________________
સિદ્ધહેમશબ્દાનુશાસન ઉત્તર–લોકમાં , જૂ અને ૨ની સ્વરસંજ્ઞા નથી, પણ થંકર સંજ્ઞા છે તેથી લેકમાં 4, , ,હું, ૩, ૪, ૫, ૬, ૪, , , છે, મો, ગૌઆ ચૌદ અક્ષરની જ “વર' સંજ્ઞા પ્રચલિત છે માટે તેને અનુસરીને આ શાસ્ત્રમાં પણ આ કારથી માંડીને મો સુધીના અક્ષરોને જ વર રૂપે સમજવાના છે; પણ જૂ વગેરેને ૪ર રૂપે કદી પણ સમજવા નહીં. આ સૂત્રમાં મોત એ શબ્દમાં ઔને છેડે – મૂકેલે છે તે માત્ર ઉરચારણ માટે સમજવાનો છે, બીજુ કાંઈ તેનું પ્રયોજન નથી. આમ જ બીજે પણ સમજી લેવું.
પા--માત્રા દૂરવીર્ઘ-સુતાઃ શાશો. ઉપરના ચેથા સૂત્ર દ્વારા જેમને સ્વરરૂપે જણાવેલા છે તેમાંના એક એક સ્વરના ત્રણ ત્રણ કે બે બે પ્રકાર છે. તે બાબતને આ સૂત્ર જણાવે છે.
ક ૧ હસ્વ, ૨ દીધું અને ૩ પ્લત એમ ત્રણ પ્રકારનો છે.
૧. જે સ્વરને બેલતાં એક માત્રા જેટલો સમય લાગે તે સ્વરને હૃસ્વ” સમજવો.
૨. જેને બેલતાં બે માત્રા જેટણો સમય લાગે તેને “દીર્ધ સમજવો. ૩. જેને બોલતાં ત્રણ માત્રા જેટલો સમય લાગે તેને બહુત સમજવો. પ્ર–માત્રા એ શું છે?
ઉ૦–કાળના અમુક માપને “માત્રા” સમજવી. સાધારણ રીતે આંખ એકવાર ઉઘાડીએ અને મીંચીએ – એમ કરવામાં જેટલો સમય લાગે તેટલા સમયનું નામ “માત્રા” છે.
ગ, રૂ, ૩, ૬, ઋ– એમને બેલતાં એક માત્રા જેટલે સમય લાગે, છે માટે તેમને હસ્વ” સમજવા.
આ, “, , , , ઇ, કે, મો, ગૌ – એ પ્રત્યેક સ્વરને બોલતાં બે માત્રા જેટલે સમય લાગે છે માટે તેમને “ દીર્ઘ ' સમજવા.
મરૂ, રૂ, ૩રૂ વગેરેને બોલતાં ત્રણ માત્રા જેટલો સમય લાગે છે માટે તેમને “ હુત” સમજવા.
" લૌકમાં પણ હસ્વ - ટૂંકું, દીર્ઘ – લાંબું એ અર્થે પ્રસિદ્ધ છે. “લુત' શબ્દ આમ જનતામાં પાણી નથી, પંડિત લેકમાં જાણુત છે, પણ હુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org