गीक्रियेत तदाऽनुपात्तव्रतः सम्यग्दृष्टिः कस्मिन् भङ्गेऽवतारणीयः ? न च नावतारणीय एव, सर्वाराधकादन्यत्र सहकारियोग्यताभावाभिधानाय त्रिभिरेव भङ्गैः सर्वेषां तद्विलक्षणानां सङ्ग्राह्यत्वादिति सूक्ष्ममीक्षणीयम् P 112G11 શકે નહિ એવી આપત્તિ આવતી નથી, કેમ કે ગતિ વગેરેની પ્રાપ્તિ પારિભાષિક નહિ, પણ તાત્ત્વિક આરાધકતા-વિરાધકતા પર આધાર રાખે છે તેમજ કેવલી ભગવંતો અંગેની પણ ઉક્ત આપત્તિ છે જ નહિ, કેમ કે માત્ર ચારિત્રાંશ માટેની જ આ પરિભાષા છે.) આ રીતે અવિરતસમ્યક્ત્વીનો આ ભાંગામાં સમાવેશ કરવાથી લાભ એ થાય છે કે તેને ચારિત્રાત્મક દેશનો વિરાધક કહેવાથી એ જ્ઞાન-દર્શનરૂપે શેષ બે દેશોનો આરાધક હોવો જણાઈ જાય છે. અને તેથી દેશ આરાધકના પહેલાં ભાંગા કરતાં પણ એનામાં આરાધકભાવની અધિકતા હોવી જણાય છે. ~ ~ તેથી જ ~ “અવિરતસમ્યક્ત્વી જો દેશવિરાધક હોય તો પૂર્વભાંગાના દેશઆરાધક કરતાં પણ તે અધમ કહેવાશે.' ~ એવી શંકા દૂર થઈ જાય છે, કેમ કે આ પારિભાષિક વિરાધકત્વ અધમતાને જણાવનાર નથી, કિન્તુ અન્ય બે દેશની આરાધનાને જણાવવા દ્વારા ઉત્કર્ષને જ જણાવે છે. ~‘આ ચતુર્થંગીની પ્રરૂપણા ભગવતી સૂત્રમાં છે. અને સૂત્રમાં તો વાસ્તવિક વાતોનું જ નિરૂપણ હોય ને, પારિભાષિક વાતોનું થોડું હોય ?” ~ એવી શંકા ન કરવી, કેમ કે શાસ્ત્રોમાં પરિભાષા જણાવનાર સૂત્રો પણ હોય છે. જેમ કે શ્રીઆચારાંગ સૂત્રમાં (૨-૩-૮૭) ‘‘સામગંધ પરિત્ત્વગ્ન નિરામાંધી પરિત્વને" ઇત્યાદિ. વળી અહીં દેશવિરાધકત્વ જો પારિભાષિક લેવાનું ન હોય અને જ્યોતિષ ઉપરની ગતિના અભાવ વગેરેનું પ્રયોજક એવું વાસ્તવિક જ લેવાનું હોય તો જેણે વ્રતગ્રહણ કર્યું નથી, તેવા અવિરત સમ્યગ્દષ્ટિનો સમાવેશ કયા ભાંગામાં કરશો ? ‘આ પ્રસ્તુત ચતુર્થંગીના એકે ભાંગામાં એનો સમાવેશ કરવાનો જ નથી’ એવું ન કહેવું, કારણ કે સર્વઆરાધક સિવાયના શેષ સઘળા જીવોનો ત્રણ ભાંગાઓમાં સમાવેશ કરવાનો છે. તે પણ એટલા માટે કે “જ્ઞાન-ક્રિયા ઉભયવાળા સર્વઆરાધક જીવો જ મોક્ષની ફળોપધાયકતા ધરાવે છે, શેષ સઘળા જીવો એક અંશનો ગમે એટલો ઉત્કર્ષ પામે તો પણ વધુમાં વધુ સહકારીયોગ્યતા (જ્ઞાનાદિરૂપ અન્ય સહકારી મળે તો મોક્ષાત્મક ફળના ઉપધાયક બની શકવાની યોગ્યતા) ૨. સર્વામધં પરિત્ય નિયમન્ય: પત્રિનેત્॥ (આવા. ૨-રૂ-૮૭) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ – આરાધક-વિરાધક ચતુર્ભાગી तृतीयचतुर्थभगौ विवेचयति - तइए भंगे साहू सुअवंतो चेव सीलवंतो अ । उवयारा सड्डोवि य भवाभिणंदी चउत्थंमि ।।२९।। तृतीये भङ्गे साधुः श्रुतवांश्चैव शीलवांश्च । उपचारात् श्राद्धोऽपि च भवाभिनंदी चतुर्थे ।।२९।। तइए भंगेत्ति । श्रुतवाँश्चैव साधुस्तृतीयभङ्गे सर्वाराधकलक्षणे समवतारणीयः, उपरतत्वाद् भावतो विज्ञातधर्मत्वाच्च त्रिप्रकारस्यापि मोक्षमार्गस्याराधकत्वात्। श्राद्धोऽपि चोपचारात् तृतीयभङ्ग एव, देशविरतौ सर्वविरत्युपचारात् ज्ञानदर्शनयोश्चाप्रतिहतत्वात्। तत्र च चतुर्थे भने सर्वविराधकलक्षणे भवाभिनंदी क्षुद्रत्वादिदोषवान् देशतोऽप्यनुपरतो मिथ्यादृष्टिरिति ।।२९।। अत्र केचिद्वदन्ति-यो मिथ्यादृष्टिरन्यमार्गस्थः स सर्वविराधको भवतु, यस्तु जैनमार्गस्थः स भवाभिनन्द्यपि न तथा, व्यवहारस्य बलवत्त्वात् 'ववहारो वि हु बलवं' इति वचनप्रामाण्यादिति જ ધરાવે છે અને બંને અંશ રહિત જીવોમાં તો તે યોગ્યતાનો પણ અભાવ હોય છે” એવું જણાવવા પ્રસ્તુત ચતુર્ભગીની પ્રરૂપણા છે. આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી. ૨૮ ગ્રન્થકાર હવે ત્રીજા-ચોથા ભાંગાનું વિવેચન કરે છે – ગાથાર્થઃ ઋતવાનું અને શીલવાનું એવા સાધુ ત્રીજા ભાંગામાં આવે છે. ઉપચારથી શ્રાવકનો પણ તેમાં જ સમાવેશ જાણવો. ભવાભિનંદી જીવો ચોથાભાંગામાં અવતરે છે. - (ત્રીજા-ચોથો ભાંગો) શ્રુતવાનું શીલવાનું સાધુનો સર્વઆરાધક રૂપ ત્રીજા ભાંગામાં સમાવેશ કરવો, કેમ કે તે પાપથી ઉપરત હોઈ અને ધર્મનો ભાવથી જાણકાર હોઈ મોક્ષમાર્ગના ત્રણે અંશોનો આરાધક હોય છે. શ્રાવક પણ ઉપચારથી આ ભાંગામાં જ આવે છે, કેમ કે દેશવિરતિમાં ઉપચાર કરાયેલ સર્વવિરતિ અને મૌલિક જ્ઞાન-દર્શન તેનામાં હાજર હોય છે. સર્વવિરાધક રૂપ ચોથા ભાંગામાં ક્ષુદ્રતાદિ દોષયુક્ત અને પાપથી અંશતઃ પણ ન અટકેલ એવો ભવાભિનંદી મિથ્યાત્વી આવે છે. રા. આ અંગે કેટલાક વ્યાખ્યાતા કહે છે કે – જે મિથ્યાત્વી અન્યમાર્ગમાં રહેલ હોય તે ભલે સર્વવિરાધક હોય, પણ જે મિથ્યાત્વી જૈનમાર્ગમાં રહેલો હોય તે ભવાભિનંદી હોય તો પણ તેવો નથી, કેમકે વ્યવહાર પણ બળવાનું છે જ. તે પણ જિનોક્ત અનુષ્ઠાનોનું પાલન કરતો હોઈ વ્યવહારથી આરાધક - - - - - - - १. ववहारो वि हु बलवं जं वंदइ केवली वि छउमत्थं । आहाकम्मं भुंजइ सुअववहारं पमाणंतो॥ छाया : व्यवहारोऽपि खलु बलवान् यद्वन्दते केवल्यपि छद्मस्थम् । आधाकर्म भुञ्जते श्रुतव्यवहारं प्रमाणयन् ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦ तन्मतनिराकरणार्थमाह - भावो जेसिमसुद्धो ते ववहारट्ठियावि एरिसया । णिच्छयपरंमुहो खलु ववहारो होइ उम्मग्गो ।।३०।। भावो येषामशुद्धस्ते व्यवहारस्थिता अपीदृशकाः । निश्चयपराङ्मुखः खलु व्यवहारो भवत्युन्मार्गः ।।३०।। भावोत्ति । भावः चित्तपरिणामो, येषामशुद्धः=अपुनर्बन्धकाधुत्तीर्णत्वेन लेशेनापि निश्चयास्पर्शी, ते व्यवहारस्थिता अपि स्वाभिमतैहिकप्रयोजनार्थं व्यवहारमाश्रिता अपि, ईदृशकाः सर्वविराधका एव, निश्चयपराङ्मुखः खलु व्यवहार उन्मार्गो भवतीति न तेषां क्लिष्टकर्मणां स त्राणायेति । यस्तु व्यवहारो बलवानभ्यधायि प्रवचने स निश्चयप्रापको न तु तदप्रापकः, अत एव 'अविधिनाप्यभ्यासो विधेयः, दुषमायां विधेर्दुर्लभत्वात्, तस्यैव चाश्रयणे मार्गोच्छेदप्रसङ्गात्' इत्याद्यशास्त्रीयाभिनिवेशपरित्यागार्थं विधियत्न एव व्यवहारशुद्धिहेतुः शास्त्रे कर्तव्यतयोपदर्शितः । तदुक्तं છે જ એ વાત ‘વવહારો વિ...” ઇત્યાદિ પ્રમાણભૂત વચનથી જણાય જ છે તેઓના આવા અભિપ્રાયનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ: જેઓનો ભાવ અશુદ્ધ છે, તેઓ વ્યવહારમાં રહ્યા હોય તો પણ આવા=સર્વ-વિરાધક જ છે. કેમ કે નિશ્ચયને પરાભુખ વ્યવહાર ઉન્માર્ગ બની જાય છે. અર્થાત્ તેનો માર્ગ માર્ગરૂપ જ ન હોવાથી વાસ્તવિક રીતે જેને શાસ્ત્રકારોએ બળવાનું કહ્યો છે તેવા વ્યવહારરૂપ પણ હોતો નથી. (કયો વ્યવહાર બળવાન) જેઓનો મનઃપરિણામ અશુદ્ધ હોય છે - અર્થાત્ અપુનબંધકાદિ અવસ્થા પામેલ ન હોઈ અંશથી પણ નિશ્ચયને સ્પર્શતો નથી - તેઓ પોતાને અભિમત ઐહિક પ્રયોજન માટે જિનોક્ત અનુષ્ઠાન રૂપ વ્યવહારને વળગેલાં હોય તો પણ સર્વવિરાધક જ છે, કેમકે નિશ્ચયને પરામુખ વ્યવહાર ઉન્માર્ગરૂપ બનતો હોઈ તે ભારેકર્મી જીવોને કોઈ જાતનું રક્ષણ આપી શકતો નથી. પ્રવચનમાં પણ નિશ્ચયપ્રાપક વ્યવહારને જ બળવાનું કહ્યો છે, નિશ્ચયઅપ્રાપક વ્યવહારને નહિ. તેથી જ “અવિધિથી પણ આ વંદના વગેરે અનુષ્ઠાનો આચરવા, કેમ કે દુષમકાળમાં વિધિ અત્યંત દુર્લભ છે. તેથી જો વિધિને જ પકડવાનો હોય તો (અર્થાત્ “વિધિપૂર્વક થાય તો જ અનુષ્ઠાન કરવું, નહીંતર નહિ આવી પકડ રાખવાની હોય તો) માર્ગનો જ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે, કેમ કે હાલમાં સંપૂર્ણ વિધિપાલન લગભગ અશક્ય જ છે” ઈત્યાદિ અશાસ્ત્રીય કદાગ્રહ દૂર કરવા માટે વિધિ અંગેનો પ્રયત્ન જ વ્યવહારશુદ્ધિનો હેતુ છે અને તે જ કર્તવ્ય છે” એવું શાસ્ત્રોમાં કહ્યું છે. અર્થાત્ વિધિપૂર્વક Page #234 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભગી ૧૯૧ पञ्चाशके (३-४९) - "आलोइऊण एवं तंतं पूव्वावरेण सूरीहिं । विहिजत्तो कायव्वो मुद्धाण हियट्ठया सम्मं ।।" इति । एतद्वृत्तिर्यथा - "आलोच्य विमृश्य, एवं पूर्वोक्तन्यायेन, तन्त्रं-प्रवचनं, कथं ? इत्याह-पूर्वश्च तन्त्रस्य पूर्वो भागः, अपरश्च-तस्यैवापरो भागः, पूर्वापरं तेन सप्तम्यर्थे वा एनप्रत्यये सति पूर्वापरेणेति स्यात्, पूर्वापरभावयोरित्यर्थः, तयोरविरोधेनेति यावत्, अनेन चालोचनमात्रस्य व्यवच्छेदः, तस्य तत्त्वावबोधासमर्थत्वादिति, सूरिभिः=आचार्यैः पण्डितैर्वा, विधौ विधाने, वंदनागते वेलाद्याराधनरूपे यत्न उद्यमो विधियत्नः, स कर्त्तव्यो= विधातव्यो, विमुक्तालस्यैः स्वयं विधिना वन्दना कार्या, अन्येऽपि विधिनैव तां विधापयितव्या इत्यर्थः । किमर्थमेतदेवं ? इत्याह-मुग्धानां अव्युत्पन्नबुद्धीनां, हितं श्रेयः, तद्रूपो योऽर्थः वस्तु, स हितार्थस्तस्मै हितार्थाय सम्यगविपरीततया । यदा हि गीतार्था विधिना स्वयं वन्दनां विदधत्यन्यांश्च तथैव विधापयन्ति, तदा मुग्धबुद्धयोऽपि तथैव प्रवर्त्तन्ते, प्रधानानुसारित्वान्मार्गाणाम् । आह च - जो उत्तमेहिं मग्गो पहओ सो दुक्करो न सेसाणं । आयरियमि जयंते तयणुचरा के णु सीयंति ।। तथा - जे जत्थ जया जइआ बहुस्सुआ चरणकरणउज्जुत्ता । जं ते समायरंती आलंबण तिव्वसद्धाणं ।। જિનોક્ત અનુષ્ઠાન કરવા રૂપ વ્યવહાર કે જે નિશ્ચયપ્રાપક છે તેનું જ શાસ્ત્રમાં વિધાન છે. પંચાશક (૩४८)मi jछ : “આમ આગળ કહી ગયા એ મુજબ શાસ્ત્રના આગલા પાછલા ભાગમાં કહેલી વાતોનો વિચાર કરીને એ બેનો વિરોધ ન થાય એ રીતે આચાર્યોએ કે પંડિતોએ વંદનાની યોગ્યવેળાએ તે કરવી ઇત્યાદિ રૂપ વિધિના પાલનમાં ઉદ્યમ કરવો. અર્થાત્ સ્વયં આળસ છોડીને વિધિપૂર્વક વંદન કરવું તેમજ બીજા પાસે વિધિપૂર્વક વંદન કરાવવું. આમ વિધિનો આગ્રહ રાખવાનું કારણ એ છે કે આ રીતે વિધિપાલન અંગે કરેલો પ્રયત્ન અવ્યુત્પન્ન બુદ્ધિવાળા મુગ્ધ જીવોનું સાચું હિત કરનાર બને છે. જ્યારે ગીતાર્થો સ્વયં વિધિપૂર્વક વંદન કરે છે અને બીજા પાસે કરાવે છે ત્યારે મુગ્ધજીવો તે જોઈને પોતે પણ એમ જ વંદનાદિ પ્રવૃત્તિ કરે છે, કારણ કે માર્ગો પ્રધાનપુરુષને અનુસરનારા હોય છે. અર્થાત્ પ્રધાનપુરુષો જે માર્ગે જાય તે માર્ગે જ અન્ય મુગ્ધ જીવી જાય છે. કહ્યું છે કે “ઉત્તમ પુરુષોએ જે માર્ગને ખેડેલો હોય તે માર્ગે જવું બીજા જીવોને દુષ્કર બનતું નથી. આચાર્ય અનુષ્ઠાનોમાં પ્રયત્નશીલ હોય તો તેમના કયા અનુચરો(શિષ્યો) તેમાં સદાય?” તેમજ એ પણ કહ્યું છે કે “દુઃષમા વગેરે જે કાળમાં દુર્ભિક્ષાદિ અંગે ચરણકરણમાં ઉદ્યમ - - - - - - - - - - - १. आलोच्यैवं तन्त्र पूर्वापरेण सूरिभिः। विधियत्नः कर्तव्यो मुग्धानां हितार्थाय सम्यग्॥ २. स उत्तमैर्मार्गः प्रहतः स दुष्करो न शेषाणाम् । आचार्ये यतमाने तदनुचराः के नु सीदन्ति ? ॥ ३. ये यत्र यदा बहुश्रुताश्चरणकरणोपयुक्ताः । यत्ते समाचरन्ति आलंबनं तीव्रश्राद्धानाम् ॥ (आ.नि. ११७४) - - - - Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦ जयत्ति दुःषमादौ, जइअत्ति दुर्भिक्षादाविति । तथाप्रवृत्ताश्च ते वन्दनाराधनाजन्यं हितमासादयन्ति, तद्विराधनाजन्यप्रत्यपायेभ्यश्च मोचिता भवन्तीति । अयं चोपदेशोऽसमञ्जसतया स्वयं वन्दनां विदधानांस्तथाऽनवाप्तापुनर्बन्धकाद्यवस्थेभ्यस्तथाविधजिज्ञासादितल्लिङ्गविकलेभ्यो जनेभ्यस्तां प्रयच्छतः सूरीन् वीक्ष्याचार्येण विहितः, एवं हि तत्प्रवृत्तौ तेषामन्येषां चानर्थोऽसमञ्जसक्रियाजन्या च शासनापभ्राजना मा भूदित्यभिप्रायेणेति गाथार्थः I૪૨’ તિ अत एव च कालानुभावाज्जैनप्रवचनेऽप्यल्पस्यैव जनस्याराधकस्य दर्शनात् जिनाज्ञारुचिशुद्धष्वेव भक्तिबहुमानादि कार्यमिति पूर्वाचार्या वदन्ति । उक्तं चोपदेशपदे(८३४)"एवं पाएण जणा कालाणुभावा इहंपि सव्वेवि । णो सुंदरत्ति तम्हा आणासुद्धेसु पडिबंधो ।।" त्ति । एतवृत्तिर्यथा - "एवं अनन्तरोक्तोदाहरणवत्, प्रायेण बाहुल्येन, जना=लोकाः, कालानुभावाद्-वर्तमानकालसामर्थ्याद्, इहापि जैनमतेऽपि, सर्वेऽपि साधवः श्रावकाश्च, नो-नैव, सुन्दराः शास्त्रोक्ताचारसारा वर्तन्ते, किन्त्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः, इति–पूर्ववत्, तस्मात्कारणादाज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशाच्छुद्धिमागतेषु साधुषु श्रावकेषु च, प्रतिबन्धो-बहुमानः कर्त्तव्य" इति ।।३०।। શીલ બહુશ્રુતો જે કાંઈ આચરે છે તે તીવ્રશ્રદ્ધાવાળા જીવોને આલંબનભૂત બને છે. આ રીતે વિધિપાલનમાં પ્રવૃત્ત થયેલા તેઓ વંદનારૂપ આરાધનાથી થનાર હિતને મેળવે છે, તેમજ તેની વિરાધનાથી થનાર નુકસાનોથી બચી જાય છે. પોતે વિધિનો ભંગ કરીને ગમે તેમ વંદનાદિ કરતાં આચાર્યોને તેમજ અપુનબંધકાદિ અવસ્થા નહિ પામેલા અને શુદ્ધવંદનાના લિંગભૂત જિજ્ઞાસા વગેરેથી રહિત એવા જીવોને “ગમે તે રીતે પણ વંદના કરવી' ઇત્યાદિ ઉપદેશરૂપે વંદના (અનુષ્ઠાન) આપતાં શીખવાડતાં) આચાર્યોને જોઈને “આ રીતની તેઓની પ્રવૃત્તિથી તેઓને અને બીજાઓને અનર્થ પ્રાપ્તિ ન થાઓ તેમજ અયોગ્ય ક્રિયાથી થતી શાસન અપભ્રાજના અટકો એવા અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પ્રસ્તુત (વિધિપાલનના યત્નનો) ઉપદેશ આપ્યો છે. આ પ્રસ્તુત ગાથાનો અર્થ છે. આમ વિધિઆરાધના એ જ મુખ્ય આરાધના છે અને આ દુઃષમ કાળમાં વિધિ દુર્લભ પણ છે. તેથી આ દુષમકાળના પ્રભાવે જૈનશાસનમાં પણ બહુ થોડા જ લોકો આરાધક દેખાતાં હોવાથી “જિનાજ્ઞાની રુચિ હોવાના કારણે શુદ્ધ એવા આરાધકોના જ ભક્તિ-બહુમાન વગેરે કરવા” એવું પૂર્વાચાર્યો કહે છે. ઉપદેશપદ (૮૩૪)માં કહ્યું છે કે “આમ હમણાં કહી ગયેલા ઉદાહરણ મુજબ આ દુષમકાળના પ્રભાવે આ જૈન દર્શનમાં પણ લગભગ દરેક સાધુ કે શ્રાવક લોકો પણ પ્રાયઃ કરીને સુંદર (ત્રશાસ્ત્રોક્ત આચાર રૂપ સારવાળા) હોતા નથી, કિન્તુ અનાભોગાદિ દોષના કારણે શાસ્ત્રવિપરીત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી આજ્ઞાશુદ્ધ સાધુઓ અને શ્રાવકો પર બહુમાન રાખવું. આજ્ઞાશુદ્ધ એટલે જિનાગમમાંથી સારી રીતે આચારો જાણેલા - - - १. एवं प्रायेण जनाः कालानुभावादिहापि सर्वेऽपि । न सुन्दरा इति तस्मादाज्ञाशुद्धेषु प्रतिबन्धः॥ - - - - - - - - Page #236 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભગી ૧૯૩ नन्वेवं विधिविकलव्यवहारस्याराधकत्वाप्रयोजकत्वेऽपि विधिशुद्धव्यवहारस्य भावहीनस्याप्याराधकत्वप्रयोजकत्वे किं बाधकं ? परं प्रति तस्य निश्चयप्रापकत्वाद्, इत्यत आह - भावुज्झियववहारा ण किंपि आराहगत्तणं होइ । भावो उ बोहिबीजं सव्वण्णुमयंमि थोवोवि ।।३१।। भावोज्झितव्यवहारान किमप्याराधकत्वं भवति । भावस्तु बोधिबीजं सर्वज्ञमते स्तोकोऽपि ।।३१।। भावुझिअत्ति । भावोज्झितव्यवहारा भवाभिनन्दिनां द्रव्यव्रतधारिणां विधिसमग्रादपि, न किमप्याराधकत्वं भवति, परं प्रति निश्चयप्रापकस्यापि तस्य स्वकार्याकारित्वाद्, भावस्तु सर्वज्ञमते स्तोकोऽपि बोधिबीजं, विशेषधर्मविषयस्य स्तोकस्यापि भावस्य विशेषफलत्वाद्, अत एवापूर्वा હોઈ શુદ્ધિ પામેલા.” નિષ્કર્ષ - વિધિવિકલ વ્યવહારની કોઈ મહત્તા નથી. શાસ્ત્રમાં પણ તેને બળવાનું કહેલ જ નથી. તેથી તેના કારણે જીવમાં આરાધકત્વ આવી શકતું નથી. li૩૦ (ભાવશૂન્યવ્યવહાર અકિંચિત્કર) ૧.—“વિધિશૂન્ય અનુષ્ઠાનાદિ કરવા રૂપ વ્યવહાર આ રીતે આરાધકત્વને લાવી આપનાર ન હોવા છતાં, વિધિશુદ્ધ અનુષ્ઠાન કરવા રૂપ વિધિશુદ્ધ વ્યવહાર ભાવહીન જીવોમાં પણ આરાધકત્વ લાવી આપતો હોય (અર્થાત્ દેવલોક પ્રાપ્તિ વગેરેના ઉદેશથી પળાતું નિરતિચાર સાધુપણું તેને પાળનાર અભવ્યાદિ મિથ્યાત્વીમાં દેશઆરાધકત્વ વગેરે લાવી આપતું હોય, તો તેને અટકાવનાર કોણ છે? કેમકે એની એ વિધિશુદ્ધ ક્રિયાઓ જોઈને બીજા જીવો ચારિત્રાદિમાં જોડાય છે અને નૈશ્ચયિક આરાધકત્વ પામે છે. આમ બીજા (ભાવયુક્ત) જીવોને નૈૠયિક આરાધકત્વ લાવી આપનાર તે વિધિશુદ્ધ વ્યવહાર નિશ્ચયપ્રાપક તો છે જ ” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે ગાથાર્થ ભાવશૂન્ય વ્યવહારથી કોઈપણ જાતનું આરાધકત્વ પ્રાપ્ત થતું નથી. સર્વજ્ઞમતમાં અલ્પ પણ ભાવ એ જ બોધિબીજ કહેવાય છે. ભવાભિનંદી દ્રવ્યવ્રતધારી જીવોમાં તેઓના સમગ્ર વિધિપાલનરૂપ ભાવશૂન્યવ્યવહારથી જરાક પણ આરાધકત્વ આવતું નથી. કેમકે (લેશ પણ ભાવયુક્ત બનીને તેનું પાલન કરનારા) બીજા જીવોને (અથવા તેનો આ વ્યવહાર જોઈ ભાવપૂર્વક અનુમોદના કરનારા બીજા જીવોને પરંપરાએ પણ) નિશ્ચયની પ્રાપ્તિ કરાવી આપનાર એવો પણ તે વ્યવહાર “ભાવશૂન્ય આવા ક્રિયાપ્રવૃત્તજીવને તે પ્રાપ્તિ કરાવી આપવાનું પોતાનું કામ કરી શકતો નથી. તે આટલા માટે કે સર્વજ્ઞપ્રણીત આ જૈનદર્શનમાં અલ્પ પણ વિશેષધર્મવિષયક ભાવને જ વિશેષફળ આપનાર મનાયો છે, તેથી જ અપૂર્વ ધર્મચિંતાને પણ પહેલું Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧ धर्मचिन्ताऽपि प्रथमं समाधिस्थानमुक्तं । तदुक्तं समवायागे (१०) - "धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुप्पज्जेज्जा सव्वं धम्मं जाणित्तए" त्ति । एतवृत्तिर्यथा - "तत्र धर्मा=जीवादिद्रव्याणां उपयोगोत्पादादय स्वभावास्तेषां चिन्ता=अनुप्रेक्षा, धर्मस्य वा श्रुतचारित्रात्मकस्य सर्वज्ञभाषितस्य 'हरिहरादिनिगदितधर्मेभ्यः प्रधानोऽयं' इत्येवं चिन्ता धर्मचिन्ता, वाशब्दो वक्ष्य-माणसमाधिस्थानापेक्षया विकल्पार्थः, से इति यः कल्याणभागी तस्य साधोः, असमुत्पन्नपूर्वा-पूर्वस्मिन्ननादावतीते कालेऽनुपजाता, तदुत्पादे ह्यपार्द्धपुद्गलपरावर्तान्ते कल्याणस्यावश्यंभावात्, समुत्पद्येत जायेत । किंप्रयोजना चेयं? अत आह-सर्व निरवशेष, धर्म जीवादिद्रव्यस्वभावमुपयोगोत्पादादिकं श्रुतादिरूपं वा, जाणित्तए= ज्ञपरिज्ञया ज्ञातुं, ज्ञात्वा च प्रत्याख्यानपरिज्ञया परिहरणीयधर्म परिहर्तुम् । इदमुक्तं भवति-धर्मचिन्ता धर्मज्ञानવેરળમૂતા નાતે તિ !” अत्रापूर्वधर्मचिन्ताया उत्कर्षतोऽपार्द्धपुद्गलपरावर्त्तव्यवधानेन कल्याणकारणत्वमुक्तं, अन्यत्र च मुक्त्यद्वेषादिगुणानां चरमपुद्गलपरावर्त्तव्यवधानेनेति प्रवचनपूर्वापरभावपर्यालोचनया गुणसामान्यस्य चरमावर्त्तमानत्वमस्माभिरुन्नीयते । यदि चैवमपि स्वतन्त्रपरतन्त्रसाधारणापुनर्बन्धकादिगुणानामपार्द्धपुद्गलपरावर्त्तमानत्वमेव सकलगीतार्थसंमतं स्यात्तदा नास्माकमाग्रह इत्यस्यां परीक्षाસમાધિસ્થાન કહ્યું છે. જેમ કે શ્રીસમવાયાંગ(૧૦)માં કહ્યું છે કે “પૂર્વે ઉત્પન્ન ન થયેલ એવી ધર્મચિંતા તેને ઉત્પન્ન થાય છે. જે ધર્મના જ્ઞાન અને કરણરૂપ બને છે.” આની વૃત્તિનો અર્થ આ પ્રમાણે – “અહીં ધર્મ એટલે જીવાદિ દ્રવ્યોના જ્ઞાનાદિ કે ઉત્પાદ-વ્યયાદિ સ્વભાવો. તેની અનુપ્રેક્ષા એટલે ધર્મચિંતા. અથવા સર્વજ્ઞભાષિત શ્રુત-ચારિત્રરૂપ ધર્મ હરિહર વગેરેએ કહેલા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે.' ઇત્યાદિ વિચારણા એ ધર્મચિંતા. “વા' શબ્દ આગળ કહેવાતાં બીજાં સમાધિસ્થાનોની અપેક્ષાએ વિકલ્પ દેખાડવા માટે છે. આવી ચિંતા અનાદિ અતીતકાળમાં પૂર્વે ક્યારેય ઉત્પન્ન થઈ હોતી નથી, કેમકે એ ઉત્પન્ન થયા પછી દેશોન અર્ધ પુગલપરાવર્તમાં તો અવશ્ય કલ્યાણ થઈ જ જાય છે. કલ્યાણ પામનાર તે જીવને આ ચિંતા ઉત્પન્ન થાય છે. આ ચિંતાનું પ્રયોજન જણાવવા આગળ કહ્યું છે કે – જીવાદિ દ્રવ્યોના ઉપયોગ - ઉત્પાદાદિરૂપ કે કૃતાદિરૂપ ધર્મ જ્ઞપરિજ્ઞાથી જાણવા માટે અને જાણીને પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાજય ધર્મનો ત્યાગ કરવા માટે આ ચિંતા ઉપજે છે. તાત્પર્ય એ છે કે આ ધર્મચિંતા ધર્મના જ્ઞાન અને કરણ રૂપે પરિણમે છે.”અહીં અપૂર્વ ધર્મચિંતા ઉત્કૃષ્ટથી પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી કલ્યાણ(મોક્ષ)નું કારણ બને છે, એમ કહ્યું છે. અન્યત્ર શાસ્ત્રમાં મુક્તિઅદ્વેષ આદિ ગુણો ચરમ પુદ્ગલપરાવર્તના વ્યવધાનપૂર્વક મોક્ષના કારણ બને છે. એમ કહ્યું છે. તેથી પ્રવચનના આગલા પાછલા કથનોનો વિચાર કરવાથી અમે એવા અનુમાન પર આવીએ છીએ કે સામાન્યગુણોની પ્રાપ્તિ ચરમ १. धर्मचिन्ता वा तस्यासमुत्पन्नपूर्वा समुत्पद्येत सर्व धर्म ज्ञात्वा । Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ આરાધક-વિરાધક ચતુર્ભગી यामुपयुक्तैर्भवितव्यं गीतार्थः प्रवचनाशातनाभीरुभिः ।।३१।। तदेवं विवेचिता चतुर्भंगी, अथास्यां को भङ्गोऽनुमोद्यः? को वा न? इति परीक्षते - तिण्णि अणुमोयणिज्जा एएसुं णो पुणो तुरियभंगो । जेणमणुमोयणिज्जो लेसोवि हु होइ भावस्स ।।३२।। त्रयोऽनुमोदनीया एतेषु न पुनस्तुरीयभङ्गः । येनानुमोदनीयो लेशोऽपि हि भवति भावस्य ।।३२।। तिण्णित्ति । एतेषु देशाराधकादिषु चतुर्यु भङ्गेषु, त्रयो भङ्गाः देशाराधक-देशविराधकसर्वाराधकलक्षणा, अनुमोदनीयाः; न पुनस्तुरीयो भङ्गः सर्वविराधकलक्षणः, येन कारणेन भावस्य लेशोऽपि ह्यनुमोदनीयः, न चासौ सर्वविराधके संभवति, देशाराधकादिषु तु मार्गानुसारिभावविशेषसंभवात् तदनुमोदनीयत्वे तद्द्वारा तेषामप्यनुमोदनीयत्वमावश्यकमिति भावः ।।३२।। अथ किमनुमोदनीयत्वम् ? का चानुमोदना? इत्येतल्लक्षणमाह - પુદ્ગલપરાવર્તમાં થઈ શકે છે. તેમ છતાં “સ્વમાર્ગ - પરમાર્ગમાં રહેલા જીવોમાં સાધારણ એવા અપુનબંધક વગેરે ગુણો દેશોન અધપુદ્ગલપરાવર્નમાં જ ઉત્પન્ન થાય છે” એવું જ જો બધા ગીતાર્થ મહાત્માઓને સંમત હોય તો અમારે “ચરમાવર્તમાં તે ઉત્પન્ન થાય' એવું માનવાનો આગ્રહ નથી. તેથી આ બાબતમાં પ્રવચન આશાતનાભીરુ એવા ગીતાર્થોએ ઉપયોગપૂર્વક (આગળ-પાછળની વાતોને ધ્યાનમાં રાખવા પૂર્વક) વિચાર કરવો. If૩૧૫ આમ ભગવતીસૂત્રમાં બતાવેલ આરાધકવિરાધક ચતુર્ભગીનું વિવેચન કર્યું. હવે આમાંથી ક્યો ભાંગો અનુમોદનીય છે અને કયો નથી? એની વિચારણા કરવા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ આ ચારમાંથી પહેલાં ત્રણ ભાંગા અનુમોદનીય છે, પણ ચોથો નહિ, કેમ કે ભાવનો અંશ પણ અનુમોદનીય હોય છે. આ દેશઆરાધક વગેરે ચાર ભાંગાઓમાંથી દેશઆરાધક-દેશવિરાધક અને સર્વ આરાધક એ ત્રણ ભાંગા અનુમોદનીય છે, પણ સર્વવિરાધકરૂપ ચોથો ભાંગો તેવો નથી, કેમકે ભાવનો અંશ પણ અનુમોદનીય હોય છે જે સર્વવિરાધકમાં સંભવતો નથી. જ્યારે દેશ આરાધક વગેરેમાં માર્ગાનુસારીતા રૂપ વિશેષભાવ સંભવે છે, જે અનુમોદનીય હોવાના કારણે તેના દ્વારા તે દેશઆરાધક વગેરેની અનુમોદના પણ આવશ્યક બની જાય છે એ આશય છે. ||૩રા. હવે, અનુમોદનીય શું છે? અને અનુમોદના શું છે? એનું લક્ષણ ગ્રન્થકાર કહે છે – Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૩ अणुमोअणाइ विसओ जं तं अणुमोअणिज्जयं होइ । सा पुण पमोअमूलो वावारो तिण्ह जोगाणं ।।३३।। अनुमोदनाया विषयो यत्तदनुमोदनीयं भवति । सा पुनः प्रमोदमूलो व्यापारस्त्रयाणां योगानाम् ।।३३।। अणुमोअणाइत्ति । अनुमोदनाया विषयो यद्वस्तु तदनुमोदनीयं भवति, तद्विषयत्वं च - (१) भावस्य साक्षाद्, भावप्रधानत्वात्साधूनाम् । तदुक्तमोघनिर्युक्तौ - 'परमरहस्समिसीणं समत्तगणिपिडगझरिअसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं ।।७६० ।।' ति । (२) तत्कारणक्रियायाश्च तदुत्पादनद्वारा, यद् हारिभद्रं वचः - 'कज्जं इच्छंतेण अणंतरं कारणंपि इटुंति । जह आहारजतित्तिं इच्छंतेणेहमाहारो ।।' (पंचा.६/३४) (३) पुरुषस्य च तत्सम्बन्धितया, इति तत्त्वतः सर्वत्र भावापेक्षमेवानुमोदनीयत्वं पर्यवस्यति । साऽनुमोदना पुनः प्रमोदमूलो हर्षपूर्वकः, त्रयाणां योगानां कायवाङ्मनसां व्यापारो, रोमाञ्चोद्गमप्रशंसाप्रणिधानलक्षणो, न तु मानसव्यापार एव, करणकारणयोरिवानुमोदनाया अपि योगभेदेन ગાથાર્થ : જે વસ્તુ અનુમોદનાનો વિષય હોય તે અનુમોદનીય બને છે. જયારે ત્રણ યોગોનો હર્ષપૂર્વકનો વ્યાપાર એ અનુમોદના છે. જે વસ્તુ અનુમોદનાનો વિષય હોય તે અનુમોદનીય બને છે. અનુમોદનાના વિષયો ત્રણ છે: (૧) તેમાં સાક્ષાત્ વિષય ભાવ છે. કેમ કે સાધુઓ ભાવને જ મુખ્ય કરે છે. ઓઘનિર્યુક્તિ (૭૬૦)માં કહ્યું છે કે “સમસ્ત દ્વાદશાંગનો સાર પામેલા અને નિશ્ચયને અવલંબીને રહેતા ઋષિઓને સંમત પરમ રહસ્ય એ જ છે કે સર્વત્ર પરિણામ (ભાવ) એ પ્રમાણ છે” (૨) આવા અનુમોદનીય ભાવના કારણભૂત ક્રિયા પણ તેને ઉત્પન્ન કરનાર હોઈ અનુમોદનાનો વિષય બને છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પંચાશકમાં કહ્યું છે કે (૬-૩૪) “કાર્યને ઇચ્છતી વ્યક્તિને તે કાર્યનું અનંતરકારણ પણ ઈષ્ટ હોય છે, જેમ કે આહારજન્યતૃપ્તિની ઇચ્છાવાળાને આહાર.” તેમજ (૩) તે ભાવનો સંબંધી હોવા તરીકે ભાવવાનું પુરુષ પણ અનુમોદનાનો વિષય બને છે. આમ અનુમોદનાનો વિષય બનતી ત્રણ પ્રકારની વસ્તુઓમાં વાસ્તવિક રીતે ભાવની અપેક્ષાએ જ અનુમોદનીયત્વ આવે છે એ ફલિત થાય છે. તે અનુમોદના કાયવચન-મન એ ત્રણે યોગોના હર્ષપૂર્વકના રોમાંચ ખડા થઈ જવા-પ્રશંસાનાં પુષ્પો વેરાવા - મનમાં એનું જ પ્રણિધાન રહેવું વગેરે રૂપ વ્યાપારાત્મક છે, નહિ કે માત્ર મનના વ્યાપાર રૂપ, કેમકે જેમ કરણ १. परमरहस्यमृषीणां समस्तगणिपिटकक्षरितसाराणाम् । परिणामः प्रमाणं निश्चयमवलबम्बमानानाम्॥ २. कार्यमिच्छता अनन्तरं कारणमपीष्टमिति । यथाऽऽहारजतृप्तिमिच्छता इहाहारः॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર < त्रिविधाया सिद्धान्ते प्रतिपादनात्, मानसव्यापारस्यैवानुमोदनात्वे प्रशंसादिसंवलनादनुमोदनाफलविशेषानुपपत्तेश्च। न च यथा नैयायिकैकदेशिनां मङ्गलत्वादिकं मानसत्वव्याप्या जातिस्तथाऽस्माकमनुमोदनात्वमपि तथा, इति त्रयाणामपि योगानां हर्षमूलो व्यापारोऽनुमोदनेति वस्तुस्थितिः । यश्चानुमोदनाव्यपदेशः क्वचिच्चित्तोत्साहे एव प्रवर्त्तते स सामान्यवाचकपदस्य विशेषपरत्वात्, निश्चयाश्रयणाद्वेत्यवधेयम् ||३३|| एवं सति योऽनुमोदनाप्रशंसयोर्विषयभेदेन भेदमेवाभ्युपगच्छति तन्मतनिरासार्थमाह सामन्नविसेसत्ता भेओ अणुमोअणापसंसाणं । जह पुढवीदव्वाणं ण पुढो विसयस्स भेएणं ।। ३४ ।। ૧૯૭ - કરાવણના મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ ત્રણ ભેદો શાસ્ત્રમાં કહ્યા છે તેમ અનુમોદનાના પણ તેવા ત્રણ ભેદો કહ્યા જ છે. વળી માત્ર મનનો વ્યાપાર જ જો અનુમોદના હોય તો તેમાં પ્રશંસા વગેરે ભળવાને કારણે અનુમોદનામાત્રનું વિશેષ ફળ અસંગત થઈ જવાની આપત્તિ પણ આવે. તાત્પર્ય, માનસવ્યાપારરૂપ અનુમોદનાની સાથે બે સારા શબ્દો નીકળી જાય- રોમાંચ ખડા થઈ જાય તો પ્રશંસા વગેરે પણ ભળી ગયેલા ગણાય. અને તેથી જે ફળ મળે તેને માત્ર અનુમોદનાનું ફળ કહેવું અસંગત બની જાય. વળી કેટલાક નૈયાયિકોએ જેમ મંગલત્વ વગેરેને માનસત્વવ્યાપ્ય જાતિ(અર્થાત્ જ્યાં જ્યાં મંગલત્વ હોય ત્યાં ત્યાં માનસવ્યાપારત્વ હોય જ) માની છે તેમ આપણે કાંઈ અનુમોદનાત્વને તેવી જાતિ માની નથી. તેથી ત્રણે યોગોનો હર્ષમૂલક વ્યાપાર અનુમોદના છે એ હકીકત છે. તેમ છતાં ક્યાંક ક્યાંક ચિત્તના ઉત્સાહ પરિણામને જ જણાવવા જે ‘અનુમોદના’ શબ્દ વપરાય છે તેનો ‘સામાન્યવાચક પદને વિશેષપરક’ સમજીને ‘નિશ્ચયનયનો ત્યાં આશ્રય કરાયો છે.' એમ સમજીને સમન્વય કરી દેવો. અર્થાત્ અનુમોદના સામાન્યરૂપ છે અને પ્રશંસા વગેરે એના વિશેષભેદો છે એ આગળ અમે બતાવવાના છીએ. માટે ‘અનુમોદના' શબ્દનો ક્યાંય થયેલો તે પ્રયોગ અનુમોદનારૂપ સામાન્ય વસ્તુનો ઉલ્લેખ કરવા નહિ પણ તેના પ્રશંસાથી ભિન્ન એવા ભેદ વિશેષનો ઉલ્લેખ કરવા થયો છે એમ સમજવું અથવા તો કાયિક કે વાચિક અનુમોદના વખતે પણ મુખ્ય તો ચિત્તના ઉત્સાહરૂપ માનસિક અનુમોદના જ હોય છે જે ભાવરૂપ હોઈ નિશ્ચયના વિષયભૂત છે. તેથી તે ચિત્તોત્સાહમાત્રને જ જણાવનાર તે શબ્દપ્રયોગ નિશ્ચયનયને આશ્રીને થયો છે એમ સમજવું. ॥૩૩॥ હકીકત આવી છે. તેથી જેઓ “અનુમોદના અને પ્રશંસાનો વિષય જુદો જુદો હોવાથી તે જુદો જ છે.” એવું માને છે તેઓની એ માન્યતાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : અનુમોદના અને પ્રશંસાનો સામાન્યત્વ અને વિશેષત્વના કારણે ભેદ છે. જેમ કે પૃથ્વી અને દ્રવ્યનો પણ તે બેના વિષય જુદા જુદા છે માટે તે બેનો ભેદ છે એવું નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ < ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૪ सामान्यविशेषत्वाद् भेदोऽनुमोदनाप्रशंसयोः । यथा पृथिवीद्रव्ययोर्न पृथग् विषयस्य भेदेन ।। ३४ ।। सामन्नविसेसत्तति । अनुमोदनाप्रशंसयोः सामान्यविशेषत्वात् = सामान्यविशेषभावाद् भेदः यथा पृथिवीद्रव्ययोः । द्रव्यं हि सामान्यं पृथिवी च विशेषः, एवमनुमोदना सामान्यं, प्रशंसा च विशेष इत्येतावाननयोर्भेदः। न पुनः पृथग् विषयस्य भेदेनात्यन्तिको भेदः, प्रशंसाया अनुमोदनाभेदत्वेन तदन्यविषयत्वासिद्धेः । न हि घटप्रत्यक्षं प्रत्यक्षभिन्नविषयमिति विपश्चिता वक्तुं युक्तं, न च मानसोत्साहरूपानुमोदनाया अपि प्रशंसाया भिन्नविषयत्वनियमः, प्रकृतिसुन्दरस्यैव वस्तुनः सम्यग्दृशामनुमोदनीयत्वात्प्रशंसनीयत्वाच्च । न च " अनुमोदनायाः स्वेष्टसाधकमेव वस्तु विषयः, तादृशस्यैव तपः संयमादेरारंभपरिग्रहादेर्वा विरतैरविरतैश्चानुमोदनात्, न तु परेष्टसाधकमात्मनश्चानिष्टसाधनमपि, निजधनापहारस्याप्यनुमोदनीयत्वापत्तेः, प्रशंसायाश्चेष्टमनिष्टं च वस्तु विषयः, इष्टस्य धार्मिकानुष्ठानस्यानिष्टस्य જેમ દ્રવ્ય સામાન્યરૂપ છે અને પૃથ્વી તેના વિશેષ ભેદ રૂપ છે તો એ બેનો એટલી અપેક્ષાએ ભેદ છે તેમ અનુમોદના સામાન્યરૂપ છે અને પ્રશંસા તેના એક વિશેષ ભેદ રૂપ છે. માટે તે બેનો એટલો ભેદ છે. પણ તે બેના વિષયો જુદા જુદા હોવાના કારણે તે બન્ને અત્યંત ભિન્ન જ છે એવું નથી, કેમકે પ્રશંસા એ અનુમોદનાના જ ભેદરૂપે હોઈ અનુમોદના કરતાં જુદા વિષયવાળી હોતી નથી. જેમ પ્રત્યક્ષના વિશેષ ભેદ રૂપ ઘટપ્રત્યક્ષનો વિષય ‘ઘટ’ એ ‘પ્રત્યક્ષસામાન્યનો વિષય નથી પણ તેનાથી જુદો છે’ એવું બુદ્ધિમાન્ માણસે કહેવું યોગ્ય નથી તેમ પ્રશંસાનો વિષય અનુમોદનાના વિષય કરતાં જુદો હોય છે’ એવું પણ કહેવું યોગ્ય નથી. ~‘પ્રશંસા વાચિક હોય છે, અનુમોદના તમારા કથન મુજબ ત્રણે પ્રકારની હોય છે. તેથી વાચિક અનુમોદના અને પ્રશંસાનો વિષય તુલ્ય હોવા છતાં ચિત્તના ઉત્સાહરૂપ માનસિક અનુમોદનાનો જે વિષય હોય તે પ્રશંસાનો વિષય ન હોવાથી ‘માનસિક અનુમોદનાનો વિષય પ્રશંસા કરતાં જુદો જ હોય છે’ એમ તો કહી શકાય છે ને !” ~ એવી શંકા ન કરવી, કેમકે જે વસ્તુ સહજ રીતે સુંદર હોય તે જ સમ્યગ્દષ્ટિ જીવોને અનુમોદનીય અને પ્રશંસનીય હોય છે. તેથી તેવી વસ્તુરૂપ વિષય બન્નેનો તુલ્ય જ હોય છે. પૂર્વપક્ષ ઃ પોતાના ઇષ્ટને જે સાધી આપનાર હોય તે જ વસ્તુ અનુમોદનાનો વિષય બને છે, કારણ કે સાધુઓ તપ-સંયમ વગેરેની અને ગૃહસ્થો આરંભ-પરિગ્રહ વગેરેની અનુમોદના કરતાં દેખાય છે. બીજી વ્યક્તિઓના ઇષ્ટની સાધક એવી જે વસ્તુ પોતાનું અનિષ્ટ કરનાર હોય તે અનુમોદનાનો વિષય બનતી નથી, કેમકે તો પછી ચોરે કરેલી પોતાના ધનની ચોરી પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવે. જ્યારે પ્રશંસાનો તો ઇષ્ટ કે અનિષ્ટ બન્ને વસ્તુ વિષય બને છે એવું જણાય છે, કેમકે ઇષ્ટ એવા Page #242 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૧૯૯ चाज्ञाबाह्यस्य वस्तुनः प्रशंसाव्यवस्थितेः, भवति हि निजकार्यादिनिमित्तमसद्गुणस्यापि प्रशंसा, अत વાયના મોડપિ (સ્થા.૪/૩૭૦) – "चउहिं ठाणेहिं असंते गुणे दीवेज्जा, अब्भासवत्तियं, परछंदाणुवत्तियं, कज्जहेउ, कयपडिकइए त्ति ।।" सा चेयमनिष्टप्रशंसाऽतिचाररूपापि प्रयोजनविशेषेण कस्यचित्कादाचित्की स्याद्" इत्येतदपि वचनं शोभनं, स्वारसिकप्रशंसाया अनिष्टाऽविषयत्वात्, पुष्टालंबनकानिष्टप्रशंसाया अपीष्टविषयत्वपर्यवसानात्, न हि किञ्चिज्जात्येष्टमनिष्टं वा वस्तु विद्यते, किन्तु परिणामविशेषेण भजनीयमिति । यदुवाच कल्पाकल्पविभागमाश्रित्य वाचकमुख्यः - ધાર્મિક અનુષ્ઠાનની અને અનિષ્ટ એવા આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનની પણ પ્રશંસા થતી દેખાય છે પોતાનું કામ કઢાવી લેવા માટે અવિદ્યમાન ગુણોની પણ પ્રશંસા થાય છે. (કિન્તુ અનુમોદના થતી નથી.) તેથી જ આગમમાં (સ્થા. ૪-૩૭૦) કહ્યું છે કે “ચાર નિમિત્તોએ અવિદ્યમાન ગુણોની પણ પ્રશંસા થાય છે. (૧) અભ્યાસ નજીક રહેવાના કારણે (૨) પરાભિપ્રાયને અનુસરવા માટે (૩) પોતાનું કાર્ય કરાવવા માટે, અને (૪) કરેલા ઉપકારના પ્રતિઉપકાર માટે.” આવી અનિષ્ટની પ્રશંસા સામાન્યતઃ અતિચાર રૂપ હોવા છતાં પણ વિશેષ પ્રયોજનના કારણે ક્યારેક કોઈકની કરવી પડે છે. જ્યારે અનિષ્ટની અનુમોદના તો ક્યારેય કરવાની હોતી જ નથી. તેથી એ બંનેના વિષયો જુદા છે અને તેથી જ તે બંને પણ અત્યંત ભિન્ન જ છે. ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીની આ વાતો શોભતી નથી, કેમકે સ્વારસિક પ્રશંસા અનિષ્ટ વિષયની હોતી નથી. અને પુષ્ટ આલંબનના કારણે થતી અનિષ્ટ પ્રશંસા તો ઇષ્ટ વિષયની પ્રશંસા રૂપે જ ફલિત થાય છે. કહેવાનો આશય એ છે કે કોઈપણ વ્યક્તિ હોંશથી તો ઇષ્ટ વિષયની જ પ્રશંસા કરે છે. પણ ક્યારેક તેવી હોંશ ન હોવા છતાં પણ તેવું કોઈક કારણ ઉપસ્થિત થયું હોવાના કારણે અણગમતી ચીજની પણ પ્રશંસા કરે છે. આ પોતાને ન ગમતી ચીજની પણ તે જે પ્રશંસા કરે છે તેમાં પણ તેનો આશય તો એ પ્રશંસા દ્વારા પોતાનું ઇષ્ટ કાર્ય સાધી લેવાનો જ હોય છે. તેથી જેમ ઇમ્પ્રશંસા દ્વારા સ્વઇષ્ટની સિદ્ધિ પામે છે તેમ અનિષ્ટ પ્રશંસા દ્વારા પણ પરિણામે તો ઈષ્ટની જ સિદ્ધિ થાય છે. તેથી એ અનિષ્ટ પ્રશંસા પણ પરિણામે તો ઈષ્ટપ્રશંસારૂપ જ બને છે તેથી અનિષ્ટની જેમ અનુમોદના હોતી નથી, તેમ પ્રશંસા પણ હોતી જ નથી. વળી ~ “અનિષ્ટની પ્રશંસા પરિણામે ઈષ્ટ પ્રશંસા રૂપ બનતી હોવા છતાં તેનો વિષય સ્વરૂપ તો અનિષ્ટ જ હોય છે. અનુમોદના તો ક્યારેય સ્વરૂપતઃ અનિષ્ટ પદાર્થની હોતી જ નથી.” ~ એવી શંકા ન કરવી, કેમ કે કોઈ વસ્તુ સ્વરૂપે ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી, પણ પરિણામવશાત્ જ તે ઈષ્ટ કે અનિષ્ટ બને છે. કલ્પ-અકલ્પ વિભાગને આશ્રીને વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું १. चतुभिः स्थानैरसतो गुणान् दीपयेत् - अभ्यासप्रत्ययं, परच्छन्दनानुवृत्तिकं, कार्यहेतु, कृतप्रतिकृत्या इति। Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪ "किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्र पात्रं वा भेषजाद्यं वा ।।" इति । (प्रशमरति १४५) मोहप्रमादादिनाऽनिष्टविषयत्वं च प्रशंसाया इवानुमोदनाया अपि भवतीति न कोऽपि विषयभेदः, न चानिष्टविषयताऽवच्छेदेनोपचारानुपचारप्रवृत्त्याऽनयोरतिचारभङ्गभावाद् भेदः, अभिमतोपचारेणातिचारत्वाभावात्, अन्यथा _ "संथरणंमि असुद्धं दोण्हवि गिण्हंतदितयाणहियं । आउरदिटुंतेणं तं चेव हियं असंथरणे ।।" (पिण्डनियुक्ति) છે કે પ્રશમરતિ-શ્લો. ૧૪૫) તેવી વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર ઔષધિ વગેરે રૂપ શુદ્ધ કથ્ય વસ્તુ પણ અકથ્ય બની જાય છે કે ક્યારેક અશુદ્ધ એવી પણ તે વસ્તુઓ કપ્ય બની જાય છે.” (તેઓ શ્રી પ્રશમરતિમાં (શ્લોક પર) જે કહ્યું છે કે “તેના તેજ પદાર્થોનો દ્વેષ કરતો જીવ ક્યારેક તેમાં જ લીન બની જાય છે. (રાગ કરે છે) માટે કોઈ વસ્તુ જીવને નિશ્ચયથી ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી.” તેનું પણ અહીં અનુસંધાન કરવું.) ~ “તેમ છતાં પરિણામે પણ પોતાને નુકશાન જ કરે એવી જે પ્રશંસા ક્યારેક થઈ જાય છે તે તો અનિષ્ટ વિષયક છે ને !” એવું પણ કહેવું નહિ, કેમકે મોહ-પ્રમાદ વગેરે કારણે જેમ એવી અનિષ્ટ વિષયક પ્રશંસા થઈ જાય છે તેમ અનુમોદના પણ ક્યારેક થઈ જ જાય છે. તેથી તે બેના વિષયમાં કોઈ ભેદ હોવો સિદ્ધ થતો નથી. શંકા છતાં કોઈ વિશેષ કારણસર ક્યારેક અનિષ્ટ વિષયની પણ ઇષ્ટ કાર્યાત્મક વિષયનો ઉપચાર કરીને પ્રશંસા કરાય છે જેથી તે પ્રશંસનીય વ્યક્તિ પ્રસન્ન થઈને સ્વકાર્ય કરી આપે. આ રીતે ઉપચાર કરીને અનિષ્ટ વિષયની પ્રશંસા કરવામાં અતિચાર લાગે છે. અનુમોદના તો મનમાં જ કરવાની હોય છે. તેથી એ કદાચ કરવામાં પણ આવે તો પણ સામી વ્યક્તિને તે જણાતી ન હોવાથી તેને પ્રસન્ન કરતી નથી. માટે પોતાનું કામ કઢાવી લેવા ઈષ્ટ કાર્યનો ઉપચાર કરીને પણ અનિષ્ટ વિષયની અનુમોદના કરાતી નથી. તેથી સમ્યગ્દષ્ટિ વગેરેને અનિષ્ટ એવા મિથ્યામાર્ગોક્ત અનુષ્ઠાનોની અનુમોદના તો મિથ્યાત્વના ઉદય વગર થતી જ નથી, અનિષ્ટની પ્રશંસા જેમ સમ્યકત્વાદિના અતિચાર રૂપ બને છે તેમ અનિષ્ટની અનુમોદના માત્ર અતિચારરૂપ બનતી નથી, પણ ભંગરૂપ જ બની જાય છે. માટે અનુમોદના અને પ્રશંસા જુદી જુદી જ છે એ સ્વીકારવું જોઈએ. સમાધાન: આ વાત પણ બરાબર નથી, કેમકે અનિષ્ટ વિષયની પણ શાસ્ત્રસંમત ઉપચાર કરીને કરેલી પ્રશંસા અતિચારરૂપ બનતી જ નથી. નહીંતર તો પિડનિર્યુક્તિમાં જે કહ્યું છે કે “જ્યારે ભિક્ષા વગેરે પર્યાપ્ત મળતાં હોય ત્યારે અશુદ્ધ ભિક્ષા, આપનાર અને લેનાર બન્નેનું અહિત કરનારી બને છે. १. तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ।। (प्रशम. ५२) इत्यप्यत्रानुसन्धेयम्। २. संस्तरणेऽशुद्धं द्वयोरपि गृहणद्ददतोरहितम् । आतुरदृष्टान्तेन तदेव हितमसंस्तरणे ॥ _ _ Page #244 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૨૦૧ इत्यादौ कारणिकाशुद्धग्रहणप्रशंसाया अप्यतिचारत्वप्रसङ्गाद्, अनभिमतोपचारादतिचारभङ्गयोस्तु परिणामभेदः प्रयोजको न तु विषयभेद इति यत्किञ्चिदेतत् । शास्त्रेऽपि प्रशंसाऽनुमोदनाविशेष एव गीयते । तदुक्तं पञ्चाशकवृत्तिकृता 'जइणोवि हु दव्वत्थयभेओ अणुमोअणेण अस्थित्ति' इति प्रतीकं विवृण्वता 'यतेरपि भावस्तवारूढसाधोरपि, न केवलं गृहिण एव, हु शब्दोऽलङ्कृतौ, द्रव्यस्तवविशेषः अनुमोदनेन=जिनपूजादिदर्शनजनितप्रमोदप्रशंसादिलक्षणयाऽनुमत्या, अस्ति-विद्यते, इतिशब्दो वाक्यपरिसमाप्ताવિતિ' રૂ૪. एवमनुमोदनाप्रशंसयोर्विषयभेदाभावे सिद्धेऽनुमोदनीयप्रशंसनीययोर्विषमव्याप्तिं परिहरन्नाह - तेणमणुमोअणिज्जं पसंसणिज्जं च होइ जाईए । सुद्धं किच्चं सव्वं भावविसिटुं तु अनपि ।।३५।। પણ જ્યારે તે પૂરતા પ્રમાણમાં મળતી ન હોય ત્યારે રોગીના દષ્ટાન્તને અનુસરીને તે જ બંનેને હિતકર બને છે.” તેનાથી સૂચિત થયેલ કારણિક-અશુદ્ધ ગ્રહણની પ્રશંસા પણ અતિચાર રૂપ બની જાય. શાસ્ત્રને સંમત ન હોય એવા ઉપચારથી કરાયેલ પ્રશંસા અતિચારરૂપ જે બને છે અને તેવી અનુમોદના ભંગરૂપ જે બને છે તેમાં તેવો જુદો જુદો પરિણામ જ જવાબદાર છે, વિષયનો ભેદ નહિ. માટે આવી દલીલોથી તે બેના વિષયને જુદો જુદો માનવો એ વાત તુચ્છ છે. વળી શાસ્ત્રમાં પણ પ્રશંસાને અનુમોદનાના જ એક ભેદ રૂપે કહી છે. જેમકે “જઈણો વિ...” (પંચા. ૬-૨૮) શ્લોકને પ્રતીકનું વિવરણ કરતાં વૃત્તિકારે કહ્યું છે કે “માત્ર ગૃહસ્થોને જ નહિ પણ ભાવ-સ્તવ પર આરૂઢ થયેલા સાધુઓને પણ શ્રાવકોથી કરાતી જિનપૂજા વગેરે જોઈને થયેલ આનંદ-પ્રશંસા વગેરે રૂપ અનુમોદના દ્વારા એક પ્રકારનો દ્રવ્યસ્તવ હોય છે. “હુ' શબ્દ અલંકાર તરીકે અને ઇતિ શબ્દ પરિસમાપ્તિ જણાવવા વપરાયો છે.” li૩૪ો આમ અનુમોદના અને પ્રશંસાના વિષય જુદા જુદા હોતા નથી એવું સિદ્ધ થયે છતે અનુમોદનીય - પ્રશંસનીયની વચ્ચે વિષમવ્યાપ્તિ નથી એવું જણાવતાં ગ્રનથકાર કહે છે. જ્યાં જ્યાં “અ” હોય ત્યાં ત્યાં બ” હોય અને જ્યાં જ્યાં “બ” હોય ત્યાં ત્યાં “અ” હોય તો “અ” અને “બ'ની સમવ્યાપ્તિ કહેવાય. પણ જ્યાં જ્યાં “બ” હોય ત્યાં ત્યાં “અ” હોય જ એવી બીજી શરત જો પરિપૂર્ણ ન હોય તો અ-બની વિષમવ્યાપ્તિ કહેવાય છે.). ગાથાર્થઃ આમ તે બેના વિષય જુદા ન હોવાથી સ્વરૂપતઃ જે શુદ્ધ હોય તે બધું કાર્ય શુદ્ધ જાતિવાળું હોવા તરીકે અનુમોદનીય અને પ્રશંસનીય બને છે અને સ્વરૂપે અશુદ્ધ એવું પણ વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાન જો શુભભાવ યુક્ત હોય તો, તે તેવું હોવાના કારણે એ બંને રૂપ બને છે. ૨. ગણોત્તરાર્ધ: ઇર્ષ – ચ સુદ્ધતિંતગુત્તીણ II (પંવા. ૬/૨૮) छाया : यतेरपि खलु द्रव्यस्तवभेदोऽनुमोदनेनास्ति इति । एतच्चात्र ज्ञेयमिति शुद्धं तन्त्रयुक्त्या ॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૫ तेनानुमोदनीयं प्रशंसनीयं च भवति जात्या । शुद्धं कृत्यं सर्वं भावविशिष्टं तु अन्यदपि ।। ३५ ।। तेणं ति । तेन=अनुमोदनाप्रशंसयोर्विषयभेदाभावेन, अनुमोदनीयं प्रशंसनीयं च सर्वं शुद्धं स्वरूपशुद्धं कृत्यं दयादानशीलादिकं जात्या = स्वरूपयोग्यताऽवच्छेदकरूपेण, भवति । यद्रूपावच्छेदेन यत्र सुन्दरत्वज्ञानं तद्रूपविशिष्टप्रतिसन्धानस्य तद्रूपावच्छिन्नविषयकहर्षजनकत्वाद् । अत एव शुद्धाहारग्रहणदानादिव्यक्तीनां सर्वासामसुन्दरत्वेऽपि, कासाञ्चिच्चाशुद्धाहारग्रहणदानादिव्यक्तीनामप्यपवादकालभाविनीनां सुन्दरत्वेऽपि, 'साधोः शुद्धाहारग्रहणं सुन्दरं, श्रावकस्य च शुद्धाहारदानं ' इत्ययमेवोपदेशो युक्तो, न त्वशुद्धाहारग्रहणदानोपदेशोऽपि, सामान्यपर्यवसायित्वात्तस्य, सामान्यपर्यवसानस्य च स्वरूपशुद्ध एव वस्तुन्युचितत्वात् स्वरूपशुद्धं हि वस्तु जात्याऽप्यनुमोद्यमानं આમ અનુમોદના-પ્રશંસાના વિષયનો ભેદ ન હોવાથી નક્કી થાય છે કે દયા-દાન-શીલ વગેરે રૂપ સ્વરૂપશુદ્ધ બધું અનુષ્ઠાન શુભભાવાદિ પ્રવર્તાવવાની સ્વરૂપ યોગ્યતાનો અવચ્છેદક બનનાર જાતિના કારણે અનુમોદનીય અને પ્રશંસનીય બન્ને બને છે. કહેવાનો ભાવ એ છે કે દયાદાનાદિ એવા પ્રકાર (જાતિ)નાં કૃત્યો છે કે તેઓ સુંદર તરીકે પરિણમવાની સાહજિક યોગ્યતા ધરાવે છે. તેથી કોઈપણ વ્યક્તિના દયાદાનાદિકૃત્યો તેના ભાવને આગળ કર્યા વગર ‘આ કૃત્યો આવી જાતિવાળાં છે' એટલા માત્ર ધર્મને આગળ કરીને તો પ્રશંસનીય અને અનુમોદનીય બની જાય છે. કારણ કે જે ધર્મને આગળ કરીને (સમ્યગ્દષ્ટિ વગેરેના) દયાદાનાદિમાં ‘આ કૃત્ય સુંદર છે, એવી સુંદરતાબુદ્ધિ થાય છે તે ધર્મયુક્ત હોવા રૂપે થયેલ બીજા કોઈપણ અનુષ્ઠાનનું (મિથ્યાત્વીના દયાદાનાદિનું) પ્રતિસંધાન (આ દયાદાનાદિમાં પણ તે ધર્મ રહેલ છે ઇત્યાદિ જ્ઞાન) તે ધર્મયુક્ત તે અનુષ્ઠાન પ્રત્યે હર્ષ પેદા કરે જ છે, તેથી જ શુદ્ધ આહારના જુદી જુદી વ્યક્તિઓ વડે થતાં ગ્રહણ-દાન વગેરે બધા જ કંઈ સુંદર ન હોવા છતાં (અર્થાત્ ધર્મદ્વેષી વગેરેથી હેરાનગતિ વગેરે ક૨વાના આશયે કરાયેલ શુદ્ધ આહારનું દાન વગેરે સુંદર ન હોવા છતાં) તેમજ કોઈક કોઈક અપવાદકાલભાવી અશુદ્ધ આહારના ગ્રહણ-દાન વગેરે કારણિક હોઈ પરિણામે સુંદર હોવા છતાં ઉપદેશ તો એવો જ આપવો યોગ્ય બને છે કે “સાધુએ શુદ્ધ આહારનું ગ્રહણ કરવું યોગ્ય છે અને શ્રાવકે શુદ્ધ આહારનું દાન કરવું યોગ્ય છે.” નહિ કે “સાધુ-શ્રાવકે અશુદ્ધ આહારનું ગ્રહણ-દાન કરવું યોગ્ય છે.” એવો, કેમ કે ઉપદેશ સામાન્યમાં પરિણમે છે. અર્થાત્ ‘દાન કરવું જોઈએ’ ઇત્યાદિ ઉપદેશ દાનત્વવિશિષ્ટ જે કોઈ અનુષ્ઠાન હોય તે બધાને જ કર્તવ્ય તરીકે ગણાવે છે, નહિ કે શુભભાવવિશિષ્ટદાનને જ. માટે સામાન્યમાં ફલિત થતો ઉપદેશ સ્વરૂપશુદ્ધ વસ્તુનો જ આપવો યોગ્ય છે. અને સામાન્યતયા ઉપદેશ તો તેનો જ અપાય છે જે વસ્તુમાં પોતાનો પક્ષપાત-સંમતિ હોય. તેથી જણાય છે કે સ્વરૂપયોગ્યતાવચ્છેદક જાતિને આગળ કરીને સ્વરૂપશુદ્ધ વસ્તુની કરાતી અનુમોદના હિતાવહ Page #246 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૨૦૩ हितावहमिति । भावविशिष्टं तु अपुनर्बन्धकादिभावसंवलितं तु, अन्यदपि विषयशुद्धादिकमपि वस्त्वनुमोद्यम्, 'भावविशिष्टा क्रिया सुन्दरा' इत्यादिप्रशंसया भावकारणत्वेन विषयशुद्धादावपि कृत्ये स्वोत्साहसंभवात् । न चैवमपुनर्बंधकोचितविषयशुद्धकृत्येऽपि साधोः प्रवृत्त्यापत्तिः, स्वाभिमततत्तद्धर्माधिकारीष्टसाधनत्वेन प्रतिसंहितेऽधस्तनगुणस्थानवर्त्यनुष्ठाने स्वोत्साहसंभवेऽपि स्वाधिकाराभावेन तत्राप्रवृत्तेः, अत एव 'शोभनमिदमेतावज्जन्मफलमविरतानां' इतिवचनलिङ्गगम्यस्वोत्साहविषयेऽपि जिनपूजादौ श्राद्धाचारे न साधूनां प्रवृत्तिरिति बोध्यम्, इत्थं च भावानुरोधादपुनर्बंधकादेरारभ्यायोगिकेवलिगुणस्थानं यावत्सर्वमपि धर्मानुष्ठानमनुमोदनीयं प्रशंसनीयं चेति सिद्धम् । उक्तं चोपदेशपदसूत्रवृत्त्योः - “તા પ્રષ્યિ પત્તો મોટે વીર વયમિ | વહુમાળો ચડ્યો વીરેટિં ાં પસંજોf Iારરૂ૪” _ "तत्-तस्मात्, एतस्मिन्=धर्मबीजे प्रयत्नो यत्नातिशयः, कर्त्तव्यो धीरैः इत्युत्तरेण योगः, किंलक्षणः प्रयत्नः कर्तव्यः? इत्याशङ्क्याह-ओघेन सामान्येन, वीतरागवचने वीतरागागमप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगि બને છે. આમ નક્કી થાય છે કે મિથ્યાત્વી વગેરેના પણ સ્વરૂપશુદ્ધ એવા દાનાદિ જાતિથી તો અનુમોદનીય પણ છે જ. વળી અપુનબંધકાદિ ભાવયુક્ત હોય તો તો વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાનો પણ અનુમોદનીય બની જાય છે. કેમ કે ભાવના કારણભૂત હોઈ વિષયશુદ્ધ વગેરે રૂપ બનેલા કૃત્ય અંગે પણ “ભાવવાળી ક્રિયા સારી હોય છે' ઇત્યાદિ પ્રશંસા દ્વારા પોતાનો ઉત્સાહ જાગી શકે છે. શંકા અપુનબંધકજીવ સ્વઉચિત જે વિષયશુદ્ધ અનુષ્ઠાન કરતો હોય તે જોઈને ઉક્ત પ્રશંસા દ્વારા સાધુને પણ જો તે અનુષ્ઠાનનો ઉત્સાહ જાગતો હોય તો તો સાધુએ પણ તે અનુષ્ઠાન કરવાની આપત્તિ આવશે. સમાધાન: નીચલા ગુણસ્થાન યોગ્ય અનુષ્ઠાન અંગેનું “આ અનુષ્ઠાન સ્વઅભિમત એવા તે તે ધર્મના અધિકારીજીવોના ઈષ્ટનું સાધન છે” એવું જ્ઞાન થએ છતે સાધુને તે અનુષ્ઠાન અંગે ઉત્સાહ જાગવા છતાં પોતાનો અધિકાર ન હોવાથી પ્રવૃત્તિ કરવાની આપત્તિ આવતી નથી. તેથી જ “આ બહુ સુંદર અનુષ્ઠાન થયું, ખરેખર આ જ અવિરત-જીવોના જન્મનું ફળ છે' ઇત્યાદિ નીકળી પડતા શબ્દોથી જણાતી પોતાના અંદરના ઉત્સાહના વિષયભૂત બનતી એવી પણ શ્રાવકોના આચાર રૂપ જિનપૂજા વગેરેને સાધુઓ પોતે કરતાં નથી. આમ ભાવની મુખ્યતા કરીએ તો અપુનબંધકથી માંડીને અયોગીકેવળી ગુણઠાણા સુધીનું સઘળું ધર્માનુષ્ઠાન અનુમોદનીય અને પ્રશંસનીય છે એ વાત સિદ્ધ થાય છે. ઉપદેશપદ સૂત્ર (૨૩૪) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે માટે ધીરપુરુષોએ આ ધર્મબીજ અંગે વિશેષ પ્રયત્ન કરવો. સામાન્યથી વીતરાગવચને પ્રતિપાદન १. तदेतस्मिन् प्रयत्नः ओघेन वीतरागवचने । बहुमानः कर्त्तव्यो धीरैः कृतं प्रसंगेन ।। Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ केवलिपर्यवसाने तत्तच्चित्रशुद्धसमाचारे, बहुमानो=भावप्रतिबन्धः क्षयोपशमवैचित्र्यान्मृदुमध्याधिमात्रः, कर्त्तव्यो धीरैर्बुद्धिमद्भिः । उपसंहरनाह-कृतं प्रसंगेन पर्याप्तं धर्मबीजप्रख्यापनेनेति" । भावानुरोधेन ह्यनुष्ठानस्यानुमोदनप्रशंसे विहिते, भावश्चापुनर्बन्धकाद्यनुष्ठाने नियत एव, अन्ततो मोक्षाशयस्यापि सत्त्वात्, तस्याप्यचरमपुद्गलपरावर्त्ताभावित्वेन मोहमलमन्दतानिमित्तकत्वेन शुद्धत्वात् । तदुक्तं विंशिकायां - "मोक्खासओवि णण्णत्थ होइ गुरुभावमलपहावेणं । નદ ગુરૂવારિવારે ઝાડ પત્યાનો સY III” (વિંશત્તિવિંશિવ-૪/૨) તિ | अन्यत्र चरमपुद्गलपरावर्तादन्यत्र, ततो विषयशुद्धादिकं त्रिविधमप्यनुष्ठानं प्रशस्तमिति सिद्धम् । उक्तं च विंशिकायामेव - "विसयसरुवणुबंधेण होइ सुद्धो तिहा इहं धम्मो । નં તા મુવાસયાનો સવ્યો વિત્ત સુન્દરો ને ” (વિંશતિવિંશિવ-/ર૦) રૂતિ . विषयशुद्धादिभेदश्चायं योगबिन्दावुपदर्शितः (२११-२१४) - કરેલા અપુનબંધકના અનુષ્ઠાનથી માંડીને અયોગીકેવળી સુધીના ચિત્તશુદ્ધિથી પ્રવર્તેલા તે તે આચારો પર સ્વયોપશમને અનુસરીને અલ્પ મધ્યમ કે ઘણું બહુમાન કરવું એ તે પ્રયત્નરૂપ છે. આનો ઉપસંહાર કરતાં કહે છે કે ધર્મબીજ અંગેની વધુ વિચારણાથી હવે સર્યું. આમ ભાવને અનુસરીને જ અનુષ્ઠાનની અનુમોદના અને પ્રશંસા કરવાની કહી છે અને ભાવ તો અપુનબંધકાદિથી માંડીને ઉપરના બધા અનુષ્ઠાનોમાં નિયમો હોય જ છે, કેમ કે છેવટે મોક્ષના આશયરૂપ ભાવ તો રહ્યો જ હોય છે. જે અચરમાવર્તામાં આવતો ન હોવાથી જણાય છે કે મોહ રૂપી મલ અલ્પ થવો એ એનું કારણ છે. અને જે ભાવ મોહમલની અલ્પતાથી થતો હોય તે તો શુદ્ધ જ હોય છે. વિંશિકા (૩-૨૦)માં કહ્યું છે કે (વિષયશુદ્ધાદિ અનુષ્ઠાન) ચરમપુદ્ગલપરાવર્ત સિવાયના કાળમાં ભાવમલની પ્રચુરતાના કારણે મોક્ષનો આશય પણ આવતો નથી. જેમ કે મોટા રોગવિકારની હાજરીમાં પથ્ય જાળવવાનો સમ્યગુ આશય આવતો નથી.” માટે અપુનબંધકાદિ દરેકનું અનુષ્ઠાન શુભભાવયુક્ત હોઈ પ્રશંસનીય અને અનુમોદનીય છે. તેથી વિષયશુદ્ધ વગેરે ત્રણ પ્રકારનું અનુષ્ઠાન પ્રશસ્ત હોય છે એ વાત સિદ્ધ થઈ. વિંશિકામાં જ (૩-૨૦) કહ્યું છે કે –“અહીં ધર્મ વિષય-સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ હોય છે. તેથી મોક્ષના આશયને કારણે તે બધો સુંદર જાણવો.” વિષયશુદ્ધ વગેરે ભેદોનું સ્વરૂપ યોગબિંદુ (૨૧૧-૨૧૪)માં આવું દેખાડ્યું છે – “વિષય-સ્વરૂપ ૭ ) १. मोक्षाशयोऽपि नान्यत्र भवति गुरुभावमलप्रभावेण । यथागुरुव्याधिविकारे न जातु पथ्याशयः सम्यक् ॥ २. विषयस्वरूपानुबन्धेन भवति शुद्धो विधेह धर्मः। यत्ततो मोक्षाशयात्सर्वः किल सुन्दरो ज्ञेयः॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર – " विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ।। आद्यं यदेव मुक्त्यर्थं क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेयलेशभावाच्छुभं मतम् ।। द्वितीयं तु यमाद्येव लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह सम्यग्ज्ञानाद्ययोगतः ।। तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । प्रशान्तवृत्त्या सर्वत्र दृढमौत्सुक्यवर्जितम् ।।" ૨૦૫ ननु भवतु विषयशुद्धाद्यनुष्ठानत्रयमपुनर्बन्धकादौ कथञ्चित्सुन्दरं, तथापि वीतरागवचनप्रतिपादितस्यैव तद्गतस्यानुष्ठानस्यानुमोद्यत्वं, नान्यस्य, 'जो चेव भावलेसो सो चेव भगवओ अणुमओ' इत्यत्र भगवद्बहुमानरूपस्यैव भावलेशस्यानुमोद्यत्वप्रतिपादनादिति चेत् ? न, अन्यत्रापि भवाभिनन्दिदोषप्रतिपक्षमोक्षाशयभावस्य तत्त्वतो भगवद्बहुमानरूपत्वाद्, 'भवनिर्वेदस्यैव भगवद्बहुमानत्वात् [यश्चैव भावलेशः स चैव भगवतोऽनुमतः ।] ' इति ललितविस्तरापञ्जिकावचनात्, स्वरूपशुद्धं चानुष्ठानं અને અનુબંધ એ ત્રણ ભેદે અનુષ્ઠાનને શુદ્ધ કહ્યું છે. આમાં પણ ઉત્તરોત્તર અનુષ્ઠાનને વધુ પ્રધાન (શુદ્ધ) જાણવું. ‘આનાથી મારો મોક્ષ થાઓ' ઇત્યાદિ અભિપ્રાય પૂર્વક મોક્ષ માટે જે આત્મહત્યા વગેરે કરાય છે તે પહેલું વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. સ્વરૂપે અશુદ્ધ એવું પણ આ અનુષ્ઠાન મોક્ષની ઉપાદેયતાના અંશયુક્ત હોઈ શુભ છે. લોકદષ્ટિએ ધર્મ તરીકે લેખાતું જે યમ-નિયમાદિ અનુષ્ઠાન સમ્યગ્ જ્ઞાનાદિ ન હોવાના કા૨ણે જૈન શાસ્ત્રાનુસારી નથી હોતું તે બીજું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. એ જ યમનિયમાદિ અનુષ્ઠાન જો જીવાદિ તત્ત્વના સમ્યપરિજ્ઞાન પૂર્વક હોય, તેમજ પ્રશાન્ત વૃત્તિના કારણે સર્વત્ર અત્યંત ઔત્સુક્યરહિત હોય તો એ ત્રીજા પ્રકારનું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે.” શંકા : અપુનર્બંધકાદિના વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાનો ભલે આ રીતે કથંચિત્ સુંદર હોય, છતાં પણ જિનાગમમાં જેનું પ્રતિપાદન કર્યું હોય તેવું જ તેનું અનુષ્ઠાન અનુમોદનીય છે, બીજું નહિ, કેમ કે “તે તે અનુષ્કાનાદિમાં જે ભાવાંશ હોય તે જ ભગવાનને સંમત છે.” ( ) ઇત્યાદિ ગ્રન્થમાં ભગવાન પરના બહુમાન રૂપ ભાવાંશને જ અનુમોદનીય કહ્યો છે. (મોક્ષાશયનો ભાવ એ તત્ત્વથી ભગવદ્ બહુમાન રૂપ) સમાધાન ઃ તમારી શંકા યોગ્ય નથી. કેમ કે જિનાગમથી અપ્રતિપાદિત અનુષ્ઠાનમાં પણ તેઓનો ભવાભિનંદી દોષોના પ્રતિપક્ષભૂત મોક્ષાશયરૂપ શુભભાવ તો ભળેલો જ હોય છે. મોક્ષના આશયરૂપ આ ભાવ ભવર્નિવેદરૂપ છે. વળી લલિતવિસ્તરાની પંજિકા ટીકામાં કહ્યું છે કે ‘ભવનિર્વેદ જ ભગવદ્બહુમાનરૂપ છે.’ તેથી મોક્ષાશય પણ ભગવદ્બહુમાન રૂપ ફલિત થતો હોઈ અપુનર્બંધકાદિના, જિનાગમમાં સાક્ષાદ્ નહિ કહેલા અન્ય અનુષ્ઠાનો પણ અનુમોદનીય હોવા સિદ્ધ થાય જ છે. તેમજ કોઈ १. यश्चैव भावलेशः स चैव भगवतोऽनुमतः । Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ सर्वत्रापि तत्त्वतो भगवत्प्रणीतमेवेति तत्प्रशंसया भवत्येव भगवद्बहुमानः । व्युत्पन्ना ह्यन्यशास्त्रे कथञ्चिदुपनिबद्धानपि मार्गानुसारिगुणान् भगवत्प्रणीतत्वेनैव प्रतियन्ति । तदाहुः श्रीसिद्धसेनસૂરઃ – सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तसंपदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगत्प्रमाणं जिन! वाक्यविघुषः ।। इति । (द्वात्रिंशद् द्वात्रिंशिका १/३०) नन्दिवृत्तावप्येवमेवोक्तं - 'परदर्शनशास्त्रेष्वपि हि यः कश्चित्समीचीनोऽर्थः संसारासारतास्वर्गापवर्गादिहेतुः प्राण्यहिंसादिरूपः स भगवत्प्रणीतशास्त्रेभ्य एव समुद्धृतो वेदितव्यः । न खल्वतीन्द्रियार्थपरिज्ञानमन्तरेणातीन्द्रियः प्रमाणाबाधितार्थः पुरुषमात्रेणोपदेष्टुं शक्यते, अविषयत्वाद् । न चातीन्द्रियार्थपरिज्ञानं परतीथिकानामस्तीत्येतदग्रे वक्ष्यामः, ततस्ते भगवत्प्रणीतशास्त्रेभ्यो मौलं समीचीनमर्थलेशमुपादाय पश्चादभिनिवेशवशतः स्वस्वमत्यनुसारेण तास्ताः स्वस्वप्रक्रियाः प्रपञ्चितवन्तः । उक्तं च स्तुतिकारेण - ‘सुनिश्चितं इत्यादि' ।।' ननु दयादिवचनानि परमते तत्त्वतो जिनवचनमूलान्यपि स्वस्वमताधिदेवतावचनत्वेन परिगृहीतપણ ધર્મમાં રહેલ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વાસ્તવિક રીતે તો જિનપ્રણીત જ છે. તેથી તેની પ્રશંસાથી ભગવર્બહુમાન્ થાય જ છે. પ્રજ્ઞાવાન પુરુષો તો અન્યશાસ્ત્રોમાં કોઈક રીતે કહેવાઈ ગયેલા માર્ગાનુસારી ગુણોને જિનોક્ત હોવા તરીકે જ સ્વીકારે છે. જેમકે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે કહ્યું છે કે (દ્વા. ૧-૩૦) “અમને આ વાતનો પૂરેપૂરો નિશ્ચય થઈ ગયો છે કે અન્ય શાસ્ત્રોમાં જે કોઈ સુવચનોની સંપત્તિ ઝળહળે છે તે હે જિન ! તારા જ ચૌદ પૂર્વ રૂપ મહાસમુદ્રમાંથી ઉદ્ધરેલા (ઊડેલા) છે. તારા વચનરૂપી બિંદુઓને ઊડવાનું ક્ષેત્ર જગપ્રમાણ છે.... અર્થાત્ આખા જગમાં એ સુંદર વચનો પથરાયેલાં છે.” શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અન્ય દર્શનના શાસ્ત્રોમાં પણ જે કોઈ સંસારની અસારતા જણાવનાર કે સ્વર્ગ-મોક્ષાદિના હેતુભૂત જીવઅહિંસા વગેરે રૂપ સમીચીન અર્થ જોવા મળે છે તે જિનોક્તશાસ્ત્રોમાંથી જ ઉદ્ધત થયેલો જાણવો, કેમ કે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન વગર અતીન્દ્રિય પદાર્થની પ્રમાણથી અબાધિત પ્રરૂપણા ગમે તે પુરુષ કરી દે એ વાત શક્ય નથી તે પણ એટલા માટે કે એ અતીન્દ્રિય પદાર્થો તેનો (તેના અનતિશાયી જ્ઞાનનો) વિષય હોતા નથી. “પરતીર્થિકોને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન હોતું નથી' એ અમે આગળ જણાવીશું. એટલે તેઓએ ભગવત્પણીત શાસ્ત્રોમાંથી મૂળભૂત સમીચીન પદાર્થના મુખ્ય અંશને જાણીને પછી અભિનિવેશાદિવશાત્ પોતપોતાની મતિ અનુસાર પોતપોતાની તે તે પ્રક્રિયાઓ રચી છે એ નિશ્ચિત થાય છે. સ્તુતિકાર શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજે પણ કહ્યું છે કે સુનિશ્ચિતં......... ઇત્યાદિ.” શંકાઃ અન્ય દર્શનમાં રહેલ દયાદિપ્રતિપાદકવચનો વાસ્તવમાં જિનવચનમૂલક હોવા છતાં તે Page #250 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના પ્રશંસા વિચાર ૨૦૭ त्वादेव नानुमोदनीयानि, अत एव मिथ्यादृष्टिभिः स्वस्वदेवताबिम्बत्वेन परिगृहीताऽर्हत्प्रतिमाऽप्युपासकदशाङ्गादिष्ववन्द्यत्वेन प्रतिपादितेति चेत् ? अत्र वदन्ति संप्रदायविदः - .'यथा मिथ्यादृक्परिगृहीता तीर्थकृत्प्रतिमा मिथ्यात्वाभिवृद्धिनिवारणाय न विशेषेण नमस्क्रियते, सामान्येन तु 'जं किंचि नाम तित्थं' इत्यादिना 'जावंति चेइआई' इत्यादिना चाभिवन्द्यते एव, तत्त्वतस्तासामपि तीर्थत्वात् जिनबिम्बत्वाच्च, तथाऽत्रापि मिथ्यादृशां गुणाः ‘सर्वेषां जीवानां दयाशीलादिकं शोभनं' इत्येवं सामान्यरूपेणानुमोद्यमानाः केन वारयितुं शक्यन्ते?' इति, उक्तं चैतत् धर्मबिन्दुसूत्रवृत्त्योरपि (२-३) सद्धर्मदेशनाधिकारे साधारण्येन लोकलोकोत्तरगुणप्रशंसाप्रतिपादनात्, तथाहि-“साधारणगुणप्रशंसा' इति, साधारणानां लोकलोकोत्तरयोः सामान्यानां, गुणानां प्रशंसा–पुरस्कारो, देशनार्हस्याग्रतो विधेया । यथा प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः ।। अनुत्सेको लक्ष्म्या निरभिभवसाराः परकथाः, श्रुते चासन्तोषः कथमनभिजाते निवसति ।।' इति । દર્શનમાં રહેલા જીવો તે વચનોને પોતપોતાના અભિમત દેવના વચન તરીકે જ સ્વીકારે છે. તેથી સ્વસ્વદેવોક્ત તરીકે કરાતાં તે અનુષ્ઠાનોને અનુમોદનીય કેમ મનાય? તાત્પર્ય એ છે કે જેમ મિથ્યાત્વીઓએ પોતપોતાના દેવ તરીકે સ્વીકારેલ જિનબિંબને ઉપાસકદશાંગ વગેરેમાં અવંદનીય તરીકે કહ્યું છે. તેમ મૂળમાં જિનોક્ત એવું પણ અનુષ્ઠાન જો અન્ય દેવોક્ત અનુષ્ઠાન તરીકે સ્વીકારાયેલું હોય તો અનુમોદનીય નથી. (મિથ્યાત્વીના ગુણો પણ સામાન્યરૂપે અનુમોદનીય) સમાધાનઃ આ બાબતમાં સંપ્રદાયના જાણકારોનો અભિપ્રાય આવો છે – મિથ્યાદૃષ્ટિએ સ્વદેવ તરીકે માનેલી અરિહંતની પ્રતિમાને વંદનાદિ કરવામાં આવે તો જોનાર વગેરેનું મિથ્યાત્વ પ્રબળ બને છે. તેથી તેની પ્રતિમાને સાક્ષાત્ વિશેષ રૂપે (તે પ્રતિમા પાસે જઈને તેને જ ઉદેશીને) નમસ્કારાદિ કરાતાં નથી. છતાં મિથ્યાત્વની વૃદ્ધિ ન થાય એ રીતે સામાન્યથી તો “અંકિંચિનામ તિર્થં... “જાવંતિ ચેઈઆઈ.” ઈત્યાદિ સૂત્રો દ્વારા વંદના કરાય જ છે. કેમ કે વાસ્તવમાં તે પ્રતિમા પણ તીર્થરૂપ છે જ અને ચૈત્ય (જિનબિંબ) રૂપ પણ છે જ. એમ “બધા જીવોના દયા-શીલ વગેરે ગુણો સુંદર છે' ઇત્યાદિ સામાન્ય રૂપે કરાતી મિથ્યાત્વીના ગુણોની પણ અનુમોદનાને કોણ અટકાવી શકે છે? ધર્મબિંદુ સૂત્ર (૨-૩) અને તેની વૃત્તિમાં સદ્ધમદશનાધિકારમાં સાધારણ રીતે લૌકિક અને લોકોત્તર ગુણોની પ્રશંસાનું પ્રતિપાદન કરવા દ્વારા આ જ વાત કહી છે. તે આ રીતે – “સાધારણ ગુણ પ્રશંસા... લોક અને લોકોત્તરમાં રહેલા હોય તેવા સાધારણ ગુણોની દેશનાયોગ્ય શ્રોતા આગળ પ્રશંસા કરવી. જેમકે ગુપ્ત રીતે દાન કરવું, ઘરે અતિથિ વગેરે આવે ત્યારે સંભ્રમ-રોમાંચાદિ થવા, કોઈ પર પ્રિયaઉપકાર કરીને જાહેરમાં બોલવું - ૨. િિશનામ તીર્થન ... ૨. યાન્તિ ચૈત્યાન (લૈત્યવંદનવૃત્રાળ) - - - - - - - - - - - - Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ इयं च पुरुषविशेषानुपग्रहात्सामान्यप्रशंसैवेति । यद्यप्यत्रापि वाक्यार्थस्य विशेष एव पर्यवसानं, तथापि साधारणगुणानुरागस्यैवाभिव्यङ्ग्यत्वान्न मिथ्यात्वाभिवृद्धिरिति द्रष्टव्यम् । स्यादत्र परस्येयमाशङ्का - 'एवं सति मिथ्यादृष्टेः पुरुषविशेषस्य दयाशीलादिगुणपुरस्कारेण प्रशंसा न कर्त्तव्या स्यात्, अन्यतीर्थिकपरिगृहीतार्हत्प्रतिमाया विशेषेणावन्द्यत्ववदन्यतीर्थिकपरिगृहीतगुणानामपि विशेषतोऽप्रशंसनीयत्वात्, दोषवत्त्वेन प्रतिसन्धीयमाने पुरुषे तद्गतगुणप्रशंसायास्तद्गतदोषानुमतिपर्यवसितत्वात्, अत एव सुखशीलजनवन्दनप्रशंसयोस्तद्गतप्रमादस्थानानुमोदनाऽऽपत्तिरुक्ता - "किइकम्मं च पसंसा सुहसीलजणंमि कम्मबंधाय । जे जे पमायठाणा ते ते उववृहिया हंति ।।" इत्यादिनाऽऽवश्यकादाविति' । तत्र ब्रूमः-यदि नाम तद्गतदोषज्ञानमेव तत्प्रशंसायास्तदीय નહિ, બીજાએ પોતાના પર કરેલા ઉપકારને સભામાં યાદ કરવા, લક્ષ્મીનો ગર્વ ન કરવો, નિંદાપરાભવ વગેરેથી શૂન્ય જ પરકથા કરવી, શાસ્ત્ર ભણવામાં અસંતોષ રાખવો, આવા બધા ગુણો જીવમાં સુંદરતા આવ્યા વગર શી રીતે હોય?” આવું કથન કોઈ જૈનમાર્ગસ્થ કે ઇતરમાર્ગસ્થ પુરુષ વિશેષને ઉદ્દેશીને બોલાતું ન હોવાથી સામાન્ય પ્રશંસા રૂપ જ છે. જો કે અહીં પણ વાક્યર્થ પુરુષવિશેષમાં જ ફલિત થાય છે, છતાં પણ એનાથી સાધારણ ગુણોનો અનુરાગ જ અભિવ્યક્ત થતો હોઈ મિથ્યાત્વની વૃદ્ધિ થતી નથી એ જાણવું. અહીં કોઈને શંકા થાય કે (દોષસહચરિત ગુણની અનુમોદના દોષની અનુમોદનામાં પરિણમે?) શંકાઃ આ રીતે તો કોઈ મિથ્યાત્વી વ્યક્તિવિશેષની તેના દયા શીલ વગેરે ગુણોને આગળ કરીને પણ પ્રશંસા કરી શકાશે નહિ, કેમકે અન્ય તીર્થિક વડે પરિગૃહીત જિનબિંબ જેમ વિશેષ પ્રકારે અવંદ્ય છે તેમ અન્યતીર્થિક વડે પરિગૃહીત ગુણો પણ વિશેષ પ્રકારે (તે પુરુષના ઉલ્લેખપૂર્વક) તો અપ્રસંશનીય જ છે. કારણ કે મિથ્યાત્વ વગેરે રૂપ દોષ જણાયા પછી તે વ્યક્તિમાં રહેલા ગુણોની કરેલી પ્રશંસા તેમાં રહેલાં દોષોની અનુમોદનામાં જ ફલિત થાય છે. માટે તો સુખશીલતાને આચરનાર શિથિલવિહારી સાધુને કરાતાં વંદન-પ્રશંસા તેમાં રહેલા પ્રમાદોની અનુમોદના રૂપે પરિણમે છે એવું આવશ્યક વગેરે શાસ્ત્રમાં કહ્યું છે. જેમ કે સુખશીલજન વિશે કરેલાં વંદન અને પ્રશંસા કર્મબંધ માટે થાય છે, કેમ કે તેનામાં જે જે પ્રમાદો રહ્યા હોય તે બધાની આ વંદન અને પ્રશંસાથી ઉપબૃહણા થાય છે.” સમાધાનઃ આ શંકા અંગે અમારું કહેવું છે કે ગુણવાનું વ્યક્તિમાં રહેલા દોષનું જ્ઞાન જ જો १. कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपबृंहितानि भवन्ति । Page #252 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૨૦૯ तद्दोषानुमतिपर्यवसायकमिति मिथ्यादृष्टिगुणप्रशंसात्यागस्तवाभिमतस्तदाऽविरतसम्यग्दृष्टेः सम्यक्त्वादिगुणप्रशंसाऽप्यकर्त्तव्या स्यात्, तद्गताविरतिदोषज्ञानात्तस्यास्तदनुमतिपर्यवसानात् । <0 अथाविरतसम्यग्दृष्ट्यादावविरत्यादेर्न स्फुटदोषत्वं, स्फुटदोषप्रतिसन्धानमेव च तद्गतप्रशंसाया दोषानुमतिपर्यवसानबीजम्, अत एव शैलकराजर्षिप्रभृतीनां पार्श्वस्थत्वादिस्फुटदोषप्रतिसन्धाने हीलनीयत्वमेवोक्तं शास्त्रे, न तु गुणसामान्यमादाय प्रशंसनीयत्वं, तत्कालीनतत्प्रशंसाया दोषानुमतिरूपत्वाद्, इत्यविरतसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिगुणानुमोदने न दोष इति चेत्, तर्हि मार्गानुसारिणां मिथ्यादृशां मिथ्यात्वमपि न स्फुटो दोषः, तत्त्वेतरनिन्दनाद्युपहितप्रबलमिथ्यात्वस्यैव स्फुटदोषत्वादिति तद्गतगुणप्रशंसायामपि न दोषः । अवश्यं चैतदित्थं प्रतिपत्तव्यं, अन्यथा मेघकुमारजीव - हस्तिनोऽपि दयागुणपुरस्कारेण प्रशंसाऽनुपपत्तिरिति । अन्यतीर्थिकपरिगृहीतत्वं चार्हत्प्रतिमाया તેનામાં રહેલા ગુણોની પ્રશંસાને તેના તે દોષની અનુમોદના રૂપે પરિણમાવી દેતું હોય અને તેથી મિથ્યાત્વીના ગુણોની પ્રશંસા કરવી ન જોઈએ, એવો તમારો અભિપ્રાય હોય તો આપત્તિ એ આવશે કે અવિરતસમ્યક્ત્વીના સમ્યગ્દર્શનાદિ ગુણોની પણ પ્રશંસા કરી શકાશે નહિ, કેમ કે તેનામાં રહેલ અવિરતિ દોષના જ્ઞાનથી તે પ્રશંસા પણ અવિરતિ દોષની અનુમોદનારૂપે પરિણમવાની છે. શંકાઃ અવિરત સમ્યક્ત્વી વગેરેમાં રહેલ અવિરતિ વગેરે વ્યક્તદોષ નથી. જ્યારે ગુણોની પ્રશંસાને દોષની અનુમોદનામાં ફલિત કરવાનું નિમિત્ત તો વ્યક્ત દોષનું અનુસંધાન જ બને છે. તેથી જ તો શૈલકરાજર્ષિ વગેરેમાં પાસસ્થાપણા વગેરે વ્યક્તદોષનું અનુસંધાન થયા પછી તેઓ હીલનીય હોવા જ શાસ્ત્રમાં કહ્યા છે, નહિ કે બીજા સામાન્ય ગુણોને આગળ કરીને પણ પ્રશંસનીય હોવા, કેમ કે સ્ફુટ દોષના પ્રતિસંધાનકાલે થયેલી તેમની પ્રશંસા એ તે દોષની અનુમોદનારૂપ છે. તેથી અવિરતસમ્યક્ત્વીના સમ્યક્ત્વ વગેરે ગુણોની અનુમોદના કરવામાં તેના અવ્યક્ત અવિરતિદોષ વગેરેની અનુમોદના થઈ જવા રૂપ દોષ થતો નથી. (માર્ગાનુસારીના ગુણોની અનુમોદના મિથ્યાત્વની અનુમોદનામાં ન પરિણમે) સમાધાન ઃ એ રીતે માર્ગાનુસારી મિથ્યાત્વીઓનું મિથ્યાત્વ પણ કાંઈ વ્યક્ત દોષ નથી કે જેથી તેના ગુણોની પ્રશંસા મિથ્યાત્વદોષની અનુમોદનામાં પરિણમે. સુદેવાદિતત્ત્વની નિંદાથી અને કુદેવાદિ અતત્ત્વની પ્રશંસાથી યુક્ત પ્રબળ મિથ્યાત્વ જ વ્યક્ત દોષરૂપ છે, જે માર્ગાનુસારીમાં હોતો નથી. “આમ માર્ગાનુસારી જીવોના ગુણોની પ્રશંસામાં કોઈ દોષ લાગતો નથી.” એવું માનવું આવશ્યક પણ છે જ, કેમકે નહીંતર તો મેઘકુમારના જીવ હાથીની પણ દયા વગેરેને આગળ કરીને કરાયેલી પ્રશંસા અસંગત થઈ જાય. “અન્યતીર્થિકથી પરિગૃહીત હોવાપણું એ જિનપ્રતિમા માટે જેમ વ્યક્તદોષરૂપ બની જાય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ मिव दयादिगुणेषु न स्फुटो दोषः, दयादिगुणानामभिनिविष्टान्यतीर्थिकसाक्षिकत्वाभावेन मिथ्यात्वाभावात्, प्रत्युत तत्त्वतो जिनप्रवचनाभिहितत्वप्रतिसन्धानेन तदस्फुटीकृतमेव । अतः 'स्तोकस्यापि भगवदभिमतस्य गुणस्योपेक्षा न श्रेयसी' इत्यध्यवसायदशायां तत्प्रशंसा गुणानुरागातिशयद्वारा कल्याणावहा । अत एव गुणानुरागसङ्कोचपरिहाराय स्तोकगुणालम्बनेनापि भक्त्युद्भावनं विधेयमित्युपदिशन्ति पूर्वाचार्याः । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योः - "दंसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्तं भत्तीए पूयए तं तहिं भावं ।।" "दर्शनं च=निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं, ज्ञानं च=आचारादि, चारित्रं च-मूलोत्तरगुणानुपालनात्मकं, दर्शनज्ञानचारित्रं द्वन्द्वैकवद्भावः, एवं तपश्च=अनशनादि, विनयश्च=अभ्युत्थानादिरूपस्तपोविनयम्, एतद्दर्शनादि यत्र पार्श्वस्थादौ पुरुषे यावत् यत्परिमाणं स्वल्पं बहु वा, पश्येत् जानीयात्, तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव भक्त्या कृतिकर्मादिलक्षणया पूजयेद्" इति । तेन मार्गानुसारिकृत्यं सर्वमपि भावयोगादनुमोदनीयं प्रशंसनीयं चेति सिद्धम् ।।३५।। તેમ દયાદિગુણો માટે કાંઈ વ્યક્તદોષરૂપ બની જતું નથી. એમાં કારણ એ છે કે દયાદિગુણો અભિનિવિષ્ટ અન્ય તીર્થિકોને સાક્ષી કરીને બતાવાતા નથી. માટે માર્ગાનુસારી અન્ય તીર્થિકના પ્રશંસા કરાતા તે ગુણો અભિનિવિષ્ટ જીવોના મિથ્યાત્વની વૃદ્ધિનો હેતુ બનતા નથી. ઉપરથી “ઓ હો ! આ દયાદિગુણો વાસ્તવિક રીતે તો જિનપ્રવચનમાં કહ્યા છે” ઇત્યાદિ પ્રતિસંધાન દ્વારા મિથ્યાત્વને અવ્યક્ત (મંદ) કરનારા જ છે. તેથી “ભગવાનને સંમત નાના ગુણની પણ ઉપેક્ષા હિતાવહ નથી” એવા અધ્યવસાય વખતે તે દયાદિ નાના ગુણોની પ્રશંસા પણ ગુણાનુરાગને ચઢિયાતો બનાવવા દ્વારા કલ્યાણકારી બને છે. તેથી જ તો ગુણાનુરાગ સાંકડો ન થઈ જાય એ માટે “અલ્પગુણને જોઈને પણ ભક્તિ ઊભરાવવી” એવો પૂર્વાચાર્યો ઉપદેશ આપે છે. બૃહત્કલ્પ ભાષ્ય ()માં કહ્યું છે – જે જીવમાં જેટલા જિનપ્રજ્ઞપ્ત દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિનયને જુએ તેમાં તે ભાવને ભક્તિથી પૂજવો” આની વૃત્તિ આ પ્રમાણે - “નિઃશંકિતાદિ ગુણયુક્ત સમ્યકત્વ, આચારાંગાદિનું જ્ઞાન, મૂળઉત્તરગુણના અનુપાલનરૂપ ચારિત્ર, અનશનાદિ તપ અને અભ્યત્થાનાદિ રૂપ વિનય, જિનપ્રજ્ઞપ્ત આ ભાવોને પાસત્થા વિગેરેમાં જેટલા ઓછાવત્તા પ્રમાણમાં જુએ, તેમાં રહેલા તે ભાવને સ્વચિત્તમાં લાવી તેટલા પ્રમાણવાળી વંદનાદિરૂપ ભક્તિથી પૂજવો.” તેથી બધું માર્ગાનુસારી કૃત્ય મોક્ષાશય વગેરે ભાવયુક્ત હોઈ અનુમોદનીય અને પ્રશંસનીય છે એ વાત સિદ્ધ થાય છે. તેથી જે જે અનુમોદનીય હોય તે તે પ્રશંસનીય હોય અને જે જે પ્રશંસનીય હોય તે १. दर्शनज्ञानचरित्रं, तपोविनयं यत्र यावत् पश्येत् । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत् तं तत्र भावम् ॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર ततश्च 'मिथ्यादृशां गुणा न ग्राह्याः' इति कदाग्रहः परित्याज्य इत्यभिप्रायेणाह - इअ लोइअलोउत्तरसामन्नगुणप्पसंसणे सिद्धे । मिच्छदिट्ठीण गुणे ण पसंसामोत्ति दुव्वयणं ।।६।। इति लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्धे । मिथ्यादृष्टीनां गुणान् न प्रशंसाम इति दुर्वचनम् ।।३६ ।। इअत्ति । इति अमुना प्रकारेण, लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्ध इष्टसाधनत्वेन व्यवस्थिते, 'मिथ्यादृष्टीनां गुणान्न प्रशंसामः' इति दुर्वचनं, गुणमात्सर्यादेव तथावचनप्रवृत्तेः, न च 'नैवंभूतं मात्सर्यादेवोच्यते किन्तु सम्यग्दृष्टिमिथ्यादृष्टिसाधारणगुणप्रशंसया विशेषगुणातिशयभङ्गापत्तिभयादेव' इति शङ्कनीयं, एवं सति विरताविरतसाधारणसम्यक्त्वादिगुणप्रशंसाया अपि परिहारापत्तेः, तत्रापि विरतविशेषगुणातिशयभङ्गापत्तिभयतादवस्थ्यादिति ॥३६॥ दुर्वचनत्वं चास्य व्यक्त्या तत्प्रशंसाविधायकसद्वचनबाधात्सिद्ध्यतीति तदुपदर्शयति - તે અનુમોદનીય હોય એવી સમવ્યાપ્તિ થવાથી અનુમોદના-પ્રશંસા વચ્ચે વિષયના ભેદકૃત ભેદ સિદ્ધ થતો નથી. રૂપા (મિથ્યાત્વીના ગુણોને નહિ પ્રશંસીએ” એ દુર્વચન) તેથી ‘મિથ્યાત્વીઓના ગુણ ગ્રાહ્ય નથી' એવો કદાગ્રહ ત્યાજ્ય છે એવું જણાવવાના અભિપ્રાયથી પ્રકાર કહે છે – ગાથાર્થ આમ લૌકિક અને લોકોત્તરમાં સાધારણ ગુણોની પ્રશંસા કર્તવ્ય હોવી સિદ્ધ થતી હોઈ, “મિથ્યાદષ્ટિઓના ગુણોની અમે પ્રશંસા નહિ કરીએ એવું કહેવાતું વચન એ દુર્વચન છે. આમ લૌકિક-લોકોત્તર સાધારણ ગુણની પ્રશંસા ઈષ્ટસાધન છે એવું સિદ્ધ થએ છતે મિથ્યાત્વીઓના ગુણોની પ્રશંસા નહિ કરીએ” એવું કથન એ દુર્વચન જાણવું. કેમ કે ગુણો પરના માત્સર્યથી જ તેવું વચન બોલાય છે. “આવું વચન મિથ્યાત્વીઓનાં ગુણ પરના દ્વેષના કારણે જ બોલાય છે એવું નથી. પણ સમ્યકત્વી અને મિથ્યાત્વીમાં રહેલા સમાન ગુણોની પ્રશંસા કરવાથી સમ્યત્વીના વિશેષ ગુણોના ચઢિયાતાપણાનો મગજમાંથી ખ્યાલ નીકળી જવા રૂપ ભંગ થઈ જવાના ભયના કારણે બોલાય છે.” એવી દલીલ કરવી નહિ, કેમ કે તો પછી તો વિરત અને અવિરત સમ્યકત્વી એ બન્નેમાં સાધારણ રીતે રહેલા એવા સમ્યકત્વાદિ ગુણોની પ્રશંસા પણ છોડી દેવી પડશે, કારણ કે એવી પ્રશંસા કરવામાં પણ સાધુઓના વિશેષ ગુણોના અતિશયનો ભંગ થઈ જવાનો ભય તો ઊભો જ છે. li૩૬ll મિથ્યાત્વીના ગુણોની પ્રશંસા કરવાનું વિધાન કરનાર સર્વચનોનો વ્યક્ત રીતે બાધ થતો હોવાથી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ धर्मपरीक्षu भाग-१ / था-39 मग्गाणुसारिकिच्चं तेसिंपि अणुमोअणिज्जमुवइटुं । सिवमग्गकारणं तं गम्मं लिंगेहिं धीरेहिं ।।३७।। मार्गानुसारिकृत्यं तेषामप्यनुमोदनीयमुपदिष्टम् । शिवमार्गकारणं तद् गम्यं लिङ्गधीरैः ।।३७ ।। मग्गाणुसारित्ति । मार्गानुसारिकृत्यं तेषामपि मिथ्यादृशामपि अनुमोदनीयमुपदिष्टं भगवता । तदुक्तं चतुःशरणप्रकीर्णके - "अहवा सव्वं चिय वीयरायवयणाणुसारि जं सुकडं । कालत्तएवि तिविहं अणुमोएमो तयं सव्वं ।।" एतद्वृत्तिर्यथा "अथवेति सामान्यरूपप्रकारदर्शने, चियत्ति एवार्थे, ततः सर्वमेव, वीतरागवचनानुसारि-जिनमतानुयायि, यत्सुकृतं जिनभवन-बिम्बकारण-तत्प्रतिष्ठा-सिद्धान्तपुस्तकलेखन-तीर्थयात्रा-श्रीसङ्घवात्सल्य-जिनशासनप्रभावनाज्ञानाद्युपष्टंभ-धर्मसान्निध्य-क्षमा-मार्दव-संवेगादिरूपं मिथ्यादृक्संबन्ध्यपि मार्गानुयायिकृत्यं, कालत्रयेऽपि त्रिविधं= मनोवाक्कायैः कृतं कारितमनुमतं च यदभूद् भवति भविष्यति चेति तत्तदित्यर्थः, तत्सर्वं निरवशेषं, अनुमन्यामहे= हर्षगोचरतां प्रापयाम इति ।।" ननु मार्गानुसारिकृत्यं न जैनाभिमतधार्मिकानुष्ठानानुकारिमिथ्यादृष्टिमार्गपतितं क्षमादिकं, किन्तु ઉપરોક્ત વચન દુર્વચન તરીકે સિદ્ધ થાય છે. એવું ગ્રન્થકાર જણાવે છે – ગાથાર્થ તેઓના=મિથ્યાત્વીઓના પણ માર્ગાનુસારી કૃત્યને અનુમોદનીય કહ્યું છે. ધીર પુરુષોએ તે કૃત્યને તેના લિંગો વડે મોક્ષમાર્ગના કારણ તરીકે જાણવું જોઈએ. સમ્યકત્વને અનભિમુખ મિથ્યાત્વીઓના પણ માર્ગાનુસારી કૃત્યને ભગવાને અનુમોદનીય કહ્યું छ.४ यतुःश२५ प्री[shi sझुंछ ()-"अथवा वीतरागवयनने अनुसरनाisरासर બંધાવવું-પ્રતિમા ભરાવવી, તેની પ્રતિષ્ઠા કરાવવી-શાસ્ત્રો લખાવવા - તીર્થયાત્રા-શ્રી સંઘ વાત્સલ્યજિનશાસનની પ્રભાવના-સ્વપરના જ્ઞાનાદિનો આધાર બનવું - ધર્મસાન્નિધ્ય ક્ષમા-મૃદુતા-સંવેગ વગેરે રૂપ મિથ્યાષ્ટિનું પણ માર્ગાનુસારી કૃત્ય ત્રણે કાળમાં મન-વચન-કાયાથી કરણ-કરાવણ કે અનુમોદન રૂપે થયું હોય તે બધાને જ અમે અનુમોદીએ છીએ, અર્થાત્ તે બધાનો અમે હરખ અનુભવીએ છીએ. અહીં “અથવા' શબ્દ સામાન્ય પ્રકાર દેખાડવા માટે અને “ચિય' શબ્દ “જ કાર અર્થમાં વપરાયો છે.” જૈન અભિમત અનુષ્ઠાનને અનુસરનારા અને મિથ્યામાર્ગમાં રહેલા એવા એ ક્ષમાદિ કૃત્યો - - - १. अथवा सर्वमेव वीतरागवचनानुसारि यत्सुवृत्तम्। कालत्रयेऽपि त्रिविधमनुमोदे तकं सर्वम् । - - - - - Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ O અનુમોદના-પ્રશંસા વિચાર सम्यक्त्वाभिमुखगतं जैनाभिमतमेव, तच्च सम्यग्दृष्टिगतानुष्ठानान्न पार्थक्येन गणयितुं शक्यम् इत्याशङ्कायामाह-तन्मार्गानुसारिकृत्यं शिवमार्गस्य ज्ञानदर्शनचारित्रलक्षणस्य कारणं धीरैः निश्चितागमतत्त्वैः, लिङ्गः='पावं ण तिव्वभावा कुणइ' इत्याद्यपुनर्बन्धकादिलक्षणैर्गम्यम् । अयं भावः-सम्यग्दृष्टिकृत्यं यथा वस्तुतश्चारित्रानुकूलमेवानुमोदनीयं तथा मार्गानुसारिकृत्यमपि सम्यक्त्वानुकूलमेव, स्वल्पकालप्राप्तव्यफलज्ञानं च तत्रानुमोदनीयतायां न तन्त्रं, किन्तु स्वलक्षणज्ञानमेव । तथा च यत्र भवाभिनन्दिदोषप्रतिपक्षगुणानामपुनर्बन्धकादिलक्षणानां निश्चयस्तत्र मार्गानुसारिकृत्यानुमोदनायां न बाधकं, विविच्याग्रिमकालभाविफलज्ञानस्य प्रवर्तकत्वे तु छद्मस्थस्य प्रवृत्तिमात्रोच्छेदप्रसङ्ग इति । अत एव मार्गानुयायिकृत्यं लक्षणशुद्धं जिनभवनकारणाद्येवोक्तं, तस्यैव માર્ગાનુસારી કૃત્યરૂપ નથી, કિન્તુ સમ્યકત્વને અભિમુખ થયેલ જીવના સાધુ-દાનાદિરૂપ જૈન અભિમત કૃત્યો જ તેવા છે. અને તે અનુષ્ઠાનોને તો સમ્યકત્વીના અનુષ્ઠાનમાં જ અંતર્ગત ગણી લેવાના છે. માટે મિથ્યાત્વીના તો કોઈ (તે સિવાયના) અનુષ્ઠાનો અનુમોદનીય નથી.” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે તે માર્ગાનુસારી કૃત્યને આગમતત્ત્વનો નિશ્ચય પામેલા ધીરપુરુષોએ અપુનબંધકાદિના “તીવ્રભાવે પાપ ન કરવું' ઇત્યાદિ લક્ષણોથી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના કારણ તરીકે જાણવા. અર્થાત્ અપુનબંધકાદિના લક્ષણો દ્વારા મોક્ષમાર્ગના કારણ તરીકે જે ક્ષમાદિનો નિશ્ચય થાય તે પણ માર્ગાનુસારી કૃત્ય જ છે અને તેથી અનુમોદનીય છે. (ભાવિ ફળના નિશ્ચયને પ્રવર્તક માનવામાં દોષ) અહીં આ રહસ્ય છે-સમ્યગ્દષ્ટિનું જે કૃત્ય ચારિત્રને અનુકૂળ હોય તે જ જેમ વસ્તુતઃ અનુમોદનીય છે તેમ માર્ગાનુસારીનું પણ તે જ કૃત્ય અનુમોદનીય છે જે સમ્યકત્વને અનુકૂળ હોય. વળી “જે કૃત્ય અલ્પકાળમાં ચારિત્રાદિરૂપ કે સમ્યકત્વાદિરૂપ સ્વફળ લાવી આપતું દેખાય તે જ અનુમોદનીય બને છે' એવો નિયમ નથી, કિન્તુ “જે કૃત્યની સાથે “પાપનું તીવ્રભાવે અકરણ' વગેરે રૂપ અપુનર્બધનપણાંના (એમ સમ્યત્વાદિના) લક્ષણો જણાતા હોય તે સઘળું કૃત્ય અનુમોદનીય બને છે” (પછી ભલે ને એ કૃત્ય પછીના નજીકના ભવિષ્યમાં સમ્યકત્વ (કે ચારિત્ર) વગેરે રૂપ તેના ફળની પ્રાપ્તિ થવાની ન પણ હોય !) એવો નિયમ છે. માટે જે જીવમાં ભવાભિનંદી-દોષોના વિરોધી એવા અપુનબંધકપણાંના લક્ષણોનો નિશ્ચય થાય છે તેના માર્ગાનુસારી કૃત્યોની અનુમોદનાને કોઈ અટકાવી શકતું નથી. બાકી, માત્ર અનુમોદના માટે જ નહિ, સામાન્યથી કોઈપણ પ્રવૃત્તિ માટે જો અગ્રિમકાળભાવી ફળના જ્ઞાનને જ પ્રવર્તક માનવાનું હોય (એટલે કે “ભવિષ્યમાં જે ફળવિશેષ મળવાનું હોય તેનો પહેલેથી જ નિશ્ચય થાય તો જ પ્રવૃત્તિ થાય' એવું જો માનવાનું હોય) તો છબસ્થની પ્રવૃત્તિમાત્રનો ઉચ્છેદ જ થઈ જશે, કેમકે • १. पापं न तीव्रभावात् करोति । f = == - - - - - - - - - - - ~ - Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ मोक्षमार्गकारणत्वाद्, मोक्षमार्गो हि भावाज्ञा सम्यग्दर्शनादिरूपा, तत्कारणं चापुनर्बन्धकचेष्टा द्रव्याज्ञा, तत्र भावाज्ञा मोक्षं प्रति कारणत्वेनानुमोदनीया, द्रव्याज्ञा तु कारणकारणत्वेनेति न कश्चिद्दोष इति । तदिदमुक्तं व्यक्त्यैवाराधनापताकायां - अह दुक्कडगरहानलज्झामियकम्मिंधणो पुणो भणइ । सुकडाणुमोअणं तिव्वसुद्धपुलयंचियसरीरो ।। चउतीसबुद्धअइसअअट्ठमहापाडिहेरधम्मकहा । तित्थपवत्तणपभिई अणुमोएमि जिणिंदाणं ।। सिद्धत्तमणंताणं वरदंसणनाणसुक्खविरिआइ । इगतीसं सिद्धगुणे अणुमन्ने सव्वसिद्धाणं ।। पंचविहं आयारं देसकुलाई गुणे य छत्तीसं । सिस्सेसु अत्थभासणपमुहं सूरीण अणुमोए ।। अंगाणं उवंगाणं पइण्णसुअछेअमूलगंथाणं । उवज्झायाणं अज्झावणाइ सव्वं समणुमन्ने ।। સામાન્ય છદ્મસ્થોને ભાવિફળવિશેષનો એ ફળ મળે નહિ ત્યાં સુધી (પૂર્વના પ્રવૃત્તિકાળમાં) નિશ્ચય થતો જ નથી. તેથી એ તો માત્ર ફળ લાવી આપનાર કારણોના સ્વરૂપ (લક્ષણ) ને જ જુએ છે. અને એ જોવા મળે તો પ્રવૃત્તિ કરવા માંડે છે. તેથી પ્રસ્તુત અનુમોદનાની બાબતમાં પણ એવું જ જાણવું. તેથી જ લક્ષણયુક્ત હોવાના કારણે શુદ્ધ એવા જિનમંદિર બંધાવવા વગેરે રૂપ કાર્યોને જ માગનુસારી કૃત્ય તરીકે કહ્યા છે, કેમ કે તેઓ જ મોક્ષમાર્ગના કારણભૂત છે. એમાં સમ્યગદર્શનાદિરૂપ ભાવઆજ્ઞા એ મોક્ષમાર્ગ છે અને અપુનબંધકના કૃત્યરૂપ દ્રવ્યઆજ્ઞા એ તેનું કારણ છે. તેમાં ભાવઆજ્ઞા એ મોક્ષનું કારણ હોવાથી અનુમોદનીય છે જ્યારે દ્રવ્યાજ્ઞા એ મોક્ષના કારણનું કારણ હોવાથી અનુમોદનીય છે. તેથી માર્ગનુસારી કૃત્યોને અનુમોદનીય માનવામાં કોઈ દોષ નથી. આ વાત આરાધનાપતાકામાં વ્યક્તપણે આ રીતે કહી (સુકૃત અનુમોદના) “દુષ્કૃતગહરૂપ અગ્નિથી જેનું કર્મરૂપ ઇંધન બની ગયું છે, જે તીવ્ર-શુદ્ધિવાળો તેમજ પુલકિત શરીરવાળો બન્યો છે, એવો તે હવે સુકૃતની અનુમોદના કરે છે. શ્રી જિનેશ્વર ભગવંતોના ચોત્રીસ અતિશય, જ્ઞાન, આઠ પ્રાતિહાર્યો, ધર્મદશના, તીર્થપ્રવર્તન વગેરે સુકૃતોને અનુમોદું છું. અનંતા સર્વ સિદ્ધ ભગવંતોના શ્રેષ્ઠ દર્શન-જ્ઞાન-સુખ-વીર્યને તેમજ એકત્રીશ સિદ્ધગુણોને હું અનુમોદું છું. આચાર્ય ભગવંતોના જ્ઞાનાચારાદિ પાંચ આચાર, દેશ-કુલાદિ છત્રીશ ગુણો તેમજ શિષ્યોને અર્થવાચના આપવી વગેરે રૂપ સુકૃતોને અનુમોદું છું. ઉપાધ્યાયોના અંગ-ઉપાંગ-પ્રકીર્ણકહ્યુત-છેદગ્રંથ-મૂલગ્રંથ આ બધાના १. अथ दुष्कृतगर्हानलध्मातकर्मेन्धनः पुनर्भणति । सुकृतानुमोदनं तीव्रशुद्धपुलकाञ्चितशरीरः ।। चतुस्त्रिशबुद्ध्यतिशयाष्टमहाप्रातिहार्यधर्मकथाः । तीर्थप्रवर्तनप्रभृतीरनुमोदयामि जिनेन्द्राणाम् ।। सिद्धत्वमनन्तानां वरदर्शनज्ञानसुखवीर्याणि । एकत्रिंशतं सिद्धगुणान् अनुमन्ये सर्वसिद्धानाम् ॥ पञ्चविधमाचारं देशकुलादीन्गुणांश्च षट्त्रिंशतम्। शिष्येष्वर्थभाषणप्रमुखं सूरीणामनुमोदे । अङ्गानामुपाङ्गानां प्रकीर्णकश्रुतच्छेदमूलग्रन्थानाम् । उपाध्यायानामध्यापनादि सर्व समनुमन्ये ॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર O ૨૧૫ समिईगुत्तीमहव्वयसंजमजइधम्मगुरुकुलणिवासं । उज्जुअविहारपमुहं अणुमोए समणसमणीणं ।। सामाइअपोसहाइं अणुव्वयाइं जिणिंदविहिपूयं । एक्कारपडिमप्पभिई अणुमन्ने सङ्घसड्डीणं ।। जिणजम्माइसु ऊसवकरणं तह महरिसीणं पारणए । जिणसासणंमि भत्तीपमुहं देवाण अणुमन्त्रे ।। तिरियाण देसविरइं पज्जंताराहणं च अणुमोए । सम्मद्दंसणलंभं अणुमन्ने नारयाणंपि ।। सेसाणं जीवाणं दाणरुइत्तं सहावविणिअत्तं । तह पयणुकसायत्तं परोवयारित्तं भव्वत्तं ।। दक्खिन्नदयालुत्तं पियभासित्ताइ विविहगुणणिवहं । सिवमग्गकारणं जं तं सव्वं अणुमयं मज्झ ।। पञ्चसूत्रावप्युक्तं–‘अणुमोएमि सव्वेसिं अरिहंताणमणुट्ठाणं, सव्वेसिं सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं साहुकिरियं सव्वेसिं सावगाणं मुक्खसाहणजोए, सव्वेसिं देवयाणं सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोए । होउ मे एसा अणुमोअणा ।। ' एतद्वृत्तिर्यथा-'अनुमोदेऽहमिति प्रक्रमः । सर्वेषामर्हतामनुष्ठानं धर्मकथादि, सर्वेषां सिद्धानां सिद्धभावमव्याबाधादिरूपं, एवं सर्वेषामाचार्याणामाचारं ज्ञानाचारादिलक्षणं, एवं सर्वेषामुपाध्यायानां सूत्रप्रदानं सद्विधिवद्, અધ્યાપનાદિ સર્વ સુકૃતને અનુમોદું છું. સાધુ-સાધ્વીજીઓના સમિતિ-ગુપ્તિ-મહાવ્રતસંયમ-યતિધર્મગુરુકુલવાસ-ઉદ્યતવિહાર વગેરે સુકૃતોને અનુમોદું છું. શ્રાવક શ્રાવિકાઓના સામાયિક – પૌષધ-અણુવ્રતોવિધિયુક્ત જિનપૂજા-અગ્યાર પ્રતિમાવહન વગેરે સુકૃતોને અનુમોદું છું. જિનજન્મકલ્યાણકાદિ વખતે તેમજ મહર્ષિઓના પારણા વખતે મહોત્સવ કરવો, જિનશાસનની ભક્તિ કરવી વગેરે રૂપ દેવોના સુકૃતોને અનુમોદું છું. તિર્યંચોની દેશવિરતિ-અંતકાલીન આરાધના વગેરેની તેમજ ના૨કોને થયેલ સમ્યક્ત્વપ્રાપ્તિની અનુમોદના કરું છું. શેષજીવોના પણ દાનરુચિ, સ્વાભાવિક વિનય, કષાયોની મંદતા, પરોપકારીપણું, દાક્ષિણ્ય, દયાળુતા, પ્રિયભાષિત્વ વગેરે વિવિધ ગુણોનો સમૂહ-ટૂંકમાં જે કાંઈ મોક્ષમાર્ગના કારણરૂપ હોય તે બધું મને અનુમત છે, અર્થાત્ તે બધાની હું અનુમોદના કરું છું. પંચસૂત્રમાં પણ કહ્યું છે કે-“હું અનુમોદના કરું છું એ અધિકાર છે. શેની શેની? નીચેની બાબતોનીસર્વ-અરિહંત ભગવંતોના ધર્મદેશના વગેરે અનુષ્ઠાનો, સર્વ સિદ્ધ ભગવંતોના અવ્યાબાધાદિ રૂપ સિદ્ધભાવ, એમ સર્વ આચાર્ય ભગવંતોના જ્ઞાનાચારાદિરૂપ આચાર, સર્વ ઉપાધ્યાય ભગવંતોનું વિધિયુક્ત १. समितिगुप्तिमहाव्रतसंयमयतिधर्मगुरुकुलनिवासम् । उद्युक्तविहारप्रमुखमनुमोदे श्रमणश्रमणीनाम् ॥ सामायिकपौषधादि अणुव्रतानि जिनेन्द्रविधिपूजाम्। एकादशप्रतिमाप्रभृतीरनुमन्ये श्राद्ध श्राद्धीनाम् ॥ जिनजन्मादिषूत्सवकरणं तथा महर्षीणां पारणके। जिनशासने भक्तिप्रमुखं देवानामनुमन्ये ॥ तिरश्चां देशविरतिं पर्यन्ताराधनां चानुमोदे । सम्यग्दर्शनलाभमनुमन्ये नारकाणामपि ॥ शेषाणां जीवानां दानरुचित्वं स्वभावविनीतत्वम् । तथा प्रतनुकषायत्वं परोपकारित्वं भव्यत्वम् ॥ दाक्षिण्यदयालुत्वप्रियभाषित्वादि विविधगुणनिवहम् । शिवमार्गकारणं यत्तत्सर्वमनुमतं मम ॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ एवं सर्वेषां साधूनां साधुक्रियां सत्स्वाध्यायादिरूपां, एवं सर्वेषां श्रावकाणां मोक्षसाधनयोगान् वैयावृत्यादीन्, एवं सर्वेषां देवानामिन्द्रादीनां, सर्वेषां जीवानां सामान्येनैव भवितुकामानामासन्नभव्यानां कल्याणाशयानां, एतेषां किं? इत्याह-मार्गसाधनयोगान् सामान्येनैव कुशलव्यापारान्, अनुमोदे इति क्रियानुवृत्तिः । भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः, मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमादनभिग्रहे सति । प्रणिधिशुद्धिमाह-भवतु ममैषानुमोदनेત્યાદિ ' अत्र हि सामान्येनैव कुशलव्यापाराणामनुमोद्यत्वमुक्तं, इति मिथ्यादृशामपि स्वाभाविकदानरुचित्वादिगुणसमूहो व्यक्त्याऽनुमोद्यो न तु तद्विशेष एवाश्रयणीयः । यत्तु 'दानमपि परेषामधर्मपोषकत्वादधिकरणमिति दानरुचित्वादिगुणेष्वपि विशेषाश्रयणमावश्यकमित्यासन्नसम्यक्त्वसङ्गमनयसारादिसदृशसाधुदानादिनैव दानरुचित्वादिकं ग्राह्यमिति परस्याभिमतं तदसत्, भूमिकाभेदेन दानविधेरपि भेदात्, सम्यग्दृष्टिं प्रति प्रासुकैषणीयादिदानविधेरिवादिधार्मिकं प्रति 'पात्रे दीनादिवर्गे સૂત્રપ્રદાન, સર્વ સાધુભગવંતોની સમ્યક સ્વાધ્યાયાદિ રૂપ સાધુક્રિયા, સર્વ શ્રાવકોના વૈયાવૃત્યાદિ મોક્ષસાધનભૂત યોગો, ઇન્દ્રાદિ સર્વદેવોના, સામાન્યથી સર્વ જીવોના પવિત્ર આશયવાળા આસન્નસિદ્ધિક જીવોના સામાન્ય રીતે કુશલ વ્યાપારરૂપ માર્ગસાધન યોગો... આ બધાને હું અનુમોદું છું. આ દેવ વગેરે જીવોમાં પણ માર્ગસાધનભૂત યોગી હોય છે, કેમ કે કદાગ્રહમુક્ત દશામાં (અનાભિગ્રહિક મિથ્યાત્વકાળમાં) તેઓમાં પણ ગુણસ્થાનક માનેલું છે. પોતાના પ્રણિધાનની શુદ્ધિને જણાવવા “મને આ અનુમોદના...' ઇત્યાદિ કહ્યું છે.” | (સઘળાં કુશળ વ્યાપારો સામાન્યથી અનુમોદનીય) અહીં સામાન્યથી જ કુશળવ્યાપારોને અનુમોદનીય કહ્યા છે. તેથી મિથ્યાત્વીઓનો પણ સ્વાભાવિક દાનસૂચિત્વ વગેરે ગુણોનો સમૂહપ્રકટ રીતે અનુમોદનીય છે જ. માટે “સમયકત્વાભિમુખ મિથ્યાત્વીઓના જ દાનાદિ અનુમોદનીય છે, અન્ય મિથ્યાત્વીઓના નહિ એવો ભેદ કરવો નહિ. પરનો જે અભિપ્રાય છે કે “અન્ય મિથ્યાત્વીઓનું તો દાન પણ અધર્મનું પોષક હોઈ અધિકરણરૂપ બને છે. તેથી એ દાનાદિ અનુમોદનીય નથી. માટે “જે કોઈ દાનાદિ ગુણો હોય તે બધા જ અનુમોદનીય હોય એવો નિયમ નથી, કિન્તુ કેટલાક દાનાદિ અનુમોદનીય હોય છે અને કેટલાક અનનુમોદનીય. દાનાદિ ગુણોમાં જેમ આવો વિભાગ કરવો પડે છે તેમ દાનચિત્વાદિ ગુણોમાં પણ અનુમોદનીય - અનનુમોદનીયનો વિભાગ પાડવો આવશ્યક બને જ છે. માટે સમ્યકત્વપ્રાપ્તિની નજીક રહેલા સંગમ-નવસારાદિએ કરેલા દાન જેવા દાનથી જે દાનચિત્રાદિ ગુણો જણાય તેને જ અનુમોદનીય માનવા જોઈએ” આવો જે પરાભિપ્રાય છે તેને ખોટો જાણવો, કેમ કે ભૂમિકાભેદના કારણે દાનવિધિમાં પણ ભેદ હોય છે. સમ્યકત્વને ઉદ્દેશીને પ્રાસુક-એષણીય આહારાદિની દાનવિધિ કહી છે જ્યારે આદિધાર્મિકને ઉદ્દેશીને “પાત્ર, દીનાદિવર્ગ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અનુમોદના-પ્રશંસા વિચાર च' इत्यादेरपि दानविधेः प्रतिपादनात्, ततः सामान्येन कुशलव्यापारा आदिधार्मिकयोग्या एव ग्राह्या इति युक्तं पश्यामः । एतेन १ पुण्यप्रकृतिहेतोरेवानुमोद्यत्वे क्षुत्तृट्सहन-रज्जुग्रहण-विषभक्षणादीनामप्यनुमोद्यत्वापत्तिः । २ पुण्यप्रकृत्युदयप्राप्तस्यैव धर्मस्यानुमोद्यत्वे च चक्रवर्तिनः स्त्रीरत्नोपभोगादेरप्यनुमोद्यत्वापत्तिः । ३ सम्यक्त्वनिमित्तमात्रस्य चानुमोद्यत्वेऽकामनिर्जराव्यसनादेरप्यनुमोद्यत्वापत्तिः । "अणुकंपऽकामणिज्जरबालतवो दाणविणयविब्भंगे । સંનોmવિખ્યમોને વસઘૂસવસવારે ” (ગા. નિ. ૮૪૧) इत्यादिनाऽनुकंपादीनामपि सम्यक्त्वप्राप्तिनिमित्तत्वप्रतिपादनात् । ४ धर्मबुद्ध्या क्रियमाणस्यैवानुष्ठानस्यानुमोद्यत्वे चाभिग्रहिकमिथ्यादृशा धर्मबुद्ध्या क्रियमाणस्य जैनसमयत्यजनत्याजनादेरप्यनुमोद्यत्वापत्तिः, इति सम्यक्त्वाभिमुखस्यैव मार्गानुसारिकृत्यं साधुदानधर्मश्रवणाद्यनुमोद्यं, न વગેરેને આપવા રૂપ દાનવિધિ જે કહી છે તેના પરથી ઉક્ત વાત ફલિત થાય છે. તેથી સમ્યકત્વાભિમુખ જીવની દાનવિધિ કરતાં વિલક્ષણ એવી આદિધાર્મિક જીવની દાનવિધિથી પણ જે દાનસૂચિત્વાદિ ગુણો જણાય છે તેને અનુમોદનીય માનવા જોઈએ. માટે તમે કહ્યાં તેવા વિભાગ વગર સામાન્યથી જ આદિધાર્મિક જીવયોગ્ય સકલ કુશલ અનુષ્ઠાનોને અનુમોદનીય માનવા જોઈએ એવું અમને યોગ્ય લાગે છે. | (અનુમોદનીય શું? પૂર્વપક્ષકૃત વિકલ્પો) પૂર્વપક્ષઃ (૧) પુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત જે હોય તેને અનુમોદનીય માનવામાં ભૂખ-તરસ સહન કરવી, ગળે ફાંસો ખાવો, ઝેર પી જવું, વગેરેને પણ અનુમોદનીય માનવાની આપત્તિ આવશે. (૨) પુણ્ય પ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થયેલી ચીજને અનુમોદનીય માનવામાં ચક્રવર્તી જે સ્ત્રીરત્નાદિને ભોગવે છે તેને અનુમોદનીય માનવાની આપત્તિ ઊભી થશે. (૩) સમ્યકત્વની પ્રાપ્તિના જે કોઈ નિમિત્ત હોય તે બધાને અનુમોદનીય માનવામાં અકામનિર્જરા-સંકટ વગેરે પણ અનુમોદનીય બની જાય, કેમ કે આવશ્યક નિર્યુક્તિ (૮૪૫)માં અનુકંપા -વગેરેનું પણ સમ્યકત્વની પ્રાપ્તિના નિમિત્ત તરીકે પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રમાણે - અનુકંપા-અકામ નિર્જરા-બાળતપ-દાન-વિનય-વિભંગ-સંયોગ-વિપ્રયોગવ્યસન-ઉત્સવ-ઋદ્ધિસત્કાર (આ બધા સમ્યકત્વ પ્રાપ્તિના નિમિત્ત કારણો છે.) (૪) ધર્મબુદ્ધિથી (આ હું ધર્મ કરી રહ્યો છું એવા અભિપ્રાયથી) કરાતું અનુષ્ઠાન અનુમોદનીય છે એવું જો માનીએ તો આભિગ્રહિક મિથ્યાત્વીઓ ધર્મબુદ્ધિથી જૈનધર્મને છોડવા-છોડાવવાની જે પ્રવૃત્તિઓ કરે છે તે પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવે. તેથી નક્કી થાય છે કે સમ્યક્ત્વાભિમુખ જીવના જ સાધુદાન-ધર્મશ્રવણ १. अनुकम्पाऽकामनिर्जराबालतपोदानविनयविभङ्गम्। संयोगविप्रयोगौ व्यसनोत्सवद्धि सत्कारम् ॥ - - - - - - - - - - -- Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ त्वन्यमार्गस्थस्य क्षमादिकमपि' इति परस्य कल्पनाजालमपास्तं, सामान्येनैव कुशलव्यापाराणामादिधार्मिकयोग्यानामनुमोद्यत्वप्रतिपादनात् असत्कल्पनाऽनवकाशात् । तीव्रप्रमादादिशबलस्य सम्यक्त्वस्येव तीव्राभिनिवेशदुष्टस्य मोक्षाशयादेरप्यननुमोद्यत्वेऽपि जात्या तदनुमोद्यत्वाऽनपायादिति फलतः स्वरूपतश्चानुमोद्यत्वविशेषव्यवस्थायां न काऽप्यनुपपत्तिरिति । यस्त्वाह-सम्यग्दृष्टय एव क्रियावादिनः शुक्लपाक्षिकाश्च, न तु मिथ्यादृष्टय इति तेषां कृत्यं किमपि नानुमोद्यमिति-तेन न सुष्ठु दृष्टं, धर्मरुचिशालिनां सम्यग्दृशां मिथ्यादृशां चाविशेषेण क्रियावादित्वस्य शुक्लपाक्षिकत्वस्य च प्रतिपादनात् । तदुक्तं दशाश्रुतस्कन्धचूर्णा - जो अकिरियावाई सो भविओ अभविओ वा, णियमा कण्हपक्खिओ । किरियावादी णियमा भविओ णियमा सुक्कपक्खिओ अन्तो पुग्गलपरिअट्टस्स णियमा सिज्झिहिति, सम्मदिछी वा मिच्छदिछि वा हुज्जत्ति ।। વગેરે માગનુસારી કૃત્યો અનુમોદનીય છે નહિ કે અન્ય માર્ગમાં રહેલા જીવના ક્ષમા વગેરે પણ... (અનુમોદનીયના બે વિભાગ સ્વરૂપ અને ફળતઃ ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવા પૂર્વપક્ષનું ઉપર કહી ગયેલા વચનોથી જ નિરાકરણ થઈ ગયેલું જાણવું, કેમ કે આરાધનાપતાકા પંચસૂત્ર વગેરેમાં આદિધાર્મિક યોગ્ય કુશળ વ્યાપારોને સામાન્ય રીતે (સમ્યકત્વાભિમુખત્વ વગેરે વિશેષણ વિના) જ અનુમોદનીય કહ્યા હોવાથી આવી બધી કુકલ્પનાઓ દોડાવવાને કોઈ અવકાશ જ રહેતો નથી. તીવ્ર પ્રમાદ વગેરેથી કલંકિત થયેલા સમ્યકત્વની જેમ તીવ્ર અભિનિવેશથી દુષ્ટ થયેલ મોક્ષાશય વિગેરે વિશેષ પ્રકારે અનુમોદનીય ન હોવા છતાં જાતિથી અનુમોદનીય હોવા કંઈ મટી જતા નથી.તેથી અનુમોદનીય ચીજોના ફળતઃ અનુમોદનીય અને સ્વરૂપતઃ અનુમોદનીય એમ વિભાગ કરી દેવાથી પછી કોઈ અસંગતિ રહેતી નથી. (ક્રિયાવાદી નિયમા ભવ્ય, શુક્લપાક્ષિક અને ન્યૂનપુદ્ગલાવર્તસંસારી જ હોય-દશા. ચૂર્ણિમત) “સમ્યગ્દષ્ટિ જીવો જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક હોય છે, મિથ્યાત્વીઓ નહિ. તેથી તેઓનું કોઈપણ કૃત્ય અનુમોદનીય હોતું નથી.” આવું જેણે કહ્યું છે તેણે શાસ્ત્રોને બરાબર જોયા નથી. કારણ કે શાસ્ત્રોમાં ધર્મની રુચિવાળા સમ્યક્ત્વીઓને અને મિથ્યાત્વીઓને બંનેને સામાન રીતે ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક કહ્યા છે, જેમ કે શ્રી દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે “જે અક્રિયાવાદી હોય તે ભવ્ય હોય કે અભવ્ય પણ નિયમા કૃષ્ણપાક્ષિક હોય છે, જે ક્રિયાવાદી હોય તે નિયમા ભવ્ય હોય છે, નિયમો શુક્લપાક્ષિક હોય છે. તેમજ સમ્યકત્વી હોય કે મિથ્યાત્વી હોય તો પણ નિયમા પુદ્ગલપરાવર્તની અંદર १. योऽक्रियावादी स भव्योऽभव्यो वा, नियमात्कृष्णपाक्षिकः । क्रियावादी नियमाद् भव्यो नियमाच्छुक्लपाक्षिकः, अन्तः पुद्गलपरावर्तस्य नियमात्सेत्स्यति, सम्यग्दृष्टिर्वा मिथ्यादृष्टिर्वा भवेदिति ।। Page #262 -------------------------------------------------------------------------- ________________ શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર Co एतत्संमतिपूर्वमुपदेशरत्नाकरेऽप्येवमुक्तं । तथाहि (१ तट ३ अंश ४ तरंग) 'केचित्संसारवासिनो जीवा देवादिगतौ च्यवनादिदुःखभग्ना मोक्षसौख्यमनुपमं ज्ञात्वा तदर्थं जातस्पृहाः कर्मपरिणतिवशादेव मनुष्यगतिं प्रापुः । तत्र चैकः प्रथमः कुगुरूपदिष्टशास्त्रार्थभाविततयाऽभिगृहीतमिथ्यात्वी दिङ्मोहसमतत्त्वव्यामोहवान् पूर्वोक्तमिथ्याक्रियासु मनोवाक्कायधनादिबलवत्तया भृशमुद्युक्तो विष्णुपुराणाद्युक्तशतधनुनृपादिदृष्टान्तेभ्यो वेदपुराणाद्युक्तिभ्यश्च सञ्जातजिनधर्मद्वेषात्स्वज्ञानक्रियागर्वाच्च यक्षतुल्यं सम्यग्गुरुं तदुपदेशांश्च दूरतः परिहारादिनाऽवगणय्य सर्वेभ्यः प्रागेवेष्टपुरसमं मोक्षं गन्तुं समुत्थितो निजज्ञानक्रियागर्वादिनाऽन्यदर्शनिसंसर्गालापजप्रायश्चित्तभिया मार्गमिलितसम्यक्पथिकतुल्यान् जैनमुनिश्राद्धादीन् सुमार्गमपृच्छन् यथा यथा प्रबलपादत्वरितगतिसमा अनन्तजीवपिण्डात्मकमूलकसेवालादिभोजनाग्निहोत्रादिका मिथ्यात्वक्रियाः प्रबलाः कुरुते तथा तथा तज्जनितमहारंभजीवघातादिपापकर्मवशादश्वग्रीवनृपतिपुरोहितादिवद् गाढ गाढतर- गाढतम - दुःखमय-कुमानुष्यतिर्यग्नरकादिकुगतिपतितो दुर्लभबोधितयाऽनन्तभवारण्ये चतुरशीतिलक्षजीवयोनिषु भ्राम्यन् शिवपुराद् भृशं दूरवर्त्येव जायते, पुनरनन्तेन कालेन तत्रागामुकत्वाद्, 'किरियावाई णियमा भविओ णियमा सुक्कपक्खिओ अन्तो -- ૨૧૯ સિદ્ધ થાય છે.” આની જ સાક્ષીપૂર્વક ઉપદેશ રત્નાકર (૧-૩-૪) માં પણ આવું જ કહ્યું છે. તે આ રીતે“કેટલાક સંસારી જીવો દેવાદિગતિમાં પડતાં ચ્યવનાદિના દુઃખથી ઉદ્વિગ્ન થઈ મોક્ષસુખને અનુપમ માની તેની સ્પૃહાવાળા થયા છે. અને કર્મપરિણતિવશાત્ જ મનુષ્યગતિને પામ્યા. તેઓમાંનો એક પહેલો જીવ કુગુરુઓએ ઉપદેશેલ શાસ્ત્રાર્થથી ભાવિત મતિવાળો થયો હોવાના કારણે અભિગૃહીત મિથ્યાત્વી, દિમોહ જેવા ભયંકર તત્ત્વવ્યામોહવાળો અને મન-વચન-કાયા-ધન વગેરેનું જોર વધ્યું હોવાથી પૂર્વોક્તમિથ્યાક્રિયાઓમાં અત્યંત ઉદ્યમશીલ બને છે. તેમજ વિષ્ણુપુરાણાદિમાં કહેલ શતધનુરાજા વગેરેના દૃષ્ટાન્તો પરથી તેમજ વેદપુરાણાદિના વચનો પરથી જૈનધર્મ પરના થયેલ દ્વેષના કારણે તેમજ પોતાના જ્ઞાન અને ક્રિયાના ગર્વના કારણે યક્ષતુલ્ય સમ્યગુરુ અને તેના ઉપદેશોને દૂરથી જ ત્યાજવા વગેરે રૂપ અવગણના કરીને બધાં કરતાં પહેલાં જ ઇષ્ટસ્થાનરૂપ મોક્ષે જવા ઉદ્યત થાય છે. પોતાના જ્ઞાન-ક્રિયા વગેરેના ગર્વ આદિના કારણે ‘અન્ય ધર્મવાળાઓ સાથે સંસર્ગ આલાપ કરીશ તો મારે પ્રાયશ્ચિત કરવું પડશે' એવા ભયના કારણે માર્ગમાં મળેલા સારા મુસાફરો જેવા જૈનસાધુ, શ્રાવકોને સન્માર્ગ પૂછતો નથી. જેમ જેમ ઝડપી પગ ઉપાડવા સમાન, અનંત જીવોના પિંડરૂપ કંદમૂળ-સેવાલાદિનું ભોજન તેમજ અગ્નિહોત્રાદિ મિથ્યાક્રિયાઓ પ્રબળપણે કરે છે તેમ તેમ તેનાથી થયેલ મહાઆરંભજીવઘાતાદિ પાપકર્મવશાત્ અશ્વગ્રીવનૃપતિપુરોહિત વગેરેની જેમ ગાઢ, વધુ ગાઢ અને અત્યંત ગાઢ દુઃખમય કુમાનુષ્ય તિર્યંચગતિ નરકાદિ દુર્ગતિમાં પડે છે. દુર્લભબોધિ હોવાના કારણે અનંતભવમય જંગલરૂપ ચોર્યાશી લાખ જીવયોનિઓમાં ભમતો તે મોક્ષનગરીથી વધુ દૂર જ થાય છે, કેમ કે અનંતકાલ १. क्रियावादी नियमतो भव्यो नियमाच्छुक्लपाक्षिकोऽन्तः Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ पुग्गलपरिअट्टस्स णियमा सिज्झिहिति सम्मदिट्ठी वा मिच्छादिट्ठी वा हुज्जा,' इति दशाश्रुतस्कन्धचूर्युपासकप्रतिमाऽधिकारादिवचनात् क्रियारुचित्वेनावश्यं शिवगामितया यथाप्रवृत्तकरणादुत्तीर्णोऽपूर्वकरणसूर्योदये स्वं भ्रान्तं मन्यमानोऽकामनिर्जरायोगादिना कथञ्चिन्मनुजभवं प्राप्य कर्मक्षयोपशमवशाज्जाततत्त्वान्वेषणश्रद्धो मिश्रादिगुणस्थानकयोगादपगतदिङ्मोहसममिथ्यात्वहेतुकतत्त्वव्यामोहः कथमपि यक्षसमसद्गुरुं प्राप्य तदुपदेशबहुमानादवगतं ज्ञानादिमोक्षमार्ग तदनुगतसम्यगनुष्ठानादिना भजमान उत्कर्षतः पुद्गलपरावर्त्तमध्ये परेभ्यः पञ्चभ्योऽपि मित्रेभ्यः पश्चादनन्तेन कालेन स्वेष्टपुरसमं मोक्षमवाप्नोतीति।' ननु यद्यप्येवं दशाश्रुतस्कन्धचूर्ण्यनुसारेण क्रियावादिनः सम्यग्दृष्टिमिथ्यादृष्ट्यन्यतरत्वमुत्कर्षतोऽन्तःपुद्गलपरावर्त्तमानसंसारत्वेन शुक्लपाक्षिकत्वं च नियमतो लभ्यते, अक्रियावादिनश्च नियमात् मिथ्यादृष्टित्वं कृष्णपाक्षिकत्वं च, तथापि नात्र निश्चयः कर्तुं पार्यते, अन्यत्रापार्द्धपुद्गलपरावर्ताधिकसंसारस्यैव कृष्णपाक्षिकत्वप्रतिपादनात् । तदुक्तं - સુધી હવે ત્યાં પહોંચવાનો નથી. “ક્રિયાવાદી નિયમા ભવ્ય અને શુક્લપાક્ષિક હોય છે. તે સમ્યકત્વી હોય કે મિથ્યાત્વી પણ પુદ્ગલપરાવર્તકાળની અંદર અવશ્ય સિદ્ધ થશે.” ઇત્યાદિ દશાશ્રુતસ્કંધચૂર્ણિ ઉપાસકપ્રતિમાધિકાર વગેરેના વચનથી જણાય છે કે તે ક્રિયારુચિવાળો હોવાના કારણે અવશ્ય મોક્ષે જવાનો છે. તેથી યથાપ્રવૃત્તકરણને પસાર કરી અપૂર્વકરણરૂપ સૂર્યોદયે પોતાને ભ્રમિત થયેલો માનતો તે અકામનિર્જરા વગેરે થવાના કારણે ગમે તે રીતે માનવભવ પામી કર્મક્ષયોપશમવશાત્ તત્ત્વ ઓળખવાની શ્રદ્ધાવાળો થઈ મિશ્ર વગેરે ગુણસ્થાનકની પ્રાપ્તિ થવાથી મિથ્યાત્વહેતુક અને દિલ્મોહસમાન એવા તત્ત્વવ્યામોહથી મુક્ત બને છે. પછી ગમે તે રીતે યક્ષસમાન સદ્ગુરુને પામીને તેમના ઉપદેશબહુમાનાદિથી જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગને જાણે છે તેમજ તેને અનુકૂલ સમ્યગું અનુષ્ઠાનાદિથી તેને આરાધે છે. આમ આરાધતો તે ક્રિયાવાદી બન્યા પછી પુગલપરાવર્ત કાળની અંદર પોતાના બીજા પાંચ મિત્રો કરતાં અનંતકાળ મોડો પોતાના ઇષ્ટનગર સમાન મોક્ષને મેળવે છે.” (ક્રિયાવાદીનું શુક્લપાક્ષિકપણું ભજનાએ - શ્રાવકપ્રજ્ઞપ્તિનો ફલિતાર્થ) શંકાઃ જો કે દશાશ્રુતસ્કંધચૂર્ણિને અનુસરીને તો આ રીતે નીચેની વાતો જણાય છે કે (૧) ક્રિયાવાદી જીવો સમ્યકત્વી કે મિથ્યાત્વી બંને હોવા સંભવે છે. (૨) ઉત્કૃષ્ટથી ધૂન પુદ્ગલપરાવર્ત સંસારવાળો હોય છે તેમજ (૩) અવશ્ય શુક્લપાક્ષિક હોય છે. અને (૪) અક્રિયાવાદી જીવો નિયમા મિથ્યાત્વી તેમજ કૃષ્ણપાક્ષિક હોય છે. તેમ છતાં આ બાબતનો નિર્ણય કરી શકાતો નથી, કેમ કે બીજા શાસ્ત્રોમાં દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કરતાં અધિક સંસાર જેઓનો શેષ હોય તેવા જ જીવો કૃષ્ણપાક્ષિક કહ્યા છે. - - - - - - - - -- - - - - - - - - - -- - - १. पुद्गलपरावर्तस्य सिध्यति, सम्यग्दृष्टिर्वा मिथ्यादृष्टिर्वा भवेत् । Page #264 -------------------------------------------------------------------------- ________________ શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર ૨૨૧ 'जेसिमवड्डो पुग्गलपरिअट्टो सेसओ उ संसारो । ते सुक्कपक्खिआ खलु अहिए पुण कण्हपक्खिआ ।।' (श्रावकप्रज्ञप्ति) 'येषामपार्द्धपुद्गलपरावर्त एव शेषः संसारस्तत ऊर्ध्वं सेत्स्यन्ते, ते शुक्लपाक्षिकाः क्षीणप्रायसंसाराः, खलुशब्दो विशेषणार्थः, प्राप्तदर्शना अप्राप्तदर्शना वा सन्तीति विशेषयति । अधिके पुनरपार्द्धपुद्गलपरावर्तात्संसारे कृष्णपाक्षिकाः क्रूरकर्माण इत्यर्थः ।' इत्यादि श्रावकप्रज्ञप्तिवृत्तौ । योगबिन्दुवृत्तावप्युक्तं - 'तत्रापि शुक्लपाक्षिकोऽपार्द्धपुद्गलपरावर्तान्तर्गतसंसारः, यत उक्तं 'जेसिमवडो पुग्गल०' इत्यादि' । ततो हि क्रियावादिनः शुक्लपाक्षिकत्वं भजनीयमेव लभ्यते, अक्रियावादिनोपि नियमतः कृष्णपाक्षिकत्वमिति विघटते एव, अपार्द्धपुद्गलपरावर्त्ताभ्यन्तरीभूतसंसाराणामप्यक्रियावादिनां संभवात् तस्यापि कृष्णपाक्षिकत्वभजनाया एव संभवात्। नास्तिकत्वपक्षो ह्यक्रियावादः, 'अस्थि त्ति किरियावाई वयन्ति णस्थित्ति अकिरियवाई तिवचनात्, स च कर्मवैचित्र्यवशादल्पतरभवानामपि प्रदेश्यादिवद् भवतीति। अत एव भगवत्यां 'सुक्कपक्खिआ जह सलेस्स' त्ति सलेश्यातिदेशेन शुक्लपाक्षिक જેમ કે શ્રાવકપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં કહ્યું છે કે “જેઓનો વધુમાં વધુ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર જ શેષ છે - તે પછી સિદ્ધ થવાના છે તેઓ શુક્લપાક્ષિક છે, જ્યારે એના કરતાં અધિક સંસારવાળા જીવો કૃષ્ણપાક્ષિક છે. શુક્લપાક્ષિક એટલે ક્ષીણપ્રાય સંસારવાળા, “ખલુ' શબ્દ વિશેષતાને સૂચવે છે. તે વિશેષતા એ કે આ જીવો સમ્યકત્વ પામેલા હોય કે ન પણ હોય. કૃષ્ણપાક્ષિક એટલે કુકર્મ કરનારા યોગબિન્દુવૃત્તિમાં પણ કહ્યું છે કે, “તેમાં પણ શુક્લપાક્ષિક એટલે દેશોન અર્ધપુગલ પરાવર્ત કરતાં ઓછા સંસારવાળો, કેમકે શાસ્ત્રમાં “જેસિમવડુઢો....” ઇત્યાદિ કહ્યું છે.” આ ગ્રન્થવચનો પરથી જણાય છે કે “ક્રિયાવાદી શુક્લપાક્ષિક જ હોય' એવો નિયમ નથી, પણ ભજના જ છે, કારણ કે દેશોના અર્ધપગલપરાવર્ત કરતાં વધુ અને એક પુદ્ગલપરાવર્ત કરતાં ઓછા સંસારવાળા જીવો ક્રિયાવાદી છે પણ શુક્લપાક્ષિક નથી. એમ “અક્રિયાવાદી કૃષ્ણપાક્ષિક જ હોય' એવો નિયમ પણ રહેતો નથી, કારણ કે દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં અલ્પ સંસારવાળા પણ કેટલાક જીવો અક્રિયાવાદી હોય છે. જેઓ કૃષ્ણપાક્ષિક તો હોતા નથી. (કારણ કે દેશોનઅર્ધપુદ્ગલ કરતાં વધુ સંસારવાળાને જ કૃષ્ણપાક્ષિક કહ્યા છે.) આવા અલ્પસંસારી જીવો પણ અક્રિયાવાદી હોય છે તે નીચેની વાત પરથી જણાય છે. “ક્રિયાવાદીઓ “અસ્તિ' એમ બોલે છે. જ્યારે અક્રિયાવાદીઓ “નાસ્તિ” એમ બોલે છે” ઇત્યાદિ વચન નાસ્તિકત્વ પક્ષને જ અક્રિયાવાદ તરીકે જણાવે છે, જે કર્મની વિચિત્રતાના કારણે અલ્પતર ભવવાળા જીવોને પણ - - - - - १. येषामपार्द्धपुद्गलपरावर्तः शेषः संसारः । ते शुक्लपाक्षिकाः खलु अधिके पुनः कृष्णपाक्षिकाः ॥ २. अस्तीति क्रियावादिनो वदन्ति, नास्तीति अक्रियावादिनः । ३. शुक्लपाक्षिका यथा सलेश्याः । - - - - - - - Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૭ स्याप्यक्रियावादसंभव उपदर्शितः । तथा च सलेश्याधिकारप्रश्ननिर्वचनसूत्रं ‘સોસ્સા નં અંતે નીવા વિક્ર વિરિયાવાવી ? પુચ્છા । ગોયમા! વિરિયાવાવીવિ ખાવ વેળઅવાલીવિ’ ત્તિ । तत इमामनुपपत्तिं दृष्ट्वा भगवत्यर्थ एव मनो देयम् । भगवत्यां हि सम्यग्दृष्टय एव क्रियावादिनः प्रतिपादिताः, 'मिच्छदिट्ठी जहा कण्हपक्खिया' इत्यतिदेशात्, 'कैण्हपक्खिया णं भंते जीवा किं किरिया - वादी ? पुच्छा । गोयमा ! णो किरियावादी, अकिरियावादीवि अन्नाणियवादीवि वेणइ अवादीवि' त्ति वचनात्कृष्णपाक्षिकाणां च क्रियावादित्वप्रतिषेधादिति । युक्तं चैतत्, सूत्रकृताङ्गेऽपि समवसरणाध्ययननिर्युक्तावित्थं प्रतिपादितत्वात् । तथा च तत्पाठः પ્રદેશીરાજા વગેરેની જેમ હોય છે. " - (ભગવતીસૂત્રનો અભિપ્રાય) તેથી જ ભગવતીસૂત્રમાં શુક્લપાક્ષિક જીવોને અક્રિયાવાદનો પણ સંભવ કહ્યો છે. તે આ રીતે – સુધાવિલયા 'નહા સલેમ્સત્તિ ’ ઇત્યાદિમાં શુક્લપાક્ષિક જીવો માટે સલેશ્ય જીવોનો અતિદેશ કર્યો છે, અર્થાત્ સલેશ્ય જીવોની જેમ જાણી લેવું એવું સૂચન કર્યું છે. તેમજ સલેશ્ય જીવના અધિકારમાં આવા પ્રશ્ન-ઉત્તરને જણાવતું સૂત્ર કહ્યું છે - “હે ભગવન્ ! સલેશ્ય જીવો શું ક્રિયાવાદી હોય છે ? પૃચ્છા, ગૌતમ ! ક્રિયાવાદી પણ હોય છે. અક્રિયાવાદી પણ હોય છે. યાવત્ નૈનિયકવાદી પણ હોય છે.” આમ દશાશ્રુતસ્કંધચૂર્ણિના વચન પરથી ક્રિયાવાદીઓ શુક્લપાક્ષિક હોવાનો અને અક્રિયાવાદીઓ કૃષ્ણપાક્ષિક હોવાનો નિયમ જણાય છે જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેના વચન પરથી એ વાતો ભજનાએ હોવી સિદ્ધ થાય છે. આ ગ્રન્થોની વાતોમાંથી આવી અસંગતિ ઊભી થતી હોઈ તે બધીને બાજુ પર મૂકી દઈ ભગવતીસૂત્રમાં અન્યત્ર જે અર્થ કહ્યો છે તેના પર જ મન સ્થિર કરવું યોગ્ય છે. ભગવતીસૂત્રમાં સમ્યગ્દષ્ટિજીવોને જ ક્રિયાવાદી કહ્યા છે, તે આ રીતે-મિથ્યાત્વીઓ માટે કૃષ્ણપાક્ષિક જીવોનો અતિદેશ કર્યો છે. અને કૃષ્ણપાક્ષિક જીવોના અધિકારના સૂત્રમાં જણાવ્યું છે કે “હે ભગવન્ ! કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે ? ગૌતમ ! ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે, વૈયિકવાદી પણ છે.” આમાં કૃષ્ણપાક્ષિકોના ક્રિયાવાદિત્વનો કરેલો નિષેધ એ તેના અતિદેશવાળા એવા મિથ્યાત્વીઓમાં પણ લાગુ પડે છે. તેથી ‘માત્ર સમ્યક્ત્વીઓ જ ક્રિયાવાદી હોય’ એવું ફલિત થાય છે. આ વાત યોગ્ય પણ છે, કેમ કે સૂત્રકૃતાંગમાં સમવસરણ અધ્યયન નિર્યુક્તિ (૧૨૧)માં પણ આવું પ્રતિપાદન કર્યું છે. તે આ ૨. સપ્તેશ્યા માવન્ ! નીવા: હ્રિ યિાવાદ્દિનઃ ? પ્રશ્નઃ । ગૌતમ ! યિાવાવિનોઽપિ યાવત્ વૈનયિવવાવિનોપ । २. मिथ्यादृष्टिर्यथा कृष्णपाक्षिकाः । ३. कृष्णपाक्षिकाः भगवन् ! जीवाः किं क्रियावादिनः ? प्रश्नः । गौतम ! नो क्रियावादिनः, अक्रियावादिनोऽपि अज्ञानिकवादिनोऽपि वैनयिकवादिनोऽपीति । Page #266 -------------------------------------------------------------------------- ________________ શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર ૨૨૩ सम्मदिट्ठी किरियावादी मिच्छा य सेसगा वादी । जहिऊण मिच्छवायं सेवह वादं इमं सच्चं ।।१२१ ।। इति વે? मैवम्, एकशास्त्रावलम्बनेनापरशास्त्रदूषणस्य महाऽऽशातनारूपत्वादुभयशास्त्रसमाधानस्यैव न्याय्यत्वात्, तत्र भगवत्यां सूत्रकृनिर्युक्तौ च क्रियावादिविशेषस्यैव ग्रहणाद्, दशाश्रुतस्कन्धचूर्णा च क्रियावादिसामान्यस्य ग्रहणान ग्रन्थविरोधः । तदुक्तं भगवतीवृत्ती- एते च सर्वेऽप्यन्यत्र यद्यपि मिथ्यादृष्टय एवोक्तास्तथापीह क्रियावादिनः सम्यग्दृष्टयो ग्राह्याः सम्यगस्तित्ववादिनामेव तेषां समाश्रयणात्' इति । सूत्रकृतवृत्तावप्युक्तं-'ननु च क्रियावाद्यप्यशीत्युत्तरशतभेदोऽपि तत्र तत्र प्रदेशे कालादीनभ्युपगच्छन्नेव मिथ्यावादित्वेनोपन्यस्तस्तत्कथमिह सम्यग्दृष्टित्वेनोच्यते? उच्यते-स तत्र ‘अस्त्येव जीवः' इत्येवं सावधारणतयाऽभ्युपगमं कुर्वन्, 'तथा काल एवैकः सर्वस्यास्य जगतः कारणं, तथा स्वभाव एव, नियतिरेव, पूर्वकृतमेव, રીતે - ક્રિયાવાદી જીવો સમ્યગ્દષ્ટિ હોય છે. શેષવાદી જીવો મિથ્યાદષ્ટિ હોય છે. તેથી મિથ્યાવાદને છોડીને હે ભવ્યો! આ સત્યવાદને સેવો.” આમ ભગવતીજીના આ વચનો પરથી સમ્યકત્વી જીવો જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક હોવા સિદ્ધ થાય છે. માટે મિથ્યાત્વીઓનું કોઈપણ અનુષ્ઠાન અનુમોદનીય હોવું સિદ્ધ થતું નથી. (ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ ન્યાયપૂર્ણ - ઉત્તરપક્ષ) સમાધાનઃ આવી શંકા કરવી યોગ્ય નથી, કેમકે એક શાસ્ત્રનો આધાર લઈને બીજા શાસ્ત્રોને દૂષણ આપવા-અપ્રમાણ કરી દેવા એ મોટી આશાતના રૂપ છે. તેથી ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ યોગ્ય છે. તે સમન્વય આ રીતે – દશાશ્રુતસ્કંધમાં સામાન્યતઃ કોઈપણ ક્રિયાવાદીની પ્રરૂપણા છે જ્યારે ભગવતીસૂત્ર અને સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં અમુક ચોક્કસ ક્રિયાવાદીઓની જ વાત છે. તેથી એ બેમાં થોડો ફેર દેખાય છે અને છતાં કોઈ વિરોધ નથી. ભગવતીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “આ ક્રિયાવાદી અક્રિયાવાદી બધાને જો કે અન્યત્ર મિથ્યાદષ્ટિ જ કહ્યા છે, છતાં પણ અહીં ક્રિયાવાદી તરીકે સમ્યકત્વી લેવા, કેમ કે સમ્યગુ અસ્તિત્વવાદી હોય એવા જ ક્રિયાવાદીનો અહીં અધિકાર છે.” સૂત્રકૃતાંગની વૃત્તિમાં પણ કહ્યું છે કે, શંકાઃ શાસ્ત્રોમાં જુદે જુદે અનેક સ્થળે એવા જ એકસોશીયે ભેદવાળા ક્રિયાવાદીને કાલાદિને સ્વીકારતા મિથ્યાવાદી તરીકે કહ્યા છે, તો તમે કેમ અહીં તેને સમ્યગ્દષ્ટિ કહો છો? સમાધાનઃ અન્ય સ્થળોએ “સત્યેવ નીવઃ' (જીવ છે જ) એવા જ કાર સહિત સ્વીકાર કરતો, તેમજ કાલ એક જ આ આખા જગતનું કારણ છે, એમ સ્વભાવ એક જ, નિયતિ એક જ, પૂર્વકૃત કર્મ १. सम्यग्दृष्टयः क्रियावादिनो मिथ्याश्च शेषका वादिनः । हित्वा मिथ्यावादं सेवध्वं वादमिमं सत्यम् ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ पुरुषकार एव इत्येवमपरनिरपेक्षतयैकान्तेन कालादीनां कारणत्वेनाश्रयणान्मिथ्यात्वम्। तथाहि-'अस्त्येव जीवः' इत्येवमस्तिना सह जीवस्य सामानाधिकरण्याद् 'यद्यदस्ति तत्तज्जीवः' इति प्राप्तम्, अतो निरवधारणपक्षसमाश्रयणादिह सम्यक्त्वमभिहितम्, तथा कालादीनामपि समुदितानां परस्परसव्यपेक्षाणां कारणत्वेनेहाश्रयणात्सम्यक्त्वमिति । ननु च कथं कालादीनां प्रत्येकं निरपेक्षाणां मिथ्यात्वस्वभावत्वे सति समुदितानां सम्यक्त्वसद्भावः? न हि यत्प्रत्येकं नास्ति तत्समुदाये भवितुमर्हति, सिकतातैलवत् । नैतदस्ति, प्रत्येकं पद्मरागादिमणिष्वविद्यमानाऽपि रत्नावली समुदाये भवन्ती दृष्टा, न च दृष्टेऽनुपपन्नं नामेति यत्किञ्चिदेतदित्यादि ।।' या च क्रियावादिसामान्यस्यान्तःपुद्गलपरावर्त्ताभ्यन्तरसंसारत्वेन नियमतः शुक्लपाक्षिकत्वानुपपत्तिः सा क्रियारुचिरूपेण शुक्लपक्षेण शुक्लपाक्षिकत्वमवलंब्य परिहर्त्तव्या, अत एवाक्रियावादिनो नियमात्कृष्णपाक्षिकत्वमपि सङ्गच्छते, 'क्रियापक्ष एव शुक्लोऽक्रियापक्षस्तु कृष्ण' इति, अन्यथा જ, પુરુષાર્થ જ આખા જગતનું કારણ છે ઇત્યાદિરૂપે બીજાને નિરપેક્ષપણે એકાન્ત કાલ વગેરેની કારણતાને કહેતાં એવા ક્રિયાવાદીની વિવક્ષા કરી છે અને તેથી એને મિથ્યાવાદી કહ્યો છે. કેમ કે “અચ્ચેવ જીવ: ઇત્યાદિમાં અસ્તિની સાથે જીવનું સામાનાધિકરણ્ય (એક અધિકરણમાં રહેવા પણું) ફલિત થતું હોઈ “જે જે અસ્તિ હોય) તે તે જીવ હોય એવી વ્યાપ્તિ બની જાય છે જે ઘટાદિને પણ જીવ તરીકે પ્રતિપાદિત કરતી હોઈ અસત્ છે. જ્યારે અહીં “જકારશૂન્યપક્ષને આશ્રીને ક્રિયાવાદીની વિવેક્ષા છે. માટે તેને સમ્યકત્વી કહ્યા છે. એમ કાલાદિની પણ સમુદિત થયેલા અને પરસ્પર સાપેક્ષ એવા જતેઓની કારણતાને કહેનાર ક્રિયાવાદીની અહીં વાત હોઈ સમ્યકત્વી કહ્યા છે. “પરસ્પર નિરપેક્ષ એવા પ્રત્યેક કાલાદિ જો મિથ્યાત્વ સ્વભાવવાળા હોય તો સમુદિત તેઓમાં સમ્યક્ત્વ સ્વભાવ શી રીતે આવી જાય? કેમ કે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ હોવું સંભવતું નથી, જેમ કે રેતીના કણમાં ન રહેલું તેલ તેના સમુદાયમાં પણ હોતું નથી” એવી શંકા ન કરવી, કારણ કે માણેક વગેરે દરેક મણકામાં નહિ રહેલો એવો પણ રત્નનો હાર તેઓના સમુદાયમાં રહેતો દેખાય છે. અને જે આવું સાક્ષાત દેખાય છે તેમાં અસંગતિ ઊભી કરવાનો કોઈ પ્રશ્ન જ હોતો નથી. તેથી પ્રત્યેકમાં હાજર નહિ એવું સમ્યકત્વ તે કાલાદિના સમુદાયમાં શી રીતે આવી જાય ?' એ શંકા સાવ ફલ્યુ છે.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ અને દશાશ્રુતના પ્રતિપાદનોની સંગતિ) વળી “શ્રાવકપ્રજ્ઞપ્તિમાં દેશોન અધપુગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા જીવોને કૃષ્ણપાક્ષિક કહ્યા છે અને દશાશ્રુતસ્કંધમાં ક્રિયાવાદીનો સામાન્યથી કાળ અંતઃ પુદ્ગલપરાવર્ત કહ્યો છે. તેથી ક્રિયાવાદી. શુક્લપાક્ષિક જ હોય એવો નિયમ અસંગત થઈ જશે” એવું જે કહ્યું છે તેનું સમાધાન નીચેની બે વિવક્ષાએ આ પ્રમાણે કરવું - (૧) શ્રાવકપ્રજ્ઞપ્તિમાં ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર હોવારૂપ જે શુક્લપાક્ષિકત્વની વાત છે, દશાશ્રુતસ્કંધમાં તે શુક્લપાક્ષિકત્વની વાત નથી કિન્તુ ક્રિયારુચિરૂપ શુક્લ Page #268 -------------------------------------------------------------------------- ________________ શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર ૨૨૫ निरवधारणपक्षाश्रयणे क्रियावादिवदक्रियावाद्यपि सम्यग्दृष्टिः स्यात्। अथवोत्कृष्टतः पुद्गलपरावर्त्तसंसारिजातीयत्वमत्र शुक्लपाक्षिकत्वं, तदधिकसंसारजातीयत्वं च कृष्णपाक्षिकत्वं विवक्षितमित्यदोष इति प्रतिभाति, तत्त्वं तु बहुश्रुता विदन्ति । → इदं तु ध्येयं-कालापेक्षयाऽभ्युपगमापेक्षयैव च कृष्णशुक्लपक्षद्वैविध्याभिधानं ग्रन्थेष्वविरुद्धम्। अत एव स्थानांगे 'एगा कण्हपक्खियाणं वग्गणा एगा सुक्कपक्खिआणं वग्गणा' । इत्यत्र 'जेसिमवड्डो પક્ષની વાત છે. અર્થાત્, ક્રિયારુચિવાળો એવો ક્રિયાપક્ષ એ જ શુક્લપક્ષ, અને એ વગરનો એવો અક્રિયાપક્ષ એ જ કૃષ્ણપક્ષ, આમાં દેશોન અર્ધ કે એક પુદ્ગલપરાવર્તરૂપે કાળની વિવક્ષા નથી. ક્રિયાવાદીને (પછી ભલે ને તે દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળો પણ હોય) ક્રિયારુચિ તો હોય જ છે. તેથી એ શુક્લપાક્ષિક જ હોવાનો નિયમ સંગત થઈ જાય છે. તેમજ અક્રિયાવાદી કોઈપણ જીવને (પછી ભલે ને તેનો સંસાર અલ્પ ભવ જેટલો જ શેષ હોય) ક્રિયારુચિ ન હોવાથી તે અવશ્ય કૃષ્ણપાક્ષિક જ હોય એવો નિયમ પણ સંગત થઈ જાય છે. વળી આ રીતે જ કારયુક્ત નિયમને સંગત કરવો એ આવશ્યક પણ છે જ, કેમકે નહીંતર ક્રિયાવાદીની જેમ અક્રિયાવાદી પણ સમ્યકત્વી હોવાની આપત્તિ આવે. (“દશાશ્રુતસ્કંધ ચૂર્ણિના વચનોની સંગતિ કરવા તમે ક્રિયારુચિને આગળ કરીને શુક્લપાક્ષિકત્વની વિવક્ષા કરો છો. પણ આવી વિવફા ક્યાંય અન્યત્ર શાસ્ત્રમાં જોયેલી છે કે જેથી તમે કહી શકો? અન્યત્ર શાસ્ત્રમાં તો કાળની અપેક્ષાએ એની પ્રરૂપણા કરેલી દેખાય છે.” આવી સંભવિત શંકાને ધ્યાનમાં રાખીને ગ્રન્થકાર વૃત્તિમાં બીજી સંગતિ દેખાડે છે.) અથવા (૨) દશાશ્રુતસ્કંધમાં બતાવેલા નિયમની બીજી રીતે સંગતિ – ઉત્કૃષ્ટથી પુદ્ગલ પરાવર્તસંસારવાળા હોવું તે અહીં શુક્લપાક્ષિકત્વ તરીકે અને એના કરતાં પણ વધુ સંસારવાળા હોવું તે કૃષ્ણપાક્ષિકત્વ તરીકે વિવસ્યું છે. - તેથી કોઈ દોષ રહેતો નથી. આમ, ક્રિયારુચિની કે કાળની અપેક્ષાએ શુક્લપાક્ષિકત્વની વિરક્ષા કરી ઉક્તનિયમની સંગતિ કરવી જોઈએ, એવું અમને નિર્દોષ લાગે છે, બાકી સાચું રહસ્ય તો બહુશ્રુતો જાણે છે, પણ ગીતાર્થ પરંપરા પ્રાપ્ત કોઈ પણ ગ્રંથને અપ્રમાણ ઠેરવી ઊડાડી દેવો એ તો કોઈ રીતે યોગ્ય નથી.) (શુક્લ-કૃષ્ણપક્ષની બે વિવક્ષાઓ શાસ્ત્રસિદ્ધ) આ વાત ધ્યાનમાં રાખવી -પ્રન્થોમાં કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ એ બે પ્રકારનું કથન, કાળની અપેક્ષાએ અને અભ્યાગમની અપેક્ષાએ એ બંને અપેક્ષાએ હોવું વિરુદ્ધ નથી. તેથી જ ઠાણાંગમાં “એક કૃષ્ણપાક્ષિકોની વર્ગણા છે અને એક શુક્લપાક્ષિકોની આ સૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર શુક્લપાક્ષિકાદિનું — આ અધિકાર માટે પૃ. ૪૦ પરની ટીપ્પણ જુઓ. १. एका कृष्णपाक्षिकाणां वर्गणा, एका शुक्लपाक्षिकाणां वर्गणा। Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ पुग्गल.....' इत्याद्येव लक्षणं वृत्तिकृतोक्तम्। 'दुविहा णेरइआ पण्णत्ता, तं जहा-कण्हपक्खिआ चेव सुक्कपक्खिआ चेव ।' इत्यत्र पाक्षिकदण्डके चेदमुक्तं-'शुक्लो विशुद्धत्वात्पक्षः=अभ्युपगमः शुक्लपक्षः, तेन चरन्तीति शुक्लपाक्षिकाः शुक्लत्वं च क्रियावादित्वेनेति । आह च - 'किरियावाई भव्वे णो अभव्वे, सुक्कपक्खिए, णो कण्हपक्खिएत्ति । शुक्लानां वा=आस्तिकत्वेन विशुद्धानां, पक्षो=वर्गः शुक्लपक्षः, तत्र भवाः शुक्ल-पाक्षिकाः तद्विपरीताः कृष्णपाक्षिकाः' इति प्रागुक्तमेव युक्तमिति । यत्तूच्यते केनचित् 'अकामनिर्जराङ्गत्वान्न मिथ्यादृशां किमपि कृत्यमनुमोदनीयमिति तदसत्, मिथ्यादृशामपि प्रकृतिभद्रकत्वादिगुणवतां 'कर्मक्षयो मे भूयाद्' इतीच्छया स्वयोग्यशीलतपःप्रभृतिसदनुष्ठानकारिणां सकामनिर्जराऽनपायात् । 'सह कामेन-मोक्षाभिलाषेण, वर्त्तते या सा સિમવો પુપત..' ઇત્યાદિ (કાળની અપેક્ષાવાળું) જ લક્ષણ કર્યું છે. જ્યારે બે પ્રકારે નારકો કહ્યા છે – કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક એવા પાક્ષિકદંડકમાં અભ્યગામની અપેક્ષાએ તે લક્ષણ કહ્યું છે. તે આ રીતે - વિશુદ્ધ હોવાના કારણે જે પક્ષ અભુગમ વિશુદ્ધ છે. તે શુક્લપક્ષ. તેને મુખ્ય કરીને વિચરે તે શુક્લપાક્ષિક. અહીં શુક્લત્વ ક્રિયાવાદિત્વની અપેક્ષાએ જાણવું. અર્થાત્ ક્રિયાવાદિતારૂપ અભ્યપગમના કારણે તેઓ શુક્લપાક્ષિક છે. કહ્યું છે કે, “ક્રિયાવાદી ભવ્ય હોય છે, અભવ્ય નહિ, એમ શુક્લપાક્ષિક હોય છે, કૃષ્ણપાક્ષિક નહિ.” અથવા આસ્તિકતાના કારણે વિશુદ્ધ હોય તેઓ શુક્લ. તેઓનો પક્ષ (વર્ગ) એ શુક્લપક્ષ. તેમાં થયેલા જીવો એ શુક્લપાક્ષિક. એનાથી વિપરીત હોય તે કૃષ્ણપાક્ષિક.” આમ દશાશ્રુતસ્કંધ ચૂર્ણિના વચનોની સંગતિ કરવા તેમાં ક્રિયારુચિરૂપ શુક્લપક્ષની વિવેક્ષા છે.' ઇત્યાદિ કહીને અમે જે સંગતિ કરી દેખાડી એ પણ, અભ્યપગમ સાપેક્ષ લક્ષણ પણ શાસ્ત્રસિદ્ધ હોઈ નવી કલ્પના રૂપ નથી. તેથી અમે પહેલી જે સંગતિ દેખાડી તે જ યોગ્ય છે. (ગ્રન્થકારે “á તુ ધ્યેયં....' વગેરે પાછળથી ઉમેર્યું લાગે છે એમાં ઉક્ત વચનોની સંગતિ કરવા પોતે જે બે વિવક્ષાઓ દેખાડી હતી તેમાંથી પ્રથમ વિવલા નવી કલ્પના રૂપ નથી એ સિદ્ધ થવાથી એ જ બધી રીતે યોગ્ય છે, અને તેથી બીજી વિવક્ષાની જરૂર રહેતી નથી. એવું પ્રથકારને અભિપ્રેત હોય એમ લાગે છે, કેમ કે શુક્લ-પાક્ષિકને કાળની અપેક્ષાએ પણ શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં દેશોન અર્ધપરાવર્ત શેષ સંસારવાળા કહ્યા છે. ચરમાવર્ત શેષ સંસારવાળા નહિ.) (મિથ્યાત્વીઓમાં પણ સકામનિર્જરા સંભવિત) વળી “મિથ્યાત્વીનું કોઈપણ અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ બનતું હોઈ અનુમોદનીય હોતું નથી.” એવું જે કોઈએ કહ્યું છે તે અસત્ છે, કેમ કે ભદ્રકપ્રકૃતિ વગેરે ગુણવાળા અને મારા કર્મ ખપો” १. द्विविधा नैरयिकाः प्रज्ञप्ताः, तद्यथा-कृष्णपाक्षिकाश्चैव शुक्लपाक्षिकाश्चैव । २. क्रियावादी भव्यः, नाभव्यः, शुक्लपाक्षिकः, न कृष्णपाक्षिकः । Page #270 -------------------------------------------------------------------------- ________________ શુક્લપાલિક-કૃષ્ણપાક્ષિક વિચાર ૨૨૭ सकामा' 'तद्विपरीता त्वकामा' इति हि सकामाकामयोर्निर्जरयोर्लक्षणम् । तदुक्तं योगशास्त्रवृत्ती (૪-૮૬) – "सा निर्जरा द्वेधा, सह कामेन='निर्जरा मे भूयाद्' इत्यभिलाषेण, युक्ता सकामा, न त्विहलोकपरलोकफलादिकामेन युक्ता, तस्य प्रतिषिद्धत्वात्। यदाहुः - 'नो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नो कित्तीवण्णसद्दसिलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठिज्जा' इत्यादि इत्येका निर्जरा, द्वितीया तु कामवर्जिता=कामेन पूर्वोक्तेन वर्जिता" इति । न च वाच्यं 'ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् ।।८७।।' इत्यनेन योगशास्त्रस्यैव वचनान्तरेण यतीनामेव सकामा निर्जरा सिध्यति, मिथ्यादृशां तु कर्मक्षयाद्यर्थं तपःकष्टं तन्वतामप्यकामैव इति, 'ज्ञेया सकामा यमिनां' इत्यादिवचनस्योत्कृष्टसकामनिर्जरास्वामिकथनपरत्वाद्, उत्कृष्टा हि सकाम એવી ઇચ્છાથી સ્વયોગ્ય શીલ-તપ વગેરે સઅનુષ્ઠાન કરવાવાળા મિથ્યાત્વીઓને સકામ નિર્જરા થાય છે. એટલે કે તેઓનું તે અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ બને જ છે. કારણ કે “મોક્ષાભિલાષરૂપ કામ (ઇચ્છા)થી જે યુક્ત હોય તે સકામનિર્જરા અને તેનાથી વિપરીત હોય તે અકામનિર્જરા” એવા જ સકામ-અકામનિર્જરાના લક્ષણ છે જેમાંથી ઉક્ત મિથ્યાત્વીમાં સકામનિર્જરાનું લક્ષણ ઘટી જાય છે. યોગશાસ્ત્રની વૃત્તિ (૪-૮૬) માં કહ્યું છે કે તે નિર્જરા બે પ્રકારે “મને નિર્જરા થાઓ એવી અભિલાષાયુક્ત હોય તે સકામ. આમાં ઈહલોક-પરલોક સંબંધી ફળ વગેરેની ઇચ્છા ન હોવી જોઈએ. કેમ કે તેવી ઇચ્છાવાળા તપનો નિષેધ કર્યો છે. જેમ કે કહ્યું છે કે “આ લોક માટે તપ ન કરવો, પરલોક માટે તપ ન કરવો, કીર્તિ, વર્ણવાદ, શ્લાઘા-પ્રશંસા માટે તપ ન કરવો, નિર્જરાની ઇચ્છા સિવાય બીજાની ઈચ્છાથી તપ ન કરવો.” આ એક નિર્જરા થઈ. આવા “નિર્જરાની ઇચ્છા” રૂપ કામથી વર્જાયેલી નિર્જરા તે બીજી અકામનિર્જરા.” (“યા સકામા યમિના'નું તાત્પર્ય) યોગશાસ્ત્રના જ (૪-૮૭) “સાધુઓને સકામનિર્જરા જાણવી. અન્ય જીવોને અકામ.' ઇત્યાદિ બીજા વચનથી સિદ્ધ થાય છે કે સાધુઓને જ સકામનિર્જરા હોય, મિથ્યાત્વીઓ તો કર્મક્ષયાદિ માટે તપનું કષ્ટ ઉપાડતા હોય તો પણ અકામનિર્જરા જ કરે છે. તો તમે કેમ પ્રકૃતિભદ્રક મિથ્યાત્વીને સકામનિર્જરા કહો છો?” એવી શંકા ન કરવી. કારણ કે “સાધુઓને સકામનિર્જરા જાણવી' ઇત્યાદિ વચન સામાન્યથી સકામનિર્જરાના સ્વામીને જણાવવાના તાત્પર્યમાં નથી કહેવાયું, પણ ઉત્કૃષ્ટ સકામનિર્જરાના સ્વામીને જણાવવાના તાત્પર્યમાં કહેવાયું છે. ઉત્કૃષ્ટ સકામનિર્જરા સાધુઓને જ હોય છે. જો એ વચનનું આવું १. नेहलोकार्थं तपोऽधितिष्ठेत, न परलोकार्थं तपोऽधितिष्ठेत, न कीर्तिवर्णशब्दश्लाघार्थ तपोऽधितिष्ठेत, नान्यत्र निर्जरार्थं तपमधितिष्ठेत् । Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ निर्जरा तेषामेव भवेदिति, अन्यथा देशविरतानामविरतसम्यग्दृशां चाकामनिर्जरैव प्राप्नोति, तेषामपि यमिशब्दाव्यपदेश्यत्वेन विशेषाभावाद्, न चैतदिष्टम्, तस्मादेतद्वचनमुत्कृष्टसकामनिर्जराऽधिकारिकथनपरमिति न दोषः ।। किञ्च 'ज्ञेया सकामा०' इत्यादि श्लोकव्याख्यानेऽप्यकामनिर्जरास्वामिनो निरभिलाषं निरभिप्रायं च कष्टं सहमाना एकेन्द्रियादय एवोक्ताः, न तु बालतपस्व्यादयो मिथ्यादृशोऽपि । तथाहि-'सकामा=निर्जराऽभिलाषवती, यमिनां यतीनां, विज्ञेया, ते हि कर्मक्षयार्थं तपस्तप्यन्ते। अकामा तु=कर्मक्षयलक्षणफलनिरपेक्षा निर्जरा, अन्यदेहिनां यतिव्यतिरिक्तानामेकेन्द्रियादीनां प्राणिनाम्। तथाहि-एकेन्द्रियाः पृथिव्यादयो वनस्पतिपर्यन्ताः शीतोष्णवर्षजलाग्निशस्त्राद्यभिघातच्छेदभेदादिनाऽसद्वेद्यं कर्मानुभूय नीरसं तत्स्वप्रदेशेभ्यः परिशाटयन्ति, विकलेन्द्रियाश्च क्षुत्पिपासाशीतोष्णवातादिभिः, पञ्चेन्द्रियास्तिर्यञ्चश्च छेदभेददाहशस्त्रादिभिः, नारकाश्च त्रिविधया वेदनया, मनुष्याश्च क्षुत्पिपासाव्याधिदारिद्र्यादिना, देवाश्च पराभियोगकिल्बिषत्वादिनाऽसद्वेद्यं कर्मानुभूय स्वप्रदेशेभ्यः परिशाटयन्तीत्येषामकामनिर्जरेति ।।' તાત્પર્ય ન હોય તો તો દેશવિરતિ અને અવિરત સમ્યક્ત્વીઓને પણ અકામનિર્જરા હોવી માનવી પડે. તે એટલા માટે કે તેઓનો પણ “યમી' શબ્દથી ઉલ્લેખ થતો ન હોવાથી “અયમીઓ' તરીકે તેઓ મિથ્યાત્વીઓને સમાન જ હોય છે. પણ તેઓને અકામનિર્જરા માનવી તો તમને પણ સંમત નથી જ. તેથી યોગશાસ્ત્રનું એ વચન તો ઉત્કૃષ્ટ સકામનિર્જરા કરનારને જણાવવાના તાત્પર્યમાં જ છે એ નક્કી થાય છે. એટલે મિથ્યાત્વીને પણ સકામનિર્જરા કહેવામાં “એ વચનનો વિરોધ થવો વગેરે રૂપ કોઈ દોષ રહેતો નથી. વળી એ શ્લોકની તો ટીકામાં પણ અકામનિર્જરાના સ્વામી તરીકે અભિલાષા અને અભિપ્રાય વગર જ કષ્ટને સહન કરનારા એકેન્દ્રિયાદિ જ કહ્યા છે, નહિ કે બાળતપસ્વી વગેરે મિથ્યાત્વીઓ. તે આ રીતે સકામ નિર્જરા એટલે અભિલાષયુક્ત નિર્જરા. તે સાધુઓને હોય છે. કેમ કે તેઓ કર્મક્ષય માટે તપ તપે છે. અકામનિર્જરા એટલે કર્મક્ષયરૂપ ફળની અપેક્ષાશૂન્ય સહન કરવાની ક્રિયાથી થયેલ નિર્જરા.... તે સાધુ સિવાયના એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. તે આ રીતે – પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીવો શીત-ઉષ્ણ-વર્ષા-જળ-અગ્નિ-શસ્ત્ર વગેરેના અભિઘાત છેદ-ભેદ વગેરે દ્વારા અશાતાવેદનીય કર્મને ભોગવી નીરસ બનાવી પોતાના આત્મપ્રદેશો પરથી દૂર કરે છે. એમ વિકલેન્દ્રિયો ભૂખ-તરસ-શીત-ઉષ્ણ-પવનાદિ દ્વારા, પંચેન્દ્રિય તિર્યંચો છેદ-ભેદ-દાહ-શસ્ત્રાદિ દ્વારા, નારકો ત્રણ પ્રકારની વેદના દ્વારા, મનુષ્યો સુધા-પિપાસા રોગ-ગરીબી વગેરે દ્વારા અને દેવો બીજાનું આજ્ઞાપાલનકિલ્બિષત્વ વગેરે દ્વારા-અશાતાવેદનીય કર્મ અનુભવીને પોતાના આત્મપ્રદેશો પરથી દૂર કરે છે. તેથી Page #272 -------------------------------------------------------------------------- ________________ સકામ-અકામનિર્જરા વિચાર ૨૨૯ समयसारसूत्रवृत्योरप्येवमेवोक्तं (अ. ६) तथाहि - 'इदानीं निर्जरातत्त्वं निगद्यतेअणुभूअरसाणं कम्मपुग्गलाणं पडिसडणं णिज्जरा । अनुभूतरसानां=उपभुक्तविपाकानां, कर्मपुद्गलानां परिशटनं आत्मप्रदेशेभ्यः प्रच्यवनं, निर्जरा । अथ तस्या भेदावाह-'सा दुविहा पण्णत्ता सकामा अकामा य', सह कामेन='निर्जरा मे भूयाद्' इत्यभिलाषेण, न त्विहपरलोकादिकामेन युक्ता सकामा । अनन्तरोक्तकामवर्जिता त्वकामा । 'च'शब्दः समुच्चये, उपायात्स्वतोऽपि वा फलानामिव कर्मणां पाकस्य भावान्निर्जराया इदं द्वैविध्यमिति भावः । तत्राकामा केषामित्याह - 'तत्थ अकामा सव्वजीवाणं' निर्जराऽभिलाषिणां तपस्तप्यमानानां सकामनिर्जरेति वक्ष्यमाणत्वात् तद्व्यतिरिक्तानां सर्वेषां जीवानामकामा, कर्मक्षयलक्षणाभिलाषवर्जितत्वाद् ।। एतदेव चतुर्गतिगतजन्तुषु व्यक्तीकुर्वन्नाह - तथाहि - एंगिदिआई तिरिआ जहासंभवं छेअभेअसीउण्हवासजलग्गिछुहापिवासाकसंकुसाईएहिं, नारगा तिविहाए वेअणाए, मणुआ छुहापिवासावाहिदालिद्दचारगणिरोहणाइणा, देवा पराभिओगकिब्बिसिअत्ताइणा असायावेअणिज्जं कम्ममणुभविउं पडि(रि)साडिंति, तेसिमकामणिज्जरा ।। तथाहीति पूर्वोक्तस्यैवोपक्षेपे, छेदभेदशीतोष्णवर्षजलाग्निक्षुधापिपासाकशाङ्कुशादय एकेन्द्रियादिषु पञ्चेन्द्रियपर्यन्ततिर्यक्षु यथायोगं योज्याः । नारकाणां त्रिविधा वेदना क्षेत्रजाऽन्योन्योदीरितपरमाधार्मिकजनितस्वरूपा । આ બધા જીવોને અકામનિર્જરા હોય છે.” સમયસાર સૂત્ર (અ. ૬) અને તેની વૃત્તિમાં પણ આ પ્રમાણે ४ पुंछ. ते सात હવે નિર્જરાતત્ત્વ કહેવાય છે. રસ ભોગવાઈ ગયેલા કર્મપુગલો આત્મપ્રદેશો પરથી ખરી પડવા એ નિર્જરા. હવે તેના ભેદો કહીએ છીએ. તે બે પ્રકારે સકામ અને અકામ. “મારા કર્મની નિર્જરા થાઓ.” એવી અભિલાષાથી યુક્ત પણ અહ-પરલોકાદિની ઇચ્છાથી શૂન્ય એવી નિર્જરા તે સકામ. ઉક્ત અભિલાષા વિનાની નિર્જરા તે અકામ. “ચ” સમુચ્ચય માટે. ફળોની જેમ કર્મ પણ ઉપાયથી કે સ્વતઃ પાકતા હોવાથી નિર્જરાના આ બે ભેદ પડે છે. તેમાં અકામ નિર્જરા કોને હોય? તે કહે છે – અકામ નિર્જરા બધા જીવોને હોય છે. નિર્જરાભિલાષી તપસ્વીઓને સકામનિર્જરા કહેવાની છે. તેથી તે સિવાયના બધા જીવોને, તેઓ કર્મક્ષયની અભિલાષા વિનાના હોઈ અકામનિર્જરા હોય છે. આ જ વાત ચારે ગતિના જીવોમાં વ્યક્ત રીતે દેખાડતાં સૂત્રકાર કહે છે – એકેન્દ્રિયથી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - १. अनुभूतरसानां कर्मपुद्गलानां परिशाटनं निर्जरा। २. एकेन्द्रियादयस्तिर्यञ्चो यथासंभवं छेदभेदशीतष्णोवर्षाजलाग्निक्षुधापिपासाकशाङ्कशादिभिः, नारकास्त्रिविधया वेदनया, मनुजाः क्षुधा पिपासाव्याधिदारिद्रयचातकनिरोधनादिना, देवाः पराभियोगकिल्बिषिकत्वादिनाऽशातावेदनीयं कर्मानुभूय परिशातयन्ति, तेषामकामनिर्जरा। Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ वाहित्ति व्याधिः, चारकनिरोधः कारागारग्रहः, शेषं सुबोधम् । सकामनिर्जरामाह - 'सकामणिज्जरा पुण णिज्जराभिलासीणं अणसण-ओमोयरिआ-भिक्खायरिय-रसच्चाय-कायकिलेस-पडिसंलिणआभेयं छव्विहं बाहिरं, पायच्छित्त-विणअ-वेयावच्च-सज्झाय-झाण-विउसग्गभेअं छव्विहमभिंतरं च तवं તવંતામાં | निर्जराऽभिलाषिणामनशनादिभेदं षड्विधं बाह्यं, प्रायश्चित्तादिभेदं षड्विधमाभ्यन्तरं च तपस्तप्यमानानां भवति सकामा निर्जरेति संटङ्कः इत्यादि ।' न च-अत्रापि तपसः सकामनिर्जरारूपत्वप्रतिपादनाद् मिथ्यादृशां च तदभावान सकामनिर्जरेतिवाच्यं, मिथ्यादृशामपि मार्गानुसारिणां तच्च चान्द्रायणं कृच्छ्रे' इत्यादिना (यो०बि० १३१) तपसः प्रतिपादनात् । किञ्च मार्गानुसार्यानुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजं, अविरतसम्यग्दृष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काऽप्यनुपपत्तिः, अत एव स्फुटमोक्षाभिलाषसत्त्वेऽपि मिथ्यादृशां प्रबलासद्ग्रहदोषवतां तदभाववतामादिधार्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्य યથાસંભવ છેદ-ભેદ-શીત-ઉષ્ણ-વર્ષા-જળ-અગ્નિ-ભૂખ-તરસ-કશ(ચાબૂક) અંકુશ વગેરે દ્વારા, નારકો ક્ષેત્રજન્ય, અન્યોન્ય કરેલ અને પરમાધામીએ કરેલ એમ વિવિધ વેદનાથી, મનુષ્યો ભૂખ-તરસ-વ્યાધિગરીબી-કેદ વગેરે દ્વારા અને દેવો પરાભિયોગ કિલ્બિષિકત્વાદિ દ્વારા અશાતા વેદનીય કર્મને અનુભવીને ખપાવે છે તે તેઓની અકામ નિર્જરા છે. હવે સૂત્રકાર સકામનિર્જરાને કહે છે - અનશન-ઉણોદરીભિક્ષાચર્યા-રસત્યાગ-કાયક્લેશ અને પ્રતિસલીનતા રૂપ છ પ્રકારના બાહ્ય તેમજ પ્રાયશ્ચિત-વિનયવૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને કાયોત્સર્ગ રૂપ છ પ્રકારના આભ્યન્તર તપને તપતાં નિર્જરાભિલાષી જીવોને સકામનિર્જરા થાય છે, (એમ સંબંધ જોડવો.)” અહીં પણ તપને જ સકામનિર્જરા રૂપે કહ્યો છે. મિથ્યાત્વીઓને તપ પોતે જ સંભવતો ન હોવાથી સકામનિર્જરા પણ હોતી નથી.” એવી શંકા ન કરવી, કેમ કે મિથ્યાત્વી એવા પણ માર્ગાનુસારીને કુછુ ચાન્દ્રાયણતપ વગેરે હોવાનું યોગબિંદુ (૧૩૧) માં પ્રતિપાદન કર્યું છે. વળી અવિરત સમ્યગ્દષ્ટિમાં સકામનિર્જરા અબાધિત રહે એ માટે માર્ગાનુસારી સઘળાં કૃત્યોને સકામનિર્જરાનું બીજ માનવું પડે છે નહિ કે તપ માત્રને (કેમ કે અવિરત સમ્યક્ત્વમાં તપ તો નથી પણ હોતો). તેથી કોઈ અસંગતિ નથી. આમ માર્ગાનુસારી અનુષ્ઠાન માત્ર સકામનિર્જરામાં બીજભૂત હોવાથી જ પ્રક્ટ મોક્ષાભિલાષ હોવા છતાં દઢ કદાગ્રહવાળા (અને તેથી અમાગનુસારી) મિથ્યાત્વીઓને દઢ કદાગ્રહવિનાના આદિધાર્મિકોની = १. सकामनिर्जरा पुननिर्जराऽभिलाषिणामनशनोनोदरिकाभिक्षाचारसत्यागकायक्लेशप्रतिसंलीनताभेदं षविधं बाह्य, प्रायश्चित्तविनय वैयावृत्त्यस्वाध्यायध्यानव्युत्सर्गभेदं षविधमाभ्यन्तरं तपस्तप्यमानानाम् । Page #274 -------------------------------------------------------------------------- ________________ સકામ-અકામનિર્જરા વિચાર ૨૩૧ नुष्ठानाभावात्, तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजीवहस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् । युक्तं चैतत्पञ्चस्वनुष्ठानेषु तद्धत्वमृतानुष्ठानयोरिव(रेव) सकामनिर्जराङ्गत्वव्यवस्थितेः । अत एवानुचितानुष्ठानमकामनिर्जराङ्गमुक्तम् । तथा च धर्मबिन्दुसूत्रवृत्तिवचनम् - ‘મનનુષ્ઠાનમન્યવનિર્નર મુવિપર્યયતિ It' (૬/૫) 'अननुष्ठानमनुष्ठानमेव न भवति, अन्य-विलक्षणमुचितानुष्ठानात्, तर्हि कीदृशं तत्? इत्याह-अकामनिर्जराङ्गम्; अकामस्य=निरभिलाषस्य, तथाविधबलीवर्दादेरिव या निर्जरा कर्मक्षपणा, तस्या अङ्ग=निमित्तं, न तु मुक्तिफलाया निर्जरायाः। कुतः? इत्याह-उक्तविपर्ययाद्-उदग्रविवेकाभावेन रत्नत्रयाराधनाऽभावादिति ।।' उचितानुष्ठानं च साध्वादीनां यथा शुद्धचारित्रपालनादिकं तथा मार्गानुसारिणां मिथ्यादृशामपि सामान्यतः सदाचारादिकम्, भूमिकाभेदेनौचित्यव्यवस्थानात्। ततोऽधिकारिभेदेन यद्यदोचितमनुष्ठानं तत्तदा साक्षात्पारम्पर्येण वा निर्वाणफलमिति सकामनिर्जराङ्गम्, यच्चानुचितं तद् 'अनुचितप्रतिपत्तौ नियमादसदभिनिवेशोऽन्यत्रानाभोगमात्राद्' इति वचनादभिनिवेशसहकृतत्वेन विपरीतफलमिति જેવી પરિણામે સકામનિર્જરા થતી નથી, કેમ કે માર્થાનુસારી અનુષ્ઠાન હોતું નથી. જ્યારે પ્રકટ મોક્ષ અભિલાષા ન હોવા છતાં સ્વાભાવિક અનુકંપા વગેરે ગુણવાળા મેઘકુમારના જીવ હાથી વગેરેને નિબંધ રીતે સકામનિર્જરા થઈ હતી તે વિચારવું. આ વાત યોગ્ય પણ છે જ, કારણ કે પાંચે અનુષ્ઠાનમાં તદ્ધતુઅમૃત અનુષ્ઠાનમાં જ સકામનિર્જરાની કારણતા રહેલી છે. (એટલે કે અનનુષ્ઠાન વગેરેમાં તે રહી નથી) તેથી જ અનુચિત અનુષ્ઠાનને અકામનિર્જરાનું કારણ કહ્યું છે. જેમ કે ધર્મબિંદુ (૬-૧૫) સૂત્ર અને વૃત્તિમાં કહ્યું છે કે “ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ અન્ય અનુષ્ઠાન અનુષ્ઠાનરૂપ બનતું નથી માટે એ અનનુષ્ઠાન હોય છે. નિર્જરાની અભિલાષા વગરના તેવા બળદિયા વગેરેને ભારવહનાદિ કરવાથી જે અકામનિર્જરા થાય છે તેવી અકામનિર્જરાનું જ તે અનનુષ્ઠાનરૂપ અનુષ્ઠાન કારણ બને છે. પણ મુક્તિ અપાવી શકે એવી સકામનિર્જરાનું કારણ બનતું નથી, કેમકે પ્રબળ વિવેક ન હોવાના કારણે તે અનુષ્ઠાન રત્નત્રયીની આરાધનારૂપ બનતું નથી.” આ વચનો પરથી જણાય છે કે અનુચિત અનુષ્ઠાન અકામનિર્જરાનું અંગ બને છે. વળી સાધુ વગેરેને શુદ્ધ ચારિત્રપાલનાદિ જેમ ઉચિત અનુષ્ઠાનરૂપ હોય છે તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીઓના પણ સામાન્ય સદાચારપાલનાદિ તેઓ માટે તો ઉચિત અનુષ્ઠાન રૂપ જ હોય છે, કારણ કે જુદી જુદી ભૂમિકાએ ઔચિત્ય પણ જુદું જુદું હોય છે. તેથી અધિકારીની અપેક્ષાએ જે અનુષ્ઠાન જ્યારે ઉચિત હોય છે ત્યારે તે સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષફળક બનતું હોઈ સકામનિર્જરાનું કારણ બને છે. અને જે અનુષ્ઠાન અનુચિત હોય છે તે, “અનાભોગ સિવાય થતી અનુચિત પ્રવૃત્તિમાં અવશ્ય અસદ્ અભિનિવેશ હોય છે. એ વચનથી અભિનિવેશયુક્ત હોવું જણાય Page #275 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૭ तत्वतोऽकामनिर्जराङ्गमिति मन्तव्यम् । इत्थं च 'तओ भणियं नाइलेणं जहा 'मा वच्छ! तुमं एतेणं परिओसमुवयासु । जहा अहयं आसवारेण परिमुसिओ, अकामणिज्जराए वि किंचि कम्मखओ हवइ किं पुण जं बालतवेण? ता एते बालतवस्सिणो दट्ठव्वे, जओ णं किंचि उस्सुत्तुम्मग्गयारित्तमेएसि य दीसह ' इत्यादि महानिशीथचतुर्थाध्ययनवचनाद् अकामनिर्जराजन्यात्कर्मक्षयाद् बालतपोजन्यस्य तस्य भूयस्त्वसिद्धेः 'अणुकम्पाकामणिज्जरबालतवोदाणविणयविब्धंगे' इत्यादी सम्यक्त्वप्राप्तिहेतुषु, महव्वयअणुव्वएहि य बालतवोकामणिज्जराए य । देवाउअं णिबंधइ सम्मद्दिट्ठीय जो जीव ।। ૨૩૨ ३ – છે. અને તેથી વિપરીત ફળવાળું હોઈ ૫રમાર્થથી અકામનિર્જરાનું કારણ બને છે એ જાણવું. (અકામ નિર્જરા અને બાળતપ એ બે જુદા છે ?) આના પરથી એ પણ નક્કી થાય છે કે, મહાનિશીથ સૂત્રના ચોથા અધ્યયનના વચનથી ‘અકામનિર્જરાથી થતાં કર્મક્ષય કરતાં બાળતપથી થતો કર્મક્ષય અધિક હોય છે', એવું જે સિદ્ધ થાય છે તેના પરથી અને સમ્યક્ત્વપ્રાપ્તિના તેમજ દેવાયુ બાંધવાના કારણોમાં અકામનિર્જરા અને બાળ તપને જુદા જુદા જે ગણ્યા છે તેના પરથી તે બેનો ભેદ હોવો જે કહેવાય છે તે સ્વરૂપભેદ અને પોતપોતાના જે ફળભેદની અપેક્ષાએ કહેવાય છે. અને તે પણ ‘બધા જ બાળતપ અકામનિર્જરા જ કરાવે.' એવી પરની ભ્રમણા દૂર કરવા માટે જ કહેવાય છે. બાકી વાસ્તવિક રીતે તો, “જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય તે (પછી ભલે ને માર્ગાનુસારીનો બાળતપ હોય) અકામનિર્જરાનું કારણ બનતું નથી, પણ સકામ નિર્જરાનું જ કારણ બને છે અને જે કાંઈ અનુચિત અનુષ્ઠાન હોય તે મોક્ષનું કારણ બનતું ન હોઈ ફળને આશ્રીને ચાહે બાળતપ કહેવાય કે અકામનિર્જરાનું કારણ કહેવાય એમાં કોઈ ઝાઝો ભેદ નથી” એવું અમને યોગ્ય લાગે છે. મહાનિશીથ સૂત્રના એ વચનોનો અર્થ આ પ્રમાણે છે - પછી નાગિલે કહ્યું ‘હે વત્સ ! તું આ બધી ક્રિયાથી સંતોષ ન માન. જેમ હું અશ્વવારથી ઠગાયો હતો (તેમ તું ન ઠગા.) કેમ કે અકામ નિર્જરાથી પણ કંઈક કર્મનિર્જરા થાય છે તો બાળતપની શું વાત કરવી ? તેથી આ બધાને બાળતપસ્વી જાણવા, કેમ કે એ લોકોમાં પણ કંઈક ઉત્સૂત્ર, ઉન્માર્ગ આચરણ દેખાય છે. એમ આવશ્યક નિર્યુક્તિ (૮૪૫)માં સમ્યક્ત્વ પ્રાપ્તિના આ હેતુઓ દર્શાવેલા છે - અનુકંપા, અકામનિર્જરા, બાળતપ, દાન, વિનય, વિભંગ વગેરે...' દેવાયુ બાંધવાના કારણો આ દર્શાવ્યા છે - મહાવ્રત, અણુવ્રત, બાળતપ, અકામનિર્જરાથી જીવ દેવાયુ બાંધે છે. એમ સમ્યક્ત્વી જીવ પણ દેવાયુ બાંધે છે. १. ततो भणितं नागिलेन यथा, 'मा वत्स ! त्वमेतेन परितोषमुपयाहि, यथाऽहमश्ववारेण परिमुषितोऽकामनिर्जरयापि किञ्चित्कर्मक्षयो भवति किं पुनर्यद् बालतपसा ? तस्मादेते बालतपस्विनो द्रष्टव्याः, यतः खलु किञ्चिदुत्सूत्रोन्मार्गचारित्वमेतेषां च दृश्यते ॥ २. अस्योत्तरार्ध: : संजोगविप्पओगे वसणूसवइसिक्कारे । छाया : अनुकंपाऽकामनिर्जराबालतपोदानविनयविभङ्गम् । संयोगविप्रयोगौ व्यसनोत्सर्वद्धिसत्कारम् ॥ ( आ. नि. ८४५) ३. महाव्रताणुव्रतैश्च बालतपोऽकामनिर्जराभ्यां च । देवायुर्निबध्नाति सम्यग्दृष्टिश्च यो जीवः ॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ સકામ-અકામનિર્જરા વિચાર ૨૩૩ इत्यादौ देवायुःकारणेषु च भेदेनाभिधानादकामनिर्जराबालतपसो दो यः प्रोच्यते स स्वरूपभेदं निजनिजफलभेदं चापेक्ष्य 'बालतपः सर्वमेवाकामनिर्जराङ्गं' इति परस्य भ्रान्तिनिरासाय । तत्त्वतस्तु यदुचितानुष्ठानं तत्राकामनिर्जराऽगं, यच्चानुचितानुष्ठानं तनिर्वाणानङ्गत्वात्फलतो बालतपो वोच्यतामकामनिर्जराऽङ्गं वा नाऽत्र कश्चिद्विशेष इति युक्तं पश्यामः । किञ्च मिथ्यादृष्टीनामपि मार्गसाधनयोगा गुणस्थानकत्वाभ्युपगमादेव हरिभद्राचार्यः प्रदर्शिताः, तथा च तेषामपि सकामनिर्जरायां न बाधकं, गुणलक्षणायास्तस्याः कुशलमूलत्वात् । तदुक्तं तत्त्वार्थभाष्ये नवमाध्याये-'निर्जरा वेदना विपाक इत्यनर्थान्तरम्, स द्विविधोऽबुद्धिपूर्वः कुशलमूलश्च तत्र नरकादिषु कर्मफलविपाको योऽबुद्धिपूर्वकस्तमवद्यतोऽनुचिन्तयेद् अकुशलानुबन्ध इति ।। तपःपरिषहजयकृतः कुशलमूलस्तं गुणतोऽनुचिन्तयेत् शुभानुबन्धो निरनुबन्धो वेति । एवमनुचिन्तयन् कर्मनिर्जरणायैव घटत' इति । ___ अत्र ह्यकुशलानुबन्धो विपाक इत्यकामनिर्जरायाः कुशलमूलश्च सकामनिर्जरायाः संज्ञाऽन्तरमेवेति । अथ मिथ्यादृष्टेबुद्धिरबुद्धिरेवेति न बुद्धिपूर्विका निर्जरेति चेत् ? न, मार्गानुसारिण्या बुद्धेरबुद्धित्वेनापनोतुमशक्यत्वाद्, अन्यथा माषतुषादीनामप्यकामनिर्जराप्रसङ्गात्, तेषां निर्जराया अबुद्धिपूर्वकत्वात्, फलतो बुद्धिसद्भावस्य चोभयत्राविशेषाद्, उचितगुणस्थानपरिणतिसत्त्वे फलतो વળી મિથ્યાત્વીઓમાં પણ ગુણઠાણું હોવું સ્વીકારીને જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે માર્ગસાધન (મોક્ષ માર્ગલાવી આપે તેવા) યોગોની હાજરી કહી છે. અને તેથી તેઓને પણ સકામનિર્જરા અબાધિતપણે ઘટી શકે છે, કેમ કે ગુણસ્વરૂપ તે નિર્જરા કુશલમૂલક હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં નવમા અધ્યાયમાં કહ્યું છે કે - “નિર્જરા, વેદના, વિપાક એ પર્યાયવાચી શબ્દો છે. તે (વિપાક) બે પ્રકારે હોય છે. અબુદ્ધિપૂર્વક અને કુશલગૂલ. તેમાં નરકાદિમાં જે કર્મફળવિપાક અબુદ્ધિપૂર્વક હોય તેને અવદ્ય (દોષ) તરીકે વિચારવોઅર્થાત્ અકુશલાનુબંધ જાણવો. તપ-પરિષહજય વગેરેથી જે કુશલગૂલ કર્મવિપાક થાય છે તેને ગુણ તરીકે વિચારવો, અર્થાત્ શુભાનુબંધ કે નિરનુબંધ જાણવો. આ રીતે વિચારતો તે કર્મનિર્જરા માટે ઉદ્યમશીલ બને.” અહીં અકુશલાનુબંધ વિપાક (અબુદ્ધિપૂર્વ) અને કુશલમૂલ વિપાક એવા જે બે શબ્દો વાપર્યા છે તે અનુક્રમે અકામ અને સકામનિર્જરાના જ બીજા પર્યાયવાચક શબ્દો જાણવા. “મિથ્યાત્વીની બુદ્ધિ અબુદ્ધિ જ હોવાથી તેને બુદ્ધિપૂર્વક નિર્જરા જ હોતી નથી, અબુદ્ધિપૂર્વક (અકામ) નિર્જરા જ હોય છે,” એવી શંકા ન કરવી, કેમ કે માર્થાનુસારી બુદ્ધિનો અબુદ્ધિ તરીકે અપલાપ કરી શકાતો નથી. નહીંતર તો માષતુષ વગેરેને પણ અકામનિર્જરા જ માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓની નિર્જરા પણ અબુદ્ધિપૂર્વક જ હતી. “માષતુષાદિમાં સાક્ષાત્ બુદ્ધિ ન હોવા છતાં ગુરુપારતત્ય વગેરે હોવાના કારણે, બુદ્ધિની હાજરીથી જે ફળ મળવાનું હોય તે તો મળતું જ હોવાથી ફળતઃ તો બુદ્ધિની હાજરી હતી જ” એવી દલીલ માર્થાનુસારી માટે પણ સમાન જ છે, કેમ કે ગુણઠાણાની ઉચિત પરિણતિની હાજરીમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૭ बुद्धिमत्त्वमबाधितमेवेति । तदुक्तं - 'गुणठाणगपरिणामे संते तह बुद्धिमपि पाएण । जायइ जीवो तत्फलमवेक्खमन्ने उ णियमत्ति ।।' (उपदेशपद ६०३) गुणविशेषस्य जीवदयादिरूपस्यात्मनि परिणामे सति तथेति समुच्चये, बुद्धिमानपि युक्तायुक्तविवेचनचतुरशेमुषीपरिगतोऽपि, न केवलधर्मसारः सदा भवति, प्रायेण=बाहुल्येन, जायते जीवः, महतामप्यनाभोगसंभवेन कदाचित्कृत्येष्वबुद्धिमत्त्वमपि कस्यचित्स्यादिति प्रायोग्रहणम् । अत्रैव मतान्तरमाह-तत्फलं बुद्धिमत्त्वफलं स्वर्गापवर्गादिप्राप्तिलक्षणमपेक्ष्यान्ये पुनराचार्या नियमः अवश्यंभावो, बुद्धिमत्त्वस्यानाभोगेऽपि गुणस्थानपरिणतो सत्यामिति ब्रुवते । अयमभिप्रायः-संपन्ननिर्वाणव्रतपरिणामा प्राणिनो 'जिनभणितमिदं' इति श्रद्दधानाः क्वचिदर्थेऽनाभोगबहुलतया प्रज्ञापकदोषाद् वितथश्रद्धानवन्तोऽपि न सम्यक्त्वादिगुणभङ्गभाजो जायन्ते । तथोक्तं - सम्मद्दिट्ठीजीवो उवइटुं पवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अयाणमाणो गुरुणिओगा ।। (उत्तरा० नि० १६३) इति । .. बुद्धिमत्त्वे सति ते व्रतपरिणामफलमविकलमुपलभन्ते एवेति । यथा च सम्यग्दृष्ट्यादिगुणस्थानावान्तरફલતઃ બુદ્ધિમત્તા પણ અબાધિત જ હોય છે. ઉપદેશપદ (૬૦૩)માં કહ્યું છે કે “જીવદયા વગેરે રૂપ વિશેષ ગુણના પરિણામની હાજરીમાં જીવ સારભૂત ધર્મવાળો જ માત્ર થાય છે એવું નથી, કિંતુ યોગ્યઅયોગ્યનો વિવેક કરવામાં કુશળ એવી બુદ્ધિવાળો પણ પ્રાયઃ કરીને થાય છે. મોટા માણસોને પણ અનાભોગ સંભવતો હોઈ ક્યારેક કોઈને નૃત્યમાં અબુદ્ધિમત્ત્વ પણ આવી જાય છે. તેથી “પ્રાય કરીને એમ લખ્યું છે. આ જ બાબતમાં ઉપદેશપદકાર મતાંતર દેખાડતાં ઉત્તરાર્ધમાં કહે છે કે, બુદ્ધિમત્તાના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિની અપેક્ષાએ અન્ય આચાર્યો તો, ગુણઠાણાની પરિણતિની હાજરીમાં અનાભોગ હોય તો પણ બુદ્ધિમત્તા તો અવશ્ય હોય જ, કેમ કે બુદ્ધિમત્તાનું ફળ તો મળી જ જાય છે.) એવો નિયમ માને છે. કહેવાનો અભિપ્રાય એ છે કે ઘા (અતિચાર) મુક્ત વ્રત પરિણામ પામેલા જીવો “આ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે એવી શ્રદ્ધા કરતાં થકાં ક્યારેક કોઈક પદાર્થ અંગે અનાભોગબહુલતાના કારણે પ્રજ્ઞાપકની ભૂલ થવાથી ઊલ્ટી શ્રદ્ધાવાળા થાય તો પણ તેઓના સમ્યકત્વાદિ ગુણોનો ભંગ થતો નથી. ઉત્તરાધ્યયનનિયુક્તિ (૧૬૩)માં કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ જીવ ઉપદેશાવેલ પ્રવચનની શ્રદ્ધા કરે છે. પણ ક્યારેક અજાણપણામાં ગુરુએ આપેલ સમજણના કારણે અસભૂત અર્થની પણ શ્રદ્ધા કરે છે.” કોઈપણ રીતે, બુદ્ધિમત્તાની હાજરીમાં તેઓ વ્રત પરિણામનું સંપૂર્ણ ફળ તો મેળવે જ છે.” જેમ સમ્યગ્દષ્ટિ ગુણઠાણા યોગ્ય પરિણતિની હાજરીમાં અવાન્તર પરિણતિઓનું તારતમ્ય થવા १. गुणस्थानकपरिणामे सति तथा बुद्धिमानोऽपि प्रायेण । जायन्ते जीवस्तत्फलमपेक्ष्यान्ये तु नियम इति ।। २. सम्यग्दृष्टिर्जीव उपदिष्टं प्रवचनं तु श्रद्दधाति । श्रद्दधात्यसद्भावमजानन् गुरुनियोगात् ॥ - - - - - - Page #278 -------------------------------------------------------------------------- ________________ સકામ-અકામનિર્જરા વિચાર ૨૩૫ परिणतितारतम्येऽपि बुद्धिमत्त्वसामान्यफलाभेदस्तथा मार्गानुसारिणां मिथ्यादृशां मिथ्यात्वगुणस्थानावान्तरपरिणतितारतम्येऽपि। अत एवापुनर्बन्धकादीनामादित एवारभ्यानाभोगतोऽपि सदन्धन्यायेन मार्गगमनमेवेत्युपदिशन्त्यध्यात्मचिन्तकाः । यत्तु मिथ्यादृशां सकामनिर्जरासंभवे सम्यग्दृष्टिमिथ्यादृष्ट्योरविशेषप्रसङ्गः इति केनचिदुच्यते, तदसत्, एवं सति मिथ्यादृष्ट्यादीनां सयोगिकेवलिपर्यन्तानां शुक्ललेश्यावत्त्वेनाविशेषप्रसङ्गात्। अवान्तरविशेषान तदविशेष इति चेत्? सोऽयं प्रकृतेऽपि तुल्यः, सम्यग्दृष्टिनिर्जरापेक्षया मिथ्यादृष्टिनिर्जराया अल्पत्वस्याभ्युपगमादिति यथाशास्त्रं भावनीયમ્ રૂછા _ 'नन्वेवं मिथ्यादृशां गुणानुमोदनेन परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः स्याद्' इत्याशङ्कां परिहर्तुमाह - परपाखंडिपसंसा इहइं खलु कोवि णेवमइआरो । सो तम्मयगुणमोहा अणवत्थाए व होज्जाहि ।।३८।। છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તો ભેદ પડતો નથી તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીઓની મિથ્યાત્વ ગુણઠાણાની અવાન્તર પરિણતિઓમાં તારતમ્ય હોવા છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તો ભેદ પડતો જ નથી. તેથી જ, “અપુનબંધકાદિ જીવોનું અનાભોગ હોય તો પણ શરૂઆતથી જ સદન્વાયે માર્ગગમન જ થાય છે.” એવું અધ્યાત્મચિન્તકો કહે છે. “મિથ્યાત્વીઓને પણ જો સકામનિર્જરા હોય તો સમ્યકત્વીઓમાં અને તેઓમાં ફેર જ રહેશે નહિ' એવું જે કોઈનું કહેવું છે તે અસત્ છે, કેમકે એ રીતે સકામનિર્જરારૂપ સમાનતા થવા માત્રથી જો કોઈ જ ફેર રહી શકતો ન હોય તો તો શુક્લ લેગ્યારૂપ સમાનતાવાળા મિથ્યાત્વીથી માંડીને સયોગી કેવળી સુધીના જીવોમાં પણ કોઈ ફેર જ ન રહેવાની આપત્તિ આવશે. “શુક્લલેશ્યા રૂપ સામ્ય હોવા છતાં તે શુક્લલશ્યાના અવાજોર ભેદોનો તફાવત હોવાથી તેઓમાં વિશેષતા અબાધિતપણે રહે છે.” એવો ઉત્તર પ્રસ્તુત સકામનિર્જરાની બાબતમાં પણ સમાન જ જાણવો, કેમ કે સમ્યગ્દષ્ટિને થતી નિર્જરાની અપેક્ષાએ મિથ્યાત્વીની નિર્જરા અલ્પ હોવા રૂપ વિશેષતા તો માનેલી જ છે. માટે મિથ્યાત્વીઓને પણ સકામનિર્જરા સંભવે છે એ વાત શાસ્ત્રાનુસારે વિચારવી. માટે “મિથ્યાત્વીનું કોઈપણ અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ બનતું હોઈ અનુમોદનીય હોતું નથી' એવી પૂર્વપક્ષીય દલીલ ઊડી જાય છે. તેથી માર્ગનુસારી મિથ્યાત્વીનું અનુષ્ઠાન અનુમોદનીય હોવું સિદ્ધ થાય છે. ll૩૭ી મિથ્યાત્વીઓના ગુણની આ રીતે અનુમોદના કરવામાં પરપાખંડીની પ્રશંસા કરવા રૂપ સમ્યકત્વનો અતિચાર લાગશે” એવી શંકાનો પરિહાર કરવા ગ્રંથકાર કહે છે ગાથાર્થઃ આ રીતે અનુમોદના કરવામાં પરપાખંડી પ્રશંસારૂપ કોઈ અતિચાર લાગતો નથી, કારણ કે તે અતિચાર તો (૧) માત્ર તેઓને સંમત એવા ગુણોના મોહથી કે (૨) અનવસ્થાથી થાય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૮ परपाखंडिप्रशंसेह खलु कोऽपि नैवमतिचारः । स तन्मतगुणमोहादनवस्थया वा भवेद् ।। ३८ ।। परपाखंडिपसंसत्ति । एवं = उक्तप्रकारेण, इह = मार्गानुसारिगुणानुमोदने, परपाखंडिप्रशंसा ऽतिचारः कोऽपि न स्यात्, यतः स परपाखंडिप्रशंसातिचार : (१) तन्मताः = परपाखंडिमात्रसंमताः, ये गुणाः=अग्निहोत्रपञ्चाग्निसाधनकष्टादयस्तेषु मोहः = अज्ञानं तत्त्वतो जिनप्रणीततुल्यत्वादिमिथ्याज्ञानलक्षणं, ततो भवेत्, 'परपाखंडिनः = परदर्शनिनः, तेषां प्रशंसा' इत्यत्र व्युत्पत्तावर्थात् पाखंडताऽवच्छेदकधर्मप्रशंसाया एवातिचारत्वलाभाद्। यथा हि 'प्रमादिनो न प्रशंसनीयाः' इत्यत्र प्रमादिनां प्रमादिताऽवच्छेदकधर्मेणाप्रशंसनीयत्वं लभ्यते, न त्वविरतसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिनाऽपि, ' तथा पाखण्डिनो न प्रशंसनीयाः' इत्यत्रापि पाखंडिनां पाखंडताऽवच्छेदकधर्मेणैवाप्रशंसनीयत्वं लभ्यते, न तु मार्गानुसारिणां क्षमादिगुणेनापि, अभिनिवेशविशिष्टक्षमादिगुणानामपि पाखण्डताऽवच्छेदकत्वमेवेति तद्रूपेण प्रशंसायामप्यतिचार एव, अत एवोग्रकष्टकारिणामप्याज्ञोल्लंघनवृत्तीनां આમ, અન્યમાર્ગસ્થ માર્ગાનુસારીના ગુણોની અનુમોદના કરવામાં પણ પરદર્શનીની પ્રશંસા થઈ જવા રૂપ કોઈ અતિચાર લાગતો નથી, કેમ કે તે અતિચાર લાગવાના બે કારણમાંથી એકેય અહીં સંપન્ન થતું નથી. તેમાંનું પહેલું કારણ (૧) માત્ર પરપાખંડીને જ સંમત એવા અગ્નિહોત્ર પંચાગ્નિસાધન કષ્ટ વગેરે રૂપ ગુણોમાં ‘આ બધા વાસ્તવિક રીતે જિનપ્રણીત અનુષ્ઠાનોને સમાન જ છે' ઇત્યાદિ મિથ્યાજ્ઞાન રૂપ મોહ. ‘પરપાખંડીપ્રશંસા’ એવા શબ્દનો વ્યુત્પત્તિથી ‘૫રદર્શનીઓની પ્રશંસા’ એવો અર્થ થાય છે. આમાં વિચાર કરતાં અર્થાપત્તિથી જણાય છે કે, ‘અહીં પાખંડીની પ્રશંસા અતિચાર રૂપ જ બને’ એવું નથી, પણ ‘પાખંડિતાઅવચ્છેદક ધર્મની પ્રશંસા અતિચાર રૂપ જ બને’ એવું છે. અર્થાત્ તે વ્યક્તિ પાખંડી હોવામાં જે ધર્મ મુખ્ય ભાગ ભજવે છે તે ધર્મની પ્રશંસા જ નિયમા અતિચાર રૂપ બને છે. જેમ કે ‘પ્રમાદીઓ પ્રશંસનીય નથી,' એવા વચનથી, તેઓ જે ધર્મને મુખ્ય કરીને પ્રમાદી છે તે પ્રમાદિતાઅવચ્છેદક ધર્મથી જ તેઓ અપ્રશંસનીય હોવા જણાય છે, નહિ કે સમ્યક્ત્વાદિ ધર્મથી પણ, કેમ કે નહીંતર તો અવિરતસમ્યક્ત્વી આદિની સમ્યક્ત્વને આગળ કરીને પણ પ્રશંસા કરી શકાય નહિ. આ જ રીતે ‘પાખંડીઓ પ્રશંસનીય નથી' એવું વચન પણ પાખંડતાઅવચ્છેદક ધર્મથી જ તેઓને અપ્રશંસનીય જણાવે છે, નહિ કે ક્ષમાદિગુણોથી માર્ગાનુસારી અન્યમાર્ગસ્થને પણ. અર્થાત્ ક્ષમાદિગુણોને આગળ કરીને માર્ગાનુસારીની કરાતી પ્રશંસા અતિચારરૂપ બનતી નથી. ‘આ રીતે તો અભિનિવિષ્ટ પાખંડી પણ તેના ક્ષમાદિગુણોના કારણે પ્રશંસનીય બની જવાની આપત્તિ આવશે' એવી શંકા ન કરવી, કેમ કે અભિનિવેશ યુક્ત ક્ષમાદિ ગુણો પણ પાખંડતાઅવચ્છેદક જ છે. તેથી તેઓને આગળ કરીને કરાતી પ્રશંસામાં પણ અતિચાર તો લાગે જ છે. તેથી જ ઉગ્ર કષ્ટ ઉપાડનારા પણ આજ્ઞાનું ઉલ્લંઘન Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સકામ-અકામનિર્જરા વિચાર प्रशंसाया दोषावहत्वमुक्तं - 'तैसि बहुमाणेण उम्मग्गणुमोअणा अणिट्ठफला । तम्हा तित्थयरआणाठिएसु जुत्तोत्थ बहुमाणो ।।' (पंचा. ११-३९) इत्यादिना श्रीहरिभद्रसूरिभिः । वा=अथवा, (२) अनवस्थया मार्गभ्रंशलक्षणयाऽतिचारो भवेद्, मुग्धपर्षदि क्षमादिगुणमादायापि मिथ्यादृष्टिप्रशंसायां परदर्शनिभक्तत्वप्रसङ्गादेकैकासमञ्जसाचाराद्, एवं मार्गोच्छेदापत्तेः, अत एवाभिमुखमुग्धपर्षद्गतस्य परपाखण्डिसम्बन्धिकष्टप्रशंसादिना महानिशीथे परमाधार्मिकमध्योत्पत्तिरुक्ता । तथा च तत्पाठः - 'जे भिक्खू वा भिक्खुणी वा परपासंडीणं पसंसं करेज्जा, जे यावि णं णिण्हवाणं पसंसं करेज्जा, जे णं णिण्हवाणं आययणं पविसेज्जा, जे णं णिण्हवाणं गंथसत्थपयक्खरं वा परूवेज्जा जे णं णिण्हवाणं संतिए कायकिलेसाइए तवे इ वा संजमे इ वा नाणे इ वा वित्राणे इ वा सुए इ वा पंडिते इ वा अभिमुहमुद्धपरिसागए सिलाहेज्जा सेवि य णं परहम्मिएसु उववज्जेज्जा, जहा सुमतित्ति'। तथा च यः स्वस्य परेषां च गुणानुराग કરીને જીવનારા સાધુ વગેરેની પ્રશંસાને દોષાવહ કહી છે. જેમ કે પંચાશક (૧૧-૩૯)માં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “તેઓના બહુમાનથી અનિષ્ટ આપનાર એવી ઉન્માર્ગની અનુમોદના થાય છે. તેથી જિનાજ્ઞામાં રહેલ જીવો પર બહુમાન કરવું એ યોગ્ય છે.” હવે ગ્રન્થકાર તે અતિચાર લાગવાનું બીજું કારણ જણાવે છે. અથવા માર્ગભ્રંશ રૂપ અનવસ્થાથી અતિચાર લાગે છે. મુગ્ધપર્ષદામાં ક્ષમા વગેરે ગુણોને આગળ કરીને પણ મિથ્યાત્વીની પ્રશંસા કરવામાં આવે તો એ જીવો મુગ્ધ હોઈ તે પરદર્શનીને જ પ્રશંસનીય માની તેના ભક્ત બની જાય છે જેના કારણે પછી ઉત્તરોત્તર અયોગ્ય આચારો સેવે છે. તેથી સાચા માર્ગનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે. તેથી જ “સન્માર્ગને સન્મુખ થયેલા મુગ્ધજીવોની સભામાં પરપાંખડીના કષ્ટ અનુષ્ઠાનની પ્રશંસા વગેરે કરવાથી પરમાધામીપણું મળે છે.” એવું મહાનિશીથસૂત્રમાં કહ્યું છે. તે આ રીતે – “સન્માર્ગને સન્મુખ થયેલા મુગ્ધજીવોનો સભામાં જ સાધુ કે સાધ્વી પરપાખંડીની પ્રશંસા કરે, અથવા નિદ્વવોના સ્થાનમાં જાય, નિદ્વવોને ગ્રન્થ-શાસ્ત્ર પદ કે અક્ષરની પ્રરૂપણા કરે, નિદ્વવોના કાયક્લેશાદિ તપ, સંયમ, જ્ઞાન, વિજ્ઞાન, શ્રુત કે પાંડિત્યની મુગ્ધજનોમાં શ્લાઘા કરે છે તે પણ પરમાધામી થાય છે - જેમ કે સુમતિ.” પણ આવા દોષની અસંભાવનાના કાળમાં, જેઓ, પોતામાં અને બીજામાં ગુણાનુરાગની વૃદ્ધિ - - - - - १. तेषां बहुमानेनोन्मार्गानुमोदनाऽनिष्टफला। तस्मात्तीर्थकराज्ञास्थितेषु युक्तोऽत्र बहुमानः ।। - - - - - - २. यो भिक्षुर्वा भिक्षुकी वा परपाखण्डिनां प्रशंसां कुर्यात् योऽपि च निह्रवानां प्रशंसां कुर्यात्, यः खलु निहवानामायतनं प्रविशेत्, यः खलु निह्रवानां ग्रन्थशास्त्रपदाक्षरं वा प्ररूपेयत्, यः खलु निह्रावानां सत्कान् कायक्लेशादीन् तपो वा संयम वा ज्ञानं वा विज्ञानं वा श्रुतं वा पाण्डित्यं वाऽभिमुखमुग्धपर्षद्गतः श्लाघयेत्, सोऽपि च परमाधार्मिकेषु उपपद्येत, यथा सुमतिरिति ।। Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૮, ૩૯ वृद्धिकारणमवगम्यैव जिनप्रणीतक्षमादिगुणगणमादाय मार्गानुसारिणां मिथ्यादृशां प्रशंसां करोति तस्य न दोषगन्धोऽपि, प्रत्युत 'अहो ! सकलगुणसारं जिनप्रवचनमिति धर्मोन्नतिरेव स्यादिति भावः Rારૂ૮ાા अथ भवन्तु मिथ्यादृशामपि केऽपि केऽपि गुणास्तथापि हीनत्वादेव ते नानुमोद्या इति आशङ्काशेषं निराकर्तुमाह - जइ हीणं तेसिं गुणं सम्मत्तधरो ण मन्नईत्ति मई । ता कस्सवि सुहजोगं तित्थयरो णाणुमनिज्जा ।।३९।। यदि हीनं तेषां गुणं सम्यक्त्वधरो न मन्यते इति मतिः । ततः कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत ।।३९।। जइ हीणंति । यदि 'हीनं' तेषां मिथ्यादृशां, गुण-क्षमादिकं, न मन्यते नानुमन्यते, सम्यक्त्वधर उत्कृष्टपदत्वाद् इति तव मतिः स्यात् तदा कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत, तीर्थकरापेक्षया सर्वेषामपि छद्मस्थानामधस्तनस्थानवर्त्तित्वात्, न चैतदिष्टम् । तत उपरितनगुणस्थानस्था થશે” એવું જાણીને જ જિનોક્ત ક્ષમા વગેરે ગુણસમૂહને મુખ્ય કરીને માર્ગાનુસારી મિથ્યાત્વીઓની પ્રશંસા કરે છે તેઓને દોષગંધની પણ સંભાવના રહેતી નથી, ઉપરથી સાંભળનારને “અહો ! જિનપ્રવચન સકલગુણોના કારણે સારભૂત છે' ઇત્યાદિ અહોભાવ કરાવવા દ્વારા ધર્મોન્નતિ જ થાય છે. ll૩૮ “મિથ્યાત્વીઓમાં પણ કોઈ કોઈ ગુણો ભલે હો ! પણ સમ્યકત્વીની અપેક્ષાએ તે ગુણો હીન કક્ષાના હોવાથી જ અનુમોદનીય નથી.” આવી રહી ગયેલી થોડી શંકાને દૂર કરવા માટે ગ્રન્થકાર કહે છે - ગાથાર્થઃ “તેઓના ગુણો નીચલી કક્ષાના હોય છે. તેથી સમ્યકત્વી તેની અનુમોદના કરે નહિ આવો જો તમારો અભિપ્રાય હોય તો અમે કહીએ છીએ કે શ્રી તીર્થંકર પરમાત્માઓ તો કોઈના પણ શુભયોગની અનુમોદના કરી શકશે નહિ. (સ્વાપેક્ષયા હીન એવા ક્ષમાદિમાં અનુમોદનીયત્વ અક્ષત) સમ્યક્ત્વી પોતે ઊંચે સ્થાને રહેલો હોઈ મિથ્યાત્વીના (સ્વ અપેક્ષાએ) હિનકક્ષાના ક્ષમાદિ ગુણોને અનુમોદે નહિ” એવું જો તમારું કહેવું હોય તો અમારું તમને કહેવું છે કે તીર્થંકર પરમાત્માએ કોઈના પણ શુભયોગને અનુમોદવાના રહેશે નહિ, કારણ કે તેમની અપેક્ષાએ બધા છદ્મસ્થ જીવો નીચલી ભૂમિકામાં રહેલા છે. પણ આ વાત ઇષ્ટ તો છે નહિ. તેથી નક્કી થાય છે કે ઉપર ઉપરના Page #282 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૨૩૯ नामपि सर्वं मार्गानुसारिकृत्यमनुमोदनीयमेव। यच्च सम्यक्त्वगुणविशेषप्रदर्शनार्थं मिथ्यादृग्गुणमात्रस्य शास्त्रेऽकिञ्चित्करत्वप्रतिपादनं, नैतावता सर्वथा तद्विलोप एव सिध्यति, चारित्रगुणविशेषप्रदर्शनार्थं - दसारसीहस्स य सेणियस्स पेढालपुत्तस्स सच्चइस्स । अणुत्तरदसणसंपया सिया विणा चरित्तेणऽहरं गई गया ।। (आव. नि. १९६०) इत्यादिना सम्यक्त्वस्यापि तत्प्रतिपादनादिति द्रष्टव्यम् ।।३९।। तदेवमन्येषामपि मार्गानुसारिगुणानामनुमोद्यत्वसिद्धौ ‘सम्यग्दृशाऽन्येषां गुणा नानुमोद्या एव' इत्युत्सूत्रं त्यक्तव्यं, स्तोकस्याप्युत्सूत्रस्य महाऽनर्थहेतुत्वादित्युपदेशमाह - ता उस्सुत्तं मोत्तुं अणुमोइज्जा गुणे उ सव्वेसिं । जं थोवा वि तओ लहेज्ज दुक्खं मरीइव्व ।।४०।। तत उत्सूत्रं मुक्त्वाऽनुमोदेत गुणान् सर्वेषां तु । यत्स्तोकादपि ततो लभेत दुःखं मरीचिरिव ।।४०।। ता उस्सुत्तं ति । ततः तस्मात्कारणात् उत्सूत्रं मुक्त्वा, तुरेवकारार्थः स च सर्वेषां इत्यनन्तरं ગુણઠાણે રહેલા જીવો માટે પણ માર્ગાનુસારી કૃત્યો અનુમોદનીય છે જ. સમ્યકત્વગુણની વિશેષતા દેખાડવા માટે શાસ્ત્રમાં મિથ્યાત્વીના ગુણમાત્રને જે અકિંચિત્કર જણાવ્યા છે એટલા માત્રથી તેઓના ગુણોનો ગુણ તરીકે સર્વથા અભાવ સિદ્ધ થઈ જતો નથી. કેમ કે નહીંતર તો એ રીતે સમ્યત્વનો પણ ગુણ તરીકે અભાવ જ થઈ જશે, કારણ કે ચારિત્રગુણની વિશેષતા દેખાડવા તેને પણ શાસ્ત્રોમાં અકિંચિકર તરીકે જણાવ્યો જ છે. જેમકે આવશ્યકનિયુક્તિ (૧૧૬૦)માં કહ્યું છે કે “દશારસિંહ કૃષ્ણ, શ્રેણિક અને પેઢાલપુત્ર સત્યકી પાસે અનુત્તર એવી સમ્યગદર્શનરૂપ સંપત્તિ હતી, છતાં ચારિત્ર ન હોવાના કારણે તેઓ નીચી ગતિમાં ગયા. અર્થાત્ તેઓનું સમ્યકત્વ તેઓને બચાવી શક્યું નહિ.” ૩. આ રીતે અન્યમાર્ગસ્થ માર્ગનુસારીઓના પણ ગુણો અનુમોદનીય સિદ્ધ થાય છે. માટે “સમ્યગ્દષ્ટિએ બીજાના ગુણોની અનુમોદના કરાય જ નહિ એવું કથન એ ઉત્સુત્ર છે. અને તેથી એ ત્યાજય છે, કારણ કે નાનું પણ ઉત્સુત્ર ભયંકર અનર્થનો હેતુ બને છે. એવો ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ તેથી ભવ્યજીવે ઉસૂત્રનો ત્યાગ કરીને બધાના ગુણોની અનુમોદના કરવી જોઈએ, કેમ કે નાના પણ ઉસૂત્રથી જીવ મરીચિની જેમ દુઃખ પામે છે. તેથી ઉત્સુત્રને છોડીને ભવ્ય જીવે બધાના જ ગુણોની અનુમોદના કરવી જોઈએ, કારણ કે અલ્પ १. दशारसिंहस्य च श्रेणिकस्य पेढालपुत्रस्य च सत्यके। अनुत्तरा दर्शनसंपदासीद्विना चारित्रेणाधरां गतिं गताः ॥ - - - - - - - - - - - Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ o स्तोकादपि ततः = उत्सूत्रात्, योज्यः, सर्वेषामेव गुणाननुमोदेत, भव्य इति शेषः । यद् = यस्मात्, मरीचिरिव दुःखं लभेत । मरीचिर्हि 'कविला ! इत्यंपि इहयंपि' इति स्तोकादप्युत्सूत्रात्सागरोपमकोटाकोटीमानसंसारपरिभ्रमणजन्यदुःखं लब्धवान्, ततो यो मार्गानुसार्यनुमोदनां लुम्पन्नुत्सूत्रसहस्रवादी तस्य किं वाच्यमिति भावः । अत्र केचिदाहुः- मरीचिरुत्सूत्राद् दुःखं लब्धवानिति वयं न सहामहे, उत्सूत्रस्य नियमतोऽनन्तसंसारकारणत्वात्, तेन चासंख्येयसंसारार्जनात्, तत उत्सूत्रमिश्रितमेवेदं मरीचिवचनं, न तूत्सूत्रमिति प्रतिपत्तव्यम् । तथाहि - साधुधर्मे द्विरुक्तेऽपि साधुधर्मानभिमुखेन कपिलेन 'युष्मत्समीपे ઋષિદ્ધર્મોઽસ્તિ?' કૃતિ પૃષ્ટ, આવશ્યવૃત્ત્વભિપ્રાયેળ તુ ‘મવદર્શને િિગ્નદ્ધર્મો?િ’ રૂતિ વૃષ્ટ, ‘અહો । अयं प्रचुरकर्मा द्विरुक्तोऽपि साधुधर्मानभिमुखो मदुचितः सहायः संवृत' इति विचिन्त्य 'मम देशविरतिधर्मोऽस्ति' इत्यभिप्रायेण 'मनागिहाप्यस्ति' इति मरीचिरुक्तवान् । तत्र मरीचेर्यदि देशविरतिविमर्शना नाभविष्यत्तर्हि 'मनाग्' इति नाभणिष्यत् । एतद्वचनं परिव्राजकवेषे सति परिव्राजकदर्शने किञ्चिद्धर्मव्यवस्थापकं પણ ઉત્સૂત્રથી મરીચિની જેમ દુઃખ આવે છે. ‘કપિલ ! (ધર્મ) ત્યાં પણ છે અને અહીં પણ છે.’ એટલા અલ્પ ઉત્સૂત્રથી એક કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં પરિભ્રમણનું દુઃખ મરીચિ પામ્યો હતો, તો માર્ગાનુસારીની અનુમોદનાનો વિલોપ કરનાર હજારો ઉત્સૂત્ર બોલનારનું તો શું થશે ? એ વિચારવું જોઈએ. (મરીચિનું વચન ઉત્સૂત્રમિશ્ર હતું : પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : ‘મરીચિ ઉત્સૂત્રથી દુઃખ પામ્યો' એ વચનને અમે સહી શકતાં નથી, કારણ કે ઉત્સૂત્રભાષણ નિયમા અનંત સંસારનું કારણ બને છે જ્યારે મરીચિનો તો અસંખ્ય સંસાર જ વધ્યો હતો. તેથી ‘તેનું ઉક્તવચન ઉત્સૂત્રમિશ્રિત જ હતું, નહિ કે ઉત્સૂત્ર' એ વાત સ્વીકારવી જ જોઈએ. તે આ રીતે યુક્ત પણ ઠરે છે – બે વાર સાધુ ધર્મનો ઉપદેશ આપવા છતાં સાધુ ધર્મ માટેની તૈયારી વિનાના કપિલે ‘તમારી પાસે કોઈ ધર્મ છે કે નહિ ?’ એવું પૂછ્યું. (આવશ્યકવૃત્તિના અભિપ્રાય મુજબ - ‘તમારા દર્શનમાં કોઈ ધર્મ છે કે નહિ ? એવું પૂછ્યું) ત્યારે ‘અહો ! બે વાર સમજાવવા છતાં ભારેકર્મી હોઈ સાધુધર્મને અભિમુખ ન થયેલો આ મારે માટે યોગ્ય સહાયક બની રહેશે' એવો વિચાર કરીને અને ‘મારી પાસે દેશવિરતિ ધર્મ તો છે’ એવા અભિપ્રાયથી મરીચિએ ‘અહીં પણ કાંઈક ધર્મ છે' એવું કહ્યું. એમાં મરીચિને જો પોતાના દેશવિરતિ ધર્મ નજરમાં આવ્યો ન હોત અને શિષ્યના લોભથી અસત્ય જ બોલવું હોત તો એ ‘કંઈક’ એવું ન કહેત. આમ મરીચિએ તો દેશવિરતિધર્મની અપેક્ષાએ જ એ વચન કહ્યું હતું, પણ એનો ન ૨. પિત ! ત્યમપીહાતિ । Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ કવિલા ઈત્યંપિ૦' વચનનો વિચાર संपन्नम्, 'इह' शब्दस्यास्पष्टार्थवाचकत्वेन श्रोतुः कपिलस्य परिव्राजकदर्शनेऽपि किञ्चिद्धर्मोऽस्ति इत्यवबोधात्, अन्यथा कपिलः परिव्राजकवेषं नाग्रहीष्यत्, तस्य धर्मचिकीर्षयैव तद्वेषोपादानात् राजपुत्रत्वेनान्यकारणासंभवात्। ततश्च कापिलीयदर्शनप्रवृत्तिः, सा च कपिलस्य मरीचेरन्येषां च महाऽनर्थकारणं, कुप्रवचनरूपत्वात्, तदेतदेवंभूतं वचनमुत्सूत्रमिश्रं, मरीच्यपेक्षया सूत्रत्वेऽपि कपिलापेक्षया उत्सूत्रत्वाद् । 'मम पार्श्वे मनाग्धर्मोऽस्ति' इति देशविरतस्य मरिचेरभिप्रायान्मरीच्यपेक्षया हि सत्यमेवैतत्, 'परिव्राजकदर्शने मनाग्धर्मोऽस्ति' इति कपिलस्य बुद्धिजनकत्वेन कपिलापेक्षया चासत्यरूपमेवेति । तदसत्, उत्सूत्रकथनाभिप्रायेण प्रवृत्तस्यास्य वचनस्य मायानिश्रितासत्यरूपस्योत्सूत्रत्वाद् । आपेक्षिकसत्यासत्यभावाभ्यामुत्सूत्रमिश्रितत्वाभ्युपगमे च भगवद्वचनस्यापि तथात्वप्रसङ्गात् । तदपि हि भगवतस्तद्भक्तानां चापेक्षया सत्यं पाखण्डिनां चापेक्षयाऽसत्यमिति । अथ भगवता वचनं વેશ પરિવ્રાજકનો હોઈ એ વચનથી દેશવિરતિનું નહિ પણ પરિવ્રાજકદર્શનનું કંઈક ધર્મ તરીકે પ્રતિપાદન થયું, કેમકે, “હ” શબ્દ કોઈ ચોક્કસ પદાર્થને જણાવનાર ન હોઈ સાંભળનાર કપિલને તો “પરિવ્રાજક દર્શનમાં પણ કંઈક ધર્મ છે' એવો બોધ થયો. “કપિલને એ દર્શનમાં પણ ધર્મનો કંઈ બોધ થયો નહોતો એવું ન કહેવું, કેમ કે તો પછી એ પરિવ્રાજક વેષ પણ લેત જ શા માટે? કારણ કે રાજપુત્ર એવા તેણે એ લેવામાં “ખાવા પીવાની ચિંતા મટી જશે' વગેરે રૂપ અન્ય કારણ સંભવતું ન હોવાથી ધર્મની ઇચ્છાથી જ તે વેષ લીધો હોવો જણાય છે. આમ એમાં એને ધર્મનો બોધ થવાથી પછી એમાંથી કાપલીયદર્શન નીકળ્યું. જે કુપ્રવચનરૂપ હોઈ કપિલ, મરીચિ અને બીજા અનેકોના મહાઅનર્થનું નિમિત્ત બન્યું. આમ મરીચિનું તે વચન ઉસૂત્રમિશ્ર હતું, કેમ કે મરીચિની અપેક્ષાએ તે સૂત્રરૂપ હોવા છતાં કપિલની અપેક્ષાએ ઉસૂત્ર હતું. મારી પાસે દેશવિરતિરૂપ આંશિક ધર્મ છે, એવો દેશવિરત મરીચિનો અભિપ્રાય હોવાથી તેની અપેક્ષાએ તો એ સત્ય જ હતું. તેમજ કપિલને “પરિવ્રાજક દર્શનમાં કંઈક ધર્મ છે' એવી બુદ્ધિ, કરાવનાર હોઈ કપિલની અપેક્ષાએ તે અસત્ય પણ હતું જ. માટે એ ઉસૂત્રમિશ્ર હોવાથી અનંત સંસારના બદલે અસંખ્ય સંસારનું કારણ બન્યું. (માયા નિશ્ચિત અસત્યરૂપ તે ઉસૂત્ર જઃ ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવો પૂર્વપક્ષ ખોટો છે, કેમકે ઉસૂત્ર બોલવાના અભિપ્રાયથી બોલાયેલું આ વચન માયાનિશ્રિતઅસત્ય રૂપ હોઈ ઉત્સુત્ર જ હતું. વળી તમે કહ્યું એ પ્રમાણે આપેશિક સત્યત્વ-અસત્યત્વના કારણે જ એને જો ઉસૂત્રમિશ્ર માનવાનું હોય તો તો ભગવાનના વચનને પણ તેવું જ માનવાની આપત્તિ આવશે, કેમકે એ પણ ભગવાન અને ભગવાનના ભક્તોની અપેક્ષાએ સત્ય હોવા છતાં પાખંડીઓની અપેક્ષાએ તો અસત્ય જ હતું. અર્થાત્ દેશવિરતિની અપેક્ષાએ બોલાયેલું વચન પણ કપિલને જેમ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ परस्यासत्यबोधाभिप्रायेण न प्रयुक्तमिति नोत्सूत्रं, मरीचिना तु प्रकृतवचनं कपिलस्यासत्यबोधाभिप्रायेणैव प्रयुक्तम् । स ह्येवं ज्ञातवान् एतन्मद्वचनं कपिलस्य परिव्राजकदर्शने धर्मबुद्धिजनकं भविष्यतीत्येवमेवायं बोधनीय इति, कथमन्यथाऽस्य परिव्राजकवेषमयमदास्यद? इति महद्वैषम्यमिति चेत् ? हन्त तर्हि उत्सूत्रमेवेदं प्राप्तमिति गतमुत्सूत्रमिश्रेण, द्रव्यतोऽसत्यस्य किशलयपाण्डुपत्राधुल्लापरूपसूत्रवचनस्येव द्रव्यतः सत्यस्य प्रकृतवचनस्योत्सूत्ररूपस्यापि मिश्रत्वायोगात्, शुद्धाशुद्धद्रव्यभावाभ्यां मिश्रत्वाभ्युपगमे जिनपूजादावपि मिश्रपक्षाभ्युपगमप्रसङ्गाच्च । अथ देशविरत्य પરિવ્રાજકદર્શનમાં ધર્મનો બોધ કરાવનાર બનવાથી તેની અપેક્ષાએ અસત્ય હતું તેમ સ્યાદ્વાદનું પ્રતિપાદન કરવા બોલાયેલું ભગવદ્વચન પણ પાખંડીઓને તો એકાન્તવાદનો જ બોધ કરાવનાર બનતું હોવાથી તેઓની અપેક્ષાએ તો અસત્ય હોવું ઠરે જ છે. - પૂર્વપક્ષઃ “પાખંડીઓને એકાન્તવાદનો અસત્યબોધ થાઓ” એવા અભિપ્રાયથી ભગવાન બોલતા નથી. માટે તેઓનું વચન ઉસૂત્રમિશ્ર બનતું નથી. જ્યારે મરીચિએ તો કપિલને અસત્યબોધ થાઓ એવા અભિપ્રાયથી જ ઉક્ત વચન કહ્યું હતું. તે એવું જાણતો હતો કે “મારું આ વચન કપિલને પરિવ્રાજક દર્શનમાં ધર્મ છે એવી બુદ્ધિ કરાવશે” અને “આ રીતે જ આને બોધ કરાવવો યોગ્ય છે. જો એનો આવો અભિપ્રાય ન હોત તો કપિલ જ્યારે ધર્મ લેવા તૈયાર થયો ત્યારે તેને દેશવિરતિ ધર્મ ન આપતાં પરિવ્રાજક વેષ શા માટે આપે ? માટે ભગવાનના વચન અને મરીચિના ઉક્તવચનમાં તો ઘણી વિષમતા હોઈ ભગવદ્વચન ઉસૂત્રમિશ્ર સિદ્ધ થતું નથી. (વિપરીત એવા દ્રવ્ય-ભાવભાંગા ભળવા માત્રથી મિશ્રપણું ન આવે) ઉત્તરપક્ષ: જો આવા અભિપ્રાયથી જ મરીચિ એ વચન બોલ્યો હોત તો એ ઉત્સુત્ર જ સિદ્ધ થઈ ગયું, ઉસૂત્રમિશ્રની વાત તો ઊડી જ ગઈ. કહેવાનો ભાવ એ છે કે વચન જો તેના સીધા અર્થની અપેક્ષાએ સત્ય હોય તો દ્રવ્યસત્ય બને છે અને શુભ અભિપ્રાયથી યોગ્ય રીતે કહેવાયું હોય તો ભાવસત્ય બને છે. શાસ્ત્રમાં કિશલય-પાંડુપત્ર (નવા-જુના પાંદડા) વચ્ચે વાર્તાલાપ થયાની જે વાતો આવે છે તે દ્રવ્યથી અસત્ય હોવા છતાં ભાવથી સત્ય છે. તેમાં રહેલું દ્રવ્યઅસત્યત્વ જેમ એને મિશ્રવચનરૂપ બનાવી શકતું નથી, કિન્તુ સૂત્રવચનરૂપ જ રહેવા દે છે, તેમ દેશવિરતિરૂપ આંશિક ધર્મ હોવાના કારણે મરીચિના વચનમાં રહેલ દ્રવ્યસત્યત્વ તે વચનને મિશ્ર બનાવી શકતું નથી. કિન્તુ અસઅભિપ્રાયના કારણે આવેલ ભાવઅસત્યત્વના કારણે એને ઉત્સુત્ર જ બની જવા દે છે. બાકી શુદ્ધ કે અશુદ્ધ દ્રવ્યભાંગા સાથે અશુદ્ધ કે શુદ્ધ ભાવમાંગો ભળવાથી જ જો મિશ્રત્વ માની લેવાનું હોય તો જિનપૂજા વગેરેમાં પણ મિશ્રપક્ષ માનવાની આપત્તિ આવે. અર્થાત્ જિનપૂજા વગેરેમાં પણ દ્રવ્યહિંસા અને ભાવઅહિંસા હોઈ હિંસા (કે અહિંસા)ને મિશ્રરૂપે માનવાની આપત્તિ આવે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ‘કવિલા ઇત્સંપિ’વચનનો વિચાર ૨૪૩ - भिप्रायेण मदपेक्षया मया सत्यं वक्तव्यं, परिव्राजकवेषाभिप्रायेण कपिलापेक्षया त्वसत्यमित्येवं भावभेदादेवेदमुत्सूत्रमिश्रमिति चेत् ? न, एतादृशभावयोरेकदाऽसंभवात्, उपयोगद्वययौगपद्याभ्युपगमस्यापसिद्धान्तत्त्वाद् । एक एवायं समूहालम्बनोपयोग इति चेत् ? तर्हि केन कस्य मिश्रत्वम् ? नियमतः पदार्थद्वयापेक्षं ह्येतदिति । विषयभेदादेकत्रापि मिश्रत्वमिति चेत् ? तर्हि गतं केवलेनोत्सूत्रेण, सर्वस्याप्यसत्याभिप्रायस्य धर्म्यंशे सत्यत्वात् 'सर्वं ज्ञानं धर्मिण्यभ्रान्तं प्रकारे तु विपर्ययः' इति शास्त्रीयप्रवादसिद्धेः । तर्हि प्रकारभेदादस्तु मिश्रत्वं, एकत्रैव वचने सत्यासत्यबोधकत्वावच्छिन्नप्रकार પૂર્વપક્ષ ઃ મરીચિના ઉક્તવચનમાં દ્રવ્ય-ભાવની અપેક્ષાએ શુદ્ધત્વ-અશુદ્ધત્વ નહોતું, પણ ભાવની અપેક્ષાએ જ તે હતું. તે આ રીતે- મારામાં દેશિવરતિ છે તેથી તેના અભિપ્રાયથી મારી અપેક્ષાએ મારે સત્ય બોલવું જોઈએ અને પરિવ્રાજકવેષનો અભિપ્રાય ઊભો થાય એ રીતે કપિલની અપેક્ષાએ અસત્ય બોલવું જોઈએ. આવો શુદ્ધ અને અશુદ્ધ બન્ને ભાવ મરીચિને હોવાથી ભાવના કારણે જ તે વચન ઉત્સૂત્રમિશ્ર બન્યું હતું. ઉત્તરપક્ષ ઃ આવા બે ભાવો એક સાથે સંભવતા નથી. કેમ કે એકસાથે બે ઉપયોગો માનવા એ સિદ્ધાન્તવિરુદ્ધ છે. તેથી આ રીતે પણ એ વચનમાં મિશ્રત્વ સંભવતું નથી, ‘ઉક્ત બન્ને ભાવોને વિષય કરનાર સમૂહઆલંબન (સમૂહવિષયક) એક જ ઉપયોગ એ વચન બોલતી વખતે મરીચિને હતો” એવું જો તમે કહેશો તો અમે પૂછીએ છીએ કે શેનાથી કોણ મિશ્ર બન્યું ? કેમ કે મિશ્રત્વ હંમેશાં બે પદાર્થોની અપેક્ષાએ હોય છે. જ્યારે અહીં તો એક જ ઉપયોગ છે. પૂર્વપક્ષ ઃ ઉપયોગ એક હોવા છતાં તેના વિષયો બે ભાવરૂપ બે છે. તેથી તેઓની અપેક્ષાએ એક જ ઉપયોગમાં પણ મિશ્રત્વ સંભવે છે. (દરેક જ્ઞાન વિશેષ્યઅંશમાં અભ્રાન્ત હોય) ઉત્તરપક્ષ : તો પછી માત્ર (સંપૂર્ણ) ઉત્સૂત્ર જેવી કોઈ ચીજ જ રહેશે નહિ, કેમકે જે કોઈ અસત્ય અભિપ્રાય હશે તે બધા આ રીતે માત્ર અસત્ય નહિ પણ અસત્યમિશ્ર જ બની જાય છે. કેમ કે જુદા જુદા વિષયની અપેક્ષાએ તેમાં પણ મિશ્રત્વ હોય છે. તે આ રીતે - ‘દરેક જ્ઞાન ધર્મીના વિષયમાં તો અભ્રાન્ત જ હોય છે. પ્રકાર અંગે વિપર્યય (ભ્રાન્ત) પણ હોય છે’ એવો શાસ્ત્રીયપ્રવાદ પ્રસિદ્ધ છે. જેમકે લાલ ઘડાને ઉદ્દેશીને થયેલું ‘કાળો ઘડો’ એવું જ્ઞાન પણ તેમાં જણાતા ‘ઘડા’ રૂપ વિશેષ્ય અંશમાં સાચું છે અને કાળાશ રૂપ પ્રકાર (વિશેષણ) અંશમાં ભ્રાન્ત છે. તેથી વિશેષ્ય અને વિશેષણ રૂપ બે વિષયની અપેક્ષાએ તેમાં સત્યત્વ અને અસત્યત્વ બન્ને આવવાથી એ પણ અસત્યમિશ્ર જ બનશે, અસત્ય નહિ. પૂર્વપક્ષ : આ રીતે પ્રકાર અને વિશેષ્યના ભેદે મિશ્રત્વ ન સંભવતું હોય તો પ્રકા૨ના જ ભેદે તે માનો. અર્થાત્ એક જ વચનનો જે પ્રયોગ કરે છે તે એવા અભિપ્રાયથી થયો હોય કે જે સત્યબોધકપ્રકાર Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ भेदोपरक्ताभिप्रायोपश्लेषादुत्सूत्रमित्रत्वसंभवादिति चेत् ? न, सूत्रकथनांशेऽभिप्रायस्य प्राबल्येऽनुत्सूत्रस्योत्सूत्रकथनांशे तत्प्राबल्ये चोत्सूत्रस्यैव संभवान्मिथ्याव्यपदेशेन मिश्रस्यानवकाशाद्, अन्यथा 'क्रियमाणं न कृतं' इत्यंशेऽसत्यं प्रतिपादयामि इतरांशे च सत्यमिति मिथ्याव्यपदेशेन वदतो जमाल्यनुसारिणोऽपि नोत्सूत्रं स्यात् किन्तूत्सूत्रमिश्रमिति महदसमञ्जसम् । अपि च 'इदं मरीचिवचनमुत्सूत्रमिथ' इति वदता मूलत एव जैनी प्रक्रिया न ज्ञाता, यतः सूत्रोत्सूत्रव्यवस्था तावच्छूतभावभाषामाश्रित्य क्रियते । सा च सत्यासत्यानुभयरूपत्वात् त्रिविधैव दशवैकालिकनियुक्त्यादिसिद्धान्ते प्रतिपादिता । पराभिप्रायेण तु मिश्ररूपाया अपि तस्याः सिद्धौ भगवद्भद्रबाहूक्तविभागव्याघातप्रसङ्ग इति न किञ्चिदेतद् । इत्थं च मरीच्यपेक्षया मरीचेरनुत्सूत्रमेवेदं वचनं कपिलापेक्षया च विपर्यासबुद्धिजनकत्वज्ञानेऽपीत्थमुच्यमानमेतद्वचनं ममोत्सूत्रमिति અને અસત્યબોધકપ્રકારના ભેદથી રંગાયેલો હોય, એટલે કે વિશેષ્યના એક સભૂતપ્રકારને અને એક અસભૂત (ગેરહાજર) પ્રકારને જણાવવાના અભિપ્રાયથી ઉત્સુત્રમિશ્રવચન સંભવી શકે છે. ઉત્તરપક્ષ: એ રીતે પણ તે સંભવતું નથી, કેમ કે એમાં સૂત્રકથનાંશ (સદૂભૂત પ્રકાર) તરફ અભિપ્રાયનો જો ઝોક વધુ હોય તો અનુસૂત્ર (સૂત્રાનુસારી) વચન જ બોલાવું સંભવે છે અને ઉસૂત્રકથનાંશ (અસભૂત) પ્રકારને જણાવવાનો અભિપ્રાય જો જોર કરી જતો હોય તો ઉસૂત્રવચન બોલાવું સંભવે છે. તેથી મિથ્યાવ્યપદેશથી વચનપ્રયોગ મિશ્ર બનવાનો અવકાશ રહેતો નથી. નહીંતર તો ક્રિયમાણ ન કૃતમ્ એટલા અંશમા અસત્યનું પ્રતિપાદન કરું અને શેષ અંશમાં સત્યનું પ્રતિપાદન કરું એવા અભિપ્રાયથી મિથ્યાવ્યપદેશ કરતાં જમાલિના અનુયાયીઓનું વચન પણ ઉસૂત્રમિશ્ર જ થશે, ઉસૂત્ર નહિ, જે મોટું અસમંજસ છે. (સૂત્ર-ઉત્સુત્ર વિભાગ શ્રુતભાવભાષાને સાપેક્ષ) વળી આ મરીચિવચનને ઉસૂત્રમિશ્ર કહેનારે તો મૂળથી જ જૈનપ્રક્રિયા જાણી નથી. કેમ કે સૂત્રઉત્સુત્રનો વિભાગ શ્રુતભાવભાષાની અપેક્ષાએ પાડવામાં આવે છે. જે શ્રુતભાવભાષા દશવૈકાલિકનિર્યુક્તિ વગેરે સિદ્ધાન્તમાં સત્ય-અસત્ય અને અનુભવ એવા ત્રણ પ્રકારવાળી જ કહી છે. ઉત્સુત્રમિશ્ર વચનને સ્વીકારનારે તો તેવા વિભાગ માટે મિશ્રરૂપ શ્રુતભાવભાષા પણ માનવી પડશે, જેનાથી ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ બતાવેલ તે વિભાગનો વ્યાઘાત થઈ જવાની આપત્તિ આવે છે. માટે મિશ્રવચન માનવાની વાત તુચ્છ છે. મરીચિને પોતાની અપેક્ષાએ તો એ વચન અનુસૂત્ર જ હતું. વળી “આ રીતે બોલાયેલું મારું વચન કપિલને વિપરીત બોધ કરાવશે,' એવું મરીચિ જાણતો પણ તો, તેમ છતાં “આ રીતે બોલાતું વચન કપિલની અપેક્ષાએ મારું ઉત્સુત્ર ભાષણ જ બનશે,' એવો ખ્યાલ મરીચિને ન હોવાથી તેનું એ Page #288 -------------------------------------------------------------------------- ________________ કવિલા ઇત્યંપિ” વચનનો વિચાર ૨૪૫ परिज्ञानाभावात्कथञ्चिदनाभोगहेतुकमुत्सूत्रमिति वदतो माता च मे वन्ध्या चेति न्यायापात इति द्रष्टव्यम् । किञ्च तस्योत्सूत्राभोगो नासीदित्यपि दुःश्रद्धानं, व्युत्पन्नस्य तस्य तादृशास्पष्टवचनेऽप्युत्सूत्रत्वप्रत्ययावश्यकत्वाद् । न च साधुभक्तस्य तस्य तथोत्सूत्रभाषणमसंभव्येवेति शङ्कनीयं, कर्मपरिणतेर्विचित्रत्वाद् । अस्पष्टत्वं च तत्राभिमतानभिमतविधिनिषेधावधारणाऽक्षमत्वलक्षणं नोत्सूत्राभोगाभावात्, किन्त्वनभिमतनिषेधांशे देशविध्यारोपप्रयोजकतथाविधसङ्कलेशात् । अत एव स्फुटाप्ररूपणमप्यस्यास्पष्टताऽऽख्यजातिविशेषशालिन्युत्सूत्रप्ररूपण एव पर्यवस्यति । तदुक्तं पाक्षिकसप्ततिकावृत्तौ - "उत्सूत्रप्ररूपणायाः संसारहेतुत्वात्," यथोक्तं - फुडपागडमकहंतो जहठ्ठियं बोहिलाभमुवहणइ । जह भगवओ विसालो जरामरणमहोअही आसि ।। त्ति । (उप. माला १०६) किञ्च 'इहत्ति' देशविरत्यभिप्रायेणैवोक्तमिति कुतो निर्णीतम् ? उपदेशमालावृत्तौ 'कपिल ! इहान्यत्रापि' વચન કથંચિત્ અનાભોગ પ્રયુક્ત ઉસૂત્ર હતું. (તેથી અનંતસંસાર ફળક ન બન્યું.)” આવું કહેનારે તો સમજી લેવું જોઈએ કે પોતે “મારી મા વાંઝણી છે” એવું બોલી રહ્યો છે, કેમ કે “વિપરીત બોધ કરાવશે” એવું જાણ્યા પછી તાદશ ખ્યાલ ન આવવો એ વિરુદ્ધ વાત છે. વળી તેને ઉસૂત્રનો ખ્યાલ નહોતો' એ વાત તો મગજમાં જ બેસે તેવી નથી, કેમકે અગ્યાર અંગ ભણવાથી વ્યુત્પન્ન થયેલા તેને તેવા અસ્પષ્ટ વચનમાં પણ ઉત્સુત્રપણાનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ. “સાધુઓના ભગત એવા તેનું ભાષણ ઉત્સુત્ર હોવું સંભવતું નથી.” એવી શંકા ન કરવી, કારણ કે કર્મપરિણતિ વિચિત્ર હોય છે. અર્થાત્ ગમે તેવાને તે ભૂલથાપ ખવડાવી દે છે. | (સંક્લેશ પ્રયુક્ત અસ્પષ્ટપ્રરૂપણા એ પણ ઉત્સુત્રપ્રરૂપણા) વળી કયા અભિમત અંશનું વિધાન છે? અને કયા અનભિમત અંશનો નિષેધ છે? એવો નિર્ણય ન થઈ શકવા રૂપ અસ્પષ્ટપણે તેના વચનમાં જે હતું તે “તેને ઉસૂત્રનો ખ્યાલ નહોતો' એ કારણે નહિ, પણ અનભિમત (પરિવ્રાજકવેષ)ના નિષેધ અંશમાં પણ આંશિકવિધાન જેનાથી થઈ જાય તેવા સંક્લેશના કારણે જ હતું. તેથી જ તેનું આ અસ્પષ્ટ પ્રરૂપણ પણ અસ્પષ્ટતા નામની વિશેષ પ્રકારની જાતિવાળા ઉસૂત્ર પ્રરૂપણમાં જ ફલિત થાય છે. આ વાત અમારા ઘરની નથી, કેમ કે પાક્ષિક સપ્તતિકા વૃત્તિમાં કહ્યું છે કે – “કેમકે ઉત્સુત્ર પ્રરૂપણા એ સંસારનો હેતુ છે.” વળી, ઉપદેશમાળા (૧૦૬) માં કહ્યું છે કે “સ્પષ્ટ પ્રકટ રીતે યથાસ્થિતપણે ન કહેતો વક્તા બોધિલાભને હણી નાખે છે. જેમ કે એવા વચનના કારણે પ્રભુ મહાવીરનો જરા-મરણના સમુદ્ર રૂપ સંસાર વિશાળ હતો(વધ્યો.)” १. स्फुटप्रकटमकथयन् यथास्थितं बोधिलाभमुपहन्ति । यथा भगवतो विशालो जरामरणमहोदधिरासीत् । Page #289 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ मत्संबंधिनि साधुसंबन्धिनि चानुष्ठाने धर्मोऽस्तीति भणनात् । न च तत्र 'साधुसम्बन्धिनि' इति भणनेन 'मत्संबंधिनि देशविरत्यनुष्ठाने धर्मोऽस्ति' इत्येवाभिप्राय इति वाच्यम् । ૨૪૬ – जिनधर्मालसं ज्ञात्वा शिष्यमिच्छन् स तं जगौ । मार्गे जैनेऽपि धर्मोऽस्ति मम मार्गेऽपि विद्यते ।। इति हैमवीरचरित्रवचनात्स्वमार्गेऽपि तेन धर्माभिधानात् । स्वमार्गश्च तस्य स्वपरिगृहीतलिङ्गाचारलक्षणं कापिलदर्शनमेव । तत्र च मार्गे नियतकारणताविशेषसंबन्धेन धर्ममात्रमेव नास्ति कुतो देशविरत्यनुष्ठानम् ? इत्युत्सूत्रमेवैतदिति । अनियमाभिप्रायेण त्वस्योत्सूत्रपरिहारेऽन्यलिङ्गादि અહીં ઉત્સૂત્ર પ્રરૂપણાની સંસા૨હેતુતાનો અધિકાર દેખાડી એમાં ભગવાનની અસ્પષ્ટ વચનથી થયેલ સંસારવૃદ્ધિનો ઉલ્લેખ કરનાર ઉપદેશમાળાની ગાથા સાક્ષી તરીકે વૃત્તિકા૨ે ટાંકી છે એના પરથી નિઃશંક રીતે જણાય છે જ કે પૂર્વાચાર્યોને ઉક્ત અસ્પષ્ટ પ્રરૂપણા પણ ઉત્સૂત્ર તરીકે જ માન્ય હતી. (મરીચિવચનમાં રહેલ ‘ FT ’ શબ્દના અર્થની વિચારણા) વળી ‘મરીચિએ સ્વવચનમાં ‘ઇહ’ શબ્દનો ઉલ્લેખ દેશવિરતિરૂપ આંશિક ધર્મની અપેક્ષાએ જ કર્યો હતો' તેવો નિર્ણય શેના પરથી કર્યો ? ઉપદેશમાલાવૃત્તિમાં તો ‘કપિલ! અહીં અને અન્યત્ર પણ’ એ વાક્યની ‘મારા અનુષ્ઠાન અને સાધુના અનુષ્ઠાનમાં ધર્મ છે' એવી વ્યાખ્યા કરી છે. અર્થાત્ ઇહ શબ્દથી મરીચિએ છત્ર-પાવડી રાખવા વગેરે રૂપ પોતાના અનુષ્ઠાનનો જ ઉલ્લેખ કર્યો હતો. શંકા : ‘સાધુસંબંધી’ એવો શબ્દ વૃત્તિમાં સાથે જે વપરાયો છે તેનાથી જણાય છે કે વૃત્તિમાં રહેલ ‘મત્સંબંધી’ શબ્દનો અર્થ એવો ક૨વાનો છે કે તેનો ઇહ શબ્દથી “મસંબંધી=મારા દેશવિરતિ અનુષ્ઠાનમાં ધર્મ છે” એવું જણાવવાનો અભિપ્રાય હતો. સમાધાન : આ વાત બરાબર નથી. કારણ કે “જૈનધર્મની આળસવાળો જાણી શિષ્યને ઇચ્છતા મરીચિએ તેને કહ્યું કે જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ છે.” એવા હૈમવીરચરિત્રના વચનથી જણાય છે કે તેણે પોતાના માર્ગમાં પણ ધર્મ કહ્યો હતો. અને તેનો માર્ગ તો પોતે સ્વીકારેલ લિંગ-આચારરૂપ કાપિલદર્શન જ હતું. તે માર્ગમાં નિયતકારણતાવિશેષ સંબંધથી ધર્મમાત્રનો અભાવ હતો. (અર્થાત્ તે માર્ગ માર્ગાનુસારિતા વગેરે રૂપ સામાન્યધર્મનો પણ વિશેષ પ્રકારના નિયતકારણરૂપ નહોતો. એટલે કે શ્રીજિનેશ્વરદેવો વિશે કુશળચિત્ત, શાસ્ત્રલેખન, પૂજન વગેરે અનુષ્ઠાનઘટિત માર્ગ જેવા વિશેષપ્રકારના નિયતકારણરૂપ છે, આ ત્રિદંડ-શિખા વગેરે રાખવા વગેરે રૂપ કાપિલમાર્ગ તેવા વિશેષ પ્રકારના નિયત કારણરૂપ નહોતો. ધર્મ માટે જે વિશેષપ્રકારનું નિયત કારણ હોય તેમાં ધર્મ નિયતકારણતાવિશેષ સંબંધથી રહે.) તો દેશિવરિત અનુષ્ઠાન તો ક્યાંથી સંભવે ? તેથી એનું વચન ઉત્સૂત્ર જ હતું. શંકા ઃ એ માર્ગ નિયતકારણરૂપ ભલે નહોતો, પણ ક્યારેક તો એ માર્ગથી પણ ધર્મ શક્ય હોઈ Page #290 -------------------------------------------------------------------------- ________________ કવિલા ઈત્યંપિ૦’ વચનનો વિચાર ૨૪૭ सिद्धाभ्युपगमाच्चारित्रादेरपि तत्राभ्युपगमापत्तिरिति न किञ्चिदेतत् । एतेन 'कविला इत्थंपि' त्ति 'अपि' शब्दस्यैवकारार्थत्वानिरुपचरितः खल्वव साधुमार्गे, 'इहयंपि' त्ति स्वल्पस्त्वत्रापि विद्यते, स ह्येवमाकर्ण्य तत्सकाश एव प्रव्रजितः, मरीचिनाऽप्यनेन दुर्वचनेन संसारोऽभिनिवर्तितः इति ज्ञानसागरसूरिवचनमपि व्याख्यातं, तत्रापि मार्गभेदाभिप्रायेणैव धर्मभेदाभिधानात्, न हि साधुश्रावकयोर्मार्गभेदेन धर्मभेदः संभवदुक्तिकोऽपीति विचारणीयम् ।। यत्तु मरीचिवचनमिदमावश्यकनियुक्तो दुर्भाषितमेवोक्तं न तूत्सूत्रमिति नेदमुत्सूत्रं वक्तव्यमिति केनचिदुच्यते तदसत्, दुर्भाषितपदस्यानागमिकार्थोपदेशे रूढत्वात् तदुत्सूत्रताया व्यक्तत्वात् । तदुक्तं પંવાશફૂટવૃાોઃ (૧૨/૨૭) 'संविग्गोणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो उ मिच्छत्तं ।। તે માર્ગ અનિયતકારણરૂપ તો છે જ. તેથી અનિયતકારણતા સંબંધથી તો ધર્મ એમાં રહ્યો જ હતો ને ! સમાધાનઃ આ રીતે તો તેઓના માર્ગમાં ચારિત્રની પણ હાજરી માનવાની આપત્તિ આવશે, કેમ કે અન્યલિંગસિદ્ધ વગેરે ભેદો માન્યા છે એના પરથી જણાય છે કે કોઈકને તે માર્ગ પણ ચારિત્રનું કારણ બની જાય છે. તેથી આવો બચાવ પાંગળો છે. તેથી જ, “કવિલા ઇત્યંપિમાં રહેલો “અપિ” શબ્દ જકારાર્થક હોઈ મરીચિનું તાત્પર્ય એવું જણાય છે કે - આ સાધુમાર્ગમાં જ નિરુપચરિત રીતે ધર્મ રહ્યો છે, અને અલ્પ ધર્મ તો અહીં પણ રહ્યો છે. આવું સાંભળીને કપિલ મરીચિ પાસે દીક્ષિત થયો. મરીચિએ પણ આ દુર્વચનથી પોતાનો સંસાર વધાર્યો” એવી જ્ઞાનસાગરસૂરિ મહારાજની વાતની પણ વ્યાખ્યા થઈ ગયેલી જાણવી. કેમકે આવા શબ્દોથી તેમણે પણ જુદા જુદા માર્ગના અભિપ્રાયથી જ ધર્મનો ભેદ કહ્યો છે. અને સાધુ અને શ્રાવકનો ધર્મ જુદા જુદા માર્ગરૂપ છે અને તેથી તે બે ધર્મ જુદા જુદા છે એવું તો કોઈ રીતે કહેવું પણ સંભવતું નથી તે પણ વિચારવું. અર્થાત્ ઇહ શબ્દથી અન્યમાર્ગ તરીકે એણે દેશવિરતિનો જ ઉલ્લેખ કર્યો હતો એવું કહેવું કોઈ રીતે યોગ્ય નથી. 0 (‘દુર્ભાષિત” એટલે પણ ઉસૂત્ર) આવશ્યકનિર્યુક્તિમાં આ મરીચિવચનને દુભાષિત કહ્યું છે, ઉત્સુત્ર નહિ. તેથી એને ઉત્સુત્ર ન કહેવું જોઈએ” એવું કથન ખોટું જાણવું, કારણ કે ‘દુર્ભાષિત' શબ્દનો “અનાગમિક (આગમબાહ્ય) અર્થનો અપાતો ઉપદેશ' એવો અર્થ રૂઢ છે, અને તે ઉપદેશ ઉત્સુત્ર હોવો તો સ્પષ્ટ જ છે. પંચાશકસૂત્ર (૧૨-૧૭) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે “અનાગમિક અર્થના ઉપદેશરૂપ દુર્ભાષિત દુરન્તસંસારરૂપ દારુણ વિપાકવાળું હોય છે, જેમ કે = = = = १. संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानंस्तस्मिंस्तथाऽतथाकारस्तु मिथ्यात्वम् । Page #291 -------------------------------------------------------------------------- ________________ धर्मपरीक्षा भाग-१ / गाथा-४० व्याख्या - संविग्नो=भवभीरुर्गुरुः, अनुपदेशं = नञः कुत्सितार्थत्वेन कुत्सितोपदेशमागमबाधितार्थानुशासनं, न ददाति=परस्मै न करोति, तद्दाने संविग्नत्वहानिप्रसङ्गात् । किम्भूतः सन् ? इत्याह-दुर्भाषितमनागमिकार्थोपदेशं, कटुविपाकं=दारुणफलं = दुरन्तसंसारावहं मरीचिभवे महावीरस्येव, जानन् = अवबुध्यमानः । को हि पश्यन्नेवात्मानं कूपे क्षिपतीत्यादि । ' २४८ Co तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्तं- 'विपरीतप्ररूपणा उन्मार्गदेशना । इयं हि चतुरन्तादभ्रभवभ्रमणहेतुर्मरीच्यादेरिवेति । ' धर्मरत्नप्रकरणसूत्रवृत्त्योरप्युक्तं - अइसाहसमेयं जं उस्सुत्तपरूवणा कटुविवागा । जाणंतेहि वि दिज्जइ णिद्देस्सो सुत्तबज्झत्ये ।।१०१।। ‘ज्वलज्ज्वालानलप्रवेशकारिनरसाहसादप्यधिकमतिसाहसमेतद्वर्त्तते, यदुत्सूत्रप्ररूपणा = सूत्रनिरपेक्षदेशना, कटुविपाका=दारुणफला, जानानैः = अवबुध्यमानैरपि, दीयते = वितीर्यते, निर्देशो - निश्चयः, सूत्रबाह्ये = जिनेन्द्रानुक्ते, अर्थे= वस्तुविचारे । किमुक्तं भवति ? दुब्भासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो । भमिओ कोडाकोडी सागरसरिणामधिज्जाणं ।। ( आ. नि. ४३८) उस्सुत्तमायरंतो बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ मायामोसं च कुव्वइ य ।। (उप. मा. २२१) મરીચિના ભવમાં પ્રભુ મહાવીરનું વચન. આવું જાણતા સંવિગ્ન (સંસારભીરુ) ગુરુ અનુપદેશ=આગમબાધિત અર્થ કહેવા રૂપ કુત્સિત ઉપદેશ દેતાં નથી, કેમકે તેમ કરવામાં તેઓનું સંવિગ્નપણું જ ચાલ્યું જાય છે. એવો તો કોણ મૂરખ હોય કે જે દેખવા છતાં જાતને કૂવામાં જ પાડે.’ શ્રાવકદિનકૃત્યવૃત્તિમાં પણ કહ્યું છે કે “વિપરીત પ્રરૂપણા એટલે ઉન્માર્ગ દેશના. તે ચતુરંત વિશાળ ભવભ્રમણનો હેતુ બને છે જેમ કે મરીચિ વગેરેને.” ધર્મરત્નપ્રકરણ સૂત્ર (૧૦૧) અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરનાર પુરુષના સાહસ કરતાં પણ આ વધુ મોટું સાહસ છે કે જે ‘સૂત્રનિરપેક્ષદેશના રૂપ ઉત્સૂત્રપ્રરૂપણા દારુણવિપાક આપે છે' એવું જાણવા છતાં જિનાગમમાં નહિ કહેલ એવી પણ બાબતોમાં નિશ્ચયાત્મક વાતો કરાય છે. કહેવાનો ભાવ એ છે કે “(આવ. નિ. ૪૩૮) એક દુર્વચનના કારણે મરીચિ દુ:ખોનો સમુદ્ર પામ્યો. અને એક કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યો.” “ઉત્સૂત્રને આચરતો જીવ અત્યંત ચીકણા કર્મ બાંધે છે. સંસારને વધારે છે, તેમજ માયામૃષાવાદ કરે છે. (ઉપ. १. अतिसाहसमेतद्यदुत्सूत्रप्ररूपणा कटुविपाका । जानानैरपि दीयते निर्देशः सूत्रबाह्यार्थे ॥ २. दुर्भाषितेनैकेन मरीचिर्दुःखसागरं प्राप्तः । भ्रान्तः कोटाकोटी सागरसदृग्नामधेयानाम् ॥ ३. उत्सूत्रमाचरन् बध्नाति कर्म सुचिक्कणं जीवः । संसारं च प्रवर्धयति मायामृषां च करोति च ॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ કવિલા ઈત્યંપિ૦” વચનનો વિચાર ૨૪૯ उम्मग्गदेसओ मग्गणासओ गूढहिययमाइल्लो । सढसीलो अ ससल्लो तिरिआउं(अआउं गइं) बंधइ जीवो ।। (પંચવ. ૬૧) 'उम्मग्गदेसणाए चरणं णासंति जिणवरिंदाणं । वावण्णदंसणा खलु न हु लब्भा तारिसा दटुं ।। (प्रव. सा. ६४६) इत्याद्यागमवचनानि श्रुत्वाऽपि स्वाग्रहग्रस्तचेतसो यदन्यथाऽन्यथा व्याचक्षते विदधति च तन्महासाहसमेव, अनर्वाक्पारासारसंसारपारावारोदरविवरभाविभूरिदुःखभाराङ्गीकारादिति ।।' तथा श्राद्धविधिवृत्तावप्याशातनाऽधिकारे प्रोक्तं'एतासु चोत्सूत्रभाषणार्हद्गुर्वाद्यवज्ञादिर्महत्याशातनाऽनन्तसंसारहेतुश्च सावधाचार्यमरीचिजमालिकूलवालकादेરિવાયત उस्सुत्तभासगाणं बोहिणासो अणंतसंसारो । पाणच्चए वि धीरा उस्सुत्तं ता ण भासंति ।। तित्थयरपवयणसुअं आयरिअं गणहरं महिड्डियं ।।' इत्यादि ।। માળા ૨૨૧).” “ઉન્માર્ગદર્શક, માર્ગનાશક, ગૂઢહૃદયવાળો માયાવી અને શઠતાના સ્વભાવવાળો સશલ્ય જીવ તિર્યંચાયુ બાધે છે. (પંચવસ્તુ-૧૬૫૫).” “જીવો ઉન્માગદશનાથી શ્રી જિનેશ્વરોએ પ્રરૂપેલા ચારિત્રનો નાશ કરે છે. પોતાનું સમ્યગુદર્શન ગુમાવનાર આ જીવોનું દર્શન કરવું પણ યોગ્ય નથી. (પ્રપ. સા. ૬૪૬)” ઈત્યાદિ આગમવચનોને સાંભળીને પણ પોતાની પકડથી ગ્રસ્ત ચિત્તવાળા જીવો જે જાતજાતની વ્યાખ્યાઓ કરે છે તેમજ આચરણ કરે છે તે ખરેખર મહાસાહસ રૂપ છે, કારણ કે એનાથી તેઓ અનાદિઅનંત અને અસાર એવા સંસારના પાર વગરના પારાવાર દુઃખોને વહોરી લે છે.” (મરીચિના વચનનો ઉત્સુત્ર તરીકે ઉલ્લેખ કરનારા શાસ્ત્રપાઠો) તથા શ્રાદ્ધવિધિની વૃત્તિમાં પણ આશાતનાના અધિકારમાં કહ્યું છે કે - “આ બધામાં ઉત્સુત્રભાષણ, ભગવાન-ગુરુ વગેરેની અવજ્ઞા વગેરે મોટી આશાતના રૂપ છે. તેમજ અનંત સંસારનો હેતુ બને છે. જેમ કે સાવદ્યાચાર્ય-મરીચિ-જમાલિ-કુલવાલક વગેરેને, કેમ કે કહ્યું છે કે “ઉત્સુત્ર ભાષક જીવોના સમ્યકત્વનો નાશ થાય છે તેમજ અનંતસંસાર વધે છે. તેથી ધીર પુરુષો પ્રાણ જાય તો પણ ઉત્સુત્ર બોલતા નથી. તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય-ગણધર-મહદ્ધિકની દોષ ગાવા-અનુચિત વર્તન-અવજ્ઞા વગેરે રૂપ આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” ઇત્યાદિ. - १. उन्मार्गदेशको मार्गनाशको गूढहृदयमायावान् । शठशीलश्च सशल्यः तिर्यग्गति(गायुः) बध्नाति जीवः ।। २. उन्मार्गदेशनया चरणं नाशयन्ति जिनवरेन्द्राणाम्। व्यापन्नदर्शनाः खलु नैव लभ्यास्तादृशा द्रष्टुम् ॥ ३. उत्सूत्रभाषकाणां बोधिनाशोऽनन्तसंसारः। प्राणत्यागेऽपि धीरा उत्सूत्रं ततो न भाषन्ते ॥ ४. अस्योत्तरार्धः : आसायंतो बहुसो अणंतसंसारिओ होति ।। छया : तीर्थकरप्रवचनश्रुतमाचार्य गणधरं महद्धिकम् । आशातयन् बहुशोऽनन्तसंसारिको भवति ।। (उप. पद. ४२३) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ तथा योगशास्त्रवृत्तावप्युक्तं-'भगवानपि हि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटाकोटी यावद्भवे भ्रान्तस्तत्काऽन्येषां स्वपापप्रतीकारं कर्तुमशक्नुवतां गतिः ?' इति । तथा तत्रैव 'अल्पादपि मृषावादाद्' इत्यस्य व्याख्यायामल्पस्यापि मृषावादस्य महाऽनर्थहेतुत्वे संमतिवचनमिदमुपदर्शितं अहह सयलन्नपावा वितहपनवणमणुमवि दुरंतं । जं मरीइभवउवज्जियदुक्कयअवसेसलेसवसा ।। सुरथुअगुणोवि तित्थंकरोवि तिहुअणअतुल्लमल्लो वि । गोवाइहिं वि बहुसो कयत्थिओ तिजयपहू तं सि ।। ત્તિ | गोबंभणभूणंतगावि केइ इह दढप्पहाराई । बहुपावा वि य सिद्धा सिद्धा किर तंमि चेव भवे ।। त्ति । तथोपदेशरत्नाकरेऽपि प्रोक्तं – 'तथा केषाञ्चिद्देशना पुनः प्रस्तावौचित्यादिसर्वगुणसुभगा परं केवलेनोत्सूत्रप्ररूपणदूषणेन कलिता, सापि पुरनिर्द्धमनजलतुल्या, अमेध्यलेशेन निर्मलजलमिवोत्सूत्रलेशप्ररूपणेनापि सर्वेऽपि गुणा यतो दूषणतामिव भजन्ति, तस्य विषमविपाकत्वात् । यदागमः 'दुब्भासिएण इक्केण०' इत्यादि ।' તથા યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ કહ્યું છે કે – ત્રિભુવનગુરુ ભગવાન પણ ઉન્માર્ગ દેશનાથી કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યા તો પોતાના પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ બીજા જીવોની તો વાત જ શી કરવી? તથા તેમાં જ “અત્પાદપિ મૃષાવાદાદુની વ્યાખ્યામાં “અલ્પ પણ મૃષાવાદ મહાઅનર્થોનો હેતુ બને છે એ જણાવવા સાક્ષી તરીકે કહ્યું છે કે – “ઓ હો હો ! નાનું પણ વિપરીત પ્રરૂપણાનું પાપ બીજા બધા પાપો કરતાં દુરંત હોય છે કે જે મરીચિ ભવમાં કરેલ દુષ્કતના શેષ રહી ગયેલા અંશના કારણે, દેવોથી પ્રશંસાયેલ ગુણવાળો હોવા છતાં, તીર્થકર હોવા છતાં, ત્રિભુવનમાં અજોડમલ્લ હોવા છતાં પણ તે ત્રિજગતુ પ્રભુ ! તું ગોવાળિયા વગેરે વડે ઘણી કદર્થના કરાયો. જ્યારે તે પાપ વિનાના) ગાય-બ્રાહ્મણ-બાળના ઘાતક દઢપ્રહારી વગેરે ભયંકર પાપી કેટલાય જીવો સિદ્ધ થાય એટલું જ નહિ, તે જ ભવમાં સિદ્ધ થઈ ગયા.” તથા ઉપદેશ રત્નાકરમાં પણ કહ્યું છે કે - “તથા કેટલાકની દેશના પ્રસ્તાવ-ઔચિત્ય વગેરે બધા ગુણોથી સુંદર હોય છે, પણ માત્ર ઉસૂત્ર પ્રરૂપણારૂપ દૂષણથી દૂષિત હોય છે. તે પણ ગટરના પાણી જેવી જાણવી. કેમકે અશુચિપદાર્થના અંશથી જેમ નિર્મળ પાણી પણ દૂષિત થઈ જાય છે તેમ ઉસૂત્રના અંશની પ્રરૂપણાથી પણ બધા ગુણો જાણે કે દોષરૂપ બની જાય છે, કારણ કે ઉસૂત્રાશપ્રરૂપણા ભયંકર વિપાક વાળી હોય છે. આગમમાં કહ્યું છે કે “એક દુર્ભાષિતથી...” (આ.નિ. ૪૩૮) ઈત્યાદિ” તથા - - - - - - १. अहह सकलान्यपापाद् वितथप्रज्ञापनमण्वपि दुरंतम्। यन्मरीचिभवोपार्जितदुष्कृतावशेषलेशवशात् ॥ सुरस्तुतगुणोऽपि तीर्थकरोऽपि त्रिभुवनेऽतुल्यमल्लोऽपि । गोपादिभिरपि बहुशः कथितस्त्रिजगत्प्रभुस्त्वमसि ॥ गोब्राह्मणभ्रूणान्तका अपि केचिदिह दृढप्रहार्यादयः। बहुपापा अपि च सिद्धाः सिद्धाः किल तस्मिन्नेव भवे ॥ - - - - Page #294 -------------------------------------------------------------------------- ________________ કવિલા ઈત્યંપિ૦’ વચનનો વિચાર ૨૫૧ तथा तत्रैव प्रदेशान्तरे प्रोक्तं – 'केचिद् गुरव आलंबनं विनैव सततं बहुतरप्रमादसेवितया कुचारित्रिणः देशनायामप्यचातुर्यभृतश्च, यथा तथाविधाः पार्श्वस्थादयः यथा वा मरीचिः ‘कविला इत्थंपि इहयंपि' इत्यादि देशनाकृद् । देशनायाश्चातुर्यं चोत्सूत्रपरिहारेण सम्यक् सभाप्रस्तावौचित्यादिगुणवत्त्वेन च ज्ञेयम् ।।' (तट १ अंश २ तरंग ११) इत्यादि । __ यत्तु कश्चिदाह 'उत्सूत्रलेशवचनसामर्थ्यादेव प्रतीयते मरीचेर्वचनं न केवलमुत्सूत्रं किन्तूत्सूत्रमिश्रमि'ति । तत्र, एवं सति 'जो चेव भावलेसो सो चेव भगवओ बहुमओ उ ।' त्ति षष्ठपञ्चाशक (३३) वचनाद् ‘य एव भावलेशो भगवद्बहुमानरूपो द्रव्यस्तवाद् भवति, स एव भगवतो मुख्यवृत्त्याऽनुमत' इत्यर्थप्रतीतौ तत्र भावलेशस्याभावमिश्रितस्य भगवद्बहुमतत्वापत्तेः, तस्माल्लेशपदमपकर्षाभिधायकं न तु मिश्रितत्वाभिधायकमिति मन्तव्यम् । स्यादयमभिप्रायः “धर्मस्यापि ह्यशुभानुबन्धादित्याह - 'धम्मो वि सबलओ होइ' इत्यादिना शास्त्रे शबलत्वमुच्यते, शबलत्वं च मिश्रत्वमेव। (इति) मरीचिवचनस्यापि कुदर्शनप्रवृत्त्याऽशुभानुबन्धान्मिश्रत्वमविरुद्धं, कुदर्शनप्रवृत्तेरेव तस्य संसार ઉપદેશ રત્નાકરમાં જ બીજે (૧-૨-૧૧) કહ્યું છે કે “કેટલાક ગુરુઓ વિના કારણે જ સતત ઘણો પ્રમાદ સેવવા-વાળા હોઈ કુચારિત્રી હોય છે તેમ જ દેશના આપવામાં પણ ચાતુર્ય વિનાના હોય છે. જેમકે પાસત્થા વગેરે અથવા જેમકે “કવિલા...” ઇત્યાદિ દેશના આપનાર મરીચિ. ઉસૂત્રનો પરિહાર કરવાપૂર્વક સભા-પ્રકરણ-ઔચિત્ય વગેરે ગુણોને જાળવી રાખવા એ અહીં દેશના ચાતુર્ય જાણવું.” (“લેશ” શબ્દ મિશ્રપણાને જણાવતો નથી) “અહીં ‘ઉસૂત્રલેશ” એવું જે કહ્યું છે તેના પરથી જ જણાય છે કે મરીચિનું વચન ઉસૂત્ર નહોતું પણ ઉત્સુત્રમિશ્ર હતું.” આવું કોઈએ જે કહ્યું છે તે ખોટું જાણવું, કેમકે “જે ભાવલેશ હોય છે તે જ ભગવાનને બહુમત હોય છે. આવા પંચાશક (૬-૩૩)ના વચનનો જે અર્થ જણાય છે કે “દ્રવ્યસ્તવથી ભગવાન પર બહુમાન જાગવારૂપ જે ભાવલેશ પ્રગટે છે તે જ મુખ્યતયા ભગવાનને અનુમત હોય છે તેમાં પણ લેશ શબ્દનો અર્થ મિશ્રિતત્વ થવાથી “અભાવમિશ્રિત ભાવ ભગવાનને અનુમત છે' એવો અર્થ ફલિત થવાની આપત્તિ આવે. તેથી લેશ” શબ્દ ઓછાશનો વાચક છે, મિશ્રતનો નહિ એ માનવું જોઈએ. કોઈને એવો અભિપ્રાય જાગે કે ““ધર્મ પણ શબલ થાય છે' ઇત્યાદિવચનથી શાસ્ત્રમાં ધર્મમાં પણ અશુભ અનુબંધથી શબલ– કહ્યું છે. અને શબલત્વ તો મિશ્રત્વરૂપ જ છે. તેથી કુદર્શન પ્રવર્તવાના કારણે અશુભ અનુબંધવાળું હોઈ મરીચિનું વચન પણ શબલ=મિશ્ર હોવું વિરુદ્ધ નથી. આવશ્યકચૂર્ણિમાં તેનાથી કુદર્શન પ્રવર્યું હોવાના કારણે જ તેને સંસારવૃદ્ધિના હેતુ તરીકે કહ્યું છે.” તો આ અભિપ્રાયને १. यश्चैव भावलेशः स चैव भगवता बहुमतो तु । ૨. ધડપ અવતો અવતા Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ वृद्धिहेतुत्वेनावश्यकचूर्णावुक्तत्वादिति सोऽयं दुरभिप्रायः, यत इत्थं सति फलत एवेदमुत्सूत्रं स्यान्न तु स्वरूपतः, उच्यते स्वरूपतोऽपीदमुत्सूत्रं, उत्सूत्रत्वादेव च संसारहेतुरिति यत्किञ्चिदेतत् । अत एव श्राद्धप्रतिक्रमणसूत्रचूर्णावपि 'पंडिसिद्धाणं करणे' इति व्याख्याने विपरीतप्ररूपणां विविच्य तत्कृताशुभफलभागित्वेन मरीचिरेव दृष्टान्ततयोपदर्शितः । ૨૫૨ < - 'विवरीअपरूवणाए य'त्ति, 'च' शब्दः पूर्वापेक्षया, 'विपरीअं वितहं उस्सुत्तं भण्णइ, परूपणा पन्नवणा देसनत्ति णे पज्जाया' विपरीता चासौ प्ररूपणा च विपरीतप्ररूपणा, तस्यां सत्यां प्रतिक्रमणं भवति । सा चैवं रूपा - सिअवायमए समए परूवणेगंतवायमहिगिच्च । उस्सग्गववायाइसु कुग्गहरूवा मुणेयव्वा ।। ખરાબ જાણવો, કારણ કે અશુભ અનુબંધના કારણે જે ધર્મ શબલ બને છે તે સ્વરૂપતઃ તો શુદ્ધ જ હોય છે, અશુભઅનુબંધ (પરંપરા) રૂપ ફળના કારણે તેમાં અશુદ્ધતા આવવાથી શબલતા આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ ફલિત એ થશે કે મરીચિનું વચન સ્વરૂપતઃ તો સૂત્રરૂપ જ હતું પણ એનાથી કુદર્શનની પરંપરા જે ચાલી તે ફળની અપેક્ષાએ એમાં ઉત્સૂત્રત્વ આવવાથી એ મિશ્ર બન્યું. પણ આવું તો છે નહિ, કેમ કે એ વચનને શાસ્ત્રોમાં સ્વરૂપતઃ ઉત્સૂત્રં જ કહ્યું છે. તેમજ તે પરંપરાના કારણે નહિ પણ ઉત્સૂત્રપણાના કારણે જ એ સંસારહેતુ પણ બન્યું હતું. માટે આવો અભિપ્રાય તુચ્છ છે. (ઉત્સૂત્રપ્રરૂપણાનું સ્વરૂપ) આમ, મરીચિનું વચન, કુદર્શનની પરંપરા ચાલી તેના કારણે નહિ, કિન્તુ સ્વરૂપે જ જે ‘ઉત્સૂત્ર’ હતું, અને સ્વરૂપે જ જે સંસારવૃદ્ધિનું કારણ હતું, તેના કારણે જ, શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ચૂર્ણિમાં પણ ‘પઽિસિદ્ધાળું રળે’ ની વ્યાખ્યામાં વિપરીત પ્રરૂપણાનું (ઉત્સૂત્ર પ્રરૂપણાનું) સ્વરૂપ દેખાડીને પછી તે સ્વરૂપવાળું ઉત્સૂત્રભાષણ ક૨ના૨ તરીકે અને તેનું સંસારભ્રમણરૂપ અશુભફળ પામનાર તરીકે મરીચિને જ દૃષ્ટાન્ત તરીકે કહ્યો છે. તે આ રીતે ‘વિવરીઅ પવણાએ.....' ‘ચ' શબ્દ પ્રતિષિદ્ધકરણાદિની પૂર્વવાતોની અપેક્ષાએ સમુચ્ચય કરવા માટે છે. વિતથ-ઉત્સૂત્ર એ વિપરીત કહેવાય છે. પ્રરૂપણા એટલે પ્રજ્ઞાપના-દેશના એ તેના પર્યાયવાચી શબ્દો છે. વિપરીત એવી પ્રરૂપણા તે વિપરીત પ્રરૂપણા. તે થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. તે વિપરીત પ્રરૂપણાનું સ્વરૂપ આવું જાણવું - સ્યાદ્વાદમય સિદ્ધાન્તમાં એકાન્તવાદને મુખ્ય કરી ઉત્સર્ગ १. पडिसिद्धाणं करणे किच्चाणमकरणे य पडिक्कमणं । असद्दहणे अ तहा विवरीअपरूवणाए य ॥ ૨. વિપરીતપ્રરૂપળામાં ન। ३. विपरीतं वितथं उत्सूत्रं भण्यते, प्ररूपणा प्रज्ञापना देशनेति एषां पर्यायाः । ४. स्याद्वादमये समये प्ररूपणैकान्तवादमधिकृत्य । उत्सर्गापवादादिषु कुग्रहरूपा ज्ञातव्या ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ કવિલા ઇત્યંપિ૦” વચનનો વિચાર पिंडं असोहयंतो अचरित्ती इत्थ संसओ णत्थि । चारित्तंमि असंते सव्वा दिक्खा निरत्थिया ।। एवं उस्सग्गमेव केवलं पण्णवेइ । अववायं चचेइअपूआ कज्जा जइणा वि हु वयरसामिणव्व किल । अनियसुअसूरिण व नीआवासे वि न हु दोसो ।। तहालिंगावसेसमित्तेवि वंदणं साहुणा वि दायव्वं । 'मुक्कधुरा संपागडसेवी' इच्चाइ वयणाओ ।। अहवापासत्थोसन्नहाछंदे कुसीले सबले तहा । दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरक्खिए ।। जो जहावायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्डेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। (पिं.नि. १८६, उप.मा. ५०४) इच्चाइ णिच्छयमेव पुरओ करेइ । किरिया कारणं (मोक्खस्स) न नाणं, नाणं वा न किरिया, कम्मं पहाणं न ववसाओ, ववसाओ वा न कम्मं, एगंतेण णिच्चमणिच्चं वा दव्वमयं पज्जायमयं वा सामन्नरूवं विसेसरूवं वा ३ અપવાદાદિમાં કુગ્રહની પ્રરૂપણા કરવી તે વિપરીત પ્રરૂપણા. જેમકે ભિક્ષાને શુદ્ધ ન ગવેષતો જીવ અચારિત્રી જ છે એમાં સંશય નથી. અને ચારિત્ર ન રહે તો સંપૂર્ણ દીક્ષા જ વ્યર્થ છે.” ઇત્યાદિ રૂપે માત્ર ઉત્સર્ગને જ પ્રરૂપે. “સાધુએ પણ વજસ્વામીની જેમ ચૈત્યપૂજા કરવી જોઈએ. અર્ણિકાપુત્ર આચાર્યની જેમ નિત્યવાસમાં પણ કોઈ દોષ નથી.” ઇત્યાદિ રૂપ માત્ર અપવાદને જ પ્રરૂપે. અથવા “માત્ર લિંગ જ ઊભું રહ્યું હોય (સાધુતા બધી ચાલી ગઈ હોય) તો પણ તેને સાધુએ પણ વંદન કરવું, કેમકે આવશ્યક નિર્યુક્તિમાં “મુક્તપુરા-સંપ્રકટ સેવી' ઇત્યાદિ વચનો કહ્યા છે.” આવો એકાન્તવાદ પકડે. અથવા “હે ગૌતમ! પાસસ્થા, અવસન, યથાછંદ, કુશીલ તથા શબલ આ પાંચને નજરથી પણ જોવા નહિ. જે બોલવા મુજબ કરતો નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કોણ હોય? બીજાઓને શંકા પાડતો તે મિથ્યાત્વને વધારે છે' ઇત્યાદિ નિશ્ચયને જ આગળ કરે. અથવા ક્રિયા મોક્ષનું કારણ છે, જ્ઞાન નહિ, કે જ્ઞાન કારણ છે-ક્રિયા નહિ, અથવા કર્મ જ મુખ્ય છે, પુરુષાર્થ નહિ કે પુરુષાર્થ જ મુખ્ય છે કર્મ નહિ, १. पिण्डमशोधयन्नचारित्री अत्र संशयो नास्ति । चारित्रेऽसति सर्वा दीक्षा निरर्थका ॥ एवमुत्सर्गमेव केवलं प्रज्ञापयति । अपवादं च चैत्यपूजा कार्या यतिनाऽपि खलु वज्रस्वामिनेव किल । अन्निकासुतसूरिणा इव नित्यावासेऽपि नैव दोषः ।। २. लिङ्गावशेषमात्रेपि वंदनं साधुनाऽपि दातव्यम्। 'मुक्तधूः संप्रकटसेवी' इत्यादि वचनात् ॥ ३. पार्श्वस्थावसन्नयथाछन्दाः कुशीलाः शबलास्तथा। दृष्ट्याऽपीमान् पञ्च गौतम ! न निरीक्षेत ॥ यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।। ४. इत्यादि निश्चयमेव पुरतः करोति । क्रिया कारणं (मोक्षस्य) न ज्ञानं, ज्ञानं वा न क्रिया, कर्म प्रधानं न व्यवसायः, व्यवसायो वा न कर्म, एकान्तेन नित्यमनित्यं वा द्रव्यमयं पर्यायमयं वा सामान्यरूपं विशेषरूपं वा Page #297 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ वत्युं पयासेइ, एवंविहा एगंतवायप्पहाणा परूवणा विवरीयपरूवणा भवइ, अओ तेसिं पडिक्कमणं ति चउत्थो हेऊ । इयमयुक्ततरा दुरन्तानन्तसंसारकारणं यदुक्तमागमे २ ૨૫૪ – दुभासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो । મમિઓ જોડાજોડી સાગરસરિગાધિન્નાનું ।। (આ.નિ. ૪રૂ૮) अत्र कश्चिदाह - 'नन्वत्र दुरन्तानन्तशब्दौ दुःखलभ्यान्तत्वेनाऽन्ताभावेन चासंख्यातानन्ताभिधायकौ विरुद्धार्थाविति कथमेतदुपपत्तिरिति, स भ्रान्तः । वैणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।। कालमणंतदुरंतं समयं गोअम ! मा पमायए ।। (उत्तरा . १०) इत्यादावनन्तशब्दसमानाधिकरणस्य दुरन्तशब्दस्य दर्शनाद् दुरन्तानन्तवचनस्यातिशयितानन्तवाचकत्वेन विरोधाभावाद् । इत्थं सति विपरीतप्ररूपणाया दुरन्तानन्तसंसारकारणत्वे मरीचि - અથવા વસ્તુ એકાન્તે નિત્ય જ છે-એકાન્તે અનિત્ય જ છે અથવા દ્રવ્યમય જ છે કે પર્યાયમય જ છે અથવા સામાન્ય રૂપ જ છે કે વિશેષરૂપ જ છે...' આવી બધી એકાન્તવાદની પ્રધાનતાવાળી પ્રરૂપણાઓ એ વિપરીત પ્રરૂપણા બને છે. તેથી એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આ પ્રતિક્રમણનો ચોથો હેતુ બતાવ્યો. ચારેમાં આ જ સૌથી વધુ અયુક્તતર છે, તેમજ દુરન્ત અનંત સંસારનું કારણ છે. આગમમાં કહ્યું છે કે ‘એક દુર્ભાષિતથી મરીચિ દુઃખસાગર પામ્યો. કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યો.” (દુરંત અને અનંત એ બે વિશેષણો વિરુદ્ધ નથી) “અહીં ‘દુરંત’ એટલે દુઃખે કરીને જેનો અંત પામી શકાય તે. તેથી એ અસંખ્યાતકાળને જણાવે છે. અને ‘અનંત' એટલે જેનો અંત નથી તે. તેથી એ અનંતકાળને જણાવે છે. તેથી વિરુદ્ધ અર્થને જણાવનાર આ બંને શબ્દો એકી સાથે સંસારના વિશેષણ બનવા શી રીતે સંગત થાય ?” આવું પૂછનાર ભ્રમમાં પડેલો છે, કેમકે ઉત્તરાધ્યયનના (૧૦ અ) “વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી દુરંત અનંતકાલ રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર.” ઇત્યાદિ વચનથી જણાય છે કે અનંત-દુરંત શબ્દો એક જ વસ્તુના વિશેષણ હોવા પણ શાસ્ત્રસંમત છે. તે પણ એટલા માટે કે દુરન્ત અનંત શબ્દ વધુ ભીષણ અનંતનો વાચક હોઈ એમાં કોઈ વિરોધ નથી. આટલું નિર્ણીત થયે છતે આવી જે કુશંકા છે કે “વિપરીત પ્રરૂપણા દુરંત અનંત સંસારનું કારણ બને છે એ બાબતમાં મરીચિનું દૃષ્ટાંત १. वस्तु प्रकाशयति, एवंविधा एकान्तवादप्रधाना प्ररूपणा विपरीतप्ररूपणा भवति । अतस्तेषां प्रतिक्रमणमिति चतुर्थो हेतुः । २. दुर्भाषितेनेकैन मरीचिर्दुःखसागरं प्राप्तः । भ्रान्तः कोटाकोटीसागरसदृग्नामधेयानाम् । ३. वनस्पतिकायमतिगत उत्कृष्टं जीवस्तु संवसेत् । कालमनन्तदुरन्तं समयं गौतम ! मा प्रमादीः ॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ કવિલા ઈત્યંપિ' વચનનો વિચાર ૨૫૫ दृष्टान्तोपन्यासस्य साक्षात्तस्यासंख्यातभववाचकप्रमाणविरोधेनानुपपत्तिस्तु तस्या दुरन्तानन्तसंसारकारणत्वोपलक्षितायुक्ततरत्वोपनयनाभिप्रायेण निरसनीया ।। यत्तु श्रावकस्य विपरीतप्ररूपणाया अत्र प्रकृतत्वात्तस्य चानाभोगाद् गुरुनियोगाद्वा तत्संभवात्तथाविधक्लिष्टपरिणामाभावानासावनन्तसंसारहेतुः, अत एव श्रावकप्रतिक्रमणसूत्रस्य वृत्तौ केवलं दुरन्तशब्दस्यैवाभिधानम् । या च विपरीतप्ररूपणा मार्गपतितानामनन्तसंसारहेतुः सा सभाप्रबन्धेन धर्मदेशनाऽधिकारिणां बहुश्रुतत्वेन लोकपूज्यानामाचार्यादीनां कुतश्चिनिमित्तानिजलज्जादिहानिभयेन सावधाचार्यादीनामिव, परविषयकमात्सर्येण गोष्ठामाहिलादीनामिव, तीर्थकृद्वचनस्याश्रद्धाने(न) जमाल्यादीनामिवाभोगपूर्विकाऽवसातव्या । ते चेहाधिकाराभावेनानुक्ता अप्यनन्तसंसारित्वेन स्वत આપવું એ અસંગત છે, કેમકે એ દષ્ટાન્ત તો સાક્ષાત્ અસંખ્ય સંસારને જ જણાવે છે કારણ કે મરીચિનો તો અસંખ્યાત સંસાર જ વધ્યો હતો.)” તે કુશંકાને એ રીતે તોડી પાડવી કે ત્યાં દુરંત અનંત સંસારની કારણતાથી ઉપલલિત એવી અયુક્તતરતાનું જ દષ્ટાન્ત આપવાનો અભિપ્રાય છે. તાત્પર્ય એ છે કે ઉસૂત્ર પ્રરૂપણા કેવી અયુક્તકર ચીજ છે? એવી જિજ્ઞાસાના જવાબ તરીકે “અનંત સંસારનું કારણ બને તેવી’ એમ જે કહેવાય છે તે લક્ષણ તરીકે નહિ પણ ઉપલક્ષણ તરીકે કહેવાય છે. તેથી દરેક ઉસૂત્ર પ્રરૂપણા અનંત સંસાર વધારે જ એવું ફલિત નથી થતું, પણ દરેક ઉત્સુત્ર પ્રરૂપણા અનંત સંસાર વધારનાર ચીજ જેવી અયુક્તતર હોય તેવી અયુક્તતર હોય છે અને તેથી અનંતસંસાર વધારવાની સ્વરૂપયોગ્યતા ધરાવતી હોય છે. એટલું જ ફલિત થાય છે. આવી અયુક્તતરતાના ખ્યાલ માટે મરીચિનું દષ્ટાન્ન આપ્યું છે. (શ્રાવકની વિપરીત પ્રરૂપણામાં અસંખ્યસંસારનો જ અધિકાર - પૂર્વપક્ષ) શંકાઃ શ્રાવકની વિપરીત પ્રરૂપણાનો અહીં અધિકાર છે અને શ્રાવકને તો અનાભોગ કે ગુરુનિયોગના કારણે તે સંભવતી હોઈ તેવો તીવ્ર સંક્લિષ્ટ પરિણામ હોતો નથી. માટે એ અનંતસંસારનું કારણ બનતી નથી.તેથી જ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં તો માત્ર “દુરંત' શબ્દ જ લખ્યો છે. (તથી દુરત શબ્દ તો અસંખ્ય સંસારનો જ વાચક છે.) જે વિપરીત પ્રરૂપણા માર્ગમાં રહેલા જીવોના અનંત સંસારનો હેતુ બને છે તે તો સભાઓ ભરીને ધર્મદશના આપવાના અધિકારી અને બહુશ્રુત તરીકે લોકોમાં પૂજનીય એવા આચાર્યોની જ કોઈક નિમિત્તે થઈ ગયેલી વિપરીત પ્રરૂપણા જાણવી. જેમકે પોતાની લજ્જા વગેરેની હાનિના ભયે સાવદ્યાચાર્યો, અન્ય પરના માત્સર્યથી ગોષ્ઠામાહિલ વગેરેએ અને જિનવચનની અશ્રદ્ધાથી જમાલિ વગેરેએ આભોગપૂર્વક કરેલી ઉસૂત્ર પ્રરૂપણા. આ બધી ઉત્સુત્ર પ્રરૂપણાઓ અહીં અધિકાર ના હોવાના કારણે કહી નથી. તેમ છતાં આ બધી વિપરીત પ્રરૂપણા અનંત સંસારનો હેતુ બને છે એ સ્વયં Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ एव भाव्याः । येन कारणेन कस्यचिदनाभोगमूलकमप्युत्सूत्रं कुदर्शनप्रवृत्तिहेतुत्वेन दीर्घसंसारहेतुरपि भवति, तेन दुरन्तसंसारमधिकृत्य मरीचिरेव दृष्टान्ततया दर्शितः । तस्य च तथाभूतमप्युत्सूत्रं तथैव सञ्जातं, श्रीआवश्यकचूर्णावपि तथैवोक्तत्वात्, अन्यथा द्वित्रादिभवभाविमुक्तीनामपि मुनिप्रभृतीनामनन्तसंसारित्ववक्तव्यताऽऽपत्तौ जैनप्रक्रियाया मूलत एवोच्छेदः स्याद्-इत्यादि परेणोक्तम्, तदसत्, श्रावकस्यापि 'जणस्स धम्म परिकहेइ' त्ति वचनाद् गुरूपदेशायत्ततया धर्मकथनाधिकारित्वश्रवणात् कर्मपरिणतिवैचित्र्येण तस्यापि गुरूपदेशायत्ततां परित्यज्य कथञ्चित्सावद्याचार्यादीनामिव विपरीतप्ररूपणासंभवात्, तस्याश्च स्वरूपतोऽनन्तसंसारकारणत्वात् तत्प्रतिक्रमणार्थमिहेत्थमुपनिबन्धाद् । न चान्यत्र दुरन्ताभिधानमनन्तत्वप्रतिक्षेपकं, दुरन्तत्वस्यानन्तत्वाविरोधिવિચારી લેવું. વળી શ્રાવકનું અનાભોગથી થયેલું ઉસૂત્ર પણ કુદર્શનની પ્રવૃત્તિનો હેતુ બનવા દ્વારા કોઈકને દીર્ઘ (દુરંત - અસંખ્ય) સંસારનો હેતુ બને છે. તેથી દુરંતસંસારરૂપ ફળ દેખાડવાની અપેક્ષાએ જ (અનંતસંસાર ફળ નહિ) મરીચિને જ દૃષ્ટાંત તરીકે કહ્યો છે. કારણ કે અનાભોગથી બોલાયેલું ઉસૂત્ર પણ કુદર્શનની પરંપરા દ્વારા તેના તો દુરંતસંસારનો હેતુ બની ગયું હતું. શ્રી આવશ્યકચૂર્ણિમાં પણ તેમજ કહ્યું છે. બાકી યોગ્યતા ધરાવવા માત્રથી અનંતસંસાર વધવાના અધિકારમાં દષ્ટાન્ત તરીકે જો મરીચિને કહી શકાતો હોય તો તો, જેમાં અનંતસંસાર વૃદ્ધિની સ્વરૂપયોગ્યતા રહેલી હોય તેવી વિરાધના કરી બેસનારા, પણ તેમ છતાં જેઓ બે-ત્રણ ભવમાં જ મુક્તિ પમાનારા છે એવા પણ મહાત્માને “આ અધિકૃત વિરાધના અનંતસંસારનું કારણ બને છે, જેમ કે, અમુક (આ) મહાત્માને એ રીતે અનંતસંસારિતાના દાંત તરીકે કહેવાની આપત્તિ આવશે. અને તો પછી અનંતસંસાર વગેરે અંગેની જૈન પ્રક્રિયાનો મૂળથી જ લોપ થઈ જશે. (તેમાં પણ અનંત સંસારનો જ અધિકાર છે - ઉત્તરપક્ષ). સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી, કેમ કે “શ્રાવકોને પણ ગુરુઉપદેશને આધીન રહીને ધર્મ કહેવાનો અધિકાર હોય છે એવું ઉપદેશમાળાના (૨૩૩) “લોકોને ધર્મ કહે' ઇત્યાદિ વચનથી જણાય છે. કર્મપરિણતિની વિચિત્રતાના કારણે ક્યારેક તે પણ ગુરુઉપદેશની આધીનતાને છોડી વિપરીત પ્રરૂપણા કરી બેસે એવું સંભવે છે, જે સ્વરૂપત અનંતસંસારનું કારણ હોય છે. માટે તેનું પ્રતિક્રમણ આવશ્યક બનવાથી અહીં તેનો ઉલ્લેખ કર્યો છે. માટે અહીં પણ અનંતસંસારનો અધિકાર છે જ. વળી આવશ્યકવૃત્તિમાં જે માત્ર “દુરંત' શબ્દ જ કહ્યો છે તે પણ કાંઈ અનંતત્વના અભાવને જણાવતો નથી. (એટલે કે સંસારને લગાડેલું દુરંત એવું વિશેષણ, “પ્રસ્તુત અધિકારમાં અસંખ્ય સંસારનો જ અધિકાર છે, અનંત સંસારનો નહિ એવું જણાવતું નથી) તેનું કારણ એ કે દુરંતત્વ એ અનંતત્વનું વિરોધી નથી. ૧. નન ધર્મ પરિફથતિ. Page #300 -------------------------------------------------------------------------- ________________ કવિલા ઈત્યંપિ” વચનનો વિચાર ૨૫૭ त्वाद् । 'अनन्तसंसाराधिकाराभावादिह तदृष्टान्तानुक्तिः' इति तु प्रकृतग्रन्थस्य खण्डनं, न तु मंडनं, 'सा चायुक्ततरा दुरन्तानन्तसंसारहेतुः' इत्यवस्थितपाठपरित्यागेनैव तदृष्टान्ताऽध्याहारसंभवात्, तस्मादुक्तोपलक्षणव्याख्यानरीत्यैव प्रकृतोपनयसमर्थनं न्याय्यम् । ईदृशोत्सूत्रवचने स्वरूपतोऽनन्तसंसारहेतुत्ववचने चरमशरीरिक्रियमाणारंभेऽपि स्वरूपतो नरकहेतुत्ववचनवत् प्रक्रियाऽविरोधादिति सम्यग् विभावनीयम् । इत्थं च (એટલે કે વિશેષ્ય બનેલ જે સંસારમાં દુરંતપણું હોય તે સંસારમાં અનંતપણું ન જ હોય એવો નિયમ નથી.) એમ “અનંત સંસારનો અહીં અધિકાર નથી, (કારણ કે શ્રાવકને તેવા સંક્લિષ્ટ અધ્યવસાય પૂર્વક વિપરીત પ્રરૂપણા હોતી નથી), તેથી અનંત સંસારનું દૃષ્ટાંત આપ્યું નથી એવું જે કહ્યું છે તે પણ પ્રસ્તુત ગ્રન્થના ખંડનરૂપ જ છે, મંડળરૂપ નહિ. કેમ કે “સા=વિપરીત પ્રરૂપણા અત્યંત અયુક્ત છે, કેમ કે દુરંત અનંત સંસારનો હેતુ છે' એવો જે નિશ્ચિતપાઠ મળે છે તેનો ત્યાગ કરીને જ દૃષ્ટાંતનું અકથન સંભવી શકે છે. કેમકે એ પાઠ હોય ત્યાં સુધી તો અનંતસંસારનો અધિકાર ચૂર્ણિકારને અભિપ્રેત હોવો પ્રસ્તુતમાં જણાયા કરે છે. માટે પૂર્વે કહી ગયા એ રીતે “ઉપલક્ષણ વ્યાખ્યાનથી મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે' એ રીતે સમર્થન કરવું એ જ યોગ્ય છે. (કહેવાનો આશય એ છે કે પ્રસ્તુતમાં વિપરીત પ્રરૂપણાના અધિકારમાં સાવદ્યાચાર્ય વગેરેનું દૃષ્ટાન્ત ન કહેતાં મરીચિનું દષ્ટાંત કહેવાયું છે. મરીચિ તો અસંખ્ય સંસાર જ રખડ્યો છે, અનંત સંસાર નહિ. માટે દષ્ટાન્તગ્રન્થને સંગત ઠેરવવા પૂર્વપક્ષી એમ કહે છે કે અહીં અસંખ્ય સંસારનો જ અધિકાર છે, અનંતસંસારનો નહિ, અને તેથી અસંખ્ય સંસારની કારણતાવાળી મરીચિની વિપરીત પ્રરૂપણાને અહીં દષ્ટાંત તરીકે કહી છે એ સંગત રહે છે. (આમ કહેવામાં પૂર્વપક્ષીનો આશય તો એ જ છે કે “જ્યાં અનંતસંસારનો અધિકાર નથી એવા પણ આ સ્થાનમાં મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે તે સૂચવે છે કે સાવદ્યાચાર્ય વગેરેનું ઉસૂત્ર કે જે અનંત સંસારનો હેતુ છે તેના કરતાં મરીચિની પ્રરૂપણા વિલક્ષણ હતી. એટલે કે એ ઉસૂત્ર નહિ, પણ ઉત્સુત્રમિશ્ર હતી.”) પ્રથકારનું કહેવું એ છે કે આ રીતે ગ્રન્થસંગતિ કરવી એ ગ્રન્થનું મંડન નથી, પણ ખંડન છે, કેમ કે ગ્રન્થમાં વિપરીત પ્રરૂપણાનું સ્વરૂપ દેખાડીને પછી જે કહ્યું છે કે “તે (આ) વિપરીતપ્રરૂપણા અત્યંત અયુક્ત છે, કેમ કે દુરન્ત અનંતસંસારનો હેતુ છે.” તેના પરથી જણાય છે કે અહીં અનંતસંસારનો જ અધિકાર છે. અસંખ્ય સંસારનો નહિ. માટે જો અહીં અસંખ્યસંસારનો જ અધિકાર લેવો હોય તો “તે અત્યંત અયુક્ત છે, કેમ કે દુરન્ત...” વગેરે પાઠ કાઢી નાંખવો પડે જે ગ્રન્થના ખંડનરૂપ છે. માટે પ્રસ્તુતમાં પણ “અનંતસંસારનો અધિકાર છે. એવું માનવું એ જ યોગ્ય છે. તેમ છતાં અસંખ્યકાળ જ સંસારમાં રખડેલા મરીચિનું જે દાંત અપાયું છે તેના કારણે થોડી અસંગતિ જેવું લાગે છે. એટલે તેનું વારણ કરવા ગ્રન્થકારે પૂર્વે દર્શાવાઈ ગયેલી ઉપલક્ષણ વ્યાખ્યાનો નિર્દેશ કર્યો છે.) Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ 'आयरिअपरंपरएण आगयं जो उ आणुपुव्वीए (छेयबुद्धीए) । જોવે છે વારું નમાનિળાસં વ ળાસીરિn' (ફૂ. 9.) 'आचार्याः श्रीसुधर्मस्वामिजम्बूनामप्रभवार्यरक्षिताद्यास्तेषां परंपरा प्रणालिका=पारंपर्यं तेन आगतं यद् व्याख्यानं= सूत्राभिप्रायः, तद्यथा-'व्यवहारनयाभिप्रायेण क्रियमाणमपि कृतं भवति' । यस्तु कुतर्कदध्मातमानसो मिथ्यात्वोपहतदृष्टितया, छेकबुद्ध्या निपुणबुद्ध्या 'कुशाग्रीयशेमुषीकोऽहं' इति कृत्वा, कोपयति–दूषयति अन्यथा तमर्थं सर्वज्ञप्रणीतमपि व्याचष्टे, 'कृतं कृतं' इत्येवं ब्रूयाद्, वक्ति च 'न हि मृत्पिण्डक्रियाकाल एव घटो निष्पद्यते, कर्मगुणव्यपदेशानामनुपलब्धेः'; स एवं छेकवादी=निपुणोऽहं' इत्येवंवादी पंडिताभिमानी, जमालिनाशं= जमालिनिह्नववत्सर्वज्ञमतविगो(को)पको, विनक्ष्यति अरघट्टघटीयन्त्रन्यायेन संसारचक्रवालं बंभ्रमिष्यति ।' વળી પ્રક્રિયાવિલોપની જે તમે આપત્તિ આપી છે એ પણ યોગ્ય નથી, કેમ કે જેમ ચરમશરીરીથી કરાતા આરંભ-સમારંભમાં પણ સ્વરૂપતઃ નરકહેતુતા કહેવામાં કોઈ પ્રક્રિયા વિરોધ નથી તેમ આવા મરીચિના ઉસૂત્રવચનમાં સ્વરૂપ અનંતસંસારહેતુતા કહેવામાં કોઈ પ્રક્રિયાવિરોધ નથી. આ વાત બરાબર વિચારવી. (જમાલિનાં દષ્ટાંતનું સમર્થન પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી) આ રીતે દૃષ્ટાંતનું સમર્થન કરવું યોગ્ય હોવાથી જમાલિની બાબતમાં પણ આવું જ સમર્થન જાણવું. કહેવાનો ભાવ એ છે કે સૂત્રકૃતાંગ-યથાતથ્ય અધ્યયનનિર્યુક્તિ-વૃત્તિ( )ના વચનને પકડીને જેઓ આવું કહે છે કે “અરઘટ્ટઘટીયંત્રન્યાય મુજબ સંસારચક્રમાં થતાં ભ્રમણને સિદ્ધ કરવા જમાલિને જે દષ્ટાંત તરીકે કહ્યો છે તેનાથી તે અનંત સંસારી હોવો સિદ્ધ થાય છે, કારણ કે દષ્ટાંત અવશ્ય સાધ્યધર્મથી યુક્ત હોય છે તેઓને ઘણી બાબતોની પૂછપરછ કરવા જેવી છે. ઉક્તનિયુક્તિ-વૃત્તિ વચનનો ભાવાર્થ આવો છે : શ્રીસુધર્માસ્વામી-જંબૂસ્વામી-પ્રભવસ્વામી-આર્યરક્ષિતસૂરિમહારાજ વગેરેની પરંપરાથી સૂત્રના અભિપ્રાયરૂપ જે વિવેચન ચાલ્યું આવતું હોય - જેમ કે વ્યવહારનયના અભિપ્રાયે “ક્રિયમાણ પણ કૃત હોય છે' ઇત્યાદિ તેને કુતર્કના અભિમાનથી ગ્રસ્ત મનવાળી કેટલીક વ્યક્તિ મિથ્યાત્વથી સમ્યગ્દષ્ટિ હણાઈ ગયેલ હોવાના કારણે તીણબુદ્ધિવાળો છું એવું વિચારીને દૂષિત ઠેરવે છે, એટલે કે સર્વજ્ઞપ્રણીત એવા પણ તે અર્થનું બીજી રીતે વિવેચન કરે છે - જેમ કે કૃતં જ કૃત હોય, મૃત્પિાદિક્રિયાકાલમાં કાંઈ ઘડો ઉત્પન્ન થઈ જતો નથી, કેમકે તે કાલમાં તેના (ઘડાના) કાર્ય, ગુણ, કે શબ્દોલ્લેખ દેખાતાં નથી ઇત્યાદિ. “હું હોંશિયાર છું’ એવા પંડિતપણાના અભિમાનવાળી આવી તે વ્યક્તિ એકવાદી જમાલિનિતંવની જેમ અરઘટ્ટઘટીયન્સન્યાય મુજબ સંસારચક્રવાલમાં વારંવાર ભટકે છે.” १. आचार्यपारंपर्येणागतं यस्त्वानुपूर्व्या (छेकबुद्धया)। कोपयति छेकवादी जमालिनाशं विनंक्ष्यति ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર इत्यादिसूत्रकृताङ्गयाथातथ्याध्ययननिर्युक्तिवृत्तिवचनमात्रमवलंब्य ये 'जमालेररघट्टघटीयन्त्रन्यायेन संसारचक्रवालभ्रमणे साध्ये दृष्टान्ततयोपदर्शितत्वाद्, दृष्टान्तस्य च निश्चितसाध्यधर्मवत्त्वात्तस्यानन्तसंसारित्वसिद्धिरिति वदन्ति ते पर्यनुयोज्याः । ' नन्वयमपि दृष्टान्तः प्रागुक्तमरीचिदृष्टान्तवदुपलक्षणपर एव, इत्यरघट्टघटीयन्त्रन्यायोपलक्षितसंसारचक्रवालपरिभ्रमणे साध्ये नायुक्तः', इति कथमस्माद् भवतामिष्टसिद्धिः ? अन्यथाऽरघट्टघटीयन्त्रन्यायोऽत्र प्रकरणमहिम्ना पुनः पुनश्चतुर्गतिभ्रमणपर्यवसित इति चतुर्गतिभ्रमणमपि जमालेरनेन न्यायेन सिद्ध्येत् । ૨૫૯ यत्तु यस्यैकेन्द्रियादिषु पुनः पुनरुत्पादेन द्राघीयसी संसारस्थितिस्तमुद्दिश्यैवायं न्याय: प्रवर्त्तते । તલુ - एयं पुण एवं खलु अन्नाणपमायदोसओ णेयं । हाका भणिआ एगिंदियाईणं ।। १६ ।। इति उपदेशपदे । આ વચનો પરથી અરઘટ્ટઘટીયંત્રન્યાય અનંતસંસારને સૂચવે છે. અને તેમાં જમાલિનું દૃષ્ટાન્ત આપ્યું છે. તેથી જમાલિમાં તો એ ન્યાય મુજબનો અનંત સંસાર નિર્વિવાદ રીતે નિશ્ચિત માનવો જ પડે છે. (કેમકે તો જ એનું દૃષ્ટાન્ત અપાય.) આ રીતે જમાલિનો અનંત સંસાર કહેનારને અમે કહીએ છીએ કે - હમણાં પૂર્વે મરીચિના દૃષ્ટાન્ત અંગે જેમ કહી ગયા તેમ અહીં પણ આ દૃષ્ટાન્ત ઉપલક્ષણને જણાવવામાં જ તત્પર છે. અને તેથી અરઘટ્ટઘટીયંત્રન્યાયથી ઉપલક્ષિત સંસારચક્રવાલપરિભ્રમણને સિદ્ધ કરવામાં જમાલિનું દૃષ્ટાન્ત અયોગ્ય નથી, કેમ કે જમાલિની તે પ્રરૂપણામાં પણ તાદેશ પરિભ્રમણનું કારણ બનવાની યોગ્યતા તો હતી જ. તેથી જમાલિને દૃષ્ટાન્ત તરીકે કહ્યો હોવા માત્રથી તેનો અનંતસંસાર શી રીતે સિદ્ધ થઈ જાય ? બાકી જો ઉપલક્ષણ લેવાનું ન હોય અને સંપૂર્ણ એ પ્રમાણે સંસારભ્રમણ જ લેવાનું હોય તો તો જમાલિને એ ન્યાય મુજબ ચારે ગતિમાં ભ્રમણ પણ સિદ્ધ થઈ જશે, કેમકે પ્રકરણ ૫૨થી ખબર પડે છે કે અહીં અરઘટ્ટઘટીયંત્રનો અર્થ ચારે ગતિમાં વારંવાર ભ્રમણ કરવા રૂપ છે. (અરઘટ્ટઘટીયંત્રન્યાય એકેન્દ્રિયાદિમાં પુનઃ પુનઃ ભ્રમણનો સૂચક - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ એકેન્દ્રિયાદિમાં વારંવાર ઉત્પન્ન થવા દ્વા૨ા જેણે સંસારમાં દીર્ઘતર કાળ ભ્રમણ કરવાનું હોય તેને ઉદ્દેશીને જ આ ન્યાય છે (નહિ કે ચારે ગતિમાં પુનઃ પુનઃ ભ્રમણ કરવાવાળા જીવને ઉદ્દેશીને) ઉપદેશપદ (૧૬)માં કહ્યું છે કે “અજ્ઞાન અને પ્રમાદ દોષથી જીવ એકેન્દ્રિયાદિમાં ભટકે છે જેની દીર્ઘ કાયસ્થિતિ કહી છે. આના १. एतत्पुनरेवं खलु अज्ञानप्रमाददोषतो ज्ञेयम् । यद्दीर्घा कायस्थितिर्भणितैकेन्द्रीयादीनाम् ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ - व्याख्यायां च – 'एकेन्द्रियादिजातिषु दूरं मनुजत्वविलक्षणास्वरघट्टघटीयन्त्रन्यायक्रमेण पुनः पुनरावर्त्तते । एतदपि कुतः सिद्धम् ? इत्याह यद् = यस्मात्कारणाद्, दीर्घा = द्राघीयसी, कायस्थितिः पुनः पुनर्मृत्वा तत्रैव काय उत्पादलक्षणा, भणिता=प्रतिपादिता, सिद्धान्ते, एकेन्द्रियादीनां जातीनामिति एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवाનામિતિ ।।' ૨૬૦ तत एकेन्द्रियादिजात्याश्रितस्यैवारघट्टघटीयन्त्रन्यायस्याश्रयणान्न दृष्टान्तदाष्टन्तिकयोर्वैषम्यमिति । तदसत्, तत्र मनुजत्वगतिदौर्लभ्याधिकारादरघट्टघटीयन्त्रन्यायसामान्यस्यैकेन्द्रियादिजातिमात्रेण विशेषविवक्षायामप्यत्र सर्वज्ञमतविकोपकस्य चतुरशीतिलक्षजीवयोनिसङ्कुलसंसारपरिभ्रमणाधिकारात् पुनः पुनर्गतिचतुष्टयभ्रमणाश्रितस्यैव विवक्षितत्वाद् । अत एव ' श्रुतविराधनातश्चातुर्गतिकसंसारपरिभ्रमणं भवति' इति स्फुटमेवान्यत्राभिहितं, जमालिदृष्टान्तश्च तत्रोपन्यस्त इति । तथा हि 'ईच्चेइयं दुवालसंगं गणिपिडगं तीते काले अणंता जीवा आणाए विराहेत्ता चातुरंतसंसारकंतारं अणुपरि ૫૨થી આ વાત (માનવભવની દુર્લભતા) જાણવી.” એની વ્યાખ્યામાં કહ્યું છે કે - “મનુષ્યપણાથી અત્યંત વિલક્ષણ એવી એકેન્દ્રિયાદિ જાતિઓમાં અરઘટ્ટઘટીયંત્રન્યાય મુજબ પુનઃ પુનઃ ફરે છે. આ વાત એના પરથી જણાય છે કે સિદ્ધાન્તમાં એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ જીવોની તે જ કાયમાં પુનઃ પુનઃ મરીને ઉત્પન્ન થવા રૂપ કાયસ્થિતિ દીર્ઘ કહી છે.” આમ અહીં જેમ એકેન્દ્રિયાદિજાતિની અપેક્ષાએ જ અરઘટ્ટઘટીયંત્રન્યાય કહ્યો છે તેમ જમાલિની બાબતમાં પણ તે જ રીતે એ ન્યાય લેવાથી જમાલિનો અનંતસંસાર સિદ્ધ થવા છતાં ચારે ગતિમાં ભ્રમણરૂપ દાન્તિક અર્થ માનવાની આવશ્યકતા રહેતી નથી. (પ્રસ્તુતમાં એ ન્યાય ચતુર્ગતિભ્રમણનો સૂચક-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : આવી દલીલ યોગ્ય નથી, કેમ કે ઉપદેશપદમાં તો માનવભવની દુર્લભતાનો અધિકા૨ હોઈ અરઘટ્ટઘટીયંત્રના સામાન્ય ન્યાયની પણ એકેન્દ્રિયાદિજાતિમાં ભ્રમણરૂપે વિશેષ વિવક્ષા કરી છે. કિન્તુ પ્રસ્તુતમાં તો સર્વજ્ઞમતને ઊડાડનાર જીવના ચોર્યાશી લાખ જીવયોનિથી વ્યાપ્ત સંસારમાં થતા પરિભ્રમણનો અધિકાર હોઈ ચારે ગતિમાં ભ્રમણરૂપ સામાન્યન્યાયની જ વિવક્ષા છે. તેથી જ ‘શ્રુતવિરાધનાથી ચારેગતિમાં ભ્રમણ થાય છે’ એવું માત્ર ઉક્ત ન્યાય દ્વારા જ નહિ, પણ સ્પષ્ટ શબ્દો દ્વારા પણ અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે અને ત્યાં પણ જમાલિનું દૃષ્ટાન્ત આપ્યું છે. જેમકે નંદીસૂત્રમાં કહ્યું છે કે : “આ દ્વાદશાંગ ગણિપિટકને આજ્ઞાની વિરાધના દ્વારા વિરાધીને અનંતા જીવો ભૂતકાળમાં १. इतीदं द्वादशाङ्गं गणिपिटकमतीते काले अनन्ता जीवा आज्ञातो विराध्य चातुरन्तसंसारकान्तारं अनुपर्यटन् । Page #304 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૧ Coअटिंसु १ । इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्ने काले परित्ता जीवा आणाए विराहित्ता चातुरंतसंसारकंतारं अणुपरिअटुंति २ । इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरिअट्टिस्संति त्ति ।।' नन्दिसूत्रे । एतद्वृत्तिर्मलयगिरिकृता यथा-'इच्चेइयमित्यादि, इत्येतद् द्वादशाङ्गं गणिपिटकमतीतकालेऽनन्ता जीवा आज्ञया यथोक्ताज्ञापरिपालनाऽभावतो विराध्य चतुरन्तसंसारकान्तारं विविधशारीरमानसानेकदुःखविटपिशतसहस्रदुस्तरं भवगहनं, अणुपरिअर्टिसुत्ति अनुपरावृत्तवन्त आसन् । इह द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधं, द्वादशाङ्गमेव चाज्ञा 'आज्ञाप्यते जन्तुगणो हितप्रवृत्तौ यया साऽऽज्ञे तिव्युत्पत्तेः, ततः साऽऽज्ञा च त्रिधा, तद्यथासूत्राज्ञा, अर्थाज्ञा, तदुभयाज्ञा च । संप्रत्यमूषामाज्ञानां विराधनाश्चिन्त्यन्ते । तत्र यदाऽभिनिवेशतोऽन्यथा सूत्रं पठति तदा सूत्राज्ञाविराधना, सा च यथा जमालिप्रभृतीनाम् । यदा त्वभिनिवेशवशतोऽन्यथा द्वादशाङ्गार्थं प्ररूपयति तदाऽर्थाज्ञाविराधना, सा च गोष्ठामाहिलादीनामिवावसातव्या । यदा पुनरभिनिवेशवशतः श्रद्धाविहीनतया हास्यादितो वा द्वादशाङ्गस्य सूत्रमर्थं च विकुट्टयति तदोभयाज्ञाविराधना, सा च दीर्घसंसारिणामभव्यानां चानेकेषां विज्ञेयेति ।' तथा'आज्ञया सूत्राज्ञयाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया विराधनया विराध्यातीते कालेऽनन्ता जीवाश्चतुरन्तं ચતુર્ગતિક સંસારરૂપ જંગલમાં ભટક્યા છે. વર્તમાનકાળે કેટલાક પરિત્ત જીવો વિરાધીને ભટકી રહ્યા છે. અને ભવિષ્યકાળમાં અનંતા જીવો વિરોધીને ભટકવાના છે.” શ્રી મલયગિરિ મહારાજે આની કરેલી વૃત્તિનો ભાવાર્થ : - “આ દ્વાદશાંગીને યથોક્ત આજ્ઞાપાલનના અભાવ દ્વારા ભૂતકાળમાં વિરાધીને અનંત જીવો શારીરિક-માનસિક વિવિધ અનેક દુઃખો રૂપી લાખો વૃક્ષોના કારણે ગહન એવા ચતુરંત સંસારમાં ભટક્યા છે. આમાં દ્વાદશાંગી ત્રણ પ્રકારે છે. સૂત્ર, અર્થ અને ઉભય. જીવોને જે હિતપ્રવૃત્તિમાં આજ્ઞા કરે-કુશળાનુષ્ઠાનોમાં જોડે તે આજ્ઞા. અહીં આ ત્રિવિધ દ્વાદશાંગનું જ ત્રિવિધ આજ્ઞારૂપે ગ્રહણ છે. એની વિરાધનાની વિચારણા આ પ્રમાણે – અભિનિવેશના કારણે સૂત્રને જુદી રીતે બોલે તે સૂત્રાજ્ઞાવિરાધના... જેમ કે જમાલિ વગેરેની. દ્વાદશાંગીના અર્થને જો અભિનિવેશના કારણે અન્યથા પ્રરૂપે તો એ અર્થાલ્લાવિરાધના.. જેમ કે ગોષ્ઠામાહિલ વગેરેની. એમ અભિનિવેશવશાત્ શ્રદ્ધાશૂન્ય હોવાના કારણે કે હાસ્યાદિથી દ્વાદશાંગીના સૂત્ર અને અર્થને બંનેને અન્યથા બોલે તો ઉભયાજ્ઞાવિરાધના... તે દીર્ઘ સંસારી તેમજ અનેક અભવ્યોને હોય છે.” તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત વૃત્તિમાં કહ્યું છે કે “આજ્ઞાથીસૂત્રાજ્ઞાથી, અભિનિવેશથી અન્યથાપાઠ વગેરે રૂપ સૂત્રવિરાધનાથી વિરાધીને અતીત १. इतीदं द्वादशाङ्गं गणिपिटकं प्रत्युत्पन्ने काले परित्ता जीवा आज्ञातो विराध्य चातुरन्तसंसारकान्तारं अनुपर्यटन्ति । इतीदं द्वादशाङ्गं गणिपिटकमनागते काले अनन्ता जीवा आज्ञातो विराध्य चातुरन्तसंसारकान्तारं अनुपर्यटिस्यन्ति । इति ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ संसारकान्तारं नरकतिर्यग्नरामरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः अनुपरावृत्तवन्त आसन् जमालिवद् । अर्थाज्ञया पुनरभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया विराधनया गोष्ठामाहिलवत् । (उभयाज्ञया पुनः पञ्चविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादिलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवद् ।)' इति तु हारिभद्र्यामेतद्वृत्तावुक्तमिति ।। तस्मादुपलक्षणव्याख्यान एव यथोक्तदृष्टान्तोपपत्तिरिति स्मर्त्तव्यम् । यत्तु - आशातनाबहुलानां नियमेनानन्तसंसारो भवतीति ज्ञापनार्थमेवेदं जमालिदृष्टान्तोपदर्शनं, चतुरन्तशब्दस्तु संसारविशेषणत्वेन संसारस्वरूपाभिधायको, न पुनः सर्वेषामप्याशातनाकारिणां गतिचतुष्टयाभिधायकः, न हि गतिचतुष्टयगमनमेवानन्तसंसारित्वाभिव्यञ्जकं, अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात्, तस्माद् गत्यादीनां प्रतिप्राणिनं भिन्नत्वान्न तौल्यं इति परेणात्र सामाधानं क्रियते ૨૬૨ < કાલમાં અનંતા જીવો નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ ગતિરૂપ વિવિધ વૃક્ષજાલના કારણે દુસ્તર એવા ચાઉંરંત સંસાર કાન્તારમાં જમાલિની જેમ ભટક્યા. અર્થાજ્ઞાથી, અભિનિવેશના કારણે અન્યથા અર્થપ્રરૂપણા રૂપ વિરાધનાથી ગોષ્ઠામાહિલાદિ (અને પંચાચારના પરિજ્ઞાન અને પાલનમાં ઉદ્યત ગુરુના આદેશાદિ રૂપ ઉભયાજ્ઞાથી વિરાધના કરીને ગુરુપ્રત્યનીક દ્રવ્યલિંગી અનેક શ્રમણો) સંસારમાં ભટક્યા.' ‘સર્વજ્ઞમતલોપકને ચતુર્ગતિક સંસાર પરિભ્રમણ થાય છે' તે વાત જણાવીને તેમાં જમાલિનું દૃષ્ટાન્ન અનેક શાસ્ત્રમાં આપેલ છે. તેમ છતાં તમારા અભિપ્રાય મુજબ પણ જમાલિને ચારે ગતિમાં ભ્રમણ છે તો નહિ જ. તેથી ઉપલક્ષણ વ્યાખ્યા દ્વારા જ એ દૃષ્ટાન્ત સંગત થાય છે એ યાદ રાખવું. એટલે કે ચતુર્ગતિક સંસાર પરિભ્રમણની બાબતમાં જમાલિનું દૃષ્ટાન્ત આપ્યું હોવા છતાં જેમ તેનામાં ચતુર્ગતિકસંસાર પરિભ્રમણ સિદ્ધ થઈ જતું નથી (કેમકે એ નરકમાં તો જવાનો નથી) તેમ અનંત સંસારની બાબતમાં તેનું દૃષ્ટાન્ત આપ્યું હોવા માત્રથી એનો સંસાર અનંત હોવો શી રીતે સિદ્ધ થઈ જાય ? વળી દૃષ્ટાન્તભૂત જમાલિમાં જ ચતુર્ગતિભ્રમણ કે અનંતસંસાર ન હોવાથી જે અસંગતિ જેવું દેખાય છે તેની સંગતિ આગળ કહી ગયા મુજબ ઉપલક્ષણ વ્યાખ્યાથી કરવી. એટલે કે સર્વજ્ઞમતલોપક શું કરી રહ્યો છે ? એવા પ્રશ્નના જવાબમાં ‘ચતુર્ગતિભ્રમણ ઊભું કરી રહ્યો છે’ એવું જે કહેવાય છે એ લક્ષણભૂત નથી, પણ ઉપલક્ષણભૂત છે. (અધ્યવસાયભેદે ગતિ-સંસારકાળ વગેરેનો ભેદ) પૂર્વપક્ષ ઃ ‘આશાતનાપ્રચુરજીવો નિયમા અનંતસંસારી હોય છે' એવું જણાવવા માટે જ જમાલિનું દૃષ્ટાન્ત કહ્યું છે. ચતુરંત શબ્દ તો સંસારનું વિશેષણ હોઈ તેના સ્વરૂપ માત્રને જણાવે છે, નહિ કે ‘આશાતના કરનાર બધા જીવો ચારે ગતિમાં ભમે જ' એવા નિયમને, ‘ચાર' ગતિમાં ભટકવાનો ન હોય તો અનંતસંસારી હોવો જ શી રીતે જણાય ?' એવું ન પૂછવું, કેમ કે ચારેગતિમાં જવું એ જ કાંઈ અનંત સંસારને જણાવનાર અભિવ્યંજક નથી, કારણ કે એ ગમનમાં અન્વય-વ્યતિરેક ઉભય-વ્યભિચાર છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૩ तदसम्बद्धवाग्वादमात्रं, चतुरन्तशब्दार्थस्य संसारविशेषणत्वे चतुरन्तसंसारपरिभ्रमणस्य विशिष्टसाध्यस्य पर्यवसानात् चतुरन्तान्वितसंसारस्य भ्रमणेऽन्वयात्, तथा च दृष्टान्ते जमालौ साध्यवैकल्यदोषानुद्धारात्, न हि विशिष्टे साध्ये विशेष्यांशसद्भावमात्रेण दृष्टान्ते साध्यवैकल्यदोष उद्धर्तुं शक्यते । 'अनभिज्ञस्याहच्चैत्यानगारशब्दाभ्यामिव चतुरन्तसंसारकान्तारशब्दाभ्यामेकस्यैवार्थस्य बोधनं' इत्यभ्युपगमे च प्रेक्षावतामुपहासपात्रत्वापत्तिः । गत्यादीनां च यथा प्रतिप्राणिनं भिन्नत्वं तथा संसारस्याप्यध्यवसायविशेषाद् भिन्नत्वं किं नेष्यते ? "उम्मग्गमग्गसंपट्ठियाणं०" (गच्छा. प्र. ३१) इत्यादिनोत्सूत्रभाषिणां नियमादनन्तसंसारसिद्धौ च "सीअलविहारओ खलु भगवंतासायणाणिओगेण । तत्तो भवो अणंतो किलेसबहुलो जओ भणि ।। ચારેય ગતિમાં ૧-૨ ભવ કરનારા અનંતસંસારી હોતા નથી જ્યારે નિગોદમાં અનંતકાળ રખડી દેવ કે નરકમાં ગયા વગર મોક્ષે જનારા અનંતસંસારી હોય છે. તેથી ભટકવાની તે તે ગતિઓ તો પ્રાણીએ પ્રાણીએ ભિન્ન હોવાથી એનો નિયમ નથી, પણ અનંતસંસારનો નિયમ તો છે જ. માટે ઉપલક્ષણ વ્યાખ્યાન કર્યા વિના પણ દૃષ્ટાન્તની કોઈ અસંગતિ નથી. ઉત્તરપક્ષઃ તમારું આવું સમાધાન માત્ર અસંબદ્ધ પ્રલાપરૂપ જ છે, “ચતુરંત' શબ્દનો જે અર્થ છે તે જો સંસારનું વિશેષણ હોય તો સાધ્ય વિશિષ્ટરૂપે ફલિત થઈ જશે. અર્થાતુ હવે માત્ર સંસાર ભ્રમણ સાધ્ય નહિ રહે, પણ “ચતુરંતસંસારભ્રમણ એ સાધ્ય બનશે. અને તેથી દષ્ટાન્ત જમાલિમાં સાધ્યશૂન્યતાનો દોષ ઊભો જ રહેશે, કેમકે જ્યારે વિશિષ્ટ' ચીજ સાધ્ય હોય (એટલે કે વિશેષણ યુક્ત વિશેષ્ય સાધ્ય હોય, ત્યારે વિશેષણશૂન્ય માત્ર વિશેષ્ય અંશની હાજરીથી જ દષ્ટાન્તનો સાધ્યવૈકલ્પ દોષ દૂર થઈ શકતો નથી. “અનભિજ્ઞ (સ્થાનકવાસી) જેમ અઈચૈત્ય અને અણગાર શબ્દથી એક જ (સાધુ) અર્થનો બોધ કરે છે તેમ ચતુરંત અને સંસારકાન્તાર શબ્દથી એક જ (અનંતસંસાર) અર્થનો બોધ કરવાનો છે” એવું જો માનશો તો ડાહ્યા માણસોમાં હાંસી પાત્ર જ બનવાનું છે. વળી જીવે જીવે ભટકવાની ગતિ વગેરે જે જુદી જુદી માનો છો તેમ અધ્યવસાય ભેદના કારણે સંસાર પણ ઓછોવત્તો જુદો જુદો કેમ માનતા નથી? એટલે કે દરેક ઉસૂત્રભાષીનો સંસાર અનંત જ હોય એવો આગ્રહ શા માટે રાખો છો? (અન્યથા અન્ય બાબતોમાં ય અનંત સંસારનો નિયમ માનવાની આપત્તિ) બાકી “હે ગૌતમ ! ઉન્માર્ગ માર્ગમાં રહેલા સન્માર્ગ નાશક સાધુઓનો સંસાર અનંત હોય છે.” આવું જણાવનાર ગચ્છાચારપ્રકીર્ણક (૩૧)ના વચન પરથી ઉસૂત્રભાષીઓને નિયમા અનંતસંસાર હોય છે એવું જો સિદ્ધ થતું હોય ને, તો તો “શિથિલવિહારથી ખરેખર અવશ્ય ભગવાનની આશાતના - - - - - - - - - - - - - - - - - - - ૨. ૩ન્મામાલિંસ્થિતાનાં २. शीतलविहारतः खलु भगवदाशातनानियोगेन । तत्तो भवोऽनन्तः क्लेशबहुलो यतो भणितम् ॥ - - - - - - - - Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ तित्थयरपवयणसुअं०" इत्याद्युपदेशपदवचनात् (४२२-२३) शीतलविहारिणां पार्श्वस्थादीनां नियमादनन्तसंसारापत्तिः, इष्यते च तत्र परिणामभेदाद् भेदः, इत्यत्राप्यध्यवसायप्रत्ययः संसारविशेषो महानिशीथोक्तरीत्या श्रद्धेयः । किञ्च 'अरघट्टघटीयन्त्रन्यायेन यत्र संसारपरिभ्रमणप्रदर्शनं तत्र नियमादनन्तसंसारः' इत्यभ्युपगमे उत्सूत्रभाषिणामिव कामासक्तानामपि नियमतोऽनन्तसंसाराभ्युपगमप्रसङ्गः, तेषामपि संसारभ्रमणे तन्न्यायप्रदर्शनात् । तदुक्तमाचाराङ्गशीतोष्णीयाध्ययनवृत्तौ (उ० २ गा. २) 'संसिच्चमाणा पुणरिति गब्भं' इत्यवयवव्याख्याने 'तेन कामोपादानजनितेन कर्मणा संसिच्यमाना आपूर्यमाणाः गर्भाद् गर्भान्तरमुपयान्ति संसारचक्रवालेऽरघट्टघटीयन्त्रन्यायेन पर्यटन्त आसते इत्युक्तं भवतीति' । एवमनेकेषु प्रदेशेष्वित्थमभिधानमस्तीति न किञ्चिदेतत् । यच्च-'जमाली णं भंते ! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहि ? गोयमा ! चत्तारि पंच થાય છે. અને આશાતનાથી ક્લેશપ્રચુર અનંત સંસાર થાય છે. કેમ કે કહ્યું છે કે તીર્થંકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, લબ્ધિધર મુનિ વગેરેના દોષો ગાવા, અનુચિત વર્તવું, અવજ્ઞા કરવી વગેરે રૂપ આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” ઇત્યાદિ ઉપદેશપદના વચન (૪૨૧-૪૨૩) થી શીતલવિહારી પાસત્થા વગેરેનો પણ અનંતસંસાર નિયમો હોવાની આપત્તિ આવશે. એ પાસત્થા વગેરેનો સંસાર જેમ પરિણામભેદના કારણે ઓછો વત્તો માનો છો એ રીતે ઉસૂત્રભાષીઓનો પણ અધ્યવસાયનિમિત્તક સંસાર જુદો જુદો હોવો મહાનિશીથસૂત્રમાં કહ્યા મુજબ માનવો જોઈએ. વળી “અરઘટ્ટાટીયંત્રન્યાયે જ્યાં સંસારભ્રમણ દેખાડ્યું હોય ત્યાં નિયમ અનંતસંસાર સમજવો” એવું માનવામાં તો ઉસૂત્રભાષીની જેમ કામ ભોગોમાં આસક્ત જીવો માટે પણ એવો નિયમ માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓના સંસારભ્રમણ અંગે પણ તે ન્યાય દેખાડ્યો છે. જેમ કે આચારાંગ શીતોષ્ણીય અધ્યયન (૨-૨)ની વૃત્તિમાં “સંસિચ્ચમાણા' અવયવના વિવરણમાં કહ્યું છે કે – “કામભોગજનિત કર્મથી ભારે થતાં તે જીવો એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે, અર્થાત્ સંસારચક્રવાલમાં અરઘટ્ટઘટીયંત્ર ન્યાયે ભટકતાં રહે છે.” આ ન્યાયાદિની વાત હોવા છતાં અહીં અનંતસંસારનો નિયમ નથી. આવું જ અન્યત્ર પણ અનેક સ્થાનોમાં જોવા મળે છે. તેથી અરઘટ્ટઘટીયંત્ર ન્યાયને દેખાડીને જમાલિનું જે દૃષ્ટાન્ત આપ્યું છે એટલા માત્ર પરથી એનો અનંતસંસાર સિદ્ધ કરવો એ તુચ્છ બાબત છે. (જમાલિના સંસારને જણાવનારું ભગવતીજીનું સૂત્ર) પૂર્વપક્ષ: “હે ભગવન્! જમાલિ દેવ તે દેવલોમાંથી આયુષ્ય પૂરું કરીને ક્યાં ઉત્પન્ન થશે? . તીર્થવF-કવન-શ્રુતં ૨. સિમના પુનર્યાન્તિ ન્ | ३. जमालिर्भगवन् ! देवस्तस्माद् देवलोकादायुःक्षयेण यावत्क्व उत्पस्यते ? गौतम ! चत्वारि पञ्च Page #308 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારમણનો વિચાર ૨૬૫ तिरिक्खजोणिय-मणुअ-देवभवगहणाई संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति जाव अंतं काहेति' इत्यत्र 'चत्वारो द्वीन्द्रियादयः पञ्च चैकेन्द्रियाः पृथिव्यादयस्ते च ते तिर्यग्योनिकाश्च तेषु देवमनुष्येषु भवग्रहणानि भ्रान्त्वा' इति व्याख्यानाद्, अत्र च तीर्थकराशातनाकृतोऽधिकृतत्वाद् भवानन्त्यलक्षणबहुत्वस्य स्पष्टत्वाद् भगवत्यपेक्षयैव जमालेरनन्तभवसिद्धिः-इति परस्य मतं तदपूर्वबुद्धिपाटवमूलं, एतादृशस्य गंभीरार्थस्य वृत्तिकृताऽस्पष्टीकृतस्य स्वयमेव स्पष्टीकरणात् । कथं चायं तपस्वी नाकलयत्येतावदपि यदमू चतुष्पञ्चशब्दो भवग्रहणसमानाधिकरणौ भित्रविभक्त्यन्तौ व्यस्तो समासान्तःपातिनः तिर्यग्योनिकशब्दस्य विशेषणतामापद्यते इति । न चेमौ न विभक्त्यन्ताविति वाच्यं, विभक्त्यन्तमन्तरेण शसन्तचतुःशब्दनिष्पन्नस्य 'चत्तारि' इति शब्दस्य सर्वथाऽसिद्धेः । नाप्यत्रालुक्समासोऽस्तीति । एतेन-चतसृषु पञ्चसु च जातिषु तिर्यग्मनुजदेवभवग्रहणानि' इति भणनादनन्तभवसिद्धिः' इत्यपास्तं, 'चत्तारि' इत्यत्र द्वितीयाबहुवचने सप्तमीबहुवचनार्थत्वस्य 'पञ्च' इत्यनन्तरગૌતમ! ચાર પાંચ તિર્યંચયોનિ-મનુષ્ય-દેવ ભવ ગ્રહણ કરીને સંસારમાં ભટકી પછી સિદ્ધ થશે... થાવત્ અંત કરશે.” આવું જણાવનાર ભગવતીસૂત્રની “અહીં ચાર એટલે બેઇન્દ્રિયાદિ (બેઇ.-તેઇ.ચી. અને પંચે. તિર્યંચ) પાંચ એટલે પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, આટલા નવ પ્રકારના તિર્યંચભવો, તેમાં અને દેવ-મનુષ્ય ભવોમાં ભમીને...” એવી વ્યાખ્યા કરવી. વળી અહીં શ્રીતીર્થકરની આશાતના કરનારનો અધિકાર હોઈ અનંતભવરૂપ બહુત્વતો સ્પષ્ટ છે. તેથી ઉક્ત વ્યાખ્યા પ્રમાણે, ભગવતીસૂત્રથી જ જમાલિને અનંતભવ હોવા સિદ્ધ થઈ જાય છે... ઉત્તરપક્ષ ખરેખર ! આવો તમારો મત અપૂર્વબુદ્ધિપટુતામૂલક જ છે, કારણ કે વૃત્તિકારે પણ સ્પષ્ટ નહિ કરેલા એવા આ ગંભીર પદાર્થનું તમે સ્પષ્ટીકરણ કરો છો. પણ એ કરવા જતાં તમે બિચારા આટલું પણ જાણી શક્યા નહિ કે ભવગ્રહણના વિશેષણભૂત, ભિન્નવિભક્તિવાળા અને સમાસમાં નહિ જોડાયેલા એવા આ “ચાર” અને “પાંચ' એ બે શબ્દો સમાસમાં રહેલા “તિર્મયોનિ' શબ્દના વિશેષણ શી રીતે બને? “એ બે શબ્દો વિભજ્યન્ત ન હોવાથી સમાસમાં જોડાયેલા જ છે અને તેથી સમાસના બીજા ઘટકભૂત “તિર્મયોનિ'ના વિશેષણ બની શકે છે” એવી શંકા ન કરવી, કેમ કે વિભક્તિ લાગ્યા વગર “ચતુરૂ' શબ્દનું “ચત્તારિ' રૂપ બની શકતું નથી. “અહીં વિભક્તિ લાગેલી જ છે, પણ અલુફ સમાસ થયો હોઈ તેનો લોપ થયો નથી.” એવું ન કહેવું , કેમ કે અહીં અલુફ સમાસ નથી. (તે સૂત્ર પરથી અનંતભવસિદ્ધિ માટે પૂર્વપક્ષીય કલ્પનાઓ અને તેના સમાધાનો) તેથી જ - “ચાર અને પાંચ જાતિઓમાં તિર્યંચ-મનુષ્ય-દેવભવ ગ્રહણ થયા' એવું કહેવાથી અનંતભવસિદ્ધિ થઈ જશે એવું પણ ન કહેવું, કારણ કે એમાં (૧) દ્વિતીયા-બહુવચનાન્ત ચત્તારિ શબ્દને १. तिर्यग्योनिक-मनुज-देवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति यावदन्तं करिष्यतीति । Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ सप्तमीबहुवचनलोपस्य समुच्चयार्थकचकाराध्याहारस्य च प्रसङ्गात् । किञ्च चतुष्पञ्चशब्दयोः संख्यावाचकयोर्व्यक्तिवचनत्वेन कुतस्ताभ्यां जात्युपस्थितिरिति विभावनीयम् । यदि च जमालेरनन्तः संसारः सूत्रे वक्तव्योऽभविष्यत् तदा “तिरयमणुस्सदेवेसु अणंताई भवग्गहणाई संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिस्सइ” इत्यादि । अथवा “जहा गोसाले मंखलिपुत्ते तहेव णेरइअवज्जं संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिन्झिस्सइ ।।" भणनीयमभविष्यद, अन्यथा नवसु जातिषु भवग्रहणेन भ्रमणादपि कुत आनन्त्यलाभः? नवभिरपि वारैस्तत्पूर्तिसंभवात्, प्रतिव्यक्तिभ्रमणं च नाक्षरबलाल्लभ्यते, बाधितं च सर्वतिर्यग्देवमनुजेषु तत्, स्वेच्छामात्रेण नियतानन्ततिर्यग्योनिकभवग्रहणाश्रयणे च किं सूत्रावलंबनव्यपदेशेन? स्वकल्पनाया महत्स्वध्यारोपस्य महदाशातनारूपत्वात् । एतेन સપ્તમી બહુવચનાર્થક માનવાની (૨) “પંચ શબ્દમાં સપ્તમી બહુવચનવિભક્તિનો લોપ થયેલો હોવાની અને (૩) સમુચ્ચયાર્થક “ચનો અધ્યાહાર કરવાની કિલષ્ટ કલ્પના કરવી પડે છે. વળી સંખ્યાવાચક એવા “ચાર' અને “પાંચ' એ બે શબ્દ વ્યક્તિવાચક હોઈ તે બેથી જાતિની ઉપસ્થિતિ શી રીતે થાય? તે વિચારણીય છે. વળી સૂત્રમાં જમાલિનો અનંતસંસાર કહેવાનો જ જો અભિપ્રાય હોત તો “તિર્યંચ – મનુષ્ય દેવભવોમાં અનંતા ભવગ્રહણ કરી સંસારમાં ભટકી પછી સિદ્ધ થશે” એવું જ કહ્યું હોત. અથવા “મંખલિપુત્ર ગોશાળો જેમ અનંતસંસાર રખડવાનો છે. તે જ રીતે માત્ર નારક ભવને છોડીને જમાલિ સંસારમાં રખડી ને પછી સિદ્ધ થશે' એવું જ કહ્યું હોત. બાકી સૂત્રમાં જે શબ્દો છે તેના પરથી આ રીતે નવ જાતિમાં ભવગ્રહણનો અર્થ કાઢીએ તો પણ અનંતભવ અર્થ ક્યાંથી કાઢશો? કે માત્ર નવ ભવગ્રહણથી પણ નવ જાતિમાં ભ્રમણ થઈ શકે છે. દરેક જાતિના દરેક પેટા ભેદમાં પણ જન્મ લીધા પછી જ નવ જાતિમાં ભ્રમણ થયું કહેવાય. અને તેથી અનંત ભવ માનવા જ પડશે' એવું પણ સૂત્રમાં કહેલ અક્ષરો પરથી નીકળી શકતું નથી. તેમજ તિર્યંચ - મનુષ્ય – દેવની બધી પેટા જાતિઓમાં જન્મ હોવો તો બાધિત પણ છે. તેથી તમે તમારી પોતાની ઇચ્છા મુજબ “અમુક ચોક્કસ પેટાજાતિઓમાં ભ્રમણ કરી આવે એટલે તે તે જાતિનું ભ્રમણ થઈ ગયું કહેવાય” એવું જ કહેશો તો અમે કહીએ છીએ કે “સૂત્રમાં આવું કહ્યું છે' ઇત્યાદિ ઉલ્લેખ શા માટે કરો છો ? કારણ કે આ રીતે પોતાની ઇચ્છા મુજબ ઉપજાવી કાઢેલી કલ્પનાઓને “શાસ્ત્રમાંથી આવો અર્થ નીકળે છે એમ કહીને શાસ્ત્રકાર મહાપુરુષોના નામે ચઢાવી દેવી એ મોટી આશાતના રૂપ છે. તેથી નીચેની પૂર્વપક્ષકલ્પના પણ નિરસ્ત જાણવી. १. तिर्यग्मनुष्यदेवेष्वनन्तानि भवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति । २. यथा गोशालो मंखलिपुत्रस्तथैव नैरयिकवज संसारमनुपर्यट्य ततः पेश्चात्सेत्स्यति । Page #310 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૭ च्युत्वा ततः पञ्चकृत्वो भ्रान्त्वा तिर्यग्ननाकिषु । अवाप्तबोधिनिर्वाणं जमालिः समवाप्स्यति ।। इति हैमवीरचारित्रीय (पर्व १०-सर्ग-८) श्लोके पञ्चकृत्वःशब्दः पञ्चवाराभिधायकः स च तिर्यक्शब्देन योजितः सन् जमालिस्तिर्यग्योनौ पञ्चवारान् यास्यतीत्यर्थाभिधायकः संपन्नः, तथा च तिर्यग्योनौ वारपूर्तिमनुजादिगत्यन्तरभवान्तरप्राप्तिमन्तरेण न भवति, सा च प्राप्तिराशातनाबहुलस्य जमालेरनन्तकालान्तरितैव स्याद्, एवं पञ्चवारगमनेऽनन्तभवग्रहणमनन्तगुणमपि संभवति । मनुजगतिवारपूर्तिस्तूत्कर्षतोऽपि सप्ताष्टभवैरेव स्याद् । देवनारकयोस्त्वनन्तरं पुनरुत्पादाभावेनैकेनैव भवेन वारपूर्तिः स्याद्' इत्यादिकाऽपि परस्य कल्पना दूरमपास्ता वेदितव्या, पञ्चकृत्व इत्यस्य तिर्यक्शब्देनैव योजनाया असंभवात्, द्वन्द्वसमासमर्यादया प्रत्येकमेव तदन्वयाद्, भवग्रहणव्यक्त्यपेक्षस्य पञ्चवारत्वस्यानन्तवारभवग्रहणेषु जात्यपेक्षसङ्कोचेन समर्थयितुमशक्यत्वात् तादृश (ત્રિષષ્ટિના શ્લોકના અર્થ અંગે પૂર્વપક્ષીની કલ્પના) પૂર્વપક્ષ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના (૧૦-૮-૧૦૬) શ્લોકમાં ત્યાંથી ચ્યવીને તિર્યંચ-મનુષ્યદેવ ભવમાં પાંચવાર ભમીને સમ્યકત્વ પામેલો જમાલિ મોક્ષ પામશે.” આવું જ કહ્યું છે તેમાં “પાંચવાર' શબ્દનો તિર્યંચશબ્દમાં અન્વય કરવાથી “જમાલિ તિર્યંચ યોનિમાં પાંચ વાર જશે એવો અર્થ નીકળે છે. વળી આ પાંચવાર જવું એ અર્થ વચ્ચે વચ્ચે મનુષ્ય-દેવભવમાં જાય તો જ સંપન્ન થાય. વળી આશાતના બહુલ એવા જમાલિને તો તે વચલા વચલા મનુષ્યાદિ ભવોની પ્રાપ્તિ અનંતકાળના આંતરે આંતરે જ સંભવે છે. તેથી પાંચ વાર તિર્યંચભવમાં જવામાં અનંતભવગ્રહણ અનંતગુણ હોવું પણ સંભવે છે. મનુષ્ય ગતિમાં તો વધુમાં વધુ પણ સાત-આઠ ભવોથી વારપૂર્તિ થઈ જાય, દેવ નરકમાં પુનઃ ઉત્પત્તિ થતી ન હોવાથી એક જ વારમાં વારપૂર્તિ થઈ જાય... (તેથી મનુષ્યભવમાં પાંચવાર શબ્દ જોડવાથી ૩૫-૪૦ ભવો મળે, દેવભવમાં જોડવાથી પાંચ ભવ મળે, પણ તિર્યંચભવમાં જોડવાથી અનંતભવ મળે (એ કલ્પનાની અયોગ્યતા) ઉત્તરપક્ષ: આવી કલ્પના પણ અયોગ્ય છે, કારણ કે પાંચવાર' શબ્દને માત્ર “તિર્યંચયોનિ' શબ્દ સાથે જ જોડી શકાતો નથી, કારણ કે દ્વન્દ્રસમાસની મર્યાદા મુજબ તે બધામાં લાગે છે. તેથી દેવભવમાં પણ તેને લગાડવો જ પડે છે. દેવભવમાં અન્ય ભવના આંતરા વગર અનેકવાર જઈ શકાતું નથી. માટે તેમાં તો ભવની સંખ્યામાં જ પંચવારત્વનો અન્વય થાય છે. આના પરથી જણાય છે કે અહીં પંચવારત્વ વ્યક્તિની અપેક્ષાએ જ છે. (જાતિ-પ્રકારની અપેક્ષાએ નહિ) (અર્થાત પાંચવાર શબ્દથી પાંચ ભવો જ સમજવાના છે, પાંચ પ્રકારના ઘણા ભવો નહિ) તેથી આવા વ્યક્તિ સાપેક્ષ પંચવારિત્વનું જાતિસાપેક્ષ (જાતિની અપેક્ષાએ પંચવારિત્વ લેવા રૂપ) સંકોચથી અનંતભવગ્રહણમાં સમર્થન કરી શકાતું નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ शाब्दबोधस्याकाङ्क्षां विनाऽनुपपत्तेः । न ह्येकत्रानन्तवारभवग्रहणाभ्युपगमेऽप्येकवारभ्रमणमेव वक्तुं युक्तं, स्थानभेदेन तत्स्थानावच्छिन्नाधिकृतक्रियाजन्यव्यापारोपहितकाललक्षणवारभेदाद् । विजातीयस्थानगमनानन्तरिततज्जातीयस्थानावच्छिन्नभ्रमणक्रियाजन्यभवग्रहणव्यापारोपहितो यावान् कालस्तावत एकवारत्वाभ्युपगमे च 'तिर्यश्वनन्तवारं भ्रान्तः' इति वदत एव व्याघातः । किञ्चैवं 'बहवो जीवा नित्यनिगोदेष्वनन्तवारं जन्ममरणानि कुर्वन्ति' इत्याद्यखिलप्रवचनवचनविलोपप्रसङ्ग इति न किञ्चिदेतत् । किञ्च 'च्युत्वा ततः पञ्चकृत्वः' इत्यादिश्लोकैकवाक्यतया हि 'चत्तारि पंच' इत्यादिभगवतीसूत्रं त्वया व्याख्यातुमिष्टं, तथा च तत्र विजातीयभवान्तरिततया तिर्यक्षु पञ्चवारमेवानन्तभवग्रहणसिद्धिरिति सर्वेषामपि प्रत्यनीकानामीदृशमेव संसारपरिभ्रमणं सिध्येत्, न त्वनन्तान्यान्यभवान्तरितभवबहुलं, यतो અર્થાત્ અનંતભવગ્રહણ થાય તેનો “પાંચ વાર તિર્યંચ ભવગ્રહણ થયું” એવો ઉલ્લેખ કરી શકાતો નથી. કારણ કે પાંચવાર શબ્દ પરથી તેવો શાબ્દબોધ એવા પ્રકારની આકાંક્ષા વિના થઈ શકતો નથી. એક જાતિમાં અનંતવાર જન્મગ્રહણ માનવામાં પણ એક વાર જ ભ્રમણ થયું એમ કહેવું તો યોગ્ય નથી જ, કેમ કે “વાર' એટલે તે તે સ્થાનમાં થયેલ ભ્રમણાદિરૂપ અધિકૃત ક્રિયાથી પેદા થયેલ વ્યાપારરૂપ ઉપાધિવાળો કાળ. અર્થાત્, આવો કાલ હોય ત્યાં સુધી એકવાર કહેવાય. તેથી જ્યારે સ્થાન બદલાય છે ત્યારે “વાર' પણ બદલાઈ જ જાય છે. વચમાં “વિજાતીય સ્થાનમાં જવા રૂપ અંતર પાડ્યા વિના તે તે જાતિવાળા સ્થાનમાં થયેલ ભ્રમણક્રિયાજન્ય ભવગ્રહણ વ્યાપાર રૂપ ઉપાધિથી જેટલો કાળ યુક્ત હોય તે ‘એકવાર' કહેવાય એવું માનવામાં તિર્યંચોમાં અનંતવાર ભમ્યો' એવું વચન બોલી જ શકાશે નહિ. કારણ કે વચ્ચે વચ્ચે જવા રૂપે પણ વિજાતીયમાં કંઈ અનંતવાર જઈને અનંતવાર તિર્યંચોમાં ભમ્યો એવું કહેવાનું તાત્પર્ય હોતું નથી. વળી “વારનો આવો અર્થ કરવામાં તો “ઘણાં જીવો નિત્યનિગોદમાં અનંતવાર જન્મ મરણો કરે છે” ઇત્યાદિ પ્રવચનના અખિલ વચનોનો લોપ જ થઈ જશે, કેમ કે હંમેશા નિગોદમાં જ રહેલા તે જીવોના જન્મ-મરણો તમારી વ્યાખ્યા મુજબ “એક જ વારના” જન્મમરણ રૂપ છે. તેથી આવી બધી વ્યાખ્યા કસ વગરની છે. (અન્ય પ્રત્યેનીકોનો પણ સમાનસંસાર જ માનવાની આપત્તિ) વળી ‘ટ્યુત્વા તતઃ...' ઇત્યાદિ શ્લોકને અવિરોધી અર્થવાળું હોવા રૂપે “ચત્તારિ પંચ...” ઇત્યાદિ ભગવતી સૂત્રની વ્યાખ્યા કરવી એ તમને ઈષ્ટ છે. અને એ પ્રમાણે તો એમ જ નક્કી થાય છે કે વચ્ચે વચ્ચે વિજાતીય ભવનું અંતર પડવા પૂર્વક તો તિર્યંચભવોમાં પાંચ વાર જ અનંતભવ થવાના છે. આના પરથી ફલિત એ થશે કે બધા પ્રત્યેનીકો વિજાતીયભવનું આ રીતે અંતર પડવા પૂર્વક જ અને પાંચ વાર જ અનંત ભવ ભમે છે, બીજી કોઈ રીતે ઓછાવત્તા વિજાતીયભવોના અંતપૂર્વક ઓછાવત્તા અનંતભવ Page #312 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૬૯ 'देवकिब्बिसिया णं भंते! ताओ देवलोगाओ आउक्खएणं (भवक्खएणं) ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिंति? कहिं उववज्जिहिंति? गोयमा! जाव चत्तारि पंच णेरइअतिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिंति, बुज्झिहिंति जाव अंतं काहेति' त्ति त्वया सामान्यसूत्रमगीक्रियते, ततश्चोक्तस्य 'चत्तारि पंच' इत्यादिविशेषसूत्रस्य नारकगतिप्रतिषेधमात्रेणैव विशेषोऽभ्युपगम्यते न त्वधिकः कश्चिदपीति । अथ अस्त्वन्यत्र यथा तथा, भगवत्यपेक्षया तु (९-३३) जमालेरनन्ता एव भवा लभ्यन्ते, यतो 'यावत्' शब्दः सामान्यसूत्रेऽस्ति, तस्य च प्रयोगः क्वचिद्विशेष्यत्वेन क्वचिच्च विशेषणत्वेन स्यात्, तत्र विशेष्यत्वेन प्रयुक्तो 'यावत्' शब्द उक्तगणसंबन्धिभ्यामाद्यन्तपदाभ्यां विशिष्टः सनेव गणमध्यवर्तिनां पदार्थानां सङ्ग्राहको भवति, यथा - નહિ, કેમ કે ઉસૂત્રભાષી અંગેના સામાન્યસૂત્ર કરતાં જમાલિના વિશેષસૂત્રમાં તમે “જમાલિને નરકમાં જવાનું નથી એટલો જ ફેર માનો છો, બીજો કોઈ નહિ. નવ જાતિઓમાં અનંતકાળ ભ્રમણ વગેરે તો સામાન્યસૂત્રને તુલ્ય જ માનો છો. તાત્પર્ય એ છે કે જમાલિના સૂત્રને તમે ઉસૂત્રભાષી અંગેના વિશેષસૂત્ર રૂપે માનો છો. તે અંગેનું સાક્ષાત્ તો કોઈ સામાન્યસૂત્ર મળતું નથી. તેથી માત્ર ઉક્ત ફેરવાળા જ એવા આ નીચેના સૂત્રને જ તમે એ સામાન્યસૂત્ર તરીકે સ્વીકારો છો. “હે ભગવન્! કિલ્બિષિક દેવો તે દેવલોકમાંથી આયુક્ષય થવાથી, ભવક્ષય થવાથી, સ્થિતિક્ષય થવાથી ત્યાંથી ચ્યવીને સીધા ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! યાવત્ ચાર-પાંચ નારક-તિર્યંચયોનિક-મનુષ્ય દેવભવ ગ્રહણ કરીને સંસારમાં રખડીને તે પછી સિદ્ધ થશે, બુદ્ધ થશે, યાવત્ અંતક્રિયા કરશે.” | (સૂત્રગત યાવત’ શબ્દ વિશેષ્ય કે વિશેષણ રૂપે હોય-પૂર્વપક્ષ) પૂર્વપક્ષ: બીજા ગ્રંથોમાં ભલે ગમે તે કહ્યું હોય, ભગવતીજી (૯-૩૩)ના સૂત્રથી તો જમાલિના અનંતભવ હોવા જ સિદ્ધ થાય છે, કારણ કે સામાન્ય સૂત્રમાં “ભાવ” શબ્દ વપરાયો છે જે ક્યારેક વિશેષ તરીકે અને ક્યારેક વિશેષણ તરીકે વપરાય છે. (વિશેષ્યરૂપ “યાવતુ’ શબ્દનો અર્થ - પૂર્વપક્ષ) જ્યારે વિશેષ્ય તરીકે વપરાયો હોય ત્યારે સૂત્રમાં કહેલા ગણ (સમૂહ)ના પહેલાં અને છેલ્લા પદથી વિશિષ્ટ થઈને જ ગણના મધ્યવર્તી પદાર્થોનો તે સંગ્રહ કરે છે. (અર્થાત્ તે બે પદ સાથે વપરાઈને મધ્યપદાર્થનો સંગ્રાહક બને છે.) જેમ કે – - - १. देवकिल्बिषिका भदन्त ! तस्माद्देवलोकादायुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेणानन्तरं च्यवं च्युत्वा क्व गमिष्यन्ति ? क्वोत्पत्स्यन्ते ? गौतम ! यावच्चत्वारि पञ्च नैरयिकतैर्यग्योनिकमनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यन्ति भोत्स्यन्ति यावदन्तं करिष्यन्तीति। Page #313 -------------------------------------------------------------------------- ________________ , ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ 'जमाली णं भंते! अणगारे अरसाहारे विरसाहारे अंताहारे लूहाहारे तुच्छाहारे अरसजीवी विरसजीवी जाव तुच्छ जीवी उवसंतजीवी पसंतजीवी ? हंता गोयमा ।' इत्यादि सामान्यसूत्रोक्तस्य गणस्याद्यन्तशब्दाभ्यां विशिष्टो 'गोअमा ! जमाली णं अणगारे अरसाहा जाव विवित्तजीवी' इतिसूत्रोक्तवाक्यगतो यावच्छब्दः । तस्य च सर्वादित्वेन बुद्धिस्थवाचकत्वान्मध्यवर्त्तिनामपि पदार्थानां नानारूपाणां नानासंख्याकानां च सङ्ग्राहकत्वं, एवमाद्यन्तशब्दयोरपि गणानुरोधेन भिन्नत्वमेव बोध्यं न पुनर्यावच्छब्दोऽपि घटपदादिवन्नियतपदार्थवाचक इति । ૨૦૦ विशेषणभूतस्तु यावच्छब्द उक्तपदवाच्यानामर्थानां देशकालादिनियामको भवति । तत्र देशनियामकत्वं ‘यावत्पञ्चविंशतिर्योजनानि पत्तनं तावद् गन्तव्यं' इत्यादौ । कालनियामकत्वं च 'जाव णं से जीवे सया समिअं तं तं भावं परिणमइ ताव च णं से जीवे आरभइ सारभइ समारभइ' इत्यादौ प्रसिद्धम् । ‘હે ભગવન્ ! જમાલિ અણગાર અરસઆહારી, વિરસઆહારી, અન્તઆહારી, પ્રાન્ત આહારી, રૂક્ષઆહારી, તુચ્છ આહારી, અરસજીવી, વિરસજીવી યાવસ્ તુચ્છજીવી, ઉપશાન્તજીવી, પ્રશાંતજીવી, વિવિક્તજીવી છે ? હા ગૌતમ !...' ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં કહેલ ગણના અરસઆહારીરૂપ અને વિવિક્તજીવીરૂપ આદ્ય અને અંતિમ શબ્દથી વિશિષ્ટ બનીને ‘હે ગૌતમ ! જમાલિ અણગાર અરસઆહારી યાવત્ વિવિક્તજીવી છે.’ એવા સૂત્રોક્ત વાક્યમાં વપરાયેલો ‘યાવત્’ શબ્દ, તે ‘યાવત્' શબ્દ ગણના મધ્યવર્તી પદોમાં સૌ પ્રથમ હોઈ બુદ્ધિમાં ઉપસ્થિત થયેલ મધ્યપદોનો વાચક બને છે અને તેથી વિવિધ રૂપવાળા તેમજ વિવિધ સંખ્યાવાળા મધ્યવર્તી પદાર્થોનો સંગ્રહ કરે છે. (મધ્યવર્તી પદાર્થ તરીકે જ સંગ્રહ કરે છે) તેથી આ મધ્યવર્તી પદોના ગણના અનુરોધથી પ્રથમ-અંતિમ શબ્દને પણ ભિન્ન જ જાણવા. એટલે કે ‘યાવત્ શબ્દ પણ ઘટ-પટ વગેરે શબ્દની જેમ પ્રથમ-અંતિમ પદાર્થ રૂપ નિયત પદાર્થનો વાચક ન હોવાથી તે બે તો જુદા બોલવા જ પડે છે. (વિશેષણભૂત ‘યાવત્’ શબ્દનો અર્થ - પૂર્વપક્ષ) ‘યાવત્’ શબ્દ જ્યારે વિશેષણ તરીકે વપરાયો હોય છે ત્યારે તે કહેવાયેલા પદના પદાર્થોના દેશકાલ વગેરેનો નિયામક બને છે. તેમાં દેશનિયામક આ રીતે ‘જ્યાં સુધી શહે૨ ૨૫ યોજન દૂર રહે ત્યાં સુધી જવું' ઇત્યાદિમાં. કાલનિયામક તરીકે આવા પ્રયોગમાં પ્રસિદ્ધ છે કે ‘જ્યાં સુધી આ જીવ સદા સમિત તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તે જીવ આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે.’ જે , १. जमालिर्भदन्त ! अनगारोऽरसाहारो विरसाहारोऽन्ताहारः प्रान्ताहारो रूक्षाहारस्तुच्छाहारोऽरसजीवी विरसजीवी यावत्तुच्छजीवी उपशान्तजीवी प्रशान्तजीवी (विविक्तजीवी) ? हन्त गौतम ! २. यावत्स जीवः सदा समितं तं तं भावं परिणमति, तावच्च स जीव आरभते संरभते समारभते। Page #314 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૭૧ विशेषणत्वविशेष्यत्वस्वरूपविकलस्तु यावच्छब्दो डित्थडवित्थादिवदर्थशून्य एव स्यात् । तदिह यावच्छब्दो नानर्थको न वा विशेष्यभूतः, आद्यन्तशब्दाभ्यामविशिष्टत्वात्, विशेष्यभूतस्य च तस्य त्वाभ्यां विशिष्टस्यैव प्रयोगात्, किन्तु विशेषणभूतः, 'प्राक्पतितं विशेषणं' इति वचनात्, स चात्राधिकारात् कालनियामक इति । यावत्कालं चतुष्पञ्चसुत्रसस्थावरजातिषु नारकतिर्यग्योनिकमनुजदेवानां भवग्रहणानि, यत्तदोनित्याभिसंबन्धात् तावत्कालं संसारमनुपरावृत्त्य ततः पश्चात्सेत्स्यन्ति, यावत्सर्वदुःखानामन्तं करिष्यन्ति' इति सामान्यसूत्रार्थः पर्यवस्यति । एवं सामान्यसूत्रोक्तानुसारेण विशेषसूत्रेऽपि कालनियमार्थं तावच्छब्दवद् यावच्छब्दोऽप्यध्याहार्यः, तावन्तरेण वाक्यद्वयानुपपत्त्या कालनियमानुपपत्तिरिति व्यक्तैव सामान्यसूत्रादिव विशेषसूत्रादप्यनन्तभवसिद्धिरिति चेत् ? યાવત’ શબ્દ વિશેષણ કે વિશેષ્ય તરીકે વપરાયો હોતો નથી તે ડિલ્થ-ડવિત્ય વગેરે શબ્દોની જેમ અર્થશૂન્ય જ હોય છે. (કાલનિયમન માટે યાવતુ-તાવતુનો અધ્યાહાર - પૂર્વપક્ષ) દેવ કિલ્બિષિક સંબંધી ઉક્ત સામાન્ય સૂત્રમાં “યાવત્ ચાર-પાંચ' ઇત્યાદિ જે કહ્યું છે તેમાં “યાવત’ શબ્દ અર્થશૂન્ય તો નથી જ. (કેમ કે સૂત્રમાં નિરર્થક શબ્દો વપરાતા નથી) વળી વિશેષ્યભૂત પણ નથી, કેમકે એ આદ્ય-અંતિમ શબ્દથી વિશિષ્ટ નથી, જ્યારે વિશેષ્ય ભૂત “યાવત્' શબ્દ તો એ બે શબ્દની સાથે જ વપરાય છે. તેથી એ વિશેષણભૂત છે, કારણ કે પહેલાં વપરાયેલો શબ્દ વિશેષણ હોય' એવું શાસ્ત્ર વચન છે.વળી અહીં કાલનો અધિકાર ચાલે છે, તેથી એ વિશેષણભૂત “યાવત’ શબ્દ કાલનિયામક છે. તેથી સામાન્યસૂત્રનો અર્થ એવો ફલિત થશે કે “જ્યાં સુધીમાં ચાર - પાંચ ત્રસ – સ્થાવર જાતિઓમાં નારક-તિર્યંચયોનિ-મનુષ્ય દેવના ભવો ગ્રહણ કરે ત્યાં સુધી સંસારમાં ભટકીને પછી સિદ્ધ થશે... થાવત્ સર્વદુઃખોનો અંત કરશે.” “ત્યાં સુધીમાં એવું જણાવનાર ‘તાવત’ શબ્દ સૂત્રમાં ન હોવા છતાં “યત્” “તદ્ શબ્દો હંમેશાં સંબંધ ધરાવતા હોવાથી અને અહીં યત્ પરથી બનેલ યાવત્ (જાવ)નો પ્રયોગ હોવાથી તાવનો અધ્યાહાર કર્યો છે. હવળી, સામાન્યથી તો પ્રત્યેનીકોનો અનંતસંસાર જણાવવો ગ્રન્થકારોને માન્ય હોય જ છે. માટે, કાલનિયામક એવા આ “યાવત્' શબ્દના પ્રયોગવાળું ૪-૫ ત્રસસ્થાવરજાતિઓમાં...' ઇત્યાદિ સામાન્યસૂત્ર અનંતભવને જણાવે છે એવું માનવું પડે છે. હવે જમાલિ અંગેના વિશેષ સૂત્ર માટે વિચારીએ તો જણાય છે કે –) જમાલિસંબંધી વિશેષસૂત્રમાં સામાન્યસૂત્રની જેમ કાલનિયમન તો હોવું જ જોઈએ. અને તેથી એ માટે તાવતુ શબ્દની જેમ “યાવત્' શબ્દનો પણ અધ્યાહાર કરવો. કારણ કે તે બે વિના તો બે વાક્યો જ ન બનવાથી “જ્યાં સુધી... ત્યાં સુધી' ઇત્યાદિ રૂપ કાલનિયમન જ અસંગત રહે. અને તો પછી તો સામાન્યસૂત્રની જેમ વિશેષસૂત્ર પણ કાલનિયામક એવા યાવત્' શબ્દના પ્રયોગ યુક્ત ૪-૫ ત્રસસ્થાવર...' આ પ્રયોગવાળું છે. માટે સામાન્યસૂત્રની જેમ એ Page #315 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ तदिदमसिद्धमसिद्धेन साधयतो महातार्किकत्वमायुष्मतः । यतो 'जाव चत्तारि' इत्यादावपि शसन्तचतुष्पदसमानाधिकरणभवग्रहणपदोत्तरद्वितीयाविभक्तेरेव 'कालाध्वनोर्व्याप्तौ' (सिद्धहेम० २-२ - ४२) इत्यनुशासनात्कालनियमसिद्धौ न पुनस्तदभिधानाय यावच्छब्दप्रयोगः, अर्थपुनरुक्ततायाः प्रसङ्गात्, तस्मात्तदनुरोधेन तावच्छब्दस्य विशेषसूत्रे यावत्तावच्छब्दयोश्चाध्याहारकल्पनाऽतिजघन्यैવેતિ । નવેવં ‘સ્થિતેઽતિષિન્તનીયા' (?નન્વયંસ્થિતે ‘સૂત્રસ્ય ગતિશ્ચિન્તનીયા') કૃતિ યાવच्छब्दस्य सूत्रस्थस्य कोऽर्थः ? इति चेत् ? ‘ततो देवलोकादायुःक्षयादिना च्युत्वा' इति पूर्वप्रक्रान्तपदसमु ૨૭૨ - વિશેષસૂત્રથી પણ જમાલિના અનંતભવો સિદ્ધ થઈ જશે. (કાલનિયમન દ્વિતીયાવિભક્તિથી થઈ ગયું છે - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ ઃ જે વાત પોતે સ્વયં અસિદ્ધ છે તેનાથી અન્ય અસિદ્ધ વાતની આ રીતે સિદ્ધિ કરી રહેલા તમારી આ મહાતાર્કિકતા જ છે ! (અર્થાત્ એમાં કોઈ વાસ્તવિકતા નથી.) તે એટલા માટે કે તમે સામાન્યસૂત્રમાં ‘યાવત્’ શબ્દ કાલનિયામક હોવાથી જમાલિસંબંધી વિશેષ સૂત્રમાં પણ તેનો અધ્યાહાર કરી કાલનિયમન જે સિદ્ધ કર્યું છે તેમાં મૂળમાં સામાન્યસૂત્રમાં જ ‘યાવત્’ શબ્દ કાળનિયામક નથી. એટલે કે મૂળમાં સામાન્યસૂત્રમાં જ ‘યાવત્' શબ્દથી કાલનિયમન થવું અસિદ્ધ છે તો એનાથી વિશેષસૂત્રમાં પણ કાલનિયમન શી રીતે સિદ્ધ થાય ? સામાન્યસૂત્રમાં ‘યાવત્' શબ્દથી કાનિયમન થવું એટલા માટે અસિદ્ધ છે કે એ સૂત્રમાં, દ્વિતીયા વિભક્તિવાળા ‘ચાર’ – ‘પાંચ’ પદને સમાનવિભક્તિવાળું એવું જે ‘ભવગ્રહણ’ પદ છે તેના પર લગાડેલી દ્વિતીયા વિભક્તિથી જ “કાલાષ્વનોર્થાૌ” એવા વ્યાકરણના નિયમ મુજબ કાલનિયમન થઈ ગયું છે. માટે કાલનિયમન માટે તો ‘યાવત્' શબ્દ એમાં વપરાયો જ નથી, જો એ એટલા માટે વપરાયો હોય તો તો પછી અર્થની પુનરુક્તતાનો દોષ ઊભો થાય. (દ્વિતીયા વિભક્તિથી ‘કાલનિયમન’ રૂપ જે અર્થ કહેવાઈ ગયો છે તેને જ જો ‘યાવત્’ શબ્દ પણ પાછો કહેતો હોય તો એ અર્થની પુનરુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ જ છે.) તેથી ‘ય-તત્નો નિત્ય અભિસંબંધ હોય છે’ એ ન્યાયે, ‘સામાન્ય સૂત્રમાં કાલનિયમન માટે ‘યાવત્'નો જો પ્રયોગ છે તો ‘તાવ’નો પણ અધ્યાહાર કરવાનો છે” એવી કલ્પના અને એને અનુસરીને “વિશેષસૂત્રમાં પણ કાલનિયમન માટે ‘યાવત્’ અને ‘તાવત્’ એ બન્ને શબ્દોનો અધ્યાહાર કરવાનો છે” એવી કલ્પના એ બન્ને કલ્પનાઓ સાવ તુચ્છ જ છે. પૂર્વપક્ષ ઃ : આ રીતે, “દ્વિતીયાવિભક્તિથી જ કાલનિયમન થઈ ગયું છે અને તેથી ‘યાવત્’ શબ્દ કાલનિયમનને જણાવતો નથી” એવો જો નિર્ણય કરશો તો સૂત્રસ્થ ‘યાવત્’ શબ્દનો અર્થ શું કરશો ? કેમકે “સૂત્રમાં રહેલા શબ્દ વગેરેનો યોગ્ય અર્થ વિચારણીય હોય છે” ઇત્યાદિ ન્યાય મુજબ સૂત્રસ્થ ‘યાવત્' શબ્દનો કાંઈકને કાંઈક અર્થ તો હોવો જ જોઈએ અને એ કહેવો જ જોઈએ ને ? Page #316 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૭૩ दायार्थ एवेत्यवेहि । अथैवं गणसंबन्ध्याद्यन्तपदविशिष्टस्यैव यावच्छब्दस्य पूर्वप्रक्रान्तगणवाक्यार्थवाचकत्वमिति व्युत्पत्तिभङ्ग इति चेत् ? न, तादृशनियमे प्रमाणाभावात्, पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वे यावच्छब्दस्य स्वसंबन्धिपदोपसंदानमात्रस्य तात्पर्यग्राहकत्वेनापेक्षितत्वाद् । अत एव क्वचिद्गणसंबन्ध्याद्यन्तपदविशिष्टादिव क्वचिदन्त्यपदविशिष्टादपि यावच्छब्दात्तदुपस्थितिः । तथाहि - 'एगंतपंडिए णं भंते ! मणुस्से किं णेरइआउं पकरेइ ४? पुच्छा । गोअमा! एगंतपंडिए णं मणुस्से आउअं सिअ पकरेइ, सिअ णो पकरेइ । जइ पकरेइ णो णेरइआउअं पकरेइ, णो तिरि० णो मणु०, देवाउअं पकरेइ । णो णेरइआउअं किच्चा णेरइएसु उववज्जइ, णो तिरि., णो मणु., देवाउअं किच्चा देवेसु उववज्जइ । से केणटेणं (પૂર્વપ્રસ્તુત પદસમુદાયનો જે અર્થ એ જ પ્રસ્તુતમાં “યાવત'નો અર્થ) ઉત્તરપક્ષઃ “તે કિલ્બિષિકદેવલોકમાંથી આયુક્ષય થવાથી ભવક્ષય થવાથી...Aવીને ઇત્યાદિમાં આયુક્ષય, ભવક્ષયવગેરે પૂર્વ પ્રસ્તુતપદોનો જે સમુદાય છે તેનો જે અર્થ છે તે અર્થ જ આ “યાવત’ શબ્દનો અર્થ છે અર્થાત્ “યાવત્ ચાર-પાંચ ઇત્યાદિમાં રહેલા “યાવત્' શબ્દથી “તે દેવલોકમાંથી આયુક્ષય થવાથી ભવક્ષય થવાથી..” ઇત્યાદિ અર્થ (કે જે અર્થ પૂર્વપ્રસ્તુત વાક્યનો છે તે) જણાય છે. - “સમુદાય સંબંધી પ્રથમ - અંતિમ પદવિશિષ્ટ “યાવત’ શબ્દ જ તેના મધ્યવર્તી પદાર્થોનો વાચક બને છે. તેથી અહીં પણ તેવું જ યાવત્ પદ પૂર્વપ્રસ્તુત ગણ વાક્યર્થનો વાચક બને એવા નિયમનો આ રીતે તો ભંગ થઈ જશે.” - એવી શંકા ન કરવી, કારણ કે તેવા નિયમમાં જ કોઈ પ્રમાણ નથી. પૂર્વમાં જે વાક્ય આવી ગયું હોય તેના જ અર્થના વાચક બનવા માટે “યાવત’ શબ્દને સ્વસંબંધી પદનું ઉપસંધાન (સાનિધ્ય) માત્ર જ તાત્પર્યગ્રાહક તરીકે અપેક્ષિત હોય છે. અર્થાત્ જુદે જુદે સ્થળે વપરાયેલ “યાવત્' શબ્દ જુદા જુદા વાક્યર્થને જણાવતો હોય છે; એમાંથી તે તે અધિકૃત સ્થળે કયા વાક્યર્થને જણાવવાના તાત્પર્યમાં તે વપરાયો છે? એ જાણવા માટે એક પદની જરૂર રહે છે. એટલે કે “જે વાક્યનું એક પદ યાવત'ની સાથે વપરાયું હોય તે વાક્યના અર્થને “યાવત્' શબ્દ જણાવે છે” એવો નિયમ બાંધી શકાય છે. તેથી જ ક્યારેક ગણ સંબંધી આદ્ય અને અંતિમપદવિશિષ્ટ “યાવત્' શબ્દની જેમ ક્યારેક માત્ર અંત્યપદ વિશિષ્ટ યાવતુ' શબ્દથી પણ વાક્યર્થની ઉપસ્થિતિ થઈ જાય છે. જેમકે હે ભગવન્! એકાન્ત પંડિત મનુષ્ય શું નરકાયુ બાંધે? ઈત્યાદિ ચાર પ્રશ્નો. ગૌતમ! એકાંત પંડિત મનુષ્ય આયુષ્ય કદાચ બાંધે, કદાચ ન બાંધે. જો બાંધે તો પણ નરકાયુ ન બાંધે, તિર્યંચાયુ ન બાંધે, મનુષ્યાય ન બાંધે, દેવાયુ બાંધે. નરકાયુ બાંધીને નરકમાં ઉત્પન્ન થતો નથી, એમ તિર્યંચ – મનુષ્યમાં १. एकान्तपण्डितो भदन्त ! मनुष्यः किं नैरयिकायुः प्रकरोति ४ ? पृच्छा। गौतम ! एकान्तपण्डितमनुष्य आयुः स्यात्प्रकरोति स्यान्न प्रकरोति । यदि प्रकरोति नो नैरयिकायुः प्रकरोति, नो तिर्य०, नो मनु०, देवायुः प्रकरोति । नो नैरयिकायुः कृत्वा नैरयिकेषूत्पद्यते नो तिर्य० नो मनु०, देवायुः कृत्वा देवेषत्पद्यते। अथ केनार्थेन - - -- Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ जाव देवाउअं किच्चा देवेसु उववज्जइ? गोअमा! एगंतपंडिअस्स णं मणुस्सस्स केवलमेव दो गतीओ पण्णत्ताओ, तं. अंतकिरिया चेव कप्पोववत्तिया चेव, से तेणटेणं गोअमा! जाव देवाउअं किच्चा देवेसु उववज्जइत्ति ।।' अत्र हि यावच्छब्दस्य न गणसम्बन्ध्याद्यन्त्यपदविशिष्टतयैव पूर्वप्रकान्तवाक्यार्थवाचकत्वं, किन्तु स्वसम्बन्थ्यन्त्यपदोपसन्दानादेव, तद्वदिहापि 'चत्वारि पञ्च' इत्यादिस्वसम्बन्धिपदोपसन्दानाद् यावच्छब्दस्य पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वे न किञ्चिद्बाधकमिति युक्तं पश्यामः । किञ्च - सूत्रे द्योतकरचनारूपमपि यावत्पदं दृश्यते । यथा स्कन्दकाधिकारे (श.२ उ.१) 'भावओ णं सिद्धे अणंता नाणपज्जवा अणंता दंसणपज्जवा जाव अणंता अगुरुअलहुपज्जवा' इत्यत्र । न ह्यत्र गणमध्यस्थस्यान्यस्यार्थस्य परामर्शो यावच्छब्देन कर्तुं शक्यते, यतोऽसौ गणस्तावदीत्थमुपदर्शितः 'भावओ णं जीवे अणंता नाणपज्जवा अणंता दंसणपज्जवा अणंता चरित्तपज्जवा अणंता गुरुअलहुअपज्जवा अणंता अगुरुअलहुअपज्जवत्ति' । तत्र ज्ञानदर्शनपर्यायाः सिद्धस्य साक्षादेवोक्ताः, चारित्र ઉત્પન્ન થતો નથી, દેવાયું બાંધી દેવમાં ઉત્પન્ન થાય છે. હે ભદંત ! આવું કેમ કહો છો કે યાવત દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ગૌતમ ! એકાન્ત પંડિત મનુષ્યની માત્ર બે જ ગતિ હોય છે. અંતક્રિયા (સિદ્ધિગતિ) કે કલ્પોપપત્તિ(વૈમાનિક દેવલોક). આવું હોવાથી ગૌતમ! એમ કહેવાય છે કે થાવત્ દેવાયું બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે.” અહીં યાવત્ શબ્દ નરકાયુ વગેરેના ગણસંબંધી આદ્ય અને અંત્ય એ બંને પદથી વિશિષ્ટ બનીને પૂર્વપ્રસ્તુત એવા “નરકાયુને બાંધીને નરકમાં ઉત્પન્ન થતો નથી' ઇત્યાદિ વાક્યર્થનો વાચક બન્યો નથી, કિન્તુ, સ્વસંબંધી દેવાયું બાંધી...” ઇત્યાદિરૂપ અંત્યપદના સંનિધાનથી જ તેવો બન્યો છે. તેમ પ્રસ્તુતમાં પણ “ચાર-પાંચ' ઇત્યાદિરૂપ સ્વસંબંધી પદના સંનિધાનથી “યાવત’ શબ્દ પૂર્વપ્રસ્તુત વાક્યર્થનો વાચક બને એમાં કોઈ વાંધો નથી એવું અમને યોગ્ય લાગે છે. ધોતકરચનારૂપ થાવ' શબ્દ પણ પ્રસિદ્ધ) વળી સૂત્રમાં વાક્યર્થના દ્યોતક તરીકે પણ યાવત’ શબ્દનો પ્રયોગ થાય છે, જેમકે ભગવતીસૂત્રમાં સ્જદક અધિકારમાં કહ્યું છે કે “ભાવને આશ્રીને વિચારીએ તો.. સિદ્ધમાં અનંતા જ્ઞાનપર્યાયો, અનંતા દર્શનપર્યાયો યાવત્ અનંત અગુરુલઘુપર્યાયો હોય છે. અહીં ગણમાં વચમાં રહેલા બીજા કોઈ પદાર્થનો “યાવત્' શબ્દથી ઉલ્લેખ થઈ શકતો નથી, કારણ કે તે ગણ આવો દેખાડાયો છે. “ભાવને આશ્રયીને १. यावद् देवायुः कृत्वा देवेषूत्पद्यते ? गौतम ! एकान्तपण्डितस्य मनुष्यस्य केवल एव द्वे गती प्रज्ञप्ते, तद्यथा-अन्तक्रियैव कल्पोपपत्तिरेव। अथ तेनार्थेन गौतम ! यावद्देवायुः कृत्वा देवेषूत्पद्यते। २. भावतः सिद्धेऽनन्ता ज्ञानपर्यवा अनन्ता दर्शनपर्यवा यावदनन्ता अगुवलघुपर्यवाः । ३. भावतो जीवेऽनन्ता ज्ञानपर्यवा अनन्ता दर्शनपर्यवा अनन्ताश्चारित्रपर्यवा अनन्ता गुरुलघुकपर्यवा अनन्ता अगुर्वलघुकपर्यवाः । Page #318 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૭૫ पर्यायाश्च तस्य न संभवन्ति, ‘णो पारभविए चरित्ते' इत्यत्र सिद्धानां चारित्रस्य व्यक्तमेव निषिद्धत्वात् । गुरुलघुपर्यायाश्चौदारिकादिशरीराण्याश्रित्य व्याख्याता इति तेऽपि सिद्धस्य न संभवन्ति । अगुरुलघुपर्यायाश्च कार्मणादिद्रव्याणि जीवस्वरूपं चाश्रित्य व्याख्याताः, तत्र कार्मणादिद्रव्याश्रितास्ते सिद्धस्य न संभवन्ति, जीवस्वरूपं त्वाश्रित्य सर्वांशशुद्धास्ते संभवन्ति, परं तेऽपि साक्षाच्छब्देनोक्ता इति यावच्छब्दवाच्यं नावशिष्यते इति । ततो यथा तत्र वाक्यार्थद्योतक एव यावच्छब्दस्तद्वदिहापि स्यादिति किमनुपपन्नमिति निपुणधिया निभालनीयं प्रेक्षावभिः । किञ्च - 'जाव चत्तारि पंच' इत्यादि सूत्रमपि नरकोपपातातिरिक्तविशेषाभावमादाय परिमित વિચારીએ તો, જીવમાં અનંત જ્ઞાનપર્યાયો, અનંત દર્શનપર્યાયો, અનંત ચારિત્રપર્યાયો, અનંત ગુરુલઘુપર્યાયો, અનંત અગુરુલઘુ પર્યાયો હોય છે...” હવે “યાવ” શબ્દપ્રયોગવાળા પૂર્વોક્ત સૂત્રનો અર્થ વિચારીએ. એ સૂત્રમાં આ ગણમાના જ્ઞાન-દર્શનના પર્યાયોનો તો સાક્ષાત્ જ્ઞાન-દર્શનપર્યાય શબ્દોથી ઉલ્લેખ કર્યો છે. “ચારિત્ર પારભવિક (અન્ય ભવમાંથી આવેલું) હોતું નથી' એ વચનથી સિદ્ધોમાં ચારિત્રનો સ્પષ્ટ નિષેધ કર્યો હોવાથી જણાય છે કે ચારિત્રપર્યાયો તો તેઓમાં હોતા જ નથી. “ગુરુલઘુપર્યાયો ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ જીવમાં હોય છે એવી વ્યાખ્યાથી જણાય છે કે તે પર્યાયો પણ સિદ્ધોમાં હોતા નથી. અગુરુલઘુપર્યાયો કાર્મણાદિ દ્રવ્યોની અપેક્ષાએ અને જીવના સ્વરૂપની અપેક્ષાએ જીવમાં હોવા કહ્યા છે. એમાંથી કામણાદિદ્રવ્યોની અપેક્ષાવાળા તે પર્યાયો તો સિદ્ધોમાં હોતા નથી. જીવ સ્વરૂપને આશ્રીને સર્વાશશુદ્ધ તે પર્યાયો હોય છે ખરાં, પણ તેઓનો પણ સાક્ષાત્ “અગુરુલઘુપર્યાય' શબ્દથી જ ઉલ્લેખ કરી દીધો છે. આમ એ સૂત્રમાં રહેલા “યાવત્' શબ્દથી જ્ઞાનપર્યાયોનો, દર્શનપર્યાયોનો, ચારિત્રપર્યાયોનો, ગુરુલઘુપર્યાયોનો કે અગુરુલઘુપર્યાયોનો તો ઉલ્લેખ નથી જ. વળી એ ગણમાં આ સિવાય એવી બીજી કોઈ ચીજ તો શેષ છે જ નહિ કે જેનો “યાવત્' શબ્દથી ઉલ્લેખ થયો માની શકાય. માટે આ સૂત્રમાં “યાવત’ શબ્દનો વિશેષ તરીકે તો પ્રયોગ થયો નથી. વળી એ દેશ કે કાળનો નિયામક ન હોઈ વિશેષણ તરીકે પણ વપરાયો નથી. તેથી માનવું પડે છે કે એ અહીં માત્ર વાક્યર્થના દ્યોતક તરીકે જ વપરાયો છે. એ જ રીતે અહીં પ્રસ્તુત “યાવત્' ચાર પાંચ... ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં પણ તે વાક્યર્થનો દ્યોતક જ હોય તો શું અસંગતિ છે કે જેથી વિશેષસૂત્રમાં પણ તેનો અને “તાવત'નો અધ્યાહાર કરી મારી મચડીને જમાલિનો અનંતસંસાર સિદ્ધ હોવાની કલ્પના કરવી પડે એ બુદ્ધિમાન પુરુષોએ નિપુણતાથી વિચારવું. (જાવ ચત્તારિ....” સૂત્ર કિલ્બિષિકવિશેષવિષયક હોવું સંભવે) વળી, જમાલિ નરકમાં જવાનો નથી એટલી એની વિશેષતા છે. એ સિવાય બીજો કોઈ તફાવત – – – – – – – – – – – – – – ૨. નો પારવિ વારિત્રમાં Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ भवजमालिजातीयदेवकिल्बिषिकविषयं जमालिसादृश्यप्रदर्शनायोपन्यस्तं, न तु देवकिल्बिषिकसामान्यविषयमिति संभाव्यते, अन्यथा 'अत्थेगइआ अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं अणुपरिअटुंति' इत्यग्रिमसूत्राभिधानानुपपत्तेः, ततो 'अत्थेगइआ०' इत्यादिकमपरिमितभवाभिधायकं 'जाव चत्वारि' इत्यादिकं च परिमितभवाभिधायकमिति युक्तं, भवति हि सामान्याभिधानस्याप्येकविशेषप्रदर्शने तदितरविशेषपरत्वं, यथा 'ब्राह्मणा भोजयितव्याः कौण्डिन्यो न भोजयितव्यः' इत्यत्र ‘ब्राह्मणा भोजयितव्याः' इति वचनस्य कौण्डिन्येतरब्राह्मणभोजनविधिपरत्वमिति । સામાન્યથી બીજા પરિમિત ભવવાળા કિલ્બિષિકદેવોમાં હોતો નથી. તેથી જાવ ચત્તારિ પંચ...' ઇત્યાદિ સૂત્ર તેવા પરિમિત ભવવાળા કિલ્બિષિક દેવો અંગેનું જ હોય એને જમાલિનું સાદેશ્ય દેખાડવા માટે કહેવાયું હોય, પણ દેવકિલ્બિષિક સામાન્ય વિષયક ન હોય એવી સંભાવના લાગે છે, કારણ કે નહીંતર તો (એટલે કે અધિકૃતસૂત્ર કિલ્બિષિકસામાન્યવિષયક હોય તો-અર્થાત્ એ બધા જ દેવકિલ્બિષિકોના ચાર-પાંચ ભવ કે (તમારી કલ્પના મુજબ) અનંતસંસાર જણાવતું હોય તો) કેટલાક કિલ્બિષિક દેવો અનાદિ અનવદગ્ર દીર્ઘમાર્ગરૂપ ચાતુરંત સંસાર અટવીમાં ભટકે છે.” ઇત્યાદિ જણાવનાર અગ્રિમસૂત્રકથન અસંગત થઈ જાય. આમ ‘નાવ વરિ..' ઇત્યાદિ સૂત્ર પણ વિશેષ પ્રકારના દેવકિલ્બિષિક અંગેનું જ હોવું ફલિત થવાથી એ પણ માનવું યોગ્ય થઈ પડે કે “લ્યાફગ...' ઇત્યાદિ સૂત્ર અપરિમિત ભવોને જણાવનારું હોય અને ‘નાવ વારિ...' ઇત્યાદિ સૂત્ર પરિમિત ભવોને જણાવનારું હોય. (સામાન્યનું કથન પણ ક્યારેક વિશેષપરક હોય) શંકાઃ તમારો કહેવાનો આશય એવો છે કે દેવકિલ્બિષિકો બે પ્રકારના હોય છે. પરિમિત ભવવાળા અને અપરિમિત ભવવાળા; તો પણ “નવ વરિ..' સૂત્રમાં તો બેમાંથી એક પ્રકારનો ઉલ્લેખ નથી. તેથી જણાય છે કે એ સૂત્ર તો સામાન્યથી જ દેવકિલ્બિષિક અંગેનું છે. તો તમે કેમ એને પરિમિત ભવવાળા દેવકિલ્બિષિક રૂપ તેના એક વિશેષ પ્રકાર અંગેનું કહો છે? સમાધાનઃ સામાન્યના એક પ્રકારરૂપ વિશેષને જણાવનાર વચનનો જ્યારે પૃથફ પ્રયોગ કરાયેલો હોય ત્યારે સામાન્યનું અભિધાયક વચન પોતાના બીજા પ્રકાર રૂપ વિશેષને જણાવવાના તાત્પર્યવાળું બની જાય છે. જેમકે “બ્રાહ્મણોને જમાડવા, કૌડિન્યને ન જમાડવો' એવા પ્રયોગમાં “બ્રાહ્મણોને જમાડવા” એટલું વાક્ય સામાન્યથી બ્રાહ્મણોને જમાડવાનું વિધાન કરવાના તાત્પર્યવાળું હોવા છતાં કૌડિન્યરૂપ એક વિશેષ બ્રાહ્મણની વાત સ્વતંત્ર કરી દીધી હોવાથી કૌડિન્યભિન્ન બ્રાહ્મણોને જમાડવાના વિધાનરૂપ તેના બીજા વિશેષના જ તાત્પર્યવાળું બની જાય છે. પ્રસ્તુતમાં પણ પ્રત્યે ફિઝા' સૂત્રથી અપરિમિત ભવવાળા દેવકિલ્બિષિક રૂપ એક વિશેષની વાત થઈ ગઈ હોવાથી સામાન્ય અભિધાયક એવું પણ “નાવ વરિ...' સૂત્ર પરિમિતભવવાળા દેવકિલ્બિષિક રૂપ છેતરવિશેષના તાત્પર્યવાળું હોવામાં પણ કોઈ અસંગતિ નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારમણનો વિચાર यत्तु - "अत्थेगइआ' इत्यादिसूत्रमभव्यविशेषमधिकृत्यावसातव्यं, तद्व्यञ्जकं त्वन्ते निर्वाणाऽभणनमेव ।" इति परेणोच्यते तदसत्, अन्ते निर्वाणाभणनादीदृशसूत्राणामभव्यविशेषविषयत्वे 'असंवुडे णं अणगारे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठितिआओ दीहकालठितिआओ पकरेइ, मंदाणुभागाओ तिव्वाणुभागाओ पकरेइ, अप्पपदेसग्गाओ बहुप्पदेसग्गाओ पकरेइ । आउयं च णं कम्मं सिअ बंधइ सिअ णो बंधइ, असायवेअणिज्जं च णं कम्मं भुज्जो भुज्जो उवचिणाइ, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारमणुपरिअट्टइ ।' 'कोहवसट्टे णं भंते जीवे किं बंधइ? किं पकरेइ? किं चिणाइ? किं उवचिणाइ? संखा! कोहवसट्टे णं जीवे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ, एवं जह पढमसए असंवुडस्स अणगारस्स जाव अणुपरिअट्टइ । माण શંકાઃ “પ્રત્યે મા....” સૂત્રમાં અંતે મોક્ષગમનની વાત કરી નથી. તેના પરથી જણાય છે કે એ સૂત્ર દેવકિલ્બિષિકના અપરિમિત ભવવાળા જીવો રૂપ વિશેષને જણાવતું નથી, પણ અભવ્ય જીવો રૂપ વિશેષને જણાવે છે તેથી પરિમિત ભવવાળા જીવો તેના ઇતરવિશેષરૂપ બનતા નથી, કિન્તુ ભવ્ય જીવો જ ઇતરવિશેષરૂપ બને છે. માટે સામાન્ય અભિધાયક એવું ‘નાવ વત્તારિ...' સૂત્ર પરિમિત ભવવાળા જીવોના તાત્પર્યવાળું બનતું નથી, કિન્તુ ભવ્ય જીવો રૂપ છેતરવિશેષના તાત્પર્યવાળું બને છે. (મોક્ષગમનની વાત ન હોવા માત્રથી સૂત્ર અભવ્યવિષયક ન બની જાય) સમાધાનઃ આ શંકા અયોગ્ય છે, કારણ કે અંતે મોક્ષગમનની વાત ન કરી હોવા માત્રથી જો સૂત્ર અભવ્યરૂપ વિશેષ વિષયવાળું બની જતું હોય તો તો આ નીચે દર્શાવેલું સૂત્ર (ભગ. શ. ૧૨ ઉ. ૧) પણ તેવું બની જવાની આપત્તિ આવે. “સંવરતારોમાં નહિ રહેલ અણગાર આયુવર્જિત સાત કમને શિથિલ બાંધેલા હોય તેને દઢ કરે છે. અલ્પસ્થિતિવાળા બાંધેલા હોય તો તેને દીર્ઘસ્થિતિવાળા કરે છે, મંદરસવાળા બાંધેલા હોય તેને તીવ્રરસવાળા કરે છે. અલ્પદલિકવાળાને બહુદલિકવાળા કરે છે. આયુષ્યકર્મ કદાચ બાંધે-કદાચ ન બાંધે. અશાતાવેદનીયકર્મને વારંવાર પુષ્ટ કરે છે. અનાદિ-અનવદગ્ર દિર્ઘમાર્ગરૂપ ચાતુરંત સંસાર કાંતારમાં રખડે છે.” “હે ભગવન્! ક્રોધવશાર્ત જીવ શું બાંધે છે? શું કરે છે? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે? શંખ ! ક્રોધપીડિત જીવ આયુવર્જિત સાત કર્મોને શિથિલા બાંધેલા હોય તેને દઢ કરે છે... ઇત્યાદિ પ્રથમ શતકમાં કહેલ અસંવૃત્ત અણગાર મુજબ જાણવું... - - - - - - - - - -- - -- - - -- १. असंवृत्तोऽनगारः आयुर्वर्जाः सप्ता कर्मप्रकृतीः शिथिलबन्धनबद्धा दृढबन्धनबद्धाः प्रकरोति, हुस्वकालस्थितिका दीर्घकालस्थितिकाः प्रकरोति, मन्दानुभागास्तीव्रानुभागाः प्रकरोति, अल्पप्रदेशाग्रा बहुप्रदेशाग्राः प्रकरोति । आयुश्च कर्म स्याद्बध्नाति स्यान्न बध्नाति, अशातावेदनीयं च कर्म भूयो भूय उपचिनोति अनादिकं चानवदनं दीर्घाध्वं चातुरंतसंसारकान्तारमनुपरिवर्ते।' 'क्रोधवशालॊ भदन्त ! जीवः किं बध्नाति? किं प्रकरोति ? किं चिनोति ? किमुपचिनोति ? शंख ! क्रोधवशात्तॊ जीवः आयुर्वर्जाः सप्तकर्मप्रकृती: शिथिलबन्धनबद्धा एवं यथा प्रथमशतके असंवृतस्यानगारस्य यावदनुपरिवर्तते। मान Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ वसट्टे णं भंते ! जीवे एवं चेव, एवं मायावसट्टेवि, एवं लोभवसट्टेवि, जाव अणुपरिअट्टइ' (भ० श० १२, उ० ૨) રૂચાલિસૂત્રામપિ તથાdી પરિતિ ! ननु यद्येवं 'चत्तारि पंच...' इत्यादिसूत्रे जमाले नन्तभवविषयता तदा निर्विषयता स्यात्, चतुःपञ्चशब्दाभ्यामेकार्थाऽनभिधानादिति चेत् न, 'सिअ भंते! जीवे जाव चत्तारि पंच पुढवीकाइआ एगतओ साहारणसरीरं बंधंति, एगतओ पच्छाहारेंति परिणामेंति वा सरीरं वा बंधंति? गो० णो इणढे समढे । सिअ भंते जाव चत्तारि पंच आउक्काइआ, एवं सिअ भंते जाव चत्तारि पंच तेउक्काइआ' इत्यादिषु सूत्रेषु भगवत्यां, થાવત્ સંસારમાં રખડે છે. એ જ રીતે માનવશાસ્તે, માયાવશાર્ત અને લોભવશારૂં જીવ અંગેના પ્રશ્નો અને સંસારમાં રખડે છે ત્યાં સુધીના એના ઉત્તરો જાણવા.” આ સૂત્રમાં પણ અંતે મોક્ષગમનની વાત કરી નથી. અને તેમ છતાં એને અભવ્ય અણગાર રૂપ અણગાર વિશેષવિષયક માની શકાતું નથી, કેમકે એમાં એક વાર સાચો અણગાર બની ગયેલો જીવ પણ અસંવૃત્ત બને તો શું થાય તેની વાત છે. અભવ્ય તો ક્યારેય સાચો અણગાર બન્યો હોતો નથી. (“ચાર-પાંચ” શબ્દમાં પણ સંકેતવિશેષથી એકસંખ્યાવાચકત્વ) શંકાઃ “ચત્તારિ પંચ..” ઇત્યાદિસૂત્ર જમાલિના અનંતભવોને જણાવનારું નથી એવું જો આ રીતે સિદ્ધ થશે તો “એ કશું જ જણાવનારું નથી એવું પણ સિદ્ધ થઈ જશે, કેમ કે “ચાર અને પાંચ એ બે શબ્દો ભવોની કોઈ એક ચોક્કસ સંખ્યારૂપ અર્થ તો જણાવતાં જ નથી. સમાધાન આવી શંકા ન કરવી, કારણ કે જેમ “સાત આઠ ભવો (મનુષ્યગતિની બાબતમાં) સાત-આઠ પગલાં (શક્રેન્દ્ર શક્રસ્તવ વખતે આગળ આવે છે તે બાબતમાં) વગેરે વાતોમાં “સાત” “આઠ’ શબ્દો જેમ વિશેષ પ્રકારના સંકેતનાં કારણે એક સંખ્યાને જણાવે છે, તે આ “ચાર“પાંચ શબ્દો પણ એક સંખ્યાને જણાવે છે એ વાત ભગવતીસૂત્ર, જીવાભિગમસૂત્ર તેમજ બીજા પણ ઘણા સ્થળોના સૂત્રો પરથી સિદ્ધ થાય છે. તે ભગવતીજીનું સૂત્ર આ પ્રમાણે - હે ભગવન્! યાવત્ ચાર પાંચ પૃથ્વીકાયિક જીવો એક સાથે સાધારણ શરીર બનાવે? પછી એક સાથે આહાર કરે અથવા પરિણમાવે? શરીર બનાવે? હે ગૌતમ ! આ વાત બની શકતી નથી. આ રીતે ચાર-પાંચ અપ્રકાયિક જીવો અને ચાર-પાંચ તેઉકાય જીવો અંગે પ્રશ્ન-ઉત્તર જાણવા.” જીવાભિગમનું - - - - १. वशा” भदन्त ! जीव एवमेव, एवं मायावशार्तोऽपि, एवं लोभवशार्तोऽपि यावदनुपरिवर्त्तते। २. स्याद्भदन्त ! जीव: यावच्चत्वारः पञ्च पृथ्वीकायिका एकतः साधारणशरीरं बध्नन्ति, एकतः पश्चादाहारयन्ति, परिणामयन्ति वा शरीरं बध्नन्ति ? गौतम ! नायमर्थः समर्थः। स्याद्भदन्त ! यावच्चत्वारः पंच अप्कायिकाः, एवं स्याद् भदन्त ! यावच्चत्वारः पञ्च तेजस्कायिकाः। Page #322 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૭૯ 'जया णं भंते तेसिं देवाणं इंदे चयइ से कहमिआणि पकरेइ? जाव चत्तारि पंच सामाणिआ तं तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति' इत्यादि जीवाभिगमसूत्रेऽन्येषु च बहुषु स्थानेषु तयोः 'सत्तट्ठ भवग्गहणाई सत्तट्ठ पयाई' इत्यत्र सप्ताष्टपदयोरिव संकेतविशेषादेकसंख्यावाचकत्वसिद्धेः । 'पंच तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई' इत्यादिकोऽप्यादर्शान्तरे पाठोऽस्ति, तत्र च शङ्कालेशस्याप्यभाव एव । __नन्वेवमपि पञ्चशब्दो गतित्रयानुरोधेन त्रिगुणितः किं पञ्चदशभवाभिधायकः? उत तिर्यग्योनिकदेवसंबन्धिनौ द्वौ द्वौ भवौ एकश्च मनुजसंबन्धी, अथवा त्रयो भवास्तिर्यक्संबन्धिनः, एको देवसंबन्धी, एकश्च मनुष्यसंबंधीत्येवं पञ्चभवाभिधायकः? इत्येवं सन्देहानिवृत्तिरेवेति चेत् ? न, शास्त्रव्युत्पन्नस्यैतादृशसन्देहानुदयाद्, द्वन्द्वसमासस्य सर्वपदप्रधानत्वेन प्रत्येकमेव पञ्चसङ्ख्यान्वयाद्, अनेनैवाऽभिप्रायेण 'च्युत्वा ततः पञ्चकृत्वः' इत्याद्यभिधानात् । આ સૂત્ર આ પ્રમાણે -“હે ભગવન્! જ્યારે તે દેવોનો ઇંદ્ર ચ્યવે છે ત્યારે તે દેવો હવે શું કરે છે? યાવત. ચાર-પાંચ સામાનિક દેવો તે તે સ્થાને સંભાળીને વિહરે છે.” આ બને સૂત્રોમાં રહેલ “ચાર-પાંચ' શબ્દ “અનંત'ને તો જણાવતા જ નથી, કેમ કે પૃથ્વીકાયિકજીવો કે સામાનિક દેવો અનંત હોવા ક્યારેય સંભવતા નથી). તેમ છતાં એ કોઈ જ સંખ્યાને જણાવતો નથી અને સાવ નિરર્થક જ છે એમ પણ કહી શકાતું નથી. (કેમ કે સૂત્રમાં નિરર્થક શબ્દ પ્રયોગ હોતો નથી.) માટે એ શબ્દોને કોઈ એક સંખ્યાના વાચક માનવા જ પડે છે. એ જ રીતે પ્રસ્તુતસૂત્રમાં પણ તે બે શબ્દો ચોક્કસ સંખ્યાના વાચક છે. વળી બીજી પ્રતમાં તો “પંચ નિરિવરનોfણય-મજુસ્સતેવમવહારૂં' ઇત્યાદિ પાઠ પણ દેખાય છે, તેથી તેમાં તો શંકાનો અંશ પણ નથી એ જાણવું. (પાંચ” શબ્દ અંગે અન્ય પ્રશ્નો અને ઉત્તરો). પૂર્વપક્ષ આ રીતે અનંતભવ હોવાનો અર્થ ન કાઢો તો પણ પાંચ' શબ્દ ત્રણ ગતિના અનુરોધથી ત્રણ સાથે ગુણાકાર પામી શું પંદર ભવને જણાવે છે? કે તિર્યંચ અને દેવના બળે તેમજ મનુષ્યનો એક એમ પાંચ ભવને જણાવે છે? કે તિર્યંચના ત્રણ, દેવનો એક તેમજ મનુષ્યનો એક એમ પાંચ ભવને જણાવે છે? એવો સંદેહ તો ઊભો જ રહે છે તેનું શું? ઉત્તરપક્ષઃ શાસ્ત્રવ્યુત્પન્નવ્યક્તિને આવો સંદેહ પડતો જ નથી. દ્વન્દ્રસમાસ સર્વપદપ્રધાન હોઈ પાંચ સંખ્યાનો તેના ઘટક તિર્યંચયોનિઆદિ ત્રણે પદોમાં અન્વય થાય છે. આ અભિપ્રાયથી જ “યુવી તતઃ પશ્ચત્વ:' ઇત્યાદિ કહ્યું છે. १. यदा भदन्त ! तेषां देवानामिन्द्रश्च्यौति स कथमिदानी प्रकरोति? यावच्चत्वारः पञ्च सामानिका देवास्तत्तत्स्थानमपसंपद्य विहरन्ति । २. सप्ताष्टभवग्रहणानि, सप्ताष्टपदानि । ३. पञ्चतिर्यक्योनिकमनुष्यदेवभवग्रहणानि । Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ जिणणाहेण भणियं सुरतिरियनरेसु पंचवेलाओ । भमिऊण पत्तबोही लहिही निव्वाणसुक्खाई ।। इति श्रीअभयदेवसूरिसन्तानीयगुणचन्द्रगणिकृते प्राकृतवीरचरित्रेऽपीत्थमेवोक्तम् । तिर्यग्मनुष्यदेवेषु भ्रान्त्वा स कतिचिद्भवान् । भूत्वा महाविदेहेषु दूरान्निर्वृतिमेष्यति ।। इत्युपदेशमालाकर्णिकायामपीत्थमेव निगदितम् । अत्र यत्परेणोच्यते-'कतिचिद्भवान्' इति यद् भणितं तत्किल्बिषिकदेवभवाच्च्युतो जमालिरनन्तरं सर्वलोकगर्हणीयान् मनुष्यादिदुर्गतिसम्बन्धिनः कतिचिद् भवानवाप्य पश्चात्सूक्ष्मैकेन्द्रियादिषु यास्यतीति ज्ञापनार्थमेव । तथा चागमोऽपि "लभ्रूण वि देवत्तं उववन्नो देवकिब्बिसे । तत्थवि से न याणइ किं मे किच्चा इमं फलं ।। तत्तो वि से चइत्ताणं लब्भिही एलमूअगं । णरगं तिरिक्खजोणिं वा बोही जत्थ सुदुल्लहा ।।" (दशवै० ५/ ૨/૪૭-૪૮) રૂત્તિ છે तदतिकदाग्रहविजृम्भितं, अत्र तिर्यगादिषु प्रत्येकं परिमितभवभ्रमणस्य व्यक्तमेवाभिधानात्, इच्छा શ્રીઅભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલા શ્રી ગુણચન્દ્રગણિ મહારાજે પ્રાકૃત વીરચરિત્રમાં પણ આમ જ કહ્યું છે કે – ભગવાને કહ્યું કે સુર-નર-તિર્યંચ ગતિમાં પાંચવાર ભમીને બોધિ પામેલો (જમાલિ) નિર્વાણ સુખને પામશે.” ઉપદેશમાલાકણિકામાં પણ કહ્યું છે કે “તિર્યંચ-મનુષ્ય-દેવગતિમાં તે કેટલાક ભવો ભટકીને મહાવિદેહમાં જઈ ચિરકાળે મોક્ષ પામશે.” પૂર્વપક્ષ આમાં કેટલાક ભવો' એવું જે કહ્યું છે તે એ જણાવવા માટે છે કે “કિલ્બિષિકદેવભવમાંથી વેલો જમાલિ સર્વલોકને નિંદનીય એવા મનુષ્યાદિ દુર્ગતિના કેટલાક ભવોને સીધા કરીને પછી સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરેમાં જવાનો છે.' દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે કે (૫/૨/૪૭-૪૮) - “દેવપણું પામીને દેવકિલ્બિષિકમાં ઉત્પન્ન થયેલો તે ત્યાં પણ જાણતો નથી કે શું કરવાથી મને આ ફળ મળ્યું? ત્યાંથી ચ્યવીને તે મૂંગા-બહેરા-બોબડાપણું પામશે અથવા નારક-તિર્યંચયોનિ પામશે જ્યાં બોધિ અત્યંત દુર્લભ હશે.” (“પંદરભવો તો માત્ર સ્થૂલભવો છે એ વાત અયોગ્ય) ઉત્તરપક્ષ આ વચન અતિકદાગ્રહનો જ એક નાચ છે, કેમકે કેટલાક એવા શબ્દથી તિર્યંચાદિ દરેક ગતિમાં પરિમિત ભવભ્રમણ સ્પષ્ટ રીતે કહ્યું જ છે. તેથી તિર્યંચગતિમાં બાકીના અનંત ભવ १. जिननाथेन भणितं सुरतिर्यग्नरेषु पञ्चवेलाः। भ्रान्त्वा प्राप्तबोधिर्लप्स्यते निर्वाणसौख्यानि । २. लब्ध्वाऽपि देवत्वमुपपन्नो देवकिल्बिषे। तत्रापि स न जानाति किं मे कृत्वेदं फलम् ॥ ततोऽपि स च्युत्वा लप्स्यत एडमूकत्वम् । नारकतिर्यग्योनि वा बोधिर्यत्र सुदुर्लभा ॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ જમાલિના સંસારભ્રમણનો વિચાર मात्रेणावशिष्टानन्तभवकल्पनस्याप्रामाणिकत्वात्, स्थूलभवाभिधानमात्रमेतदित्यत्र प्रमाणाभावात् । न च 'दूरानिवृतिमेष्यति' इति वचनानुपपत्तिरेवात्र प्रमाणम्, आसनतादूरतयोरापेक्षिकत्वात् । किञ्च - दूरपदं विनाप्येवंविधोऽर्थोऽन्यत्र दृश्यते । तदुक्तं सर्वानन्दसूरिविरचितोपदेशमालावृत्तौ - "तिर्यक्षु कानपि भवानतिवाह्य कांश्चिद्देवेषु चोपचितसञ्चितकर्मवश्यः । लब्ध्वा ततः सुकृतजन्मगृहे विदेहे जन्मायमेष्यति सुखैकखनि विमुक्तिम् ।।" इति । यत्तु-जमालेः साक्षात्तीर्थकरदूषकस्यापि पञ्चदश भवाः सुबाहुकुमारस्य च जिनाज्ञाराधकस्यापि षोडश भवा इति जिनाज्ञाराधनाऽपेक्षया तद्विराधनमेव सम्यग् - इति परस्याभिधानं तदविवेकमूलं, एवं हि दृढप्रहारिप्रभृतीनां घोरपापकारिणां तद्भवमुक्तिगामित्वं, आनन्दादीनां च देवભ્રમણની વાત શાસ્ત્રોક્ત ન હોવાથી મનની મરજી પ્રમાણે જ કલ્પવાની રહે છે અને તેથી જ એ અપ્રમાણ છે. “એ પરિમિત ભવભ્રમણ જે કહ્યું છે તે તો સ્થૂલ ભવોની અપેક્ષાએ જ કહ્યું છે' એવું પણ ન કહેવું, કેમકે એવું હોવામાં કોઈ પ્રમાણ નથી. - “જો પંદર ભવમાં જ એની મુક્તિ થઈ જવાની હોય તો ચિરકાળે મોક્ષ પામશે” એ વચન અસંગત બની જાય. તેથી એ વચનને સંગત કરવું એ જ ઉક્ત બાબતમાં પ્રમાણ છે. અર્થાત્ એને સંગત કરવા માટે એવું માનવું જ પડે છે કે ભવોની એ સંખ્યા પૂલ ભવોની અપેક્ષાએ છે. બાકીનો લાંબો કાળ એ નાના ભાવોમાં જ પૂરો કરવાનો છે' - આવી દલીલ પણ યોગ્ય નથી, કેમ કે આસન્નતા અને દૂરતા એ બે આપેક્ષિક પદાર્થો છે. અર્થાત્ પોતાની શુદ્ધ આરાધનાના બળે જેટલા કાળે મુક્તિમાં જઈ શકાત એની અપેક્ષાએ એ પંદર ભવનો કાળ પણ ચિરકાળ હોવાથી એવાં અનંતા નાના ભવોની કલ્પના વગર પણ એ વચન સંગત બની શકે છે. વળી જમાલિ અંગેની આ વાતનો “દૂર' શબ્દ વિના પણ અન્યશાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. જેમ કે શ્રીસર્વાનંદસૂરિ મહારાજે ઉપદેશમાલાની રચેલી વૃત્તિમાં કહ્યું છે કે “ભેગા કરેલા કર્મદલિકોના જથ્થાને વશ થઈ કેટલાક ભવો તિર્યંચમાં અને કેટલાક ભવો દેવલોકમાં કરીને પછી સુકૃત કરવા માટે જન્મગૃહ સમાન એવા મહાવિદેહમાં જન્મ પામી આ (જમાલિ) સુખની અજોડ ખાણ સમાન મુક્તિને પામશે” તેથી ‘દૂર' શબ્દની સંગતિ કરવા માટે અનંતભવની કલ્પના કરવી એ યોગ્ય નથી. (ઓછાવત્તા ભવો પર આરાધક-વિરાધકનું સારાનરસાપણું નથી) તીર્થકર ભગવાનુને સાક્ષાત્ દોષ દેનાર જમાલિને જો માત્ર પંદર ભવો જ હોય તો તો જિનાજ્ઞાની આરાધનાની અપેક્ષાએ વિરાધના જ કરવી સારી” એવું ફલિત થઈ જશે, કારણ કે જિનાજ્ઞાના આરાધક એવા પણ સુબાહુકુમારને સોળ ભવો કહ્યા છે. - આવું કથન એ અવિવેકમૂલક જાણવું, કેમકે આ રીતે તો “દઢપ્રહારી વગેરે ઘોર પાપીઓ તદ્દભવમાં મોક્ષે ગયા અને આનંદાદિ શ્રાવકો દેવ-મનુષ્યભવના Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ मनुजभवप्राप्तिक्रमेणेति सुकृतापेक्षया दुष्कृतमेव सम्यगिति वदतोऽपि मुखं कः पिदध्यादिति । यदपि-साधुभक्तस्य द्रव्यतस्तीर्थकृतोऽपि मरीचेः कापिलीयदर्शनप्रवृत्तिहेतुसन्दिग्धोत्सूत्रभाषणनिमित्तदुर्वचनमात्रेणाप्येकेन्द्रियादिष्वसंख्येयभवभ्रमणं, जमालेश्च साक्षात्तीर्थकरदूषकस्यापि पञ्चदशभवा इति महदसमञ्जसं इति परेणोदधुष्यते तदपि तथाभव्यताविशेषादेव न पर्यनुयोगार्ह, अन्यथा सन्दिग्धोत्सूत्रभाषिणोऽपि मरीचे रकभवदुःखप्राप्तिः, निश्चितोत्सूत्रभाषिणश्च जमालेनैयमित्यत्र भवतोऽपि किमुत्तरं वाच्यम्? इति रागद्वेषरहितेन चेतसा चिन्तनीयम् । दोघट्टीसंज्ञकायां वृत्तौ तु 'ततश्च्युतश्चत्वारि पंच तिर्यग्मनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य महाविदेहे सेत्स्यति' इति शब्दसंदर्भण भगवतीसूत्रालापकानुवाद्येव दृश्यते । सिद्धर्षीयोपदेशमालाटीकायास्त्वादर्शभेदात् पाठभेदा दृश्यते, तथाहि "आजीवन्ति द्रव्यलिङ्गेन लोकमित्याजीवका निह्नवास्तेषां गणो गच्छस्तस्य नेता=नायको गुरुरित्यर्थः, राज्यश्रियं प्रहाय परित्यज्य, प्रव्रज्यां गृहीत्वा 'च' शब्दादागमं चाधीत्य जमालिर्भगवज्जामाता हितमात्मनोऽकरि પ્રાપ્તિક્રમે જવાના છે, તેથી સુકૃતની અપેક્ષાએ દુષ્કત જ કરવા સારા” એવું બોલનારનું પણ મોં કોણ દાબી શકશે? વળી- “સાધુભક્ત, દ્રવ્યથી તીર્થકર એવા પણ મરીચિનું, કાપિલીયદર્શન પ્રવર્તવામાં નિમિત્ત બનનાર સંદિગ્ધ ઉત્સુત્રભાષણના નિમિત્તભૂત દુર્વચન માત્રથી પણ એકેન્દ્રિયાદિમાં અસંખ્યભવ ભ્રમણ થયું અને સાક્ષાત્ તીર્થંકરના દૂષક એવા જમાલિના પંદર ભવ જ થશે એ વાત તો અત્યંત અયોગ્ય છે.” - એવી જે ઉદ્ઘોષણા પૂર્વપક્ષી કરે છે તેમાં તો તે બંનેનું પોતપોતાનું તેવું તથાભવ્યત્વ જ મુખ્ય ભાગ ભજવતું હોઈ બીજો કોઈ વિચાર કરવાનો રહેતો નથી. નહીંતર તો “સંદિગ્ધ ઉસૂત્રભાષી એવા પણ મરીચિને નરકના દુઃખો વેઠવા પડ્યા અને નિશ્ચિત ઉસૂત્રભાષી એવા જમાલિને નહિ” એ બાબતમાં તમે પણ શું જવાબ આપશો? એ રાગદ્વેષ ખંખેરીને વિચારો. (જમાલિ' અંગેના વૃત્તિના પાઠો) ઉપદેશમલાની દોઘટ્ટી નામની વૃત્તિમાં તો “ત્યાંથી આવીને ચાર પાંચ તિર્યંચ-મનુષ્ય દેવભવમાં સંસારમાં રખડીને મહાવિદેહમાં સિદ્ધ થશે.” એવું જણાવનાર શબ્દસમૂહથી ભગવતીસૂત્રના આલાપકનું જ અનુસરણ દેખાય છે. ઉપદેશમાલાની સિદ્ધર્ષિગણિ મહારાજે બનાવેલી વૃત્તિનો તો જુદી જુદી પ્રતોમાં જુદો જુદો પાઠ મળે છે. કેટલીક પ્રતોમાં એવો પાઠ મળે છે કે – દ્રવ્યલિંગથી લોકમાં જીવે તે આજીવકો અથ નિદ્વવો. તેઓના ગણનો નાયક અને ભગવાનના જમાઈ એવા જમાલિએ રાજ્ય લક્ષ્મીને છોડીને, દીક્ષા સ્વીકારીને, (‘ચ' શબ્દથી) આગમને ભણીને જો Page #326 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૮૩ ष्यद् 'यदि' इत्यध्याहारस्ततो न नैव वचनीये निन्द्यत्वे इह लोके प्रवचने वाऽपतिष्यत् । तथाहि मिथ्यात्वाभिनिवेशादसौ भगवद्वचनं 'क्रियमाणं कृतं' इत्यश्रद्दधानः ‘कृतमेव कृतं' इति विपरीतप्ररूपणालक्षणादहिताचरणादेव लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं भवं चानन्तं निर्वर्तितवान् ।" इत्ययं केषुचिदादशेषु पाठो दृश्यते । “विपरीतप्ररूपणादहिताचरणादेव 'निह्नवोऽयं' इति लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं निर्वर्तितवान् ।" इत्ययमपि क्वचिदादर्श पाठो दृश्यते । क्वचिच्च "तथा मिथ्यात्वाभिनिवेशादसौ भगवद्वचनं 'क्रियमाणं कृतं' इत्यश्रद्दधानः ‘कृतमेव कृतं' इति विपरीतप्ररूपणलक्षणादहिताचरणादेव 'निह्नवोऽयं' इति लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं भवं चानन्तं निर्वर्तितवान् । उक्तं च प्रज्ञप्तौ - 'जइ णं भंते! जमाली अणगारे अरसाहारे विरसाहारे जाव विवित्तजीवी, कम्हा णं भंते! जमाली अणगारे कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमठिंइएसु देवकिब्बिसिएसु देवेसु देवकिब्बिसियत्ताए उववन्ने? गोयमा! जमाली णं अणगारे आयरियपडिणीए इत्यादि यावत् लंतए कप्पे जाव उववन्ने । जमाली णं भंते! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जि પોતાનું (જિનોક્ત) હિત કર્યું હોત તો આ લોકમાં અને પ્રવચનમાં નિંદ્ય ન બનત. તાત્પર્ય, મિથ્યાત્વના अभिनिवेशथी भगवानन। 'क्रियमाणं कृतं' सेवा क्यननी श्रद्धा न तो थे ‘कृतमेव कृतं' मेवी વિપરીત પ્રરૂપણારૂપ અહિત આચરણથી જ લોકમાં નિંદા પામ્યો, તેમજ તેણે અતિ દુષ્કરતપ કરવા છતાં પણ કિલ્બિષિકદેવપણું અને અનંતસાર ઊભા કર્યા.” વળી કોઈક પ્રતમાં એવો પણ પાઠ મળે છે કે – વિપરીત પ્રરૂપણા રૂપ અહિતના આચરણથી જ “આ નિદ્ભવ છે' એવી લોકમાં નિંદા પામ્યો અને અતિદુષ્કર તપ કરવા છતાં કિલ્બિષદેવપણું ઊભું કર્યું.” વળી કોઈક બીજી પ્રતમાં “મિથ્યાત્વ ममिनिवेशन। २५ो मगवानन। 'क्रियमाणं कृतं' अवाक्यननी श्रद्धा न. २तो मे (४मासि.) 'कृतमेव છત’ એવી વિપરીત પ્રરૂપણા રૂપ અહિત આચરણના કારણે જ “આ નિદ્વવ છે' એવી લોકમાં નિંદા પામ્યો, તેમજ તેણે અતિદુષ્કરતપ કર્યો હોવા છતાં કિલ્બિષિકદેવપણું અને અનંત સંસાર ઊભા કર્યા. પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે – હે ભગવન્! જો જમાલિ અણગાર અરસ આહારી, વિરસ આહારી યાવત્ વિવિક્તજીવી હતા, તો હે ભગવન્! શા માટે તે જમાલિ અણગાર યથાયોગ્ય કાળે કાળ કરીને (મૃત્યુ પામીને) લાંતક કલ્પમાં તેર સાગરોપમ આયુષ્યવાળા કિલ્બિષિક દેવોમાં દેવકિલ્બિષિક તરીકે ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! જમાલિ અણગાર આચાર્યના પ્રત્યેનીક (બળવાખોર) હતા. ઇત્યાદિ યાવત્ લાંતકકલ્પમાં ઉત્પન્ન થયા ઈત્યાદિ વાત જાણવી. હે ભગવન્! જમાલિ દેવ તે દેવલોકમાંથી આયુ - - - - - - - - - १. यदि भदन्त ! जमालिरनगारोऽरसाहारो विरसाहारो यावद्विविक्तजीवी कस्माद्भदन्त ! जमालिरनगारः कालमासे कालं कृत्वा लान्तके कल्पे त्रयोदशसागरोपमस्थितिकेषु देवकिल्बिषिकेषु देवेषु देवकिल्बिषिकतयोत्पन्नः ? गौतम ! जमालिरनगार आचार्यप्रत्यनीक इत्यादि यावल्लान्तके कल्पे यावदुत्पन्नः। जमालिर्भदन्त ! ततो देवलोकादायुःक्षयेण यावत्कुत्रोत्पत्स्यते ? Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ हिति? गोयमा! चत्तारि पंच तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति जाव अंतं काहेति ।' इत्येवंभूतः पाठोऽस्ति ।। हेयोपादेयवृत्तावपि केषुचिदादर्शष्वयमेव पाठोऽस्ति । आदर्शान्तरे च - "अतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं निर्वर्तितवानिति, उक्तं च प्रज्ञप्तौ - 'जइ णं भंते० ।" इत्यादिरचनया पाठोऽस्ति । एवं स्थिते सति मध्यस्था गीतार्था इत्थं प्रतिपादयन्ति यदुत - भगवत्यादिबहुग्रन्थानुसारेण परिमितभवत्वं जमालेञ्जयते, सिद्धर्षीयवृत्तिपाठविशेषाद्यनुसारेण चानन्तभवत्वमिति तत्त्वं तु तत्त्वविद्वेद्यम् इति । परं भगवतीसूत्रं प्रकृतार्थे न विवृतमस्ति, तत्सांमुख्यं च वीरचरित्रादिग्रन्थेतेषु(थेषु) दृश्यते, संमतिप्रदर्शनं त्वर्थद्वयाभिधानप्रक्रमेऽप्येकार्थापुरस्कारेणापि संभवति, यथा ક્ષય કરીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! ચાર પાંચ તિર્યંચયોનિ - મનુષ્ય દેવ ભવગ્રહણમાં સંસારમાં રખડીને પછી સિદ્ધ થશે યાવત્ અંતક્રિયા કરશે.” આવો પાઠ છે. હેયોપાદેયાવૃત્તિની પણ કેટલીક પ્રતોમાં આ જ પાઠ છે. વળી તેની બીજી પ્રતમાં અતિદુષ્કરતપ કરવા છતાં પણ તેણે કિલ્બિષદેવપણું ઊભું કર્યું. પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “ગરૂ vi અંતે !” ઈત્યાદિ” ભગવતીના આવા પાઠપૂર્વકનો જ પાઠ મળે છે. (વૃત્તિપાઠો અંગે ગીતાર્થોનું પ્રતિપાદન) આ રીતે જુદા જુદા પાઠો મળતાં હોવાથી મધ્યસ્થ ગીતાર્થો આવું પ્રતિપાદન કરે છે- “ભગવતીસૂત્ર વગેરે ઘણા ગ્રન્થોને અનુસરીને જમાલિના પરિમિત ભવો જણાય છે. સિદ્ધર્ષિ ગણિ મહારાજની વૃત્તિના તે તે પાઠ વગેરેને અનુસરીને અનંતા ભવો જણાય છે.” આમાં સાચું રહસ્ય તો તત્ત્વજ્ઞો જાણી શકે, તેમ છતાં જે પ્રતમાં દેવકિલ્બિષકપણું અને અનંતભવ એ બે વાત કહી ભગવતીસૂત્રની સાક્ષી આપી છે, તેમાં પણ તે સાક્ષીથી માત્ર દેવકિલ્બિષિકત્વનું સમર્થન કર્યું છે, અનંત ભવનું નહિ. (તેથી અનંત ભવની સાક્ષી તરીકે ભગવતીસૂત્ર ટાંકનાર ટીકાકાર પણ તે સૂત્ર પરથી પણ જમાલિના અનંત ભવ હોવાનો જ અર્થ કાઢે છે એવું કહેવું નહિ.) અનંત ભવનું સમર્થન કર્યું નથી એ વાત વીરચરિત્ર વગેરે ગ્રન્થોમાંથી જણાય છે. (બે પ્રસ્તુત વાતોમાંથી શાસ્ત્રસંમતિપ્રદર્શન માત્ર એકનું સંભવે) બે પ્રસ્તુત બાબતોમાંથી એક બાબતને આગળ કર્યા વગર બીજી બાબત અંગે જ શાસ્ત્રની સંમતિ દેખાડવી એ પણ સંભવિત છે, અસંભવિત નથી, જેમ કે તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં (૨-૧૭) १. गौतम ! चत्वारि पंच तिर्यग्योनिकमनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति यावदन्तं करिष्यति । २. यदि भदन्त० Page #328 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર - " नानाकारं कायेन्द्रियं, असंख्येयभेदत्वात्, अस्य चान्तर्बहिर्भेदो निर्वृतेर्न कश्चित्प्रायः, प्रदीर्घत्र्यस्त्रसंस्थितं कर्णाटकायुधं क्षुरप्रस्तदाकारं रसनेन्द्रियं, अतिमुक्तकपुष्पदलचन्द्रकाकारं किंचित्सकेसरवृत्ताकारमध्यविनतं घ्राणेन्द्रियं, किंचित्समुन्नतमध्यपरिमण्डलाकारं धान्यमसूरवच्चक्षुरिन्द्रियं पाथेयभाण्डकयवनालिकाकारं श्रोत्रेन्द्रियं नालिककुसुमाकृति चावसेयं, तत्राद्यं स्वकायपरिमाणं द्रव्यमनश्च, शेषाण्यङ्गुलासंख्येयभागप्रमाणानि सर्वजीवाનામ્। તથા વાળમઃ (પ્રજ્ઞાપના) - સિવિદ્ ાં અંતે ! વિં સંતિત્ વળત્તે? શોથમા ! બાળસંતાળસંક્િ। નિયિંત્રવિ ાં મંતે! હ્રિ સંતિપ્ પળત્તે? ગોયમા! વુરપ્પસંતિ । ધાળિવિ નું મંતે! સિદ્િ પળત્તે? ગોયમા! अतिमुत्तयचंदगसंठिए पण्णत्ते । चक्खुरिंदिए णं भंते किं संठिए पण्णत्ते ? गोयमा ! मसुरयचंदसंठिए । सोइंदिए णं અંતે! સિંતિ વળત્તે? ગોયના! જાંબુઆનુસંÇિ પત્તે ।" કૃતિ તત્ત્વાર્થવૃત્તૌ (૨-૨૦) I ૨૮૫ अत्र हीन्द्रियसंस्थानं तत्परिमाणं चेति द्वयमुपक्रान्तं, संमतिप्रदर्शनं तु पूर्वार्थ एव, इत्येवं 'सिद्धर्षीयवृत्त्यादर्शविशेषेऽपि जमालेरनन्तभवस्वामित्वप्रदर्शनं चतुरन्तसंसारकान्तारदृष्टान्तत्व “સ્પર્શનેન્દ્રિય અનેક પ્રકારવાળી હોઈ વિવિધ આકારની હોય છે. આની અન્તર્નિવૃતિ અને બહિર્નિવૃતિનો પ્રાયઃ કોઈ ભેદ નથી. પ્રદીર્ઘ ત્રિકોણ આકારવાળું કર્ણાટકાયુધ તે ક્ષુરપ્ર=અસ્ત્રો. રસનેન્દ્રિય તેના જેવા આકારવાળી હોય છે. સકેસર વૃત્તાકારવાળી મધ્યમાં કંઈક નમેલ એવી અતિમુક્તપુષ્પની પાંખડી જેવા ચંદ્રક આકારવાળી ઘ્રાણેન્દ્રિય હોય છે. મસૂરની જેમ મધ્યમાં કંઈક ઉપસેલ રિમંડલ આકારવાળી ચક્ષુઇન્દ્રિય હોય છે... ભાથાના વાસણ યવનલિકા જેવી તેમજ નાલિકા કુસુમના આકારવાળી શ્રોત્રેન્દ્રિય હોય છે. આમાંથી પહેલી સ્પર્શનેન્દ્રિય અને દ્રવ્યમન સ્વકાય જેટલી હોય છે. સર્વજીવોની શેષ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. આગમ (પ્રજ્ઞાપના)માં કહ્યું છે કે, - હે ભગવન્ ! સ્પર્શનેન્દ્રિયને કેવા સંસ્થાન (આકાર)વાળી કહી છે ? ગૌતમ ! અનેક આકારવાળી. ભગવન્ ! જિક્વેન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! ક્ષુરપ્ર આકારવાળી. ભગવન્ ! ઘ્રાણેન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! અતિમુક્તક ચંદ્રકાકારવાળી. ભગવન્ ! ચક્ષુઇન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! મસૂરચંદ્રકાકા૨વાળી. ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! કદંબપુષ્પના આકારવાળી.” તત્ત્વાર્થવૃત્તિમાં અહીં ઇન્દ્રિયના સંસ્થાન અને પરિમાણ એ બંનેનો અધિકાર છે. છતાં શાસ્ત્રસંમતિ તો સંસ્થાનરૂપ પ્રથમ અધિકાર અંગેની જ દેખાડી છે. એમ સિદ્ધર્ષિગણિની વૃત્તિની તે તે પ્રતમાં પણ જમાલિના અનંતા ભવ જે દેખાડ્યા છે તે તો ‘ચાતુરંતસંસા૨કાન્તારનું એ દૃષ્ટાન્ત બની શકે છે’ ૨. સ્પર્શનેન્દ્રિયં મત્ત ! સિંસ્થિત પ્રાપ્ત ? ગૌતમ ! નાનાસંસ્થાનસંસ્થિત, નિવૅન્દ્રિય મન્ત ! સિંસ્થિત પ્રાપ્ત ? ૌતમ ! ક્ષુરપ્રसंस्थितं, घ्राणेन्द्रियं भदन्त ! किंसंस्थितं प्रज्ञप्तं ? गौतम ! अतिमुक्तकचन्द्रकसंस्थितं चक्षुरिन्द्रियं भदन्त ! किंसंस्थितं प्रज्ञप्तं ? ગૌતમ ! મસુરવન્દ્રસંસ્થિતં, શ્રોત્રેન્દ્રિયં મલત્ત ! વિન્સંસ્થિત પ્રજ્ઞપ્ત ? ગૌતમ ! વપુષ્પસંસ્થિત પ્રાપ્તમ્। Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ <0 ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ प्रदर्शनसदृशं, सूत्रसंमतिस्तु देवकिल्बिषिकत्वांश एव' इत्ययमर्थो न्याय्योऽन्यो वा तत्र कश्चित्सुन्दरोभिप्राय इति यथा बहुश्रुताः प्रतिपादयन्ति तथा प्रमाणीकर्त्तव्यं न तु कुविकल्पचक्रेण ग्रन्थकदर्थना कर्त्तव्या । यत्तु " वस्तुगत्या समयभाषया तिर्यग्योनिकशब्द एवानन्तभवाभिधायको भवति । यदुक्तं 'तिर्यग्योनीनां च' इति तत्त्वार्थसूत्रभाष्यवृत्तौ (३-१८) 'तिर्यग्योनयः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियास्तेषामपि परापरे स्थिती इत्यादि यावत्साधारणवनस्पतेरनन्ता अवसर्पिण्युत्सर्पिण्यः । ' इत्यादि" इति परेणोक्तं तत्त्वनाकलितग्रन्थानां विभ्रमापादकं, प्रेक्षावतां तूपहासपात्रम् । परापरभवस्थितिकायस्थितिविवेकस्य तत्र प्रतिपादितत्वादुत्कृष्टकायस्थितेरेव तिर्यग्योनीनामनन्तत्वपर्यवसानात् प्रकृते च भवग्रहणाधिकारात् न तत्कायस्थितिग्रहणं कथमपि संभवति, इति किं पल्लवग्राहिणा सममधिकविचारणयेति कृतं प्रसक्तानुप्रसक्त्या ॥४०॥ - એટલું દેખાડવા જેવી વાત છે. અને સૂત્રની સંમતિ જે દેખાડી છે તે ‘એ દેવિકિલ્બિષિક થવાનો છે' એટલા પ્રથમ અંશમાં જ છે. આવી હકીકત અમને યોગ્ય લાગે છે. અથવા તો એ વૃત્તિમાં બીજો જ કોઈ વધુ સુંદર અભિપ્રાય રહ્યો હશે. તેથી બહુશ્રુતો જેવું પ્રતિપાદન કરે તેને પ્રમાણ તરીકે સ્વીકારવું, પણ જાત જાતના કુવિકલ્પોની પરંપરાથી પ્રાચીન ગ્રન્થોની તેઓને ખોટા ઠેરવવારૂપ કદર્થના કરવી નહિ. (તિર્યંચયોનિક શબ્દ અંગે વિચારણા) પૂર્વપક્ષ ઃ વસ્તુસ્થિતિ વિચારીએ તો ભગવતીસૂત્રના અધિકૃત સૂત્રમાં રહેલ ‘તિર્યંચયોનિક' શબ્દ જ, શાસ્ત્રોમાં જે રીતે શબ્દપ્રયોગો થાય છે તે મુજબ અનંત ભવને જણાવે છે. તેથી ‘ચાર’ પાંચ’ વગેરે શબ્દનો અન્વય કોની સાથે છે ? ઇત્યાદિ પ્રશ્નો ઊભા રહેતા નથી. ‘તિર્થયોનીનાં ૬' એવા તત્ત્વાર્થસૂત્ર (૩-૧૮) ભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે “તિર્યંચયોનિઓ એટલે પૃથ્વી-અપ્-તેઉ-વાઉ-વનસ્પતિ-બેઈન્દ્રિયતેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિયતિર્યંચો. તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે હોય છે. ઇત્યાદિ. યાવત્ સાધારણ વનસ્પતિની અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી હોય છે.” તત્ત્વાર્થસૂત્રના આ અધિકારમાં પૂર્વના કોઈ સૂત્રમાં અનંત કાળની વાત નથી કે જેની અનુવૃત્તિ આવે. તેથી માનવું પડે છે કે સૂત્રમાં રહેલ ‘તિર્યંગ્યોનિ' શબ્દ જ તેને જણાવે છે. ઉત્તરપક્ષ ઃ તમારું આવું કથન ગ્રન્થોના અજાણ જીવોને ભલે વિભ્રમ પમાડતું હોય ! પણ પ્રેક્ષાવાન્ જીવો માટે તો મશ્કરીનું જ સ્થાન છે, કેમ કે ત્યાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અને કાયસ્થિતિનો વિવેક દેખાડ્યો હોવાથી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જ અનંત હોવી ફલિત થાય છે. જ્યારે પ્રસ્તુતમાં તો ભવગ્રહણનો અધિકાર હોવાથી તિર્યંચયોનિ શબ્દથી તે કાયસ્થિતિગ્રહણની વાત કોઈ રીતે સંભવતી નથી. માટે તમારી આવી દલીલો, શાસ્ત્રવચનને ઉપલક દૃષ્ટિએ સ્વકલ્પનાને પુષ્ટ કરી આપનાર તરીકે જોઈને Page #330 -------------------------------------------------------------------------- ________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર ૨૮૭ – तदेवं मरीचेरिव स्तोकस्याप्युत्सूत्रस्य दुःखदायित्वात् 'अन्येषां गुणानुमोदनं न कर्त्तव्यम्' इत्युत्सूत्रं त्याज्यं, कर्त्तव्या च गुणानुमोदना सर्वेषामपीति व्यवस्थापितम् । अथ सूत्रभाषकाणां गुण माह सुत्तं भासंताणं णिच्चं हिययट्ठिओ हवइ भयवं । हिययट्ठिअंमि तंमि य णियमा कल्लाणसंपत्ती ।। ४१ ।। सूत्रं भाषमाणानां नित्यं हृदयस्थितो भवति भगवान् । हृदयस्थिते तस्मिंश्च नियमात्कल्याणसंपत्तिः ।।४१।। सुतं भाताणं ति । सूत्रं भाषमाणानां नित्यं = निरन्तरं, भगवान् = तीर्थङ्करो हृदयस्थितो भवति, भगवदाज्ञाप्रणिधाने भगवत्प्रणिधानस्यावश्यकत्वात्, आज्ञायाः ससम्बन्धिकत्वात् । हृदयस्थिते च तस्मिन् भगवति सति नियमात् = निश्चयात् कल्याणसंपत्तिः, समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनस्य महाकल्याणावहतायाः पूर्वाचार्यैः प्रदर्शितत्वादिति । ४१ ।। સ્વકલ્પિતાર્થની સિદ્ધિને હાથવેંતમાં માનવી અને તેથી આગળ-પાછળના સન્દર્ભનો વિચાર કર્યા વગર બોલવા માંડવું એવી છે. તેથી પલ્લવગ્રાહી (ઉપરછલ્લો વિચાર કરનાર) એવા તમારી સાથે અધિક વિચારણા કરવાથી સર્યું. તેથી ઉત્સૂત્રભાષી અંગેની મરીચિની વાતમાંથી નીકળેલ જમાલિની વાતની પણ અધિક ચર્ચાથી સર્યું. ॥૪૦॥ (સૂત્રાનુસારે બોલનારને થતો લાભ) આમ અલ્પ પણ ઉત્સૂત્ર મરીચિની જેમ ભયંકર દુઃખી બનાવે છે. તેથી ‘બીજાઓના ગુણોની અનુમોદના ન કરવી’ ઇત્યાદિ ઉત્સૂત્રનો ત્યાગ કરવો અને બધાના ગુણોની અનુમોદના કરવી એ વાતો સિદ્ધ કરી. હવે સૂત્રાનુસાર બોલનારને થતો લાભ જણાવતાં ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : સૂત્રને બોલતાં જીવોના હૃદયમાં ભગવાન્ હંમેશા સ્થિત રહે છે તે હૃદયમાં રહે છતે અવશ્ય કલ્યાણસંપત્તિ પ્રાપ્ત થાય છે. સૂત્રને કહેનારાઓના (સૂત્રાનુસારી બોલનારાઓના) હૃદયમાં ભગવાન્ હંમેશા વાસ કરે છે. કેમ કે ભગવાનની આજ્ઞાને હૃદયમાં (નજરમાં) રાખવા માટે ભગવાનને પણ અવશ્ય રાખવા જ પડે છે. તે પણ એટલા માટે કે આજ્ઞા સસંબંધિક પદાર્થ હોઈ પોતાનો સંબંધી હૃદયમાં આવ્યા વિના પોતે હૃદયમાં આવતી નથી. તે ભગવાન હૃદયસ્થ થએ છતે અવશ્ય કલ્યાણસંપત્તિ મળે છે, કારણ કે ‘સમાપત્તિ વગેરે પ્રકારોએ થયેલ તીર્થંકર પ્રભુનું દર્શન મહાકલ્યાણાવહ બને છે' એવું પૂર્વાચાર્યોએ કહ્યું છે. ૪૧॥ chhe 000 Page #331 -------------------------------------------------------------------------- Page #332 -------------------------------------------------------------------------- ________________ LUV UUE OLDU INVAN