SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણનો વિચાર - " नानाकारं कायेन्द्रियं, असंख्येयभेदत्वात्, अस्य चान्तर्बहिर्भेदो निर्वृतेर्न कश्चित्प्रायः, प्रदीर्घत्र्यस्त्रसंस्थितं कर्णाटकायुधं क्षुरप्रस्तदाकारं रसनेन्द्रियं, अतिमुक्तकपुष्पदलचन्द्रकाकारं किंचित्सकेसरवृत्ताकारमध्यविनतं घ्राणेन्द्रियं, किंचित्समुन्नतमध्यपरिमण्डलाकारं धान्यमसूरवच्चक्षुरिन्द्रियं पाथेयभाण्डकयवनालिकाकारं श्रोत्रेन्द्रियं नालिककुसुमाकृति चावसेयं, तत्राद्यं स्वकायपरिमाणं द्रव्यमनश्च, शेषाण्यङ्गुलासंख्येयभागप्रमाणानि सर्वजीवाનામ્। તથા વાળમઃ (પ્રજ્ઞાપના) - સિવિદ્ ાં અંતે ! વિં સંતિત્ વળત્તે? શોથમા ! બાળસંતાળસંક્િ। નિયિંત્રવિ ાં મંતે! હ્રિ સંતિપ્ પળત્તે? ગોયમા! વુરપ્પસંતિ । ધાળિવિ નું મંતે! સિદ્િ પળત્તે? ગોયમા! अतिमुत्तयचंदगसंठिए पण्णत्ते । चक्खुरिंदिए णं भंते किं संठिए पण्णत्ते ? गोयमा ! मसुरयचंदसंठिए । सोइंदिए णं અંતે! સિંતિ વળત્તે? ગોયના! જાંબુઆનુસંÇિ પત્તે ।" કૃતિ તત્ત્વાર્થવૃત્તૌ (૨-૨૦) I ૨૮૫ अत्र हीन्द्रियसंस्थानं तत्परिमाणं चेति द्वयमुपक्रान्तं, संमतिप्रदर्शनं तु पूर्वार्थ एव, इत्येवं 'सिद्धर्षीयवृत्त्यादर्शविशेषेऽपि जमालेरनन्तभवस्वामित्वप्रदर्शनं चतुरन्तसंसारकान्तारदृष्टान्तत्व “સ્પર્શનેન્દ્રિય અનેક પ્રકારવાળી હોઈ વિવિધ આકારની હોય છે. આની અન્તર્નિવૃતિ અને બહિર્નિવૃતિનો પ્રાયઃ કોઈ ભેદ નથી. પ્રદીર્ઘ ત્રિકોણ આકારવાળું કર્ણાટકાયુધ તે ક્ષુરપ્ર=અસ્ત્રો. રસનેન્દ્રિય તેના જેવા આકારવાળી હોય છે. સકેસર વૃત્તાકારવાળી મધ્યમાં કંઈક નમેલ એવી અતિમુક્તપુષ્પની પાંખડી જેવા ચંદ્રક આકારવાળી ઘ્રાણેન્દ્રિય હોય છે. મસૂરની જેમ મધ્યમાં કંઈક ઉપસેલ રિમંડલ આકારવાળી ચક્ષુઇન્દ્રિય હોય છે... ભાથાના વાસણ યવનલિકા જેવી તેમજ નાલિકા કુસુમના આકારવાળી શ્રોત્રેન્દ્રિય હોય છે. આમાંથી પહેલી સ્પર્શનેન્દ્રિય અને દ્રવ્યમન સ્વકાય જેટલી હોય છે. સર્વજીવોની શેષ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. આગમ (પ્રજ્ઞાપના)માં કહ્યું છે કે, - હે ભગવન્ ! સ્પર્શનેન્દ્રિયને કેવા સંસ્થાન (આકાર)વાળી કહી છે ? ગૌતમ ! અનેક આકારવાળી. ભગવન્ ! જિક્વેન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! ક્ષુરપ્ર આકારવાળી. ભગવન્ ! ઘ્રાણેન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! અતિમુક્તક ચંદ્રકાકારવાળી. ભગવન્ ! ચક્ષુઇન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! મસૂરચંદ્રકાકા૨વાળી. ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયને કેવા આકારવાળી કહી છે ? ગૌતમ ! કદંબપુષ્પના આકારવાળી.” તત્ત્વાર્થવૃત્તિમાં અહીં ઇન્દ્રિયના સંસ્થાન અને પરિમાણ એ બંનેનો અધિકાર છે. છતાં શાસ્ત્રસંમતિ તો સંસ્થાનરૂપ પ્રથમ અધિકાર અંગેની જ દેખાડી છે. એમ સિદ્ધર્ષિગણિની વૃત્તિની તે તે પ્રતમાં પણ જમાલિના અનંતા ભવ જે દેખાડ્યા છે તે તો ‘ચાતુરંતસંસા૨કાન્તારનું એ દૃષ્ટાન્ત બની શકે છે’ ૨. સ્પર્શનેન્દ્રિયં મત્ત ! સિંસ્થિત પ્રાપ્ત ? ગૌતમ ! નાનાસંસ્થાનસંસ્થિત, નિવૅન્દ્રિય મન્ત ! સિંસ્થિત પ્રાપ્ત ? ૌતમ ! ક્ષુરપ્રसंस्थितं, घ्राणेन्द्रियं भदन्त ! किंसंस्थितं प्रज्ञप्तं ? गौतम ! अतिमुक्तकचन्द्रकसंस्थितं चक्षुरिन्द्रियं भदन्त ! किंसंस्थितं प्रज्ञप्तं ? ગૌતમ ! મસુરવન્દ્રસંસ્થિતં, શ્રોત્રેન્દ્રિયં મલત્ત ! વિન્સંસ્થિત પ્રજ્ઞપ્ત ? ગૌતમ ! વપુષ્પસંસ્થિત પ્રાપ્તમ્।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy