________________
[૨૨૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] આખું જગત બદલાઈ ગયું છે એટલે કે જગત તો જે છે તે છે; પણ પોતે બદલાઈ ગયો છે તેથી બધું બદલાઈ ગયું છે, આત્મામય થઈ ગયું છે. ૩૯૧. પ્રશ્ન- બેનશ્રી ! જાગતો જીવ ઊભો છે તે કયાં જાય? કૃપયા યહુ વચનામૃતકો મર્મ સમજાઈયે. સમાધાનઃ- જાગતા જીવ જાગૃત હી હૈ, ઈસકા નાશ નહીં હુવા હૈ, વો સો નહીં ગયા છે. જ્ઞાનસ્વભાવ જાગૃત હી હૈ, વહુ કહાં જાય? વહુ પરભાતમેં એકત્વ નહીં હોતા, મૂલ વસ્તુ સ્વભાવ કહીં જાતા હી નહીં. અનંતકાલ નિગોદમેં ગયા, એકેન્દ્રિય હો ગયા ઔર જ્ઞાન બહુત કમ હો ગયા, ફિર ભી વહ તો જૈસા કા વૈસા હી હૈ. જાગતા જીવ કહાં જાય? અનંતકાલ ભટકા ઔર જન્મ-મરણ કિયા, તો ભી ખુદ તો ઐસા હી રહતા હૈ. ચાહે જાગતા હો, સોતા હો, સ્વપ્નમેં હો, તો ભી વહુ સત્ હૈ ઔર સકા નાશ નહીં હોતા. જો વિદ્યમાન હૈ, જાગૃત હૈ વહુ કહાં જાય ? જાગતા જીવ વિદ્યમાન હૈ, વિધમાન વસ્તુ કાં જાય? જાગતા જીવ સદાકે લિયે જાગતા હી હૈ, જાગૃત હૈ યાનિ કિ ચૈતન્ય સ્વરૂપ હૈ, ઔર વહ જાગૃત હૈ તો કહાં જાય? વિભાવ હોનેસે ઉસકા નાશ નહીં હોતા. અનંતકાલસે શરીરને સાથ એક ક્ષેત્રમે રહા હૈ, ફિર ભી ઉસકા નાશ નહીં હોતા.
વિદ્યમાન સદા વિદ્યમાન હી હૈ; જાગૃત સદા જાગૃત હી હૈ, વહ દેવલોકમેં ગયા, નરકમે ગયા, તો ભી આત્મા તો જૈસા હૈ વૈસા હી રહા હૈ ઉસકા એક અંશ ભી નષ્ટ નહીં હુઆ હૈ, વહ ભરચક ભરા તત્ત્વ હૈ, ઈસકા કોઈ કર્તા નહીં હૈ, ઉસકી ઉત્પત્તિ ભી નહીં હૈ, ઔર ઉસકા નાશ કરે ઐસા કોઈ તત્ત્વ ભી નહીં હૈ, ઐસા સત્ તત્ત્વ હૈ તો સકા કૌન નાશ કર સકતા હૈ? ૩૯૨. પ્રશ્ન- હું જ્ઞાયક જ છું, એવી ભાવના વિકલ્પરૂપે ભલે સતત ન રહે; પણ તેની પ્રાપ્તિ નથી થતી તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને ? સમાધાનઃ- જિજ્ઞાસુને વિકલ્પરૂપે ભાવના સતત નથી રહેતી; પણ તેને એની ખટક તો રહ્યા જ કરે છે. જે જે બધા પ્રસંગો બને, વિભાવની કોઈ પરિણતિ થાય ત્યારે તેને ખટક રહ્યા કરે કે આ મારું સ્વરૂપ નથી, હું તો આનાથી જુદો છું. જુદો થઈ શકતો નથી તેની ખટક રહ્યા કરે છે તો એકત્વબુદ્ધિનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું એમ પ્રજ્ઞાછીણીથી બે ભાગ નથી પડ્યા; પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com