Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir કવિ નામે “કાવ્યકલ્પલતા, છન્દ રત્નાવલી, સૂક્તાવાળી, કલાકલાપ, અને બાળભારતાદિ” વિગેરેના કર્તા હતા. તે અમ રચંદ કવિ, ગુર્જરના રાજા વીસળદેવની કચેરીમાં તેને તેડાવવાથી ળકે આવ્યા હતા. વીસલદેવે ગુજરાત પર અણહિલવાડમાં રહીને સંવત ૧૩૦૦ થી ૧૩૧૭ સુધી રાજ્ય કર્યું તે પહેલાં તે સં. ૧૨૫ માં ધોળકાની ગાદી ઉપર આવ્યું હતું. આ ઉપરથી આપણે જોઈ શકીશું કે વીસળદેવના વખતમાં શ્રી અમરકવિ બૅળકે આવ્યા હતા, અને શ્રી જિનદત્તસૂરિ તેઓના ગુરૂ થતા હતા. તે ઉપરથી જ તેરમા સૈકાનું અનુમાન આપણે શ્રી જિનદત્તસૂરિ માટે કાઢીશું તે ખોટું ગણાશે નહીં. આથી વિશેષ ખાત્રી કરી શકાય તેવું કઈ સાધન આપણને જોવામાં આવતું નથી. વાયડગચ્છ હાલમાં તે ગુજરાતમાં હૈયાતી ધરાવતો હોય તેવું દેખાતું નથી, પછી ભલે કદાચ મારવાડ વિગેરેમાં કઈ શ્રીપૂજે અને ગરજીઓ હયાત હાય! સૂરિ માટે આટલે ટુંકે હેવાલ જણાવ્યા બાદ અત્રેથી જ વિરામ પામીશું. (પ્રથમાવૃત્તિમાંથી) For Private And Personal

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 467