________________
સિદ્ધહેમશબ્દાનુશાસન , , ૩, ૫, ૬, , જ, હૃ, , છે, મો, ગૌ – આ બાર સ્વરે નામ” કહેવાય છે.
लृदन्ताः समानाः ॥११७॥ અગાઉ જણાવેલા સ્વરમાંના સ્ટ્ર સુધીના સ્વરેની “સમાન” સંજ્ઞા સમજવી.
મ, મા, , , ૩, ૪, , ૬, જૂ, જૂ, – આ દશ સ્વરોને “સમાન” કહેવાય.
ए ऐ ओ औ सन्ध्य क्षरम् ॥१॥१८॥ g, , મો, ગ – એ ચાર સ્વરની “સંધ્યક્ષ સંજ્ઞા સમજવી. સંધિ થવાથી જે અક્ષર બને તેનું નામ “સંધ્યક્ષર’. મ+=ા અથવા માર્=g ) આ ચારે સ્વરે બે સ્વરોની સંધિ અg=ણે અથવા આ+= = થવાથી થયેલા છે માટે તેને આચાર્યો
+ = અથવા મા+રૂ=બો ( અ+ અથવા ચા+=ૌJ ‘સંધ્યક્ષર” નામ આપ્યું છે.
જેમ મ + ટુ મળીને શું થાય છે તેમ મ + મળીને પણ શું થાય છે અર્થાત્ હસ્વ કે દીઘ “”ને જૂ થાય છે તેમ હસ્વ કે દીર્ઘ ૩ નો પણ મ કે મા સાથે નો થાય છે.
__ अं अः अनुस्वार-विसौं ॥१११।९।।
મેં ” માં “અ” ઉપર જે બિંદુ છે તેનું નામ “અનુસ્વાર” છે અને “મઃ” માં “ગ” પાસે જે બે બિંદુ છે તેનું નામ “વિસર્ગ” છે.
આ “” ઉપર આવેલું બિંદુ સ્વરને માથે જ વપરાય છે અને “મ” પાસે આવેલાં બે બિંદુ તે પણ સ્વરની બાજુમાં વપરાય છે. જેમકે, રૂં, , વગેરે તથા ફુડ, ૩૦, g: વગેરે.
એકલા બિંદુને તથા પાસે આવેલા એકલાં બે બિંદુઓને ઉરચાર જ થઈ શકે નહીં માટે અહીં કેવળ ઉચ્ચારણની સગવડને સારુ જ બંને સ્થળે મ ને ઉપયોગ કરવામાં આવ્યે છે. એટલે “અનુસ્વાર ” સંજ્ઞા સાથે કે “વિસર્ગ' સંજ્ઞા સાથે એ વગેરે કેાઈ સ્વરને કશે સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org